SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ તુલ્ય થાય છે (અવક્ષેન્દ્િ ર્ળ ધ રસદાસ પત્ત્તવે છટ્રાળ નહિ) શેષ વ, ગંધ, રસ, સ્પ`ના પર્યાયેાથી ષડ્થાન પતિત થાય છે (લે તેળકેળ નોયમા ! Íમુન્નર) હે ગૌતમ ! એ કારણે એમ કહેવાય છે કે (દૂળ મુળાજીયાળ જો જાળ અળતા વખ્તવા વળત્તા) જઘન્ય ગુણુ કાળા પુદ્ગલાના અનન્ત પર્યાય કહ્યા છે (હત્ત્વ કોસનુળાØÇ વિ) એ પ્રકારે ઉત્કૃષ્ટ ગુણુ કૃષ્ણ પણ (મનકુળમનુલોસમુળદારુણ વિર્ષ વ) મધ્યમ ગુણુ કૃષ્ણે પણ એજ પ્રકારે (નવં સટ્ટાને છટ્ઠાળવત્તિ) વિશેષ એ કે સ્વસ્થાનમાં પણ ષસ્થાન પતિત થાય છે (વં નહા જાવાપન્નવાળું વત્તયા અળિયા તદ્દા સેત્તા વિ) એ પ્રકારે જેવી કાળા વની વક્તબ્ધતા કહી તેવી શેષ (વળધરસાસાનું વત્તવચા માળિય—ા) વણુ, ગંધ, રસ અને પના પર્યાયેાની વક્તવ્યતા કહેવી જોઈ એ (જ્ઞાન) યાવત્ (અનામનુકાસવું) મધ્યમ ગુણુ રૂક્ષ (સદુખે છઠ્ઠાળ ) સ્વસ્થાનમાં ષટસ્થાન પતિત થાય છે (સે દૃષિ બનીય ન્નયા) આ રૂપી અજીવ પર્યાય થયા (વૃત્તિ પગવળાવ્ માવ વિશેસયં સમત્ત) આ પ્રકારે પ્રજ્ઞાપના ભગવતીનુ વિશેષ પદ સમાપ્ત થયું. ટીકા-હવે સામાન્ય રૂપે જઘન્ય પ્રદેશી આદિ પુદૂંગલાના પાંચાની પ્રરૂપણા કરાય છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે ઃ-ભગવન્ ! જઘન્ય પ્રદેશી કન્યાના કેટલા પર્યાય છે ? શ્રી ભગવાન્ –હું ગૌતમ ! અનન્ત પર્યાય છે. શ્રી ગૌતમસ્વામી :–હે ભગવન્ ! શા કારણે એવું કહેલ છે કે જઘન્ય પ્રદેશી સ્કન્ધાના અનન્ત પર્યાય કહ્યા છે ? શ્રી ભગવાન્ :–હૈ ગૌતમ ! જઘન્ય પ્રદેશી એક સ્કન્ધ ખીજા જઘન્ય પ્રદેશી સ્કન્ધથી દ્રવ્યની દૃષ્ટિએ તુલ્ય છે, પ્રત્યેક દ્રવ્ય અનન્ત પર્યાય વાળા હાય છે. એ નિયમાનુસાર જઘન્ય પ્રદેશી સ્કન્ધ પણ દ્રવ્ય હાવાના કારણે અનન્ત પર્યાયવાળું છે. તે પ્રદેશાની અપેક્ષાએ પણ તુલ્ય થાય છે. અવગાહનાની અપેક્ષાએ હીન પણ થઇ શકે છે, તુલ્ય પણ થઇ શકે છે. અને અધિક પણ થઈ શકે છે, અર્થાત્ કાઇ કાઇનાથી હીન, કાઇ કાઇનાથી તુલ્ય અને કાઇ કાઇનાથી અધિક થાય છે. જો હીનની વિવક્ષા કરાય તે એક પ્રદેશથી હીન થઈ શકે છે અને જો અધિક હાય તા એક પ્રદેશ અધિક અવગાહના વાળા થાય છે. તાત્પર્ય એ છે કે જઘન્ય પ્રદેશી કન્ય દ્વિપ્રદેશી થાય છે. દ્વિપ્રદેશી ન્ય યા તે આકાશના એક પ્રદેશમાં અવગાઢ થાય છે અગર અધિકથી અધિક એ પ્રદેશમાં. આવી સ્થિતિમાં અગર અવગાહનામાં હીના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૩૨૧
SR No.006447
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages423
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy