________________
તુલ્ય છે, શ્રુતાજ્ઞાન અને અચક્ષુદનના પર્યાયેાથી ષસ્થાન પતિત હોય છે. ઉત્કૃષ્ટ મતિ–અજ્ઞાનીના વિષયમાં પણ એ રીતે સમજવુ જોઈ એ અર્થાત્ એક ઉત્કૃષ્ટ મત્યજ્ઞાની ખીજા ઉત્કૃષ્ટ મત્યજ્ઞાનીની અપેક્ષાએ દ્રવ્ય અને પ્રદેશોથી તુલ્ય અવગાહનાથી ચતુઃસ્થાન પતિત છે, સ્થિતિથી ત્રિસ્થાન પતિત છે, વર્ણાદિથી ષટસ્થાન પતિત છે, મત્યજ્ઞાનના પર્યાયથી તુલ્ય છે, શ્રુતાજ્ઞાન અને અચક્ષુદનના પર્યાયથી ષટસ્થાન પતિત અને છે.
મધ્યમ મત્યજ્ઞાનીના વિષયમાં પણ એવું જ કહેવુ જોઈએ અર્થાત્ તે ખીજા મધ્યમ મત્યજ્ઞાનીથી દ્રવ્ય અને પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય છે, અવગા હનાની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત અને વઈ, ગંધ, રસ તથા સ્પર્શ ની અપેક્ષાએ ષદ્રસ્થાન પતિત થાય છે. શ્રુતાનાન અને અચક્ષુદનના પર્યાયેથી ષસ્થાન પતિત થાય છે. વિશેષ એ છે કે સ્વસ્થાન અર્થાત્ મત્યજ્ઞાનના પર્યંચાથી પણુ ષસ્થાન પતિત છે એનુ સ્પષ્ટીકરણ ઉપર કરાએલુ છે.
એજ પ્રકારે જઘન્ય શ્રુતાજ્ઞાની, ઉત્કૃષ્ટ જીતાજ્ઞાની અને મધ્યમ શ્રુતાજ્ઞાની પૃથ્વીકાયિકના વિષયમાં પણ કહેવું જોઇએ, અર્થાત્ તે પણ દ્રવ્ય અને પ્રદેશોથી તુલ્ય થાય છે, અવગાહનાથી ચતુઃસ્થાન પતિત, સ્થિતિથી ત્રિસ્થાન પતિત વાંઢિથી ષસ્થાન પતિત, મત્યજ્ઞાન અને અચક્ષુદનના પર્યાયથી ષષ્ટસ્થાન પતિત થાય છે. શ્રુતાજ્ઞાનના પર્યંચેાથી જઘન્ય અને ઉત્કૃષ્ટ શ્રુતાજ્ઞાની પૃથ્વીકાયિક તુલ્ય અને છે. જ્યારે મધ્યમ શ્રુતાજ્ઞાની ષટસ્થાન પતિત થાય છે.
અચક્ષુદાની પૃથ્વીકાયિકના સંબન્ધમાં પણ એ પ્રકારે કહેવુ જોઇએ, અર્થાત્ એક અચક્ષુદની પૃથ્વીકાયિક ખીજાથી દ્રવ્યની અને પ્રદેશેાની અપેક્ષાએ તુલ્ય છે, અવગાહનાથી ચતુઃસ્થાન પતિત, થાય છે, સ્થિતિથી ત્રિસ્થાન પતિત, વ, રસ, સ્પર્શી, ગધથી ષટસ્થાન પતિત, મત્યજ્ઞાન, શ્રુતાજ્ઞાનના પર્યાયેાથી ષટસ્થાન પતિત થાય છે. અચક્ષુદનના પર્યંચેાથી જઘન્ય અને ઉત્કૃષ્ટ અચક્ષુદશની તુલ્ય તથા મધ્યમ અચક્ષુર્દની ષટસ્થાન પતિત થાય છે.
એજ પ્રકારે વનસ્પતિકાયિક પન્ત યથા ચેાગ્ય કહેવા જોઇએ. અર્થાત્ અષ્ઠાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિકના જઘન્ય ઉત્કૃષ્ટ તથા મધ્યમ વિકલ્પ કરીને પૃથ્વીકાયિકના સમાન જ દ્રવ્ય, પ્રદેશ, અવગાહના સ્થિતિ વણું આદિની અપેક્ષાએ ચથા ચેગ્ય હીનાધિકતા સમજી લેવા જોઇએ ૫ ૮ ૫
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨
૨૩૮