SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ (तिरिय गईणं भंते ! केवइयं कालं विरहिया उव्वट्टणाए पण्णत्ता ?) 8 ભગવાન ! તિર્યંચ ગતિ કેટલા કાળ સુધી ઉદ્વર્તનાથી રહિત કહેલી છે? (ઘોચમા ! g સમયે કોઈ વાર મુદુત્તા) હે ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત સુધી | (Hચ મંતે ! વય વારું વિદ્યા દવઠ્ઠTU TUITI) હે ભગવન્! મનુષ્યગતિ કેટલા કાળ સુધી ઉવનાથી રહિત કહેલી છે? (લોચમા ! વહેંmળ કાં સાં સોળ વાર૬ મુદુત્તા) હે ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત સુધી - વ ાળ મેતે ! વેવચં ારું વિરહિયા ઉદઘટ્ટTU TUmત્તા ?) હે ભગવન! દેવ ગતિ કેટલા કાળ સુધી ઉત્વનાથી રહિત કહેલી છે? (જયમાં ! તom giાં સર્ચ ૩ોરે વાહૂ મુહુરા) હે ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત સુધી ટીકાર્થ-હવે ઉલિખિત સંગ્રહિણી ગાથાના અર્થનું કમથી વિવેચન કરાય છે નિરય ગતિ અર્થાત્ નરક ગતિ નામ કર્મના ઉદયથી ઉત્પન્ન થનારા જીવના ઔદયિક ભાવ. તે એક છે અને બીજી સાતે પૃથ્વિમાં વ્યાપક છે, એ કારણે તેમને માટે એક વચનને પ્રયોગ કરાયો છે. આ નિરવ શબ્દથી સાતે નરક ભૂમિને સંગ્રહ થઈ જાય છે. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન! નિરય ગતિ કેટલા કાળ સુધી ઉપપાતથી રહિત કહેલી છે? કેઈ અન્ય ગતિથી મરીને નારકના રૂપમાં ઉત્પન્ન થવું તે ઉપપાત કહેવાય છે. તાત્પર્ય એ છે કે કેટલાક સમય સુધી કેઈ નવા નારકને જન્મ નથી થતે અર્થાત્ નરક ગતિ નવા નારકના જન્મથી રહિત કેટલા સમય સુધી રહે છે? શ્રી ભગવદ્ આ કથનને ઉત્તર આપે છે હે ગૌતમ! ઓછામાં ઓછા એક સમય અને અધિકથી અધિક બાર મુહૂર્ત સુધી નરક ગતિ ઉપપાતથી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૨૮
SR No.006447
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages423
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy