SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્પન થાય છે? શ્રી ભગવન હે ગૌતમ! પર્યાપ્ત ગર્ભજ જલચર પંચેન્દ્રિય તિર્યચોથી ઉત્પન્ન થાય છે, અપર્યાપ્ત ગર્ભજ જલચર પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન નથી થતા. શ્રી ગૌતમસ્વામી - હે ભગવન્! જે સ્થલચર પંચેન્દ્રિય તિર્યથી ઉત્પન્ન થાય છે તો શું ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે અથવા પરિસર્ષ સ્થલચર પંચેન્દ્રિય તિર્યચેથી ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન - હે ગૌતમ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિયતિયાથી ઉત્પન્ન થાય છે અને પરિસર્ષ સ્થલચર પંચેન્દ્રિય તિર્યથી પણ ઉત્પન્ન થાય છે. શ્રી ગૌતમસ્વામી - દિ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે તે શું સંમૂછિમમાંથી ઉત્પન્ન થાય છે અથવા ગર્ભથી ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન્ હે ગૌતમ ! સંમૂછિમ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્ય. ચેથી પણ ઉત્પન્ન થાય છે અને ગર્ભજ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યચેથી પણ ઉત્પન્ન થાય છે. શ્રી ગૌતમસ્વામી - હે ભગવદ્ યદિ સંમૂઈિમ ચતુષ્પદ સ્થલચર પચેન્દ્રિય તિર્યચેથી ઉત્પન્ન થાય છે તે શું પર્યાપ્ત સંમૂર્ણિમ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યચેથી ઉત્પન્ન થાય છે અથવા અપર્યાપ્ત ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિથી ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન –હે ગૌતમ ! પર્યાપ્ત સંમૂર્ણિમ ચતુષ્પદ સ્થલચર પચેન્દ્રિય તિથી ઉત્પન્ન થાય છે. કિન્તુ અપર્યાપ્ત સંમૂર્ણિમ ચતુષ્પદ સ્થલ ચર પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન નથી થતા. શ્રી ગૌતમસ્વામી - હે ભગવન્! યદિ ગર્ભજ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે તે શું સંખ્યાત વર્ષની આયુવાળા ગર્ભજ ચતુષપદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચેથી ઉત્પન્ન થાય છે, અથવા અસંખ્યાત વર્ષની આયુવાળા ગર્ભજ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચેથી ઉત્પન્ન થાય છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૫૬
SR No.006447
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages423
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy