SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવાન – ગૌતમ! સંખ્યાત વર્ષની આયુવાળા ગર્ભજ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે, અસંખ્યાત વર્ષની આયુ વાળા ગર્ભજ ચતુપદ સ્થલચર પંચેન્દ્રિય તિયાથી નથી ઉત્પન્ન થતા. શ્રી ગૌતમસ્વામી - હે ભગવન ! યદિ સંખ્યાત વર્ષની આયુવાળા ગર્ભજ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે તે શું પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા ગર્ભજ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિથી ઉપન્ન થાય છે અથવા અપર્યાપ્ત અસંખ્યાત વર્ષની આયુવાળા ગર્ભજ ચતુ. પદ સ્થલચર પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન -હે ગૌતમ! પર્યાપ્તક સંખ્યાત વર્ષની આયવાળા ગર્ભજ ચતુષપદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યચેથી ઉત્પન્ન થાય છે, કિન્તુ અપર્યાપ્તક સંખ્યાત વર્ષની આયુવાળા ગર્ભજ ચતુપદ સ્થલચર પંચેન્દ્રિય તિયાથી નારક ભવમાં ઉત્પન્ન નથી થતા. શ્રી ગૌતમસ્વામી - હે ભગવન્! યદિ પરિસર્પ સ્થલચર પચેન્દ્રિય તિય ચોથી નારક ઉત્પન્ન થાય છે તે શું ઉર પરિસર્પ સ્થલચર પચેન્દ્રિય તિર્ય. ચાથી ઉત્પન્ન થાય છે અથવા ભુજ પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિથી ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન –હે ગૌતમ ! ઉર પરિસર્ષ અને ભુજપરિસર્પ બન્ને પ્રકારના પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યચોથી નારક જીવ ઉત્પન્ન થાય છે. આ ૮ ઉરપરિસર્પાદિ કે એકસમય સે ઉપપાત કા નિરૂપણ પંચમઢાર મધ્યમ વક્તવ્યતા શબ્દાર્થ-() યદિ (૩રપરિસ થયાંવરિતરિવનોદિહિંતોકવવનંતિ) ઉરપરિસર્પ સ્થલચર પચેન્દ્રિય તિર્યચેથી ઉત્પન્ન થાય છે તે (f મુરિઝમ રસથરપવિચિતરિયaોળતિ વવનંતિ) શું સંમૂર્ણિમ ઉરપરિસર્ષ સ્થલચર પંચેન્દ્રિય તિથિી ઉત્પન્ન થાય છે (જમવતિય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૫૭
SR No.006447
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages423
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy