SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ) બે અજ્ઞાનેથી (બચવુળપmફિચ) અને અચક્ષુદર્શનના પર્યાયેથી (છાણ વહિણ) ષટસ્થાન પતિત છે (પર્વ વેદોસTઢણ વિ) એ પ્રકારે ઉત્કૃષ્ટ કાળા વાળા પણ (પ્રાઇમબુસTwiા વિ પુર્વ વેવ) મધ્યમ ગુણ કૃષ્ણ પણ એ પ્રકારે (નવર સાથે જીવહિણ) વિશેષતા એકે સ્વસ્થાનમાં પણ તે ષટસ્થાન પતિત છે (પર્વ વેવ પંચવIT) એ રીતે પાંચ વર્ષે (લોધા) બે ગધે (પંજ રસા) પાંચ ર (બz HI) આઠ સ્પર્શોનું (માચા ) કથન કરવું જોઈએ. (નાળામણ વોદિનાળીળે તે ! વેફંરિયાળું) હે ભગવન ! જઘન્ય આભિનિબોધિક જ્ઞાની હીન્દ્રિયના (વરૂ જવા vowા ?) કેટલા પર્યાય કહ્યા છે (ચમા ! મળતા રિઝવા પuત્તા) ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે (ળटूठेणं भंते ! एवं वुच्चइ-जण्णाभिणिबोहियनाणीणं बेइंदियाणं अणंता पज्जवा વળા ) ભગવન્! શા કારણે એમ કહ્યું છે કે જઘન્ય આભિનિબેધિક જ્ઞાની દ્વિીન્દ્રિયના અનન્ત પર્યાય કહ્યા છે? (Hi ! svirfમળિયોથિrળી. વેફં િળમિળિયોહિviારૂ વેરિસ વાર તુજે) હે ગૌતમ! જઘન્ય આભિનિબાધિક જ્ઞાની કીન્દ્રિય બીજા જઘન્ય આભિનિબોધિક જ્ઞાની દ્વિીન્દ્રિયથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે (તુર્ન્સ) પ્રદેશની અપેક્ષાએ તુલ્ય છે (Trળકૂવા પાવરિર) અવગાહનાથી ચતુસ્થાન ગતિત છે (દિ તિઢાળવકિપ) સ્થિતિથી વિસ્થાન પતિત છે (વારસાન નહિં છાણિg) વર્ણ, ગંધ, રસ, સ્પર્શના પર્યાયેથી ષટસ્થાન પતિત છે (ગામવિહિનાણપmહિં તુ) આભિનિધિજ્ઞાનના પર્યાયથી તુલ્ય છે (સુચબાળપmહિં જીવકિપ) શ્રુતજ્ઞાનના પર્યાથી ષટસ્થાન પતિત છે (બાવવુંરંતળવઝવેહિં છgવકિપ) અચક્ષુદર્શનના પર્યાથી ષટસ્થાન પતિત છે | (gવું કશોરામિવિહિર વાળી વિ) ઉત્કૃષ્ટ અભિનિબધિજ્ઞાની પણ એવાજ (બનguળમgશોમિનિવરિનાળિ વિ ઇવૅ ૨૪) મધ્યમ આભિનિધિક શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૪૧
SR No.006447
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages423
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size18 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy