SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ કહ્યા છે (તના) તે આ પ્રકારે છે (વિઝીવવજ્ઞયા ચલવિ બગીવ પદ્મવાય) રૂપી અજીવના પર્યાય અને અરૂપી અજીવના પર્યાય (અવિ અગ્નીવ નગ્નવાળું અંતે ! ર્ફે વિદ્યા પળત્તા ?) હે ભગવન્ ! અરૂપી અજીવ પર્યાય કેટલા કહ્યા છે (શોચમા ! વિજ્ઞા પળત્તા) હે ગૌતમ ! દસ પ્રકારના કહ્યા છે. (તં નંદ્દા) તે આ પ્રકાર (ધર્મચિન્ના) ધર્માસ્તિકાય (ધમ્મચિાયમ્સ ટેલે) ધર્માસ્તિકાયના દેશ (ધર્મચિાયસ પત્તા) ધર્માસ્તિકાયના પ્રદેશ (ધમ્મણિન્હા) અધર્માસ્તિકાય (ષથિાયણ રેસે) અધર્માસ્તિકાયના દેશ (અદ્મચિાચમ્સ પપ્પા) અધર્માસ્તિકાયના પ્રદેશ (પાપચિા) આકાશાસ્તિકાય (બાલથિાયમ્સ ટેલે) આકાશાસ્તિકાયના દેશ (બાળ-ચિાયમ પણ્ણા) આકાશાસ્તિના પ્રદેશ (બદ્ઘાત્તમ) અને અટ્ઠા સમય (વિ અગ્નીવ પત્ત્તવાળું મને ! વિા વળજ્ઞા) હું ભગવન્ ! રૂપી અજીવના પાઁચ કેટલા પ્રકારના કહ્યા છે? (ૌચમા ! ચકવિદ્દા પત્તા) હે ગૌતમ ! ચાર પ્રકારના કહ્યા છે (તેં ના) તે આ પ્રકારે (સંધા) સ્કંધ (સંધનેરા) સ્કન્ય દેશ (વંધપÇા) સ્કંધ પ્રદેશ (વરમજીપુરા) પરમાણુ પુદ્ગલ (તેળ અંતે !) હું ભગવન્ ! તેઓ ( સંયેગ્ના સંવેગ્ના અગતા ?) શું સંખ્યાત, અસ ખ્યાત અગર અનન્ત છે? (નોયમા ! નો સંવેગ્ગા નો સવન્ના, અનંતા) હું ગૌતમ ! સખ્યાત અગર અસંખ્યાત નથી પણ અનંત છે. (ત્તે મેળયેળ મતે ! વં પુરુશરૂ—નો સંવેગ્ના, નો સવેજ્ઞા, બળતા) હે ભગવન્ ! શા કારણે એવું કહ્યું છે કે સંખ્યાત કે અસ`ખ્યાત નથી પણ અનન્ત છે. (તોયમા ! ગળતા પરમાણુમુના) હે ગૌતમ ! પરમાણુ પુદ્ગલ અનન્ત છે (બળતા દુપસિયા વવા) દ્વીપ્રદેશી સ્કન્ધ અનન્ત છે (જ્ઞાન) યાવત્ (ત્રöતા સ - પત્તિયા વધા) અનન્ત દશ પ્રદેશી કન્ય છે. (ઝળતા સંવેઞપત્તિયા સંધ) અનન્ત સખ્યાત પ્રદેશી સ્કન્ધ છે ( अनंता संखेज्जपएसिया खंधा) અસ જ્યેય પ્રદેશી કંધ અન ́ત છે. (ગળતા બળતપત્તિયા બંધા) અનન્ત પ્રદેશી સ્કન્ધ છે. (સે તેતૅળ ગોયમાં છું પુષ્પરૂ તેળ નો સંલગ્ન નો અસંવેગ્ના, અનંતા) એ કારણે હૈ ગૌતમ ! એવુ કહેવાય છે કે તેઓ ન સંખ્યાત છે, ન અસખ્યાત છે પણ અનન્ત છે ! ૧૨ ॥ ટીકા-જીવાના પાંચાની પ્રરૂપણાના પછી હવે અજીવેાના પર્યાયાનું નિરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્! અજીવ પર્યાય કેટલા પ્રકારના કહ્યા છે? શ્રી ભગવત્ –હે ગૌતમ ! એ પ્રકારના કહ્યા છે-રૂપી અજીવ પર્યાય અને અરૂપી અજીવ પર્યાય. જેમાં રૂપ હોય છે તે રૂપી કહેવાય છે. અહિં રૂપ, શબ્દ, રસ, ગંધ અને સ્પનુ ઉપલક્ષણ છે, તેથી જ આશય એ થયે કે જેમાં રૂપ ગધ રસ અને સ્પર્શ હાય તે રૂપી કહેવાય છે. રૂપ યુક્ત શ્રી પ્રજ્ઞાપના સૂત્રઃ૨ ૨૭૦
SR No.006447
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages423
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy