SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વનિમિત્તક તેમજ પર નિમિત્તેક વિવિધ પરિણામોથી યુક્ત થાય છે. કર્મોદયથી પ્રાપ્ત શરીરના અનુસાર તેના પ્રદેશમાં સ'કાચ--વિસ્તાર તા થાય છે પરન્તુ ન્યૂનાધિકતા નથી થતી ॥ ૨ ॥ અસુરકુમારોં કે પર્યાયકા નિરૂપણ અસુરકુમાર પર્યાય વક્તવ્યતા શબ્દા -(અસુર મારાળ મતે ! વચા પખવા પાત્તા ?) હે ભગવન્ ! અસુરકુમારના કેટલા પર્યાય કહ્યા છે ? (પોષમા !) હે ગૌતમ ! (બળતા પક્કાવાળત્તા) અનન્ત પર્યાય કહ્યા છે. હે ભગવન્ ! કયા હેતુથી એમ કહેવાય છે કે (અમુહમારાળ બળતા વñવા) અસુરકુમારેાના અનન્ત પર્યાય છે. ગૌતમ ! (અસુરકુમારે અનુરકુમારÆ) એક અસુરકુમાર ખીજા અસુરકુમારથી (દુચાય તુત્યું પસદુચા તુચ્છે) દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે. અને પ્રદેશેાની અપેક્ષાએ પણ તુલ્ય છે. (ઓળચા ચઢ્ઢાળત્તિ) અવગાહનાની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત છે (‡િ વકટ્રાળકિલ) સ્થિતિથી ચતુઃસ્થાના પતિત છે. (ાજવળવ વેäિ છુટાળત્તિ) કૃષ્ણવર્ણ પર્યાયેાથી ષડ્થાન પતિત છે (વર્ષ) એ રીતે (નાજवणवेहिं लोहियवण्णपज्जवेहिं हालियण्णपज्जवेहिं सुकिल्लथण्णपज्जयेहिं) નીલવર્ણના પર્યાયથી, લેાહિત, હરિદ્ર, અને શુકલવર્ણના પર્યાયેાથી (સુષ્મિñય ગ્ન, દુનિંધ જ્ઞહૈિં) સુગન્ધ અને દુગન્ધના પર્યાયેાથી (ત્તિત્તરસ પÄ येहिं, कडुयरस पज्जवेहिं कसायरस पज्जवेहि, अंबिलरस पज्जवेहिं, महुररस નહિઁ) તિક્ત રસ, કટુક, કષાય, આમ્લ, મધુર રસના પર્યાયેાથી (જ્વણતુ. फासपज्जवेहिं मउयफासपज्जवेहिं, गरुयफासपज्जवेर्हि, लहुयफासपज्जवेहिं सीयफासપન્નવેદિત સિળદાસજઝ્ઝવેન્દ્, દિલાસવન્ન, જીવવાન દિ) કશ, મૃદુ, ગુરૂ-લઘુ-શીત ઉષ્ણુ સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શોના પર્યાયેથી (ગામિનિવોચિનાળવજ્ઞવહિં, મુયનાળ પદ્મ) આભિનિમેાધિક જ્ઞાનના પર્યાયથી શ્રુતજ્ઞાનના પર્યાયેાથી, અવિધજ્ઞાનના પર્યાયાથી (મબળાળવજ્ઞ સુચબળાળપ વેદવિમંગળાળવજ્ઞવેä) મત્યજ્ઞાનના પર્યાયાથી, શ્રુતાજ્ઞાનના પર્યાયાથી વિભંગજ્ઞાનના પર્યાયેાથી (વસ્તુવન્તળપષ્ણવેન્દ્િ બચવુવંસળ દ્િ ગોહિલળજ્ઞવ) ચક્ષુદનના પર્યાયાધી, અચક્ષુદનના પર્યાયથી, અવધિદર્શનના પર્યાયાથી (છદુાહિપુ) છ સ્થાન પતિત છે (સં) અથ (પળદ્રુ ં) એ હેતુથી (ગોયમા) હું ગૌતમ ! (વં યુચ) એમ કહેવાય છે (બહુમારાળ બળતા પખવા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૧૯૯
SR No.006447
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages423
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy