SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ તિર્યશ્લેકમાં અસંખ્યાત ગણી છે. (દોઢો સંજ્ઞTrો) અલેકમાં સંખ્યાત ગણી છે. (તરિયા અન્નાલો) તિર્યશ્લેકમાં અસંખ્યાત ગણી છે. (ત્તાધુવા) ક્ષેત્રની અપેક્ષાએ (ધ્વલ્યોવા માળા રેલા વોચ તિરિચો) બધાથી ઓછા વૈમાનિકદેવ ઊલેક તિર્યગ્લેકમાં છે (તેટોસંપૅન-TUTI) ગેલેક્સમાં સંખ્યાતગણું છે. (બોટોતિચિત્રો સંવનrrr) અલેક-તિબ્લેકમાં સંખ્યાતગણી છે. (શaોર HTTI) અલેકમાં સંખ્યાતગણી છે. (તિરિચો સંવેTTTT) તિયશ્લેકમાં સંખ્યાતગણુ છે. (૩ઢોર માં વિજ્ઞાળા) ઊર્વ લેકમાં અસંખ્યાતગણુ છે. (ત્તાણુવાvoi) ક્ષેત્રની અપેક્ષાએ (સવ્વસ્થવાળો વેviળીનો વીમો ૩. તોજ તિરિચો!) સૌથી થોડી વમાનિકદેવિ ઊર્વક–તિર્યશ્લેકમાં છે. (તેજોજે સંવેTTTો) કૌલેકયમાં સંખ્યાતગણી છે. (બટ્ટોસ્ટોતિરિસ્ટોપ) અધેલક અનેતિયકમાં ( સંજ્ઞTTrગો) સંખ્યાતગણી છે. (બોસ્ટો Rm Trો) અલેકમાં સંખ્યાતગણી છે. (તિરિચો વિજ્ઞાળા) તિબ્લેકમાં સંખ્યાતગણી છે. (૩ઢસ્ટોપ વિજ્ઞTr) ઊધ્વલોકમાં અસંખ્યાત ગણી છે. ટીકાર્ય—આની પહેલાં નરયિક વગેરે ચારે ગતિવાળા જેનું સામાન્યરીતે અલપ બહુત પ્રતિપાદિત કરવામાં આવેલ છે. હવે ભવનપતિ વગેરે દેવ અને દેવિન અલ્પ બહુત્વનું પ્રતિપાદન કરવા માટે સૌથી પહેલાં ભવનપતિ દેના અલ્પ બહુવ ને પ્રદર્શિત કરે છે – ક્ષેત્ર પ્રમાણે જે પ્રરૂપણ કરવામાં આવે તે સૌથી ઓછા ભવનવાસી દે ઉર્વલોકમાં છે. સૌધર્મ વિગેરે કલપના કઈ કઈ ભવનપતિ પિતાના પૂર્વ ભવમાંના સંગતિક દેવની નિશ્રાથી જાય છે. કઈ કઈ મેરૂ પર્વત પર તીર્થકર ભગવાનના જન્મ મહોત્સવના ઉપલક્ષ્યમાં કોઈ અષ્ટાદ્ધિક મહત્સવ કરવા માટે અંજન અને દધિમુખ વગેરે પર્વતની ઉપર અને કઈ કઈ કીડા કરવાના હેતુથી પંદર વગેરે પર્વતપર ગમન કરે છે. પરંતુ એ બધા અપેજ હોય છે. તેથી જ તેઓને સૌથી કમ કહેલા છે. ઉર્વલકની અપેક્ષાથી ઉર્વક તિક નામના પૂર્વોક્ત બે પ્રતમાં અસંખ્યા ગણું છે. કેમકે તિગ્લેક માં રહેવાવાળા ભવનપતિ દેવ જ્યારે વિક્રિયસમુદઘાત કરે છે, ત્યારે તેઓ ઉર્વલેક અને તિર્યશ્લેકને સ્પર્શ કરે છે. તે સિવાય તિર્યશ્લોકમાં રહેવા વાળા ભવનપતિ મારણાન્તિક સમુદ્દઘાત કરીને ઉર્વલોકમાં સીધમ વગેરે કપમાં બાદર પૃથ્વીકાયિક, બાદર અપકાયિક, અથવા બાદર પ્રત્યેક વનસ્પતિ કાયિક પણાથી અથવા શુભ મણિના ભેદમાં ઉત્પન્ન થવાવાળા હોય છે. અને પિતાના ભવ સંબંધી આયુનું વેદન કરે છે. અને પિતાના ભાવની આયુનું વેદન કરવાના કારણે ભવનપતી જ કહેવાય છે. તે પણ તેઓ ઉર્વ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧૦૦
SR No.006447
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages423
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy