SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ છે. તેના કરતાં અલકમાં સંખ્યાતગણી છે. તેના કરતાં પણ તિર્થંકલેકમાં અસંખ્યાતગણી છે. આ અ૫બહુપણાનું કારણ પહેલાં દેના સંબંધમાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે. તે જ પ્રમાણે યથા યોગ્ય રીતે સમજી લેવું. વિમાનિક દેવના અપબપણાનું કથન સૌથી ઓછા વૈમાનિક દે ઉદ્ઘલેક-તિય કલેક નામવાળા પૂર્વોક્ત બે પ્રતમાં છે. કેમકે–ત્યાં થોડાજ વૈમાનિક દેના સંપર્કને સંભવ છે. તેના કરતાં લેયમાં રહેવાવાળા વૈમાનિક દે પૂર્વોક્ત યુક્તિ અનુસાર સંખ્યાત ગણું વધારે છે. તેનાથી પણ અલેક તિર્યકલંક નામના પ્રતરમાં અસંખ્યાત ગણા વધારે છે. તેનાથી પણ અધલક તિર્થંકલેક નામના પ્રતરમાં અસં. ખ્યાત ગણા વધારે છે. કેમકે ભગવાનના સમવસરણ વિગેરેમાં અલકવાળા ગામોમાં તેઓનું ગમનાગમન થાય છે. તેના કરતાં પણ અધેલકમાં સંખ્યાત ગણું વધારે છે. કેમકે-ઘણાખરા વૈમાનિક દેવો ભગવાનના સમવસરણ વિગેરેમાં અલેકવતિ ગામમાં રહે છે. તેના કરતાં તિર્થંકલેકમાં સંખ્યાતગણું વધારે છે. કેમકે ઘણા ખરા વૈમાનિક ઘણા સમવસરણમાં તથા બહુસંખ્યક કીડા સ્થાનમાં અવસ્થિત રહે છે-તેના કરતાં ઉદ્ઘલેકમાં અસંખ્યાત ગણું વધારે છે. કેમકે-ઉર્થક વિમાનિક દેવેનું સ્વસ્થાન છે. તેથી જ ત્યાં તેઓનું અધિકપણું હોવું સ્વાભાવિક છે. વૈમાનિક દેવિયેના અધિકપણાનું કથન ક્ષેત્રના અનુસાર સૌથી ઓછી વૈમાનિક દેવિ ઉર્થક-તિય કલેકમાં છે. અર્થાત્ આ બનને પ્રતને સ્પર્શ કરવાવાળી છે. તેના કરતાં રોલેક્યમાં સંખ્યાતગણી વધારે છે. તેના કરતાં અલેક–તિર્થંકલેકમાં સંખ્યાતગણી વધારે છે. તેના કરતાં અલકમાં સંખ્યાતગણી છે. તેના કરતાં પણ તિર્થંકલેકમાં સંખ્યાતગણી છે. તેના કરતાં ઉદ્ઘલેકમાં અસંખ્યાતગણી છે. તેઓના અલ્પબહ. પણાનું કારણ વૈમાનિક દેવોના અ૫બહુણ પ્રમાણે જ સમજી લેવું કે સૂ. ૩૧ છે એકેન્દ્રિય જીના અ૫બહુપણાનું કથન શબ્દાર્થ–(વત્તાવાળું) ક્ષેત્ર અનુસાર (સવ્વલ્યોવા નિરિચા નીવા કઢરોતિરિયો) સૌથી ઓછા એક ઈન્દ્રિયવાળા જે ઉલેક–તિર્યલોકમાં છે. (કોચ સિરિયો વિસાફિયા) અલેક તિર્યકુકમાં વિશેષાધિક છે. (તિરિચત્રો 3:સંવિઝTT) તિયગ્લેકમાં અસંખ્યાતગણુ છે. (તેત્રોવ સંsaTWI) ઐક્યમાં અસંખ્યાતગણી છે (૩ઢુઢોજી સંજ્ઞાળા) ઉર્વલેકમાં અસંખ્યાતગણી છે. (બોટો વિવાદિયા) અધેલકમ વિશેષાધિક છે. (ત્તાવાણf) ક્ષેત્ર અનુસાર (વ્યસ્થાવા નક્રિયા નવા પન્નત્તા ઉઢઢોર તિરિચોપ) સૌથી ઓછા એક ઇન્દ્રિયવાળા જ ઉદ્ઘલેક-તિયફલેકમાં છે. (કોઇ તિથિ વિસાદિયા) અધોલક તિયફલેકમાં વિશેષાધિક છે. ( ત્તિચોર સંવિજ્ઞાન) તિલોકમાં અસંખ્યાતગણ છે, (તેત્રો યજ્ઞ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧૦૪
SR No.006447
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages423
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy