________________
જીવ એવં પુદ્ગલ કે અલ્પ બહુત્વ કા કથન
ચરમદ્વાર વક્તવ્યતા
શબ્દા -(નાનં તે !) હે ભગવન્ ! આ (લીવાળું માળ અરિમાળ ય) ચરમ અને અચરમ જીવામાં (જ્યરે ચહિતો) કાણુ કાનાથી (બા વા મહુવા વા તુલ્હા વા વિસેલાાિ યા) અલ્પ, ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે ? (નોયમા) હૈ ગૌતમ ! (સમ્બન્ધોવા નીવા ગરિમા) અચરમ જીવા બધાથી ઓછા છે. (વિમા બળતળા) ચરમ અનન્ત ગણા છે
હવે ચરમદ્વારને લઇને જીવાના અલ્પ અહુત્વનું પ્રરૂપણ કરાઇ રહ્યું છે
ટીકા –શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-ભગવત્ આ ચરમ અને અચરમ જીવામાં કેણુ કાનાથી અધિક, અલ્પ, તુલ્ય અગર વિશેષાધિક છે ?
શ્રી ભગવાન્ ઉત્તર આપે છે હૈ ગૌતમ ! બધાથી એછા જીવ અચરમ અર્થાત્ અભવ્ય અને સિદ્ધ છે, કેમકે અભવ્યા અને સિદ્ધોનુ ચરમપણું નથી હતું. એ બન્ને મલિને પણ અજધન્યત્કૃષ્ટ અનન્ત જ ડાય છે. ચરમ અર્થાત્ ભવ્યજીવ તેમની અપેક્ષાએ અનન્તગણા છે, કેમકે તેમનુ અજધન્યત્કૃષ્ટ અનન્તાનંત પરિમાણુ છે, જેના ચરમ ભવના સભવ છે તેએ પણ ચરમભવની યાગ્યતાને કારણે ચરમ કહેવાય છે.
ખાવીસમું ચરમ દ્વાર સમાપ્ત ॥ ૨૭ ॥
જીવદ્વાર વક્તવ્યતા
શબ્દા—(સિનં મતે !) ભગવન્ ! આ (નીવાળ) જીવા (શેખજાi) પુગલે (બઢા સમયાન) અદ્ધા સમયેા (સજ્જ યુવાનં) સર્વાં દ્રવ્યા (સન્ન પણસાળ) સ`પ્રદેશો (સવ્વપજ્ઞવાળ ચ) અને બધા પર્યાયામાં (રે રે િતો) કેણુ કાનાથી (અપ્પા વા વધુચા થા તુા વા વિસેલાયિા ?) અલ્પ ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે ?
(ગોયમા !) હૈ ગૌતમ ! (સઘ્ધધ્ધોવા ીવા) જીવ બધાથી ઓછા છે (પોખ્ખા અગતનુળા) પુદ્ગલ અનન્તગણા છે ( अद्धा समया अनंतगुणा ) અદ્ધા સમય અનન્ત ગણા છે (સવ્વ યુગ્ગા વિસેસાિ) સવ દ્રવ્ય વિશેષાધિક છે. (સઘ્ધ પપ્પા બળતનુળા) સ પ્રદેશ અનન્ત ગણા છે (સવ્વપજ્ઞયા બળતગુળા) સ` પર્યાય અનન્તગણુા છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨
८८