SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ નિત્તાષચં) જાતિ નામનિધત્તાયુને (ગઠુિં નારિહિં માળા) આઠ આકર્ષોથી બાંધવાવાળા છે. (સત્તહિં મારિડું ઝરેમાળ સંકુબા) સાત આકર્ષોથી બાંધવા વાળ સંખ્યાલગણા છે (હિં બારિસેહિં પરમાના સંગ"[r) છ આકર્ષોથી બાંધવાવાળા સંખ્યાતગણું છે (gવં પંચહિં સંવિઝST) પાંચ આકથી બાંધવાવાળી સંખ્યાલગણ છે (હિં સંવિMITI) ચારથી બાંધવાવાળા સંખ્યાત ગણુ (તિહિં સકકાળા) ત્રણથી બાંધવાવાળા સંખ્યાત ગણું વોટિં વંદિત્ત બા) બેથી બાંધવાળા સંખ્યાલગણા છે. ( માલેિui vમાનt સંજ્ઞTIT) એક આકર્ષથી બાંધવાવાળા સંખ્યાતગણા છે. (gવં) એ પ્રકારે મિત્રાળ) આ અભિશાપથી (કાવ જુમાનામનિદ્દાર્થ) યાવત્ અનુભાગ નામ નિધત્તાયનો બંધ કરે છે (gવં તે છવિ વMા વદુવંદના) આ પ્રકારે આ છએ અપ બહત્વ સંબંધી દંડક (નીવાવીયા માળિયડ્યા) જીવથી આરંભ કરીને કહેવા જોઈએ (તિ ઇUવUTU વર્ષાતિર પડ્યું છેઝું જમત્ત) આ પ્રકારે પ્રજ્ઞાપનામાં વ્યુત્કાતિ નામક છઠું પદ સમાપ્ત થયું છે ૧૬ | ટીકાથ–આના પહેલા આ પ્રતિપાદન કર્યું હતું કે વર્તમાનમાં ભેગવાતાઆયુને કેટલે ભાગ શેષ રહેતાં જીવ આગામી ભવના આયુનો બંધ કરે છે? હવે તે નિરૂપણ કરાય છે કે જીવ કેટલા પ્રકારના પરભવ સંબંધી આયુને બાંધે છે ? દંડકમે આ બતાવાય છે – શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે –હે ભગવન ! આયુષ્યના અન્ય કેટલા પ્રકારના કહેલા છે? શ્રી ભગવાન –હે ગૌતમ! આયુબંધ છ પ્રકારના કહેલા છે, તે આ પ્રકારે છે-(૧) જાતિનામનિધત્તાયુ (૨) ગતિનામનિધત્તાયુ (૩) સ્થિતિનામ નિધત્તાયુ (૪) અવગાહના નામ નિધત્તાયુ (૫) પ્રદેશનાધિત્તાયુ (૬) અને અનુભાવ નામ નિધત્તાયુ. એકેન્દ્રિય આદિ રૂપ પાંચ પ્રકારની જાતિ છે તે નામ અર્થાત્ નામ કર્મની ઉત્તર પ્રકૃતિ છે. એના સાથે નિધત્ત અર્થાત્ નિષિક્ત આયુ જાતિનામ નિધત્તાયુ કહેવાય છે અનુભવ કરવાને માટે કર્મ પુદ્ગલેની રચના વિશેષ જ થાય છે, તેને નિષેક કહે છે. તે રચના આ પ્રકારે થાય છે–પિતાના અબાધાકાળને છેડીને કેમકે અબાધાકાળમાં અનુભવ નથી થતું તેથી તેમાં કમલિકોની રચના નથી થતી પ્રથમ (અન્તર્મુહૂર્ત પ્રમાણ જઘન્ય)સ્થિતિમાં વિશેષાધિક દ્રવ્ય હોય છે (એક આકર્ષમાં ગ્રહણ કરેલા દલિમાં ઘણી જઘન્ય સ્થિતિ જ હોય છે), શેષ સ્થિતિ (એક સમય અધિક અન્તર્મુહૂર્ત પ્રમાણ આદિ)માં વિશેષ ઓછું દ્રવ્ય હોય છે, એજ રીતે ઉત્કૃષ્ટ સ્થિતિમાં ઉત્કૃષ્ટતઃ વિશેષ ઓછુંબધાથી ઓછું દલિક હોય છે) ગતિના ચાર ભેટ છે નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૪૦૭
SR No.006447
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages423
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy