________________
આદિના પણ સમાવેશ થઇ જાય છે.
હવે પૂર્વોક્ત વેાના જ પર્યાપ્તકે અને અપર્યાપ્તકાનુ' અલ્પ. અહુત્વપ્રદર્શિત કરે છે.
શ્રી ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્ ! આ ખાદર જીવાના પર્યાપ્તકા અને અપર્યંતકામાં કેણુ કાનાથી અલ્પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે ? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે તે ગૌતમ ! બધાથી એછા પર્યાપ્ત બાદર છે, અપર્યાપ્ત ખાદર તેમનાથી અસંખ્યાત ગણા અધિક છે, કેમકે એક એક પર્યાપ્ત પાદરના આશ્રયથી અસંખ્યાત-અસંખ્યાત ખાદર અપર્યાપ્ત ઉત્પન્ન થાય છે, કહ્યું પણ છે કે-પર્યાપ્તકના આશ્રયથી અપર્યાપ્તક ઉત્પન્ન થાય છે, જ્યાં એક પર્યાપ્તક છે, ત્યાં નિયમથી અસંખ્યાત અપર્યાપ્તક થાય છે, એજ પ્રકારે પર્યાપ્તકોની અપેક્ષાએ અપર્યાપ્તક બધી જગ્યાએ અસંખ્યાતગણુા કહેવા જોઇએ,
હવે શ્રી ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્ !આ ખાદર પૃથ્વીકાયિકાના પર્યાપ્ત અને અપર્યાપ્તામાં કાણુ કાનાથી અલ્પ, ઘણા તુલ્ય અગર વિશેષાધિક છે ?
શ્રી ભગવાન્ ઉત્તર આપે છે-હે ગૌતમ ! આદર પૃથ્વીકાયિક પર્યાપ્ત મધાથી ઓછા છે; ખાદર પૃથ્વીકાયિક અપર્યાપ્ત તેમનાથી અસંખ્યાતગણા અધિક છે.
શ્રી ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે—હે ભગવન્ ! આ માદર અકાયના પર્યાપ્તકા અને અપર્યાપ્તકામાં કાણુ કાનાથી અલ્પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે ?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨
૪૮