SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ (ાથ લઇUTUIT તત્થ ના ચિ) જ્યાં અજ્ઞાન છે ત્યાં જ્ઞાન નથી (Hથ સળr તત્વ નાણા વિ શાળા વિજ્યાં દર્શન છે, ત્યાં જ્ઞાન પણ અને અજ્ઞાન પણ હોય છે (વઢનાળીળે તે ! મજુરાગે વફા વનવા Towત્તા ?) હે ભગવદ્ ! કેવલ જ્ઞાની મનુષ્યના કેટલા પર્યાય કહ્યા છે (મિ! અનંતા જુગાવી પૂછત્તા) હે ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે ( i મતે ! વં યુરજ વઢનાળી મથુરા જતા વાવ TvU/ત્તા ?) હે ભગવન્! શા કારણે એમ કહેવાય છે કે કેવલજ્ઞાની મનુષ્યના અનન્ત પર્યાય છે? (વમા ! સ્ત્રનાળી મજૂર વસ્ત્ર નાળિરસ મસરસ વક્યા તુર્ક્સ) કેવલજ્ઞાની મનુષ્ય કેવળજ્ઞાની મનુષ્યથી દ્રવ્યની દષ્ટિએ તુલ્ય છે. (Tuસચાપ તુ) પ્રદેશથી તુલ્ય છે (કોrછgયાર જspવલિg) અવગાહનાથી ચતુઃસ્થાન પતિત છે (હિર તિટ્રાફિg) સ્થિતિથી ત્રિસ્થાન પતિત છે (વઘઇ વઘ રસ જાર પુનહિં છppવgિ) વણ ગંધ, રસ, સ્પર્શના પર્યાયેથી ષટસ્થાન પતિત છે (વના નહિં જેવચંદ્રાવહિં તો) કેવળજ્ઞાન અને કેવળ દર્શનના પર્યાથી તુલ્ય છે (પર્વ વેવસળી વિ મજૂરે માળિયદેવે) એજ પ્રકારે કેવલ દર્શની મનુષ્ય પણુ કહેવા જઈએ (વાળમંત ન અપુરમાયા) વાનર્થાતર–અસુરકુમારના સમાન (પર્વ ગોલિવેમાળિયા) તિષ્ક અને વૈમાનિક (નવ) વિશેષ (ાળે ટિક તિવકિપ) સ્વસ્થાનમાં સ્થિતિથી ત્રિસ્થાન પતિત (માનજો) કહેવા જોઈએ ( નીપssiા) આ પ્રકારે જીવ પર્યાનું નિરૂપણ કહેલ છે. ટીકાઈ- હવે જઘન્ય આદિ અવગાહનાવાળા મનુષ્યનું નિરૂપણ કરાય છે શ્રીગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન્ ! જઘન્ય અવગાહનાવાળા અર્થાત્ શરીરની ઊંચાઈવાળા મનુષ્યના કેટલા પર્યાય છે? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે–હે ગૌતમ! જઘન્ય અવગાહનાવાળા મનુના અનન્ત પર્યાય કહેલા છે, શ્રી ગૌતમસ્વામી પુનઃ પ્રશ્ન કરે છે - હે ભગવન્ ! શા કારણે એવું કહ્યું છે કે જઘન્ય અવગાહના વાળા મનુષ્યના અનન્ત પર્યાય કહેવાયેલા છે? શ્રીભગવાન–હે ગૌતમ ! જઘન્ય અવગાહનાવાળે એક મનુષ્ય જઘન્ય અવગાહનાવાળા બીજા મનુષ્યથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય હોય છે. પ્રદેશોની અપેક્ષાએ પણ તુલ્ય હોય છે, અવગાહનાથી પણ તુલ્ય હોય છે પરંતુ સ્થિતિથી ત્રિસ્થાન પતિત બને છે. કેમકે જઘન્ય અવગાહનાવાળા મનુષ્ય નિયમથી સંખ્યાત વર્ષની આયુષ્યવાળા જ હોય છે, તેથી જ તે અસંખ્યાત ભાગહીન, સંખ્યાત ભાગહીન, સંખ્યાત ગુણહીન અગર અસંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ભાગ અધિક અથવા સંખ્યાત ગુણ અધિક થાય છે. તે વર્ણ, ગંધ, રસ, સ્પર્શના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૬૨
SR No.006447
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages423
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy