________________
પતિત થાય છે, અવગહનાની દૃષ્ટિએ ચાર સ્થાન પતિત થાય છે, સ્થિતિની અપેક્ષાએ તુલ્ય છે, વણુ આદિથી તથા આઠે સ્પર્ધાના પાંચેાથી ષટસ્થાન પતિત થાય છે. ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પુનૂગલની પ્રરૂપણા પણ એજ પ્રકારે કરવી જોઇએ અને મધ્યમ સ્થિતિવાળા પુદ્દગલનું કથન પણ એજ પ્રકારે સમજવુ જોઈએ, પણ મધ્યમ સ્થિતિવાળા પુદ્દગલામાં વિશેષતા એ છે કે સ્થિતિની દૃષ્ટિએ તે ચતુઃસ્થાન પતિત થાય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! જઘન્ય ગુણુ કાળા પુદ્દગલાના કેટલા પર્યાય છે ?
શ્રી ભગવાન્ હે ગૌતમ ! અનન્ત પર્યાય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન શા કારણે એવું કહેવું છે કે જધન્ય ગુણુ કાળા પુદ્દગલાના અનન્ત પર્યાય છે ?
શ્રી ભગવાન્ હે ગૌતમ ! એક જઘન્ય ગુણુ કાળા પુદ્ગલ ખીજા જઘન્ય ગુણુ કાળા પુદ્ગલથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય થાય છે કેમકે પ્રત્યેક દ્રવ્ય અનન્ત પર્યાયવાળુ થાય છે, એ નિયમાનુસાર જઘન્ય ગુણુ કાળા પુદ્ગલ પણ દ્રવ્ય હાવાના કારણે અનન્ત પર્યાયવાળા છે. જઘન્ય ગુણુ કાળા પુદ્ગલ ખીજા જધન્ય ગુણુ કાળા પુદ્ગલથી પ્રદેશેાની અપેક્ષાએ ષટસ્થાન પતિત થાય છે. અવગાહનાની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત થાય છે અને સ્થિતિની અપેક્ષાએ પણ ષટસ્થાન પતિત થાય છે. કૃષ્ણ વર્ણના પર્યાયાથી તુલ્ય થાય છે. કેમકે બન્ને જધન્ય ગુણુ અર્થાત્ ઓછામાં એછા અંશવાળા કૃષ્ણ વર્ણવાન છે. શેષ વર્ણો ગ ંધ, રસા અને સ્પર્ધાના પર્યાયની અપેક્ષાએ ષટસ્થાન પતિત થાય છે.
હવે પ્રસ્તુત પ્રકરણના ઉપસંહારકરતા ભગવાન્ કહે છે હે ગૌતમ ! આ કામણે એવુ' કહેવાય છે કે જઘન્ય ગુણુ કાળા પુદ્ગલેાના અનન્ત પર્યાય કહેવાયેલા છે.
એજ પ્રકારે ઉત્કૃષ્ટ ગુણુ કાળા પુદ્ગલની વક્તવ્યતા પણ સમજવી જોઇએ. મધ્યમ ગુણ કાળા પુદ્ગલનું કથન પણ એવું જ છે અર્થાત્ જધન્ય ગુણના સદશ જ છે. વિશેષતા એ છે કે મધ્યમ ગુણુ કાળા સ્વસ્થાનમાં પણુ ષટસ્થાન પતિત થાય છે, અર્થાત્ એક મધ્યમ ગુણુ કાળા પુદ્ગલથી ખીજા મધ્યમ ગુણુ કાળા પુદૂગલમાં કૃષ્ણ વની અનન્ત ભાગ તેમજ અનન્ત ગુણુ હીનતા અને અધિકતા પણ થઈ શકે છે, કેમકે મધ્યમ ગુણુના અનન્ત વિકલ્પ છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨
૩૨૪