SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગૌતમ સ્વામી:–ભગવન પૃથ્વીકાયિક જીવ અનન્તર ઉદ્વર્તન કરી ને કયાં જાય છે? કયાં ઉત્પન્ન થાય છે? અર્થાત શું નારકમાં ઉત્પન્ન થાય છે? શું તિયામાં ઉત્પન્ન થાય છે? શું મનુષ્યમાં ઉત્પન્ન થાય છે? શું દેવમાં ઉત્પન્ન થાય છે? જ શ્રી ભગવા—ગૌતમ! પૃથ્વીકાયિક ઉદ્વર્તનાની પછી નારકમાં ઉન્ન નથી થતા, તિર્યંચામાં ઉત્પન્ન થાય છે અને મનુષ્યમાં ઉત્પન્ન થાય છે, દેમાં ઉત્પન્ન નથી થતા. એ પ્રકારે પૃથ્વીકાયિકોને જે ઉપપાત કહ્યો છે, તેવીજ તેમની ઉદ્વર્તન પણ કહેવી જોઈએ, દેવામાં ઉત્પન્ન થવાનો નિષેધ કરે જોઈએ. પૃથ્વીકાયિકેની ઉદ્ધના દેવ સિવાય જે કહી છે. તે કથન ઉપલક્ષણ છે. કેમકે નારકામાં પણ પૃથ્વીકાચિકેની ઉદ્વર્તનાને નિષેધ કર્યો છે. અપ્રકાયિક, વનસ્પતિકાયિક, દ્રીન્દ્રિ, ત્રીન્દ્રિ, અને ચતુરિન્દ્રિયનું કથન પૃથ્વીકાયિકના સમાનજ સમજવું જોઈએ. તેજકાચિકે અને વાયુકાયિકેની વક્તવ્યતા પણ પૃથ્વીકાચિકેના સમાન છે, પણ વિશેષતા એ છે કે તેજસ્કાયિક અને વાયુકાયિક જીવ ઉદ્વર્તનાની પછી મનુષ્યમાં ઉત્પન્ન નથી થતા. એ રીતે અસુરકુમાર આદિ ભવન પતિના પિતાના ભાવથી ઉદ્વર્તના થતાં બાદર પર્યાપ્ત પૃથ્વીકાચિકેમાં અપકાયિકમાં વનસ્પતિ કાયિકમાં, ગર્ભ જનિત સંખ્યાત વર્ષની આયુવાળા પંચેન્દ્રિય તિર્યંચ તથા મનુષ્યમાં ઉત્પાદ થાય છે. પૃથ્વીકાયિક, અષ્કાયિક, વનસ્પતિકાયિક, દ્વીન્દ્રિય ત્રીન્દ્રિય અને ચતુરદ્ધિ ને તિય અને મનુષ્યમાં ઉત્પાદ થાય છે પણ તેજ કાયિક અને વાયુકાયિકને પિતાના ભાવથી ઉદ્વર્તન થતા તિર્યમાંજ ઉત્પાદ થાય છે. ૧૩ તિર્યગ્રોનિકાદિ કે ઉદ્ધર્તના કા નિરૂપણ તિર્યાનિક આદિની વક્તવ્યતા શબ્દાર્થ –(પંચિંદ્રિતિસ્વિનોળિચા મેતે ! ગંતાં બૈક્િત્તા હૂં છત્તિ) (ભગવદ્ ! પંચેન્દ્રિય તિયચ સાક્ષાત્ ઉદ્વર્તન કરીને કયા જાય છે ?) (હિં વવષેત્તિ ?) કયા ઉત્પન્ન થાય છે ? (નોમા! ને રૂકું વાવ વેણુ વવજ્ઞતિ) ગૌતમ ! નારકેટમાં યાવત્ દે. માં ઉત્પન્ન થાય છે (૪ ને શુષ્ક વવનંતિ) જે નારકમાં ઉત્પન્ન થાય છે. ( જયમાં પુર રેફg ૩વત્ર નંતિ 9) શું રત્નપ્રભા પૃથ્વીના નારકમાં ઉત્પન્ન થાય છે? (વિ બનત્તમ પુર્વેવિ નેરનું ૩વવનંતિ 9) યાવત્ અધઃ સાતમી પૃથ્વીના નારકમાં ઉત્પન્ન થાય છે? (જોમાં!) હે ગૌતમ! (ચામપુતિ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૯૬
SR No.006447
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages423
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy