SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ # વર્મક વંધ) આયુ કર્મના બન્ધક છે (Tગત્તા સંબિT) અપર્યા. તક સંખ્યાત ગણે છે. (સુત્તા સંવેTTળા) સુખ સંખ્યાત ગણું છે. (સમાચા સંગિજુભા) સમુઘાતવાળા સંખ્યાત ગણું છે. (સાચવેચTI સંવ 15TI) સાતવેદક સંખ્યાતગણી છે. (ફુવિચોવત્ત સંવેજ્ઞTIT) ઈદ્રિપયુક્ત સંખ્યાત ગણું છે. (બUTTIોવત્તા સંવિઝSTUTI) અનાકારોપયુક્તવાળા સંખ્યાલગણા છે. ( નાવવત્તા સંવેTળા) સાકરપગવાળા સંખ્યાલગણા છે. (નો ફુરિચો. ચર વિશેસાણિયા) નો ઈદ્રિપગવાળા વિશેષાધિક છે. (નીચાચા વિસાાિ ) અસાતવેદક વિશેષાધિક છે. (સમો વિસાફિયા) સમુઘાત ન કરવાવાળા વિશેષાધિક છે, (જ્ઞાન 1 વિસાષ્ટ્રિયા) જાગૃતવિશેષાધિક છે, (v=ત્તા વિશેનાદિયા) પર્યાપ્તકો વિશેષાધિક છે, (બાઉચ માસ ૩વંધયા વિશેસાણિયા) આયુકર્મના અબંધક વિશેષાધિક છે. જે ૩૬ છે ટીકાર્થ-હવે બંધદ્વારની અપેક્ષાથી જેના અલ્પ બહુત્વનું નિરૂપણ કરવામાં આવ્યું છે. શ્રી ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન આ આયુકમને બંધ ન કરવાવાળા પર્યાપક અપર્યાપ્તક સુમ, જાગૃત-સમુઘાતને પ્રાપ્ત અર્થાત્ સમૃદુઘાત કરતા હોય તેવા સમુદ્રઘાત ન કરતા હોય તેવા સાતા વેદન કરતા હોય તેવા, અસાતા વેદન કરવાવાળા. ઈન્દ્રિયેના ઉપયોગથી ઉપયુક્ત નો ઈન્દ્રિયોના ઉપગવાળા સાકરે પગ એટલે કે જ્ઞાનેપગવાળા અનાકારાગયોગ એટલે કે દર્શને પગવાળા જેમાં કેણ કેનાથી અલ્પ વધારે-તુલ્ય–અથવા વિશેષાધિક છે.? શ્રી ભગવાન ઉત્તર આપે છે-હે ગૌતમ સૌથી ઓછા જીવ આયુકર્મને બંધ કરવાવાળા છે. કેમકે આયુકર્મના બંધને કાલ પ્રતિનિયત અને સ્વ૫ છે. આયુકમના બંધની અપેક્ષાથી અપર્યાપ્ત જીવ સંખ્યાતગણી વધારે છે. અપર્યાપ્ત જીવ અનુભૂયમાન ભવના ત્રણ ભાગમાંથી બે ભાગો વીતી જાય ત્યારે અને એક ભાગ શેષ રહે ત્યારે આયુના બંધક હોય છે. આ પ્રમાણે ત્રણ ભાગમાંથી બે ભાગ અબધૂ કાળ અને એક ભાગ બન્ધકાળ છે. આથી બ. કાળથી અબન્ધન કાળ સંખ્યાતગણે હેવાના કારણે આયુબન્ધકની અપેક્ષા અપર્યાપ્ત સંખ્યાલગણા વધારે કહેવામાં આવે છે. અપર્યાપ્તકોની અપેક્ષાથી સુખ જીવ સંખ્યાત ગણું છે. કેમકે સમ જીવ પર્યાપ્ત અને અપર્યાપ્ત બનેમાં પણ મેળવી શકાય છે, અપર્યાપ્તકોની અપેક્ષા પર્યાપ્ત સંખ્યાત ગણું વધારે છે. સુપ્ત જીવોની અપેક્ષા સમવહત (સમૂદઘાત વાળા) જીવ સંખ્યાલગણા વધારે છે. કેમ કે ઘણું ખરા પર્યાપ્ત અને અપર્યાપ્ત જીવ સદા મારણાન્તિક સમુદ્દઘાત કરતા હોય તેવા મળી આવે છે. સઘળા ની અપેક્ષા સાતાના વેદક જીવ સંખ્યાત ગણુ છે. કેમકે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૧૨૩
SR No.006447
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages423
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy