SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ અવગાહનાવાળા ઢિપ્રદેશી પુદ્ગલેના સમ્બન્ધમાં પ્રશ્ન? (ચHI ! મળતા પન્ના Toળા) હે ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે (સે ળ મતે ! વં પુરુષ-નહomi Tri સુપરિચાજૅ અiા પન્નવા Youત્તા?) હે ભગવન ! શા કારણે એવું કહ્યું કે જઘન્ય અવગાહનાવાળા દ્વિદેશી પુદ્ગલેના અનન્ત પર્યાય કહ્યા છે? (गोयमा ! जहण्णोगाहणए दुपएसिए खंधे जहण्णोगाहणस्स दुपएसियस्स खंधस्स વ્રયાણ તુ) હે ગૌતમ ! જઘન્ય અવગાહના વાળા દ્વિદેશી સ્કન્ધ જઘન્ય અવગાહનાવાળા ઢિપ્રદેશી કન્યથી દ્રવ્યની દૃષ્ટિએ તુલ્ય છે (Trapg તત્તે) પ્રદેશની અપેક્ષાએ તુલ્ય છે (બો TIMયા તુજે) અવગાહનાની અપેક્ષાએ તુલ્ય છે (દિ વટ્રાઇ વહિg) સ્થિતિથી ચતુઃસ્થાન પતિત છે (ાઢવUT . હું છેતાળવણg) કાળા વર્ણના પર્યાયથી સ્થાન પતિત થાય છે (સેસ વUTધરસપmહિં જાણવાિ) શેષ વર્ણ, ગંધ, રસના પર્યાયેથી ષટસ્થાન પતિત થાય છે (લીય સિન બિદ્ધ સુવાસપાઉં છઠ્ઠાણ) શીત, ઉષ્ણ, નિષ્પ અને રૂક્ષ સ્પર્શથી ષટસ્થાન પતિત થાય છે (સે તેળવં જોવા ! પૂર્વ યુરકgyળોના વાઢા મiા નવા પત્તા ?) એ કારણથી હે ગૌતમ! એવું કહ્યું છે કે જઘન્ય અવગાહનાવાળા પુદ્ગલેના અનન્ત પર્યાય છે (કોરો US વિ gવં વ) ઉત્કૃષ્ટ અવગાહનાવાળા પણ એ પ્રકારે (બનgUUમgશોનો હળવો ર0િ) મધ્યમ અવગાહના વાળા દ્વિપ્રદેશી સ્કન્ધ નથી હોતા (કoળો નાળચાળ મરે! રિપસિચાળ પુરા ?) હે ભગવન્! જઘન્ય અવગાહનાવાળા ત્રિપ્રદેશી પુદ્ગલેની પૃચ્છા (ચમા ! મળar qન્નવાં પુણત્તા) હે ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે (વેળાં મંતે ! U ગુરૂ નpળોrIIM નિવરિયાળે વળતા વનવા પur ?) શા કારણે હે ભગવન્ ! એવું કહ્યું છે કે જઘન્ય અવગાહનાવાળા ત્રિપ્રદેશી પુદ્ગલના અનન્ત પર્યાય કહ્યા છે? (વના! સુપતિ નોrivણ ૩ોનો ગાળણ વિ ઇવ વેવ) હે ગૌતમ! જેમ જઘન્ય અવગાહતાવાળા દ્વિદેશી તેમજ જઘન્ય અવગાહના વાળા અને ઉત્કૃષ્ટ અવ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૮૭
SR No.006447
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages423
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy