________________
શ્રી ભગવાન્ ઉત્તર આપે છે–હે ગૌતમ! પંચેન્દ્રિય પર્યાપ્તક સૌથી ઓછા છે અને અપર્યાપ્ત તેમનાથી અસંખ્યાત ગણા અધિક છે. એ પ્રકારે છ નું અ૫ મહત્વ રૂપ ચેાથું, અલપ બહત્વ બતાવીને હવે સેન્દ્રિય આદિ સમદિત પર્યાપ્ત અને અપર્યાપ્ત જીવેના અલપ બહુત્વની પ્રરૂપણ કરાય છે ?
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે.હે ભગવન ! આ સઇન્દ્રિયના એકેન્દ્રિયના દ્વીન્દ્રિયના, ત્રાદ્રિના ચાર ઈન્દ્રિયેના અને પંચેન્દ્રિયના, પર્યાપ્ત અને અન્ય પર્યાપ્ત જીવોમાંથી કેણુકેનાથી અ૫; ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે?
શ્રી ભગવત્ ઉત્તર આપે છે-હે ગૌતમ! ચારઈન્દ્રિય પર્યાપ્તક બધાથી ઓછા છે પંચેન્દ્રિય પર્યાપ્તક તેઓની અપેક્ષાએ વિશેષાધિક છે, ઢીદ્ધિના. પર્યાપ્તક તેમનાથી પણ વિશેષાધિક છે; ત્રીન્દ્રિય પર્યાપ્તક તેઓનાથી પણ વિશેષાધિક છે, પંચેન્દ્રિય અપર્યાપ્ત તેમનાથી અસંખ્યાત ગણા છે. ચારઈન્દ્રિય અપર્યાપ્ત તેમનાથી વિશેષાધિક છે; ત્રીન્દ્રિય અપર્યાપ્ત તેમનાથી પણ વિશેવાધિક છે. દ્વીન્દ્રિય અપર્યાપ્ત તેનાથી પણ વિશેષાધિક છે એકેન્દ્રિયના અપર્યાપ્ત તેમનાથી અનન્ત ગણા છે, સઇન્દ્રિય અપર્યાપ્ત તેમનાથી વિશેષાધિક છે. એકેન્દ્રિય પર્યાપ્ત તેમનાથી સંખ્યાત ગણ અધિક છે. સઈન્દ્રિય પર્યાપ્ત તેમનાથી વિશેષાધિક છે.
છે ઈન્દ્રિય દ્વાર સમાપ્ત છે (સૂત્ર )
કાયદ્વાર કા નિરૂપણ
કાય દ્વાર શબ્દાર્થ –(પuસ i મતે) ભગવદ્ ! આ (સફળ પુરુવિદ્યા બાર काइयाणं, तेउकाइयाणं, वाउकाइयाणं, वणस्सइकाइयाणं, तसकाइयाणं अकाइयाणं) સકાય, પૃથ્વીકાય, જળકાય, તેજસકાય, વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાય અને અકાયિક જીવેમાંથી (ચરે યહિંતો) કણ જેનાથી ( HI વા વદયા થા, તુરા ઘા વિસાચિ વા?) અ૯પ, ઘણ, તુલ્ય, અગર વિશેષાધિક છે ?
(જયમા !) હે ગૌતમ ! (શ્વત્થા તારૂચા) બધાથી ઓછા ત્રણ કાયિક છે (તે સંવેTTUTI) તેજસ્કાયિક અસંખ્યાત ગુણ છે (gઢવી
ફયા વિનાદિય) પૃથ્વીકાયિક વિશેષાધિક છે (બાફુચા વિક્ષેદિયા) જળકાયિક વિશેષાધિક છે (
વફા વિસાણિયા) વાયુકાયિક વિશેષાધિક છે (બાફા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૨ ૪