SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ વૈમાનિક (બળતા સિદ્ધા) અનન્ત સિદ્ધ છે (તે હળ≥ળ જોચમાં !) આ હેતુથી હે ગૌતમ ! (વં વુશ) એમ કહેવાય છે (તે” નો સવિજ્ઞા, નો ત્રસલિન્ના, અનંતા) તેઓ સખ્યાત નહિ અસંખ્યાત નહિ. પણ અનન્ત છે ! ૧ ॥ ટીકા-પ્રથમ પદમાં ભગવાને પ્રજ્ઞાપના બે પ્રકારની કહી છે. જીવ પ્રજ્ઞાપના અને અજીવ પ્રજ્ઞાપના. જીવ અને અજીવ દ્રવ્યનું લક્ષણુ ગુણુ–પર્યાય કહેલ છે. તેથી જ આ પદમાં જીવ અને અવના પર્યાયાનું નિરૂપણ કરાય છે પ્રશ્ન કર્યો છે કે હે ભગવન્ ! પર્યાય કેટલા પ્રકારના કહેલા છે ? જો કે પાછલા પત્રમાં નૈરયિક આદિના રૂપમાં જીવાની સ્થિતિ રૂપ પર્યાયનું પ્રતિપાદન કરાયેલું છે. તથાપિ ઔચિક. ક્ષાપશમિક, તેમજ ક્ષાયિક ભાવ રૂપ જીવ પર્યાચાના તથા અજીવ પર્યાયાના નિશ્ચય કરવાને માટે ભગવાન ઉત્તર આપે છે— હું ગૌતમ ! પવ એ પ્રકારના છે-જીવ પર્યાવ અને અજીવ પવ, પવ, પર્યાય, ગુણ, વિશેષ, ધર્મ એ ઘણેભાગે સમાનાર્થીક શબ્દ છે. પર્યાયાના પરિમાણુ જાણવાને માટે શ્રીગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્ ! જીવના પર્યાય શું સખ્યાત છે અગર તેા અસંખ્યાત છે ? અથવા અનન્ત છે? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે.-હે ગૌતમ ! જીવ પર્યાય ન તે સંખ્યાત છે, ન અસ ંખ્યાત છે, કિન્તુ અનન્ત છે. શ્રી ગૌતમસ્વામી એનું કારણ પૂછે છે-હે ભગવન્ ! કયા હેતુથી એવું કહ્યું છે કે જીવના પર્યાય સંખ્યાત નહિ, અસંખ્યાત નહિ કિન્તુ અનન્ત છે? વનસ્પતિ કાયિકા અને સિદ્ધોને છોડીને નૈરયિક આદિ બધા અસ`ખ્યાત-અસખ્યાત છે, સાઁભૂમિ મનુષ્યેાની અપેક્ષાએ મનુષ્ય પણ અસંખ્યાત છે, વન. સ્પતિકાયિક, અને સિદ્ધ જીવ અનન્ત-અનન્ત છે. એ રીતે જ્યારે પર્યાયવાળા અનન્ત છે તે પર્યાય પણ અનન્તજ છે. આ અભિપ્રાયથી શ્રી ભગવાન્ ઉત્તર આપે છે—હું ગૌતમ ! નારક અસ’સખ્યાત છે, અસુરકુમાર અસ`ખ્યાત છે, નાગકુમાર અસ`ખ્યાત છે, સુવણુ કુમાર અસંખ્યાત છે, વિદ્યુત્ક્રુમાર અસંખ્યાત છે. અગ્નિકુમાર અસખ્યાત છે દ્વીપકુમાર અસંખ્યાત છે; ઉષિકુમાર અસંખ્યાત છે. દિશાકુમાર અસંખ્યાત વાયુકુમાર અસ`ખ્યાત હાય છે. સ્તનિતકુમાર અસંખ્યાત હાય છે, પૃથ્વીકાયિક અસ ખ્યાત છે, અકાયિક અસંખ્યાત છે. વનસ્પતિકાયિક અનન્ત છે. દ્વીન્દ્રિય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૧૮૯
SR No.006447
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages423
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy