________________
(તિમાTTયા) આયુને ત્રીજો ભાગ શેષ રહેતા (મવિવાર્થ પતિ) પરભવનું આયુષ્ય બાંધે છે (તત્ય બંને તે સોવમિraચા) તેઓમાં જે સોપકમ આયુવાળ છે (તે સિવ તિમા vમવિચાર્યું પરિ) કદાચિત ત્રીજા ભાગમાં પરભવનું આયુ બાંધે છે (તિમતિમાને પરમવિરાવળે તિ) કદાચિત્ ત્રિા ભાગના ત્રિજા ભાગમાં પરભવનું આયુ બાંધે છે. (સિસ રિમાાતિમાનતિમા વિષય પર વિચાર્શ્વ પતિ) કદાચિત ત્રીજા ભાગના ત્રીજા ભાગને ત્રીજો ભાગ શેષ રહેતા પરભવનું આયુ બાંધે છે (પૂર્વ મસા વિ) એજ પ્રકારે મનુષ્ય પણ (વાળમંતનો િમાળિયા નr નેફયા) વાવ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિક નારકના સમાન સમજવા. દ્વાર સમાપ્ત.
ટીકાર્થ-જે જીના નરક આદિ ગતિમાં નાના પ્રકારના ઉપપાત બતાવ્યા છે, તે છે જ્યારે પૂર્વભવમાં વિદ્યમાન હતા ત્યારે આગલા ભવના આયુષ્યને બંધ કરી ચૂક્યા હતા. ત્યાર પછી આગામી ભવમાં તેમની ઉત્પત્તિ થઈ. પૂર્વ ભવમાં આયુને બંધ કર્યા સિવાય ઉત્પત્તિ થઈ જ શકતી નથી. તેથી આ પ્રશ્ન થ સ્વાભાવિક છે કે વર્તમાનમાં ભેગવેલા આયુનો કેટલો ભાગ વીતી જતાં અથવા કેટલા ભાગ શેષ રહેતાં જીવ અગામી ભવના આયુષ્યને બાંધે છે એવા પ્રકારની જીજ્ઞાસા થતાં સૂત્રકાર પ્રરૂપણ કરે છે
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન્! નારક જીવ ભુજમાન આયુષ્યના કેટલા ભાગ શેષ રહેતા આગામી ભવનું આયુષ્ય બાંધે છે?
શ્રી ભગવાન્ ઉત્તર આપે છે-નિયમથી છ માસ આયુ શેષ રહેતા નારક જીવ આગલા ભવના આયુષ્યને બન્ધ કરે છે. એ જ પ્રકારે અસુરકુમાર છ માસ આયુ શેષ રહેતાં આગામી ભવના આયુને બાંધે છે એજ રીતે નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિઘુકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર, દિફકુમાર, પવનકુમાર અને સ્વનિતકુમાર પણ વર્તમાન આયુના છ માસ શેષ રહેતા આગલા ભવના આયુને બન્ધ કરે છે.
શ્રી ગૌતમસ્વામી –હે ભગવન્! પૃથ્વીકાયિક જીવ વર્તમાન આયુના કેટલા ભાગ શેષ રહેતા પરભવના આયુષ્યને બન્ધ કરે છે?
શ્રી ભગવાન ગૌતમ! પૃવીકાયિક જીવ બે પ્રકારના કહ્યા છે–સેપક્રમ આયુવાળા અને નિરૂપક્રમ આયુવાળા, આયુષ્યને વિઘાત કરનારા વિષ, શસ્ત્ર અગ્નિ, જળ આદિ ઉપક્રમ કહેવાય છે. આ ઉપકમના એગથી દીર્ઘ કાળમાં ધીરે ધીરે ભેગવાતું આયુ જલ્દીથી ભેગવાઈ જાય છે. જે આયુ ઉપક્રમ યુક્ત હોય તે સોપક્રમ કહેવાય છે અને જે આય ઉપક્રમથી પ્રભાવિત ન થઈ શકે તે નિરૂપકમ કહેવાય છે. પૃથ્વીકાયિક જીવ અને પ્રકારના હોય છે-સેપકમ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૪૦૩