________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૬
૨૫૩ જોવા, મંદિર જોયું. ઓહોહો! બેંગલોરનું એક હજાર રૂપિયા હું દઉં છું, વૈધે પોતે (શ્રોતા:મંદિરનો એટલો પ્રભાવ પડ્યો) એને એમ લાગ્યું કે, ઓહો આ ચીજ આવી? ભલે ધર્મ બીજો પણ આ એક મંદિર ઐસે બનાયા નીચે ભોંયરૂ નીચે, મંદિર, ઉપર સમોશરણ ઐસા પંદર લાખનું મંદિર બેંગલોર બહુ ખુશી થઈ ગયો.
અભી આ ૧૭મી તારીખે આફ્રિકામાં નૈરોબીમાં પંદર લાખના મંદિરનું ખાત મુહૂત થઈ ગયું, ભાઈ લાલચંદભાઈ ને બાબુભાઈ, લાલચંદભાઈ આપણા ત્યાં ગયા 'તા ને ૧૭મી તારીખે, ત્યાં લોકો કરોડોપતિ છે શ્વેતાંબર ચાર, બીજા પંદર વીસ વીસ લાખવાળા ઘણાં છે દિગંબર થઈ ગયા બધા, ૪૦ ઘર ઉસને પંદર લાખકા મંદિર બનાયા ખાતમુહુર્ત કીયા અભી એ તો ગૃહસ્થ લોકો છે. એ તો ગમે તે કરે પણ વો તો પારકી ચીજ હૈ બાપુ! એ તો બનકે કાળમેં બનેગી દૂસરા જીવ કહે મેરેસે બનતી હૈ... આહાહા! (શ્રોતા:- કડીયાથી થાય) કડીયાસે બનતી નહીં, કડીયો બીજી ચીજ હૈ યે ચીજ દૂસરી હૈ જન્મક્ષણ હૈ. ૧૦ર ગાથા પ્રવચનસાર.
દરેક દ્રવ્યની જે સમયે જે પર્યાય ઉત્પન્ન હોનેકા જન્મ નામ ઉત્પતિકા કાળ છે, તો યે ઉત્પન્ન હોતી હૈ, પરસે બિલકુલ તીન કાલ તીન લોકમેં નહીં. આહાહાહા ! આ હાથ હલતે હે ઓ સમયકી જન્મક્ષણ હૈ – પર્યાયકી ઐસી ઉત્પતિકા કાળ હૈ તો ઉત્પન્ન હોતા હૈ, આત્માસે બિલકુલ નહીં. આરે આવી વાત સાંભળવા મળે નહીં, કઠણ વાત છે બાપુ પણ એનું ફળેય કૈસા હે? શુદ્ધનયનો આશ્રય, ચિદાનંદનો આશ્રય કરતાં જેના ફળમાં અતીન્દ્રિય આનંદ ઔર પૂર્ણમાં અતીન્દ્રિય આનંદ ઉસકા ફળ. આહાહાહા!
“ઈસલિયે સ્યાદ્વાદકી શરણ લેકર” અપેક્ષાસે ત્રિકાળી શુદ્ધમેં અશુદ્ધતા નહીં, પર્યાયમેં અશુદ્ધતા હૈ ઐસે દોહી પ્રકારના જ્ઞાન કરકે અશુદ્ધતાકા શરણ છોડદે ઔર ત્રિકાળી શુદ્ધકા શરણ લે, પણ અશુદ્ધતાકી જ્ઞાન રખકર. આહાહા! એ ચૌદમી ગાથામાં આવ્યું છે ને ટીકામાં ભાવાર્થમાં કે ભાઈ અહીં ના પાડીને પણ અશુદ્ધતા હૈ, પર્યાય હૈ, એ લક્ષ રાખીને પછી આ વાત હૈ. પર્યાય નહિ હૈ, તો વેદાંત હો જાતા હૈ એકાંત. પર્યાય માની જ નહિ વેદાંતે. પર્યાય ન માને તો અનુભવ કિસકા? ત્રિકાળકા અનુભવ કિસને કિયા? દ્રવ્ય કિયા કે પર્યાયે કિયા? આ ત્રિકાળ આત્મા હૈ વો નિર્ણય કિસને કિયા? જો પર્યાય ન હોય તો પર્યાય વિના નિર્ણય કરે કોણ? નિત્યકા અનિત્ય નિર્ણય કરતા હૈ. દ્રવ્ય નિત્ય હૈ, ઉસકી પર્યાય અનિત્ય હૈ યે નિર્ણય ઉસકી કર્તા હૈ. આહાહાહાહા !
પણ વો પર્યાયકી દેષ્ટિ છોડાનેકો ત્રિકાળી વસ્તુ એ સત્ય હૈ ઔર અશુદ્ધતા યે અસત્ય હૈ ઐસે મુખ્ય ગૌણ કરકે કહેનેમેં આયા હૈ. આહાહા! બિલકુલ અશુદ્ધતા હૈ હી નહીં તો પછી અશુદ્ધતા ટાળનેકા ઉપદેશ ભી નિરર્થક જાતે હૈ અને ધર્મ કરના હૈ તો અધર્મ ન હો, પર્યાયમેં અધર્મ ન હો તો ધર્મ કરના વો ભી રહેતે નહીં. આહાહાહાહા ! અધર્મકી પર્યાયકે સ્થાનમેં ધર્મ લાના હૈ, તો ત્રિકાળી સ્વભાવ શુદ્ધ ન હો તો આશ્રય બિના ધર્મ હોતા નહીં અને અશુદ્ધતા ન હો તો વ્યય હોકર શુદ્ધતા પ્રગટ હોતી નહીં, આવી વાતું છે, ઈસલિયે સ્યાદ્વાદકી શરણ લેકર શુદ્ધનયકા આલંબન લેના ચાહિએ, શુદ્ધનય નામ ત્રિકાળી વસ્તુ.
સ્વરૂપકી પ્રાપ્તિ હોને કે બાદ” ચૈતન્યમૂર્તિ પૂર્ણ શુદ્ધ જ્યાં દૃષ્ટિમાં અનુભવમાં આયા ઔર આકર પૂર્ણ પ્રામિ જેમ સર્વજ્ઞ હુઆ કેવળજ્ઞાની આ “શુદ્ધનયકા ભી આલંબન નહીં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com