________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્લોક – ૪
પર૩ ઐસા હૈ નહિ. વ્યવહાર આતા હૈ, ઉસકો વીતરાગભાવ જો ઉત્પન્ન હુઆ એ ભાવમેં રહેકર આતા હૈ ઉસકો પરપ્રકાશક તરીકે જ્ઞાનકી પર્યાય એ સમયે પરકો જાનકી લાયકાતસે ઉત્પન્ન હોતી હૈ. ઐસા ઇસકા સ્વભાવ હૈ. જબ અહિંયા વીતરાગ સ્વભાવકા આશ્રય લિયા તો જે સમ્યજ્ઞાન પ્રગટ હુઆ એ સમ્યજ્ઞાન વીતરાગ પર્યાય હે, ને વો પર્યાયમેં સ્વકો જાનના અને જે રાગાદિ બાકી આતા હૈ. ઉસકો જાનના, એ રાગ હૈ તો જાનના ઐસા ભી નહિ. એ પર્યાયકા ઐસા યે સ્વભાવ હૈ કે સ્વપર પ્રકાશક તરીકે ઉત્પન્ન હોગી. આહાહા! એ વીતરાગી સમ્યજ્ઞાન હી ઐસા ઉત્પન્ન હોગા. આહાહાહા! ગજબ વાત છે ક્યાંનુ ક્યાં લઈ જાય છે. આહાહા!
એ સ્વચૈતન્યપ્રભુ! નિર્વિકલ્પ ચૈતન્ય ભગવાન આત્મા! દ્રવ્યસ્વભાવકા આશ્રય લિયા તો જ્ઞાન હુઆ વો વીતરાગી જ્ઞાન હુઆ. કયુંકિ વીતરાગી સ્વરૂપકા આશ્રય લેકર જ્ઞાન હુઆ તો વીતરાગી જ્ઞાન હુઆ. તો વીતરાગી જ્ઞાન એ જ્ઞાનના સ્વભાવ અપર પ્રકાશક હૈ. આહાહા! તબ જો વીતરાગી જ્ઞાન હુઆ, સમકિત દર્શનકે સાથમેં જ્ઞાન, તો જ્ઞાનકા સ્વભાવ સ્વપર પ્રકાશક હૈ. તો રાગ હૈ ઉસકો જાનના વો ભી કહેના એ વ્યવહાર હૈ. એ પર્યાય જે ઐસી ઉત્પન્ન હોતી હૈ અપર પ્રકાશક વીતરાગી પર્યાય ઉત્પન્ન હોતી હૈ. આહાહાહા ! આવી વાતું છે બાપુ ! સમજમેં આયા? આહા!
પ્રભુ! તારી ચીજમેં તેરી ચીજની મોટપ ઈતની હૈ, કે જ્યાં પરમાત્માની પર્યાય ભી ઇસકી પાસ પાણી ભરે, કયુંકિ પર્યાય તો એક સમયકી અને આ ભગવાન તો અનંત ગુણકા પિંડ સારા હૈ. આહાહાહાહા ! અને ભગવાનકી પર્યાય હૈ વો ભી વ્યવહારનયકા વિષય હૈ. આહાહાહાહા ! શું ક્યા કહેતે હૈ આ? આ પ્રભુ અંદર બોલાતે હૈ! આ માર્ગ આ હૈ! આહાહા ! ક્યા ક્યા? વ્યવહાર આતા હેં ને? પણ વ્યવહાર આતા હૈ ને પણ પ્રભુ સુન તો સહી. એ કોઈ વીતરાગકા શાસ્ત્રકા તાત્પર્ય નહિં.
તેથી ઉસકે કારણ સ્વચૈતન્યમૂર્તિ ભગવાન ઉસકો ઉપાદેય તરીકે જ્યાં જ્ઞાન હુઆ. સમ્યગ્દર્શનકે સાથ એ જ્ઞાન ભી વીતરાગી પર્યાય હૈ. વીતરાગકે આશ્રયસે વીતરાગી પર્યાય હૈ એ સરાગી જ્ઞાન નહિ. અને એ જ્ઞાનકી પર્યાયકા સ્વભાવ અપર પ્રકાશક હૈ. એથી જિસને ત્રિકાળી જ્ઞાયકા આશ્રય લિયા, ઉસકા જ્ઞાન સ્વપર પ્રકાશક પર્યાયમેં વીતરાગી ઉત્પન્ન હોગા, તો વો રાગ આતા હૈ ઉસકો વીતરાગી જ્ઞાનસે જાનતે હૈ એસા કહેના ભી વ્યવહાર હૈ. આહાહાહાહા ! ખરેખર તો વીતરાગી પર્યાયકો જાનતે હૈ. આહાહાહા ! આ પરમાત્માની વાણી છે બાપા! આવી ક્યાંય છે નહિં બીજે. અને ન્યાયથી એને બેસી જાય એવું છે, જરી ધ્યાન રાખે તો. આ કાંઈ પરાણે બેસાડવાની વાત છે ખેંચીને, એમ કાંઈ નથી. આહાહા ! એના સહુજ સ્વરૂપની જ વાત આવી છે. ઠીક અત્યારે બરાબર અમારે મોહનલાલજી ને બધા સાંભળવામાં આવ્યા છે ને ત્યાં આ નવી વાત કાઢી છે હોં, આવી હમણાં સ્પષ્ટ આવી નથી. આહાહા !
એ કારણ કે બિના મિથ્યાત્વકર્મ, ઉદયકા વમન કરકે “ઉચ્ચ; પરમ જ્યોતિ સમયસાર” એષ અતિશયો પરમજ્યોતિ પ્રકાશમાન શુદ્ધ આત્મા સમયસાર એટલે શુદ્ધ આત્મા. એમ, જ્યોતિ સમયસાર કહાને? સમયસાર. એટલે શુદ્ધાત્મા. સમયસાર શબ્દ પડ્યો ને અંદર ઉચ્ચ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com