Page #1
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લિ સમયસાર સિદ્ધિ
ભાગ-૧
श्री महावीर कंदकंद दिगंबर जैन परमागममंदिर
www.AtmaDharma.com
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #2
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
श्री सीमंधरदेवाय नमः। श्री निज शुद्धात्मने नमः।
સમયશા સિદ્ધિ
ભાગ-૧
અધ્યાત્મયુગપુરુષ ૫.પૂ. ગુરુદેવશ્રી કાનજી સ્વામીના સમયસારજી શાસ્ત્ર ઉપરના ૧૯ મી વખતના ગાથા ૧ થી ૧૨ ઉપર થયેલા બાવન મંગલમયી પ્રવચનો.
જે
છે
I : પ્રકાશક તથા પ્રાપ્તિ સ્થાન : શ્રી સીમંધર કુંદકુંદ કહાન આધ્યાત્મિક ટ્રસ્ટ યોગીનિકેતન પ્લોટ “સ્વરચિ” સવાણી હોલની શેરીમાં,
નિર્મલા કોન્વેન્ટ રોડ રાજકોટ - ૩૬૦ ૦૦૫. ટેલી નં. (૦૨૮૧) ૩૧/૦૫૦૮
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાન સંવત ૨૪
વીરસંવત ૨૫૩૦
શાસન નાયક શ્રી મહાવીર ભગવાનની ૨૬૦૨ મી જન્મ જયંતિ પ્રસંગે તથા પ. પૂ. ગુરુદેવ શ્રી કાનજીસ્વામીના ૬૯ મા પરિવર્તન દિન નિમિત્તે. ચૈત્ર સુદ ૧૩ તા. ૩-૪-૨૦૦૪
પ્રથમ આવૃત્તિ - ૧૦૦૦
મૂલ્ય – જ્ઞ. ૪૦/
પડતર કિંમત - રૂા.૧૪૦/
પ્રાપ્તિ સ્થાન
રાજકોટઃ શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
મુંબઈ : શ્રી શાંતિભાઈ ઝવેરી
વિક્રમ સંવત
૨૦૬૦
૫, પંચનાથ પ્લોટ, શ્રી કાનજી સ્વામી માર્ગ, રાજકોટ-૩૬૦ ૦૦૧. ટેલી નં. ૨૨૩૧૦૭૩ શ્રી સીમંધ૨ કુંદકુંદ કહાન આધ્યાત્મિક ટ્રસ્ટ
યોગીનિકેતન પ્લોટ “ સ્વરુચિ ” સવાણી હોલની શેરીમાં, નિર્મલા કોન્વેન્ટ રોડ, રાજકોટ - ૩૬૦ ૦૦૫. ટેલી નં. (૦૨૮૧) ૩૧૦૦૫૦૮
૮૧, નિલામ્બ૨, ૩૭, પેડર રોડ, મુંબઈ-૪૦૦૦૨૬. ટેલી નં. ૨૩૫૧૬૬૩૬/૨૩૫૨૪૨૮૨ શ્રી મહેન્દ્રભાઈ મહેતા
કલકતા : શ્રી પ્રકાશભાઈ શાહ
“ સાકેત ” સાગર કોમ્પલેક્ષ, સાંઈબાબા નગ૨, જે.બી.ખોટ સ્કૂલ પાસે, બોરીવલી( વે ) મુંબઈ ૪૦૦ ૦૯૨ ટેલી નં. ૨૮૦૫૪૦૬૬
ઈ. સ.
૨૦૦૪
સુરેન્દ્રનગર : ડો. દેવેન્દ્રભાઈ એમ. દોશી
૨૩/૧, બી. જસ્ટીસ દ્વારકાનાથ રોડ, ખાલસા સ્કૂલ સામે, ભવાનીપુર, કલકતા –૨૦. ટેલી નં. ૨૪૮૫૩૭૨૩
જૂના ટ્રોલી સ્ટેશન સામે, દર્શન મેડીકલ સ્ટોર સામે, સુરેન્દ્રનગર. ટેલી નં. ૨૩૧૫૬૦
અમદાવાદ : વિનોદભાઈ આર. દોશી
૨૦૫, કહાન કુટી૨ ફ્લેટ, દિગંબર જૈન મંદિર સામે, નવરંગપુરા, અમદાવાદ. ટેલી નં. ૨૬૪૨૨૬૭૮
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #4
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
Thanks & Our Request
This shastra has been kindly donated by Shree Simandhar Kundkund Kahan Aadhyatmik Trust - Rajkot. India who have paid for it to be "electronised" and made available on the internet.
Our request to you:
ever
1) We have taken great care to ensure this electronic version of Samaysaar Siddhi Part - 1 is a faithful copy of the paper version. Howif you find any errors please inform us on Rajesh@Atma Dharma.com so that we can make this beautiful work even more accurate.
2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #5
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Version Number
Version History Date
Changes 3 April 2004 First electronic version.
001
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #6
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
(ઃ અનુક્રમણિકા :)
કલશ ન.
પ્રવચન ન.
તારીખ
પેઈજ નં.
શ્લોક-૧
૦૭/૬/ '૭૮ ૦૮/૬/૭૮
બ્લોક-૨
૧૨ ૧૮ ૧૯
૦૮/૬/૭૮ O૯/૬/ ૭૮
૨૨
શ્લોક-૩
૪
1
૧૦/૬/ '૭૮
હર ૩૩ ૪૨ ४४
ગાથા-૧
૫૬
૧૧/૬/૭૮ ૧૨/૬/૭૮ ૧૩/૬/ ૭૮ ૧૫/૬/ '૭૮
૬૫ ७४
ગાથા-૨
co
૧૦
૧૫/૬/૭૮ ૧૬/૬/ ૭૮ ૧૭/૬/૭૮ ૧૮/૬/ ૭૮ ૧૯/૬/૭૮
૧૧
૧૨
ગાથા-૩
૮૨ ૮૬ ૯૫ ૧૦૫ ૧૧૬ ૧૨૫ ૧૨૬ ૧૩૬ ૧૪૫ ૧૪૭ ૧૪૮ ૧૫૬
૧૩ ૧૪ ૧૫
| | |
૨૧/૬/૭૮ ૨૨/૬/૭૮ ૨૩/૬/'૭૮
ગાથા-૪
|
|
૧૫ ૧૬ ૧૭ ૧૮
૨૩/૬/ ૭૮ ૨૪/૬/ ૭૮ ૨૫/૬/૭૮ ૨૬/૬/ ૭૮
૧૬૬
ગાથા-૫
૧૮ ૧૯ ૨૦
| |
૨૬/૬/૭૮ ૨૭/૬/ '૭૮ ૨૯/૬/ ૭૮
|
ગાથા-૬
૧૭૫ ૧૭૬ ૧૭૭ ૧૮૫ ૧૯૩ ૧૯૮ ૨OO ૨૦૫ ૨૧૫ ૨૨૫ ૨૩૪
૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪
| | |
૨૯/૬/ ૭૮ ૩૦/૬/૭૮ ૧/૭/ '૭૮ ૨/૭/૭૮ ૩/૭/ '૭૮
|
|
|
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #7
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
કલશ નં.
|
તારીખ | ૪/૭/૭૮
ગાથા-૬
ગાથા૭.
પ્રવચન નં.
૨૫ - ૨૬ ૨૭
| | | | |
| | | | |
૬/૭/૭૮ ૭/૭/ ૭૮ ૮/૭. '૭૮ ૯/૭/ ૭૮
૨૮
૨૯
ગાથા-૮
પેઈજ નં. ] ૨૪૪ ૨૫૫ ૨૫૬ ૨૬૫ ૨૭૫ ૨૮૫ ૨૯૭ ૨૯૮ ૩૯ ૩૧૯ ૩૨૬ ૩૨૭ ૩૩૦ ૩૪૦ ૩૫૦ ૩૬૦
ઉO
૧૦// ૭૮ ૧૧/૭/ ૦૮ ૧૨/૭/ '૭૮
૩૧
૩ર.
ગાથા-૯/૧૦
વર
૩૩ ૩૪ ૩૫ ૩૬
૧૨/૭/૭૮ ૧૪/૭ી '૭૮ ૧૫/૭/ ૦૮ ૧૬/૭/૭૮ ૧૭/૭/૭૮
ગાથા-૧૧
૩૬૩.
૩૭ ૩૮ ૩૯ ૪૦ ૪૧ ૪૨ ૪૩. ४४ ૪૫
૧૮/૭/ ૭૮ ૧૯/૭/૭૮ ૨૧/૭/૭૮ ૨૨/૭/૭૮ ૨૩/૭/ ૦૮ ૨૪/૭૭૮ ૨૫/૭/૭૮ ૨૬/૭/૭૮ ૨૮/૭/ ૦૮
૩૬૫ ૩૭૩ ૩૮૪ ૩૯૪ ૪૦૪ ૪૧૪ ૪૨૫ ૪૩૬
૪૪૬
ગાથા-૧૨
૪૫
૪૬
४७ ४८ ૪૯.
૨૮/૭/ ૭૮ ૨૯/૭ી '૭૮ ૩૦/૭/૭૮ ૩૧/૭/ ૦૮ ૦૧/૮ ૭૮
૪૫૮ ૪૬૪ ૪૬૬ ૪૭૨ ૪૮૩ ૪૯૪ ૫૦૪ ૫૧૦ ૫૧૧ ૫૧૪ ૫૨૫ ૫૩૪
શ્લોક-૪
-
૪૯ ૫૦ ૫૧ પર
| / | |
૦૧/૮ ૭૮ ૦૨/૮/ '૭૮ ૦૪/૮/ ૭૮ ૦૫//૭૮
|
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #8
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી સમયસારજી-સ્તુતિ
(હરિગીત )
સંસારી જીવનાં ભાવમરણો ટાળવા કરુણા કરી, સરિતા વહાવી સુધા તણી પ્રભુ વીર! તેં સંજીવની; શોષાતી દેખી સરિતને કરુણાભીના હ્રદયે કરી, મુનિકુંદ સંજીવની સમયપ્રામૃત તણે ભાજન ભરી. (અનુષ્ટુપ )
કુંદકુંદ રચ્યું શાસ્ત્ર, સાથિયા અમૃતે પૂર્યા, ગ્રંથાધિરાજ ! તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા.
(શિખરિણી )
અહો ! વાણી તારી પ્રશમરસ-ભાવે નીતરતી, મુમુક્ષુને પાતી અમૃતરસ અંજિલ ભરી ભરી; અનાદિની મૂર્છા વિષ તણી ત્વરાથી ઊતરતી, વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ. (શાર્દૂલલિવિડિત )
તું છે નિશ્ચયગ્રંથ ભંગ સઘળા વ્યવહારના ભેદવા, તું પ્રજ્ઞાછીણી જ્ઞાન ને ઉદયની સંધિ સહુ છેદવા; સાથી સાધકનો, તું ભાનુ જગનો, સંદેશ મહાવી૨નો, વિસામો ભવક્લાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #9
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી સશુરુદેવ-સ્તુતિ|
(હરિગીત) સંસાર સાગ૨ તા૨વા જિનવાણી છે નૌકા ભલી, જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં; આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો, મુજ પુણ્યશ ફળ્યો અહો!ગુરુકહાન તું નવકમળ્યો.
(અનુકૃપ) અહો ! ભક્ત ચિદાત્માના, સીમંધર-વી૨-કુંદના ! બાહ્યાંત૨ વિભવો તારા, તારે નાવ મુમુક્ષનાં.
(શિર્મારિણી) સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નીરખે, અને જ્ઞપ્તિમાંહી દ૨વ-ગુણ-પર્યાય વિલશે; નિજાલંબીભાવે પરિણત ૨ સ્વરૂપે જ ઈ ભળે, નિમિત્તો વહેવારો ચિઘન વિષે કાંઈ ન મળે.
(શાર્દૂલવિક્રીડિત). હૈયું સત્ સત્ જ્ઞાન જ્ઞાન ઘબકે ને વવાણી છૂટે, જે વજે સુમુમુક્ષુ સર્વ ઝળકે; પ૨દ્રવ્ય નાતો તૂટે; -રાગદ્વેષ રુચે ન, જંપ ન વળે ભાવેંદ્રિમાં-અંશમાં, ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મંહમા હદયે ૨હે સર્વદા.
(વસંતતિલકા) નિત્યે સુધાઝ૨ણ ચંદ્ર ! તને નમું હું, કરૂણા અકારણ સમુદ્ર ! તને નમું હું, હે જ્ઞાનપોષક સુમેઘ ! તને ofમું હું, આ દાસના જીવíશલ્પી! તને નમું હું.
( ધરા). ઊંડી ઊંડી, ઊંડેથી સુર્માનધિ સંતના વાયુનત્યે વહંતી, વાણી ચિમૂર્તિ!તારી ઉ૨-અનુભવના સૂમ ભાવે ભરેલી; ભાવો ઊંડા વિચારી, અંભનવ મહિમા ચિત્તમાં લાવી લાવી, ખોયેલું ૨0ા પામું-મ૨થ મનનો; પૂરજો શકિતશાળી !
LC
« 2 « C > ~ ~ ~ ~ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
~
.
Page #10
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧
આ પ્રસ્તાવના
मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी। मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम्।।
મહાવિદેહક્ષેત્રમાં સદેહે વિહરમાન ત્રિલોકનાથ વીતરાગ સર્વજ્ઞ પરમદેવાધિદેવ શ્રી સીમંધર ભગવાનની દિવ્ય દેશનાનો અપૂર્વ સંચય કરી ભરતક્ષેત્રમાં લાવનાર સીમંધર લઘુનંદન, જ્ઞાન સામ્રાજ્યના સમ્રાટ, ભરતક્ષેત્રના કળિકાળ સર્વજ્ઞ એટલે કે શુદ્ધાત્મામાં નિરંતર કેલિ કરનાર હાલતાં ચાલતાં સિદ્ધ આચાર્ય શ્રી કુંદકુંદદેવ થયા. જેઓ સંવત ૪૯ માં સદેહે મહાવિદેહક્ષેત્રમાં ૮ દિવસ ગયા હતા. મહાવિદેહક્ષેત્રમાં ત્રિલોકનાથ સર્વજ્ઞદેવના શ્રીમુખેથી વહેતી શ્રુતામૃતરૂપી જ્ઞાનસરિતાનો તથા શ્રુતકેવળીઓ સાથે થયેલી આધ્યાત્મિક સૂક્ષ્મ ચર્ચાનો અમૂલ્ય ભંડાર સંઘરીને ભરતક્ષેત્રમાં આવી પંચપરમાગમ આદિ આધ્યાત્મિક શાસ્ત્રોની રચના કરી. તેમાંનું એક શ્રીસમયસારજી દ્વિતીય શ્રુતસ્કંઘનું સર્વોત્કૃષ્ટ અધ્યાત્મ શાસ્ત્ર છે. જેમાં શ્રી કુંદકુંદાચાર્યે ૪૧૫ માર્મિક ગાથાઓની રચના કરી છે. આ શાસ્ત્ર સૂક્ષ્મ દૃષ્ટિપ્રધાન ગ્રંથાધિરાજ છે.
શ્રી કુંદકુંદાચાર્ય બાદ એક હજાર વર્ષ પછી અધ્યાત્મના અનાહત પ્રવાહની પરિપાટીમાં આ અધ્યાત્મના અમૂલ્ય ખજાનાના ઊંડા હાર્દને સ્વાનુભવગત કરી શ્રી કુંદકુંદદેવના જ્ઞાનહૃદયને ખોલનાર સિદ્ધપદ સાધક મુનિવર સંપદાને આત્મસાત કરી નિજ સ્વરૂપ સાધનાના અલૌકિક અનુભવથી પંચપરમાગમાદિનું સિદ્ધાંત શિરોમણિ શાસ્ત્ર સમયસારજી છે તેની ૪૧૫ ગાથાની ટીકા કરવાનું સૌભાગ્ય તથા તેમાં રહેલા સૂક્ષ્મ ને ગૂઢ રહસ્ય ને તેનો મર્મ અપૂર્વ શૈલીથી આચાર્ય શ્રી અમૃતચંદ્રદેવે “આત્મખ્યાતિ” નામક ટીકા કરી ખોલ્યો ને તેના ઉપર ૨૭૮ માર્મિક મંગળ કળશો તથા પરિશિષ્ટની રચના કરી.
આ શાસ્ત્રનો ભાવાર્થ જયપુર સ્થિત સૂક્ષ્મજ્ઞાન ઉપયોગી પંડિત શ્રી જયચંદજીએ કરેલો છે.
વર્તમાન આ કાળમાં મોક્ષમાર્ગ પ્રાયે લોપ થયો હતો. મિથ્યાત્વનો ઘોર અંધકાર છવાયેલો હતો. જૈન દર્શનના મૂળભૂત સિદ્ધાંતો મૃતપ્રાયઃ થયા હતા. પરમાગમો મોજૂદ હોવા છતાં તેના ગૂઢ રહસ્યોને સમજાવનાર કોઈ ન હતું. તેવામાં જૈનશાસનના નભોમંડળમાં એક મહાપ્રતાપી વીરપુરુષ અધ્યાત્મમૂર્તિ, અધ્યાત્મસૃષ્ટા, આત્મજ્ઞસંત અધ્યાત્મ યુગપુરુષ, નિષ્કારણ કણાશીલ, ભવોદધિ તારણહાર, ભાવિ તીર્થાધિરાજ પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનો ઉદય થયો.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #11
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર સિદ્ધિ ભાગ-૧
જેમણે આ આચાર્યોના જ્ઞાનહૃદયમાં સંચિત ગૂઢ રહસ્યોને પોતાના જ્ઞાનવૈભવ દ્વારા શ્રુતામૃત રસપાન કરી આચાર્યોની મહામહિમ ગાથાઓમાં ભરેલા અર્થગાંભીર્યને સ્વયંની જ્ઞાનપ્રભા દ્વારા સરળ સુગમ ભાષામાં ચરમસીમાએ મૂર્તિમંત કર્યા.
મિથ્યાદર્શન મિથ્યાજ્ઞાનના ઘોર તિમિરને નષ્ટ કરવા એક તેજોમય અધ્યાત્મ દીપકનો સુવર્ણમય ઉદય થયો. જેમણે પોતાની દિવ્યામૃત ચૈતન્યરસીલી વાણી દ્વારા શુદ્ધાત્મસિંધુના અખ્ખલિત સાતિશય શુદ્ધ પ્રવાહને વહેતો કર્યો. તેઓશ્રીએ જૈનધર્મના મૂળભૂત સિદ્ધાંતોને અતિ સ્પષ્ટપણે, અવિરુદ્ધતાપૂર્વક ભવ્યજીવોને ભવતાપવિનાશક પરમશાંતિ પ્રદાયક પ્રવચનગંગા દ્વારા તેઓશ્રી પોતાની સાતિશય વાણીથી રેલાવતા રહ્યા. વિરોધીઓના વિરોધનો પણ જંગલમાં ફરતા કેસરી સિંહની જેમ અધ્યાત્મના કેસરી સિંહ બની નિડરપણે છતાં નિષ્કારણ કરુણાવંત ભાવે સામનો કરી વિરોધીઓ પણ “ભગવાન આત્મા’ છે તેવી દૃષ્ટિથી જગતના જીવો સમક્ષ અધ્યાત્મના સૂક્ષ્મ ન્યાયોને પ્રકાશિત કર્યા.
શ્રી સમયસારજી શાસ્ત્ર પૂ. ગુરુદેવશ્રીના હાથમાં સંવત ૧૯૭૮ ના ફાગણ માસમાં આવ્યું. આ સમયસારજી હાથમાં આવતાં જ ઝવેરીની પારખુ નજર સમયસારના સૂક્ષ્મ ભાવો ઉપર પડી અને તેમાં દૃષ્ટિ પડતાં જ સહજ જ અંતરના ઊંડાણમાંથી કરૂણાશીલ કોમળ હૃદય બોલી ઊઠયું. અરે ! આ તો અશરીરી થવાનું શાસ્ત્ર છે. અનાદિનો અપ્રતિબુદ્ધ જીવ પ્રતિબદ્ધ કેમ થાય તેનું સંપૂર્ણ રહસ્ય ને શુદ્ધાત્માનો સંપૂર્ણ ખજાનો આ શાસ્ત્રમાં ભરેલો છે.
આ શાસ્ત્રનું રહસ્ય ખરેખર તો અધ્યાત્મ યુગપુરુષ પૂ. કાનજીસ્વામીના હાથમાં આ શાસ્ત્ર આવ્યા બાદ જ ચરમસીમાએ પ્રકાશિત ને પ્રદર્શિત થયું. ૪૫-૪૫ વર્ષ સુધી સુવર્ણપૂરીમાં “સોનગઢ મુકામે અધ્યાત્મની હેલી નીતરતી ચાલી.
પૂ. ગુરુદેવશ્રીએ ૧૯૭૮ થી ૧૯૯૧ (૧૩) વર્ષ સુધી ગુસમંથન કરી જ્ઞાનવૈભવનો સંપૂર્ણ નિચોડ આ શાસ્ત્રમાંથી શોધી કાઢયો અને ફરમાવ્યું કેછે સમયસાર તો દ્વિતીય શ્રુતસ્કંધનું સર્વોત્કૃષ્ટ સર્વોચ્ચ આગમોનું પણ આગમ છે. £ સમયસાર તો સિદ્ધાંત શિરોમણિ –અદ્વિતીય અજોડ ચક્ષુ ને આંધળાની આંખ છે. 9 સમયસાર તો સંસાર વિષવૃક્ષને છેદવાનું અમોઘ શાસ્ત્ર છે. છે સમયસાર તો કુંદકુંદાચાર્યથી કોઈ એવું શાસ્ત્ર બની ગયું. જગતના ભાગ્ય કે આવી ચીજ ભરતક્ષેત્રમાં રહી ગઈ. ધન્યકાળ ! સમયસારની એક એક ગાથા ને આત્મખ્યાતિ ટીકાએ આત્માને અંદરથી ડોલાવી નાખ્યો છે. સમયસારની આત્મખ્યાતિ જેવી ટીકા દિગંબરમાં પણ બીજા કોઈ શાસ્ત્રોમાં નથી. સમયસાર તો સત્યનું ઉદ્દઘાટન છે. ભારતનું મહારત્ન છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #12
--------------------------------------------------------------------------
________________
III
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧ 9 સમયસાર જેના થોડા શબ્દોમાં ભાવોની અભુત ને અગાધ ગંભીરતા ભરેલી છે.
સમયસાર તો ભરતક્ષેત્રનો પ્રવચનનો સર્વોત્કૃષ્ટ બાદશાહ છે. આ સાર શાસ્ત્ર કહેવાય. 9 સમયસાર તો જગતના ભાગ્ય, સમયસારરૂપી ભેટર્ણ જગતને આપ્યું. સ્વીકાર
નાથ ! હવે સ્વીકાર ! ભેટ પણ દે, એ પણ સ્વીકારે નહીં? 9 સમયસાર તો વૈરાગ્યપ્રેરક પરમાર્થ સ્વરૂપને બનાવનાર વીતરાગી વીણા છે. છ સમયસારમાં તો અમૃતચંદ્રાચાર્યે એકલા અમૃત રેડ્યા છે અમૃત વહેવરાવ્યા છે. છે સમયસાર એકવાર સાંભળીને એમ ન માની લેવું કે આપણે સાંભળ્યું છે. એમ નથી
બાપુ! આ તો પ્ર. વચનસાર છે એટલે આત્મસાર છે વારંવાર સાંભળવું. 9 સમયસાર ભરતક્ષેત્રની છેલ્લામાં છેલ્લી અને ઊંચામાં ઊંચી સતને પ્રસિદ્ધ કરનારી
ચીજ છે. 9 સમયસારની મૂળભૂત એક એક ગાથામાં ગજબ ગંભીરતા પાર ન પડે એવી ચીજ
છે. એક એક ગાથામાં હીરામોતી ટાંકેલા છે. સમયસારમાં તો સિદ્ધના ભણકારા સંભળાય છે. શાશ્વત અસ્તિત્વની દૃષ્ટિ કરાવનારું પરમ હિતાર્થ શાસ્ત્ર છે.
આવા અપૂર્વ સમયસારમાંથી પૂ. ગુરુદેવશ્રીએ પોતાનો નિજ સમયસારરૂપી શુદ્ધાત્માને અનુભવીને ફરમાવ્યું કે આત્મા આનંદનો પહાડ છે. જ્ઞાયક તો મીઠો મહેરામણ આનંદનો ગંજ ને સુખનો સમુદ્ર છે. ન્યાયોનો ન્યાયાધીશ છે. ધર્મનો ધોધ એવો ધર્મી છે. ધ્રુવ પ્રવાહ છે. જ્ઞાનની ધારા છે. ત્રણ લોકનો નાથ ચૈતન્યવૃક્ષ અમૃતફળ છે. વાસ્તવિક વસ્તુ છે. સદાય વિકલ્પથી વિરામ જ એવો નિર્વિકલ્પ જેનો મહિમા છે એવો ઘુવધામ ધ્રુવની ધખતી ધગશ છે. ભગવાન આત્મા ચિંતામણિ રત્ન, કલ્પવૃક્ષ ને કામધેનુ છે. ચૈતન્ય ચમત્કારી વસ્તુ છે. અનંત ગુણોનું ગોદામ-શક્તિઓનું સંગ્રહાલય ને સ્વભાવનો સાગર છે.
સનાતન દિગંબર મુનિઓએ પરમાત્માની વાણીનો ધોધ ચલાવ્યો છે. જૈનધર્મ સંપ્રદાય વાડો ગચ્છ નથી વસ્તુના સ્વરૂપને જૈન કહે છે.
પૂ. ગુરુદેવશ્રીએ શાસ્ત્રના અર્થ કરવાની જે પાંચ પ્રકારની પદ્ધતિ શબ્દાર્થ, મતાર્થ, આગમાર્થ, જયાર્થ ને ભાવાર્થ છે તે અપનાવીને કયાં કઈ અપેક્ષાએ કથન કરવામાં આવ્યું છે તેનું યથાર્થ જ્ઞાન આપણને મુમુક્ષુ સમુદાયને કરાવ્યું. આ પ્રવચનગંગામાં ઘણા આત્માર્થીઓ પોતાના નિજ સ્વરૂપને પામ્યા, ઘણા સ્વરૂપની નિકટ આવ્યા ને આ વાણીના ભાવો ગ્રહણ કરીને ઘણા આત્માર્થીઓ જરૂર આત્મદર્શન પામશે જ. તેની નિરંતર અમૃત ઝરતી વાણીમાં જ તેમની અસાધારણ પ્રતિભાનો ખ્યાલ આવે છે.
પૂ. ગુરુદેવશ્રી સમયસારમાં ફરમાવે છે કે સમયસાર બે જગ્યાએ છે એક પોતાનો શુદ્ધાત્મા છે તે સમયસાર છે ને ઉત્કૃષ્ટ નિમિત્તપણે સમયસારજી શાસ્ત્ર છે. આ શાસ્ત્રમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #13
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર સિદ્ધિ ભાગ-૧ પોતાનો નિજ સમયસારરૂપી શુદ્ધાત્મા બતાવવામાં આવ્યો છે. એક એક ગાથાના અર્થ કરતાં પૂ. ગુરુદેવશ્રી એવા ભાવવિભોર થઈ જાય છે કે તેમાંથી તેને નીકળવું મુશ્કેલ પડે છે.
પૂ. બહેનશ્રી ચંપાબહેન વચનામૃતમાં પૂ. ગુરુદેવશ્રી વિશે ફરમાવે છે કે પૂ. ગુરુદેવશ્રીનું દ્રવ્ય તો અલૌકિક ને મંગળ છે. તેમનું શ્રુતજ્ઞાન ને વાણી આશ્ચર્યકારી છે. તેઓશ્રી મંગળમૂર્તિ, ભવોદધિ તારણહાર ને મહિમાવત ગુણોથી ભરેલા છે. તેમણે ચારે. બાજુથી મુક્તિનો માર્ગ પ્રકાશ્યો, તેમનો અપાર ઉપકાર છે તે કેમ ભૂલાય? પૂ. ગુરુદેવશ્રીને તીર્થકર જેવો ઉદય વર્તે છે. પૂ. ગુરુદેવશ્રીએ અંતરથી માર્ગ પ્રાપ્ત કર્યો બીજાને માર્ગ બતાવ્યો તેથી તેમનો મહિમા આજે તો ગવાય છે પરંતુ હજારો વર્ષો સુધી પણ ગવાશે.
પૂ. બેન શાંતાબેન ફરમાવે છે કે જેમ મહાવિદેહક્ષેત્રમાં તીર્થંકર પરમાત્માનો સાક્ષાત્ ઉપકાર છે તેવી જ રીતે ભરતક્ષેત્રમાં પૂ. ગુરુદેવશ્રીનો એટલો જ ઉપકાર છે કારણ કે જે ભવનો અંત તીર્થંકરદેવની સમીપમાં ન આવ્યો તે ભવનો અંત જેમના પ્રતાપે થાય તે પરમકૃપાળુ સદ્ગુરુદેવને અત્યંત ભક્તિથી વારંવાર નમસ્કાર હો. નમસ્કાર હો.
“શ્રી સીમંધર કુંદકુંદ મહાન આધ્યાત્મિક ટ્રસ્ટ”ની રચના સ્વ. ચંદુલાલ ખીમચંદ મહેતાના સ્મરણાર્થે શ્રીમતી સરોજબેન ચંદુલાલ મહેતા પરિવાર રાજકોટ દ્વારા કરવામાં આવી છે. આ ટ્રસ્ટની પ્રવૃત્તિમાં પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનો પ્રકાશિત કરવાનું કાર્ય કરવામાં આવશે.
આ પરિવારને પૂ. શ્રી લાલચંદભાઈ મોદી-રાજકોટ દ્વારા જ આધ્યાત્મિક માર્ગની પ્રેરણા મળી હોય તેમનો આ પરિવાર અત્યંત ઋણી છે. પૂ. લાલચંદભાઈ હંમેશાં આ પરિવારને કહેતા કે તમો બધા પૂ. ગુરુદેવશ્રીના આધ્યાત્મિક તત્ત્વને સમજો. તેઓશ્રી ફરમાવે છે કે તને “જાણનારો જણાય છે તેમ અમે જાણીએ છીએ હવે તો સ્વીકાર કરી લે! તેમાં બાર અંગનો સાર ભરેલો છે. તેમની પ્રેરણાથી જ આ પરિવાર અધ્યાત્મમાં ઓતપ્રોત થયો હોય આ પ્રસંગે તેઓશ્રીનો અત્યંત આભારી છે.
આવા અપૂર્વ અનુપમ શ્રી સમયસારજી શાસ્ત્રની ૧ થી ૧૨ ગાથા તથા તેના ૧ થી ૪ કળશો પીઠિકારૂપે છે. તેના ઉપર થયેલા પૂ. ગુરુદેવશ્રીના ૧૯ મી વખતના સળંગ પ્રવચનો નં. ૧ થી પર આ “સમયસાર સિદ્ધિ” ભાગ-૧ માં અક્ષરશ: પ્રકાશિત કરવામાં આવ્યા છે. પૂ. ગુરુદેવશ્રીએ જાહેરસભામાં સમયસાર ૧૯ વખત વાંચ્યું અને ખાનગીમાં તો સેંકડો વખત વાંચ્યું છે. અને અંદરમાં તો તેમને આમાં કેટલો માલ દેખાણો હશે. કોઈવાર દોઢ વર્ષ કોઈવાર બે વર્ષ કોઈવાર અઢી વર્ષ તેમ ૧૯ વખત ૪૫ વર્ષમાં જાહેરમાં વાંચ્યું છે. આ પ્રવચનો પૂ. ગુરુદેવશ્રીની ૪૫ વર્ષની સોનગઢ સુવર્ણપૂરીમાં થયેલી સાધનાના નિચોડરૂપ માખણ છે. જેમ જેમ જ્ઞાનીનું જ્ઞાન વૃદ્ધિગત થતું જાય છે તેમ તેમ એકને એક ગાથાના પણ પ્રવચન ફરી લેવામાં આવે તો નવા નવા ભાવો આવે છે. તેથી જ ૧૮ મી વારના પ્રવચનો પ્રકાશિત થયા હોવા છતાં આ અંતિમ પ્રવચનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #14
--------------------------------------------------------------------------
________________
V
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧ પ્રકાશિત કરવાનો ભાવ આવેલ છે. ટોટલ ૪૮૭ પ્રવચનો ૧ થી ૧૧ ભાગમાં ક્રમબદ્ધ શૃંખલારૂપે પ્રકાશિત થશે.
આ પ્રથમ ભાગના પ્રવચનમાં પૂ. ગુરુદેવશ્રી ફરમાવે છે કે પાંચમાં આરાના છેડા સુધી જે કોઈ જીવ સમ્યગ્દર્શન પામશે તેને આ વીતરાગની વાણી નિમિત્ત થશે. આ વાણી સીધી સીમંધર ભગવાનની વાણી છે. આમાં એક અક્ષર ફરે તો બધું ફરી જાય. મૂળ સામાન્ય વાત પૂરી અખંડ ૧ થી ૧૨ ગાથામાં આવી જાય છે પહેલી વાર ગાથા ઝીણી છે. ૧૩ મી ગાથાથી નવતત્ત્વોનો વિસ્તાર આવશે.
આ સમગ્ર પ્રવચનો પૂ. ગુરુદેવશ્રીની સી. ડી. ઉપરથી અક્ષરશ: ઊતારવામાં આવેલા છે ત્યારબાદ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં કૌંસ કરી વાક્યો પૂરા કરેલાં છે. ટેઈપ ઉપરથી ઊતરાવવાનું કાર્ય તથા તેને ચેક કરવાનું કાર્ય આત્માર્થી ભાઈશ્રી ડૉ. દેવેન્દ્રભાઈ એમ. દોશી-સુરેન્દ્રનગર દ્વારા થયેલ છે. વ્યાકરણ શુદ્ધિ શ્રી દેવશીભાઈ ચાવડા-રાજકોટ દ્વારા થયેલ છે ત્યારબાદ સમગ્ર પ્રવચનો ફરીથી સી. ડી. ઉપરથી ચેક કરી સંપૂર્ણ પ્રૂફરીડિંગનું કાર્ય શ્રી ચેતનભાઈ મહેતા-રાજકોટ દ્વારા પૂર્ણ થયેલ છે. તે બદલ સંસ્થા સર્વેનો આભાર માને છે. આ પ્રવચનોનાં પ્રકાશનમાં કાંઈ ક્ષતિ ન રહે તે માટે અમોએ વારંવાર પ્રવચનો સાંભળી લખાણ શુદ્ધિ કરી છે છતાં કોઈપણ ક્ષતિ રહી હોય તો તે અમારો દોષ છે તે બદલ અમો ક્ષમા ચાહીએ છીએ.
સમયસાર સિદ્ધિ” ભાગ-૧ના પ્રવચનોનું સમગ્ર કૉપ્યુટરાઈઝડ ટાઈપસેટિંગનું કાર્ય શ્રી નિલેશભાઈ તથા શ્રી દેવાંગભાઈ વારીયા-રાજકોટ દ્વારા તથા પુસ્તક પ્રિન્ટિંગ બાઈડિંગનું સંપૂર્ણ કાર્ય શાર્પ ઓફસેટવાળા શ્રી ધર્મેશભાઈ શાહ-રાજકોટ દ્વારા તથા કલર પેઈજનું કામ ડોટ એડવાળા શ્રી કમલેશભાઈ દ્વારા થયું હોય સંસ્થા તેમનો આભાર માને છે.
પૂ. ગુરુદેવશ્રીએ આ પંચમકાળમાં અમૃત વરસાવ્યા છે. અધ્યાત્મની હેલી વરસાવી મોક્ષના માંડવા રોપ્યા છે. આવા અતિ અપૂર્વ માર્મિક શાસ્ત્રની ગાથાઓના ખુબ જ સરળ ભાષામાં આચાર્યોના ગૂઢભાવોને રજૂ કરી મુમુક્ષુ જગત ઉપર અપૂર્વ ઉપકાર કર્યો છે. “ભગવાન આત્મા” કહીને પ્રત્યેક જીવને વીતરાગી કરુણાથી સંબોધન કરનાર પૂ. ગુરુદેવશ્રી અમ બાળકોના અનંત અનંત ઉપકારી ધર્મપિતા છે. બસ તેમનો ઉપકાર તો આપણે સૌ તેમણે બતાવેલા શુદ્ધાત્માનું રસપાન કરીને જ વાળી શકીએ.
આ પુસ્તક http://www.AtmaDharma.com પર મૂકેલ છે.
ટ્રસ્ટી
શ્રી સીમંધર કુંદકુંદ મહાન આધ્યાત્મિક ટ્રસ્ટ
રાજકોટ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #15
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
परमात्मने नमः। શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત
શ્રી
સમયસાર
પૂર્વરંગ
श्रीमदमृतचन्द्रसूरिकृता आत्मख्यातिः।
(અનુષ્ટ્રમ) नमः समयसाराय स्वानुभूत्या चकासते। चित्स्वभावाय भावाय सर्वंभावान्तरच्छिदे।।१।। મૂળ ગાથાઓનો અને આત્મખ્યાતિ નામની ટીકાનો
ગુજરાતી અનુવાદ શ્રી પરમાતમ પ્રણમીને, શારદ સુગુરુ નમીય; સમયસાર શાસન કરું દેશવચનમય, ભાઈ ! ૧ શબ્દબ્રહ્મ પરબ્રહ્મનો વાચકવાચ્ય નિયોગ; મંગળરૂપ પ્રસિદ્ધ એ, નમું ધર્મધન-ભોગ. ૨ નય નય સાર લહે શુભ વાર, પદ પદ માર દહે દુઃખકાર; લય લય પાર રહે ભવધાર,જય જય સમયસાર અવિકાર. ૩ શબ્દ, અર્થ ને જ્ઞાન-સમાયત્રય આગમ ગાયા, કાળ, મત, સિદ્ધાંત-ભેદત્રય નામ બતાવ્યા; તે મહીં આદિ શુભ અર્થસમયકથની સુણીએ બહુ, અર્થસમયમાં જીવ નામ છે સાર, સુણજો સહુ તે મહીં સાર વિણકર્મમળ શુદ્ધ જીવ શુદ્ધનય કહે, આ ગ્રંથમાં કથની સહુ, સમયસાર બુધજન રહે. ૪
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #16
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧ નામાદિક ષ ગ્રંથમુખ, તેમાં મંગળ સાર; વિદ્યુહરણ, નાસ્તિકરણ, શિષ્ટાચાર ઉચ્ચાર. ૫ સમયસાર જિનરાજ છે, સ્યાદ્વાદ જિનવેણ;
મુદ્રા જિન નિર્ચથતા, નમું કરે સહુ ચેન. ૬ આ પ્રમાણે મંગળપૂર્વક પ્રતિજ્ઞા કરીને શ્રી કુંદકુંદ આચાર્યક્ત ગાથાબદ્ધ સમયપ્રાભૂત ગ્રંથની શ્રી અમૃતચંદ્ર આચાર્યકૃત આત્મખ્યાતિ નામની જે સંસ્કૃત ટીકા છે તેની દેશભાષામાં વચનિકા લખીએ છીએ.
પ્રથમ, સંસ્કૃત ટીકાકાર શ્રી અમૃતચંદ્ર આચાર્ય ગ્રંથના આદિમાં (પહેલા શ્લોક દ્વારા) મંગળ અર્થે ઈષ્ટદેવને નમસ્કાર કરે છે:
શ્લોકાર્થ:-[ નમ: સમયસTRI]“સમય” અર્થાત્ જીવ નામનો પદાર્થ, તેમાં સારજે દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ રહિત શુદ્ધ આત્મા, તેને મારો નમસ્કાર હો. તે કેવો છે? [ ભાવાય] શુદ્ધ સત્તાસ્વરૂપ વસ્તુ છે. આ વિશેષણપદથી સર્વથા અભાવવાદી નાસ્તિકોનો મત ખંડિત થયો. વળી તે કેવો છે? [ સ્વિમાવાય] જેનો સ્વભાવ ચેતનાગુણરૂપ છે. આ વિશેષણથી ગુણ-ગુણીનો સર્વથા ભેદ માનનાર નૈયાયિકોનો નિષેધ થયો. વળી તે કેવો છે?[ સ્વાનુભૂલ્યા વસતે] પોતાની જ અનુભવનરૂપ ક્રિયાથી પ્રકાશે છે, અર્થાત્ પોતાને પોતાથી જ જાણે છે-પ્રગટ કરે છે. આ વિશેષણથી, આત્માને તથા જ્ઞાનને સર્વથા પરોક્ષ જ માનનાર જૈમિનીય-ભટ્ટ-પ્રભાકર ભેટવાળા મીમાંસકોના મતનો વ્યવચ્છેદ થયો; તેમ જ જ્ઞાન અન્ય જ્ઞાનથી જાણી શકાય છે, પોતે પોતાને નથી જાણતું-એવું માનનાર નૈયાયિકોનો પણ પ્રતિષેધ થયો. વળી તે કેવો છે?[ સમાવાત્તર9િ] પોતાથી અન્ય સર્વ જીવાજીવ, ચરાચર પદાર્થોને સર્વ ક્ષેત્રકાળ સંબંધી, સર્વ વિશેષણો સહિત, એક જ સમયે જાણનારો છે. આ વિશેષણથી, સર્વજ્ઞનો અભાવ માનનાર મીમાંસક આદિનું નિરાકરણ થયું. આ પ્રકારનાં વિશેષણો (ગુણો)થી શુદ્ધ આત્માને જ ઇષ્ટદેવ સિદ્ધ કરી તેને નમસ્કાર કર્યો છે.
ભાવાર્થ- અહીં મંગળ અર્થે શુદ્ધ આત્માને નમસ્કાર કર્યો છે. કોઈ એમ પ્રશ્ન કરે કે કોઈ ઇષ્ટદેવનું નામ લઈ નમસ્કાર કેમ ન કર્યો? તેનું સમાધાન- વાસ્તવિકપણે ઇષ્ટદેવનું સામાન્ય સ્વરૂપ સર્વકર્મરહિત, સર્વજ્ઞ, વીતરાગ, શુદ્ધ આત્મા જ છે તેથી આ અધ્યાત્મગ્રંથમાં સમયસાર કહેવાથી ઇષ્ટદેવ આવી ગયા. તથા એક જ નામ લેવામાં અન્યમતવાદીઓ મતપક્ષનો વિવાદ કરે છે તે સર્વનું નિરાકરણ, સમયસારનાં વિશેષણો વર્ણવીને, કર્યું. વળી અન્યવાદીઓ પોતાના ઈષ્ટદેવનું નામ લે છે તેમાં ઈષ્ટ શબ્દનો અર્થ ઘટતો નથી, બાધાઓ આવે છે; અને સ્યાદ્વાદી જૈનોને તો સર્વજ્ઞ વીતરાગ શુદ્ધ આત્મા જ ઈષ્ટ છે. પછી ભલે તે ઇષ્ટદેવને પરમાત્મા કહો, પરમજ્યોતિ કહો, પરમેશ્વર, પરબ્રહ્મ, શિવ, નિરંજન, નિષ્કલંક, અક્ષય, અવ્યય, શુદ્ધ, બુદ્ધ, અવિનાશી, અનુપમ, અચ્છેદ્ય, અભેદ્ય, પરમપુરુષ, નિરાબાધ,સિદ્ધ, સત્યાત્મા,ચિદાનંદ, સર્વજ્ઞ, વીતરાગ, અહંતુ,જિન, આપ્ત, ભગવાન, સમયસાર ઇત્યાદિ હજારો નામોથી કહો; તે સર્વ નામો કથંચિત સત્યાર્થ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #17
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્લોક-૧ સર્વથા એકાંતવાદીઓને ભિન્ન નામોમાં વિરોધ છે, સ્યાદ્વાદીને કાંઈ વિરોધ નથી. માટે અર્થ યથાર્થ સમજવો જોઈએ.
પ્રગટે નિજ અનુભવ કરે, સત્તા ચેતનરૂપ; સૌ-શાતા લખીને નમું, સમયસાર સહુ-ભૂપ. -૧.
પ્રવચન નં. ૧ શ્લોક-૧ તા. ૭-૬-૭૮ બુઘવાર જેઠ સુદ-૨ સં. ૨૫૦૪
હિંદી શ્લોક ૧ તથા તેના ઉપર પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન સમયસાર ઓગણીસમી વાર હાલે છે અઢાર વાર પૂરું થઈ ગયું. થોડું બાકી હતું પહેલું ઓમ શ્રીમદ્ભાગવત કુંદકુંદાચાર્યદેવ પ્રણીત શ્રી સમયસાર. જીવ-અજીવ અધિકાર શ્રીમદ્ અમૃતચંદ્રસૂરી કૃત આત્મખ્યાતિ.
(અનુષ્ટ્રમ) नम: समयसाराय स्वानुभूत्या चकासते।
चित्स्वभावाय भावाय सर्वंभावान्तरच्छिदे।।१।। મૂળ ગાથાઓનો આત્મખ્યાતિ ટીકાનો ગુજરાતી અનુવાદ, અર્થ કર્તા મંગલિક કરે છે.
શ્રી પરમાતમ પ્રણમીને, શારદ સુગુરુ નમીય;
સમયસાર શાસન કરું દેશવચનમય, ભાઈ ! -૧ દેવ, શાસ્ત્ર ને ગુરુ ત્રણને પહેલા નમસ્કાર કર્યા છે. આવે છે ને ત્રણ નામ દેવશાસ્ત્રગુરુ, દેવગુરુશાસ્ત્ર એમ નહીં દેવશાસ્ત્રગુરુ. પરમાત્મ પ્રણમી. પૂરણ પરમાત્મ સ્વરૂપને નમસ્કાર કરી. શારદ નામ શાસ્ત્ર એને નમસ્કાર કરી. સુગુરુને સદ્ગુરુને નમસ્કાર કરી. ત્રણને નમીને આવ્યુંને? સમયસાર શાસન કરું. સમયસારનું કથન અથવા શિક્ષા અથવા શાસન- શિખામણ ચાલતી ભાષામાં ભાઈ,
શબ્દબ્રહ્મ પરબ્રહ્મનો વાચકવાચ્ય નિયોગ
મંગળરૂપ પ્રસિધ્ધ એ, નમું ધર્મધન-ભોગ. શબ્દબ્રહ્મ જે વાણી ભગવાનની એ પરમ બ્રહ્મને કહેનારી, એ પરમ બ્રહ્મસ્વરૂપ ભગવાન વાચકવાચ્ય નિયોગ, શબ્દ છે એ વાચક છે. જેમ સાકર છે એ વાચક છે એમાં સાકર નથી, સાકર છે એ વાચ્ય છે. એમ શબ્દ છે એ વાચક છે અને આત્મા છે એ વાચ્ય છે. એ આત્મા વાચ્ય છે ત્યાં શબ્દો નથી, અને શબ્દ છે ત્યાં વાચ્ય નથી. પણ વાચકવાથ્યનો નિયોગ, નિયમ સંબંધ છે. નિમિત્તનિમિત્ત સંબંધ. શબ્દબ્રહ્મ પરમબ્રહ્મનો વાચક, શબ્દવાચક ને પરમબ્રહ્મ એ વાચ્ય એનો નિયોગ સંબંધ છે નિમિત્તનિમિત્ત.
મંગળરૂપ પ્રસિધ્ધિ એ. એ મંગળરૂપ છે. ભગવાનની વાણી અને ભગવાન સ્વરૂપ આત્મા, મંગળરૂપ પ્રસિધ્ધિ એ નમું નમસ્કાર કરું છું. ધર્મરૂપી ધનના અનુભવ માટે. મારો ધર્મરૂપી ધર્મ આનંદ, એવો મારો ધર્મ એ મારી લક્ષ્મી આનંદરૂપી ધર્મની લક્ષ્મીના ભોગ માટે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #18
--------------------------------------------------------------------------
________________
४
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧ આ મંગળ કરું છું. આહાહા ! આનંદ સ્વરૂપ આત્મા છે, એ એની લક્ષ્મી છે એનું ધન એને ભોગવવું છે. પોતાની સંપદા છે, આનંદ અતીન્દ્રિય જ્ઞાન એ નિજ સંપદા નિજ ધન, નિજ લક્ષ્મી એને ભોગવવા માટે અનુભવવા માટે, આ વાણી મેં કરી છે, આહા! બીજો કોઈ હેતુ છે નહીં. આહા ! જેમાંથી અતીન્દ્રિય આનંદનો, અતીન્દ્રિય આનંદરૂપી ધનનો પર્યાયમાં ભોગ થાય, અનુભવ થાય એ હેતુ, શાસ્ત્ર અર્થ કરવાનો હેતુ એ છે. આહા ! આહા !
શ્રોતા - અર્થ કરવો એ તો પરલક્ષીભાવ છે.
ગુરુદેવઃ- પરલક્ષી એ તો ભાષા છે, પણ મારું લક્ષ તો અહીંયાં છે. મારી ધનરૂપી સંપદા એના અનુભવ માટે મારી વાત છે. એમ અમૃતચંદ્રાચાર્યે કહ્યું ને (કે) ટીકા કરતાં મારી અશુદ્ધતા ટળી જજો, અને શુદ્ધતા પ્રગટ થજો. એ અહીં શુદ્ધતા એટલે મંગળિક અનુભવ થતો એમ કહે છે. આહાહા !
આત્માનું ધન, ધર્મરૂપી ધન, આત્માનો સ્વભાવ અતીન્દ્રિય જ્ઞાન, અતીન્દ્રિય આનંદ, અતીન્દ્રિય ચૈતન્યના રત્નોથી ભરેલો ભગવાન એવું જે મારું ધર્મરૂપી ધન, એ મારું ધર્મરૂપી ધન, તેનો અનુભવ તેનો ભોગ- અનુભવ માટે આ હું અર્થ કરીશ કહે છે.
નય નય સાર લહે શુભવાર,” પણ એ શબ્દ શબ્દ નયે નયે, સાર નીકળશે, ચાહે તો નિશ્ચયનયનું કથન હો કે ચાહે તો વ્યવહાર(નય)નું કથન હો. પણ નય નય સાર લહે શુભવાર અને સારા કાળમાં, શુભવારમાં, આજ તો આપણે બીજ ને બુધવારે શરૂઆત છે. જેઠ સુદ બીજ ને બુધવાર છે ને આજે? બીજને બુધવાર છે. “નય નય સાર” નયે નયે શબ્દ શબ્દ, નયના વાક્ય સાર શું છે તે તેનો કાળ તેનો સમય નીકળશે સાર. “પદ પદ માર” અને પદે પદે માર લહે– સંસારના મળને નાશ કરી નાખે એવા પદો છે આ બધા. આહાહા ! પદ પદ દહે માર-પદે પદે, ડગલે ડગલે પગલે પગલે, પર્યાયે પર્યાયે એમ કહે છે આત્મા આનંદ અનુભવો માટે આ છે. એ અનુભવની પર્યાયે પર્યાયે, માર દહે. જનમ મરણને નાશ કરે. પદે પદે પર્યાયે પર્યાયે જનમ મરણનો નાશ. દુઃખના કરનારા ( એવા) જનમ મરણ એનો નાશ કરે છે. આહાહા!
લય લય પાર રહે ભવધાર” અને એ આનંદસ્વરૂપમાં જેટલી લયતા થાય લીનતા, કરવાનું તો એ દ્રવ્યનો આશ્રય, લાખ વાતની વાત હોય છે. શાસ્ત્ર કે બાર અંગ, બાર અંગમાં પણ અનુભૂતિનું કથન છે, આવે છે ને કળશમાં. ભલે બાર અંગ છે એ વિકલ્પ છે પણ એમાં અનુભૂતિ, આત્મા શાંત અને આનંદ સ્વરૂપ એની અનુભૂતિ કરવાનું વિધાન છે. એમાં એમ નથી કહયું કે પુણ્ય કરવાનું ને વ્યવહાર કરવાનું વિધાન છે. એ રીતે “લય લય પાર રહે ભવધાર” ભવનું ધારણ (એ) સ્વરૂપના લય લયમાં પાર કરી નાખે (છે). ભવના ધારણનું પાર કરી નાખે, લય કરતાં. આહાહા! અંતર્મુખ દેષ્ટિ કરતાં લય લય પાર, લય લય પાર ગ્રહેશેનો ? ભવધાર. ભવનું ધરવું તેનો નાશ કરે છે.) આહાહા ! જય જય-બબ્બે શબ્દ છે ઈ. નય નય, પદ પદ, લય લય, જય જય જય જય સમયસાર અવિકાર જય હો જય હો શુદ્ધાત્મા, અવિકાર છે ને? સમયસાર અવિકારી, શુદ્ધાત્મા તેનો જય હો, જય હો. આહા! અસ્તિથી મંગળિક કર્યું.
શબ્દ અર્થ ને જ્ઞાન-સમયત્રય આગમ ગાયા, શબ્દને પણ સમય કહીએ, અર્થને પદાર્થને સમય કહીએ જ્ઞાનનેય સમય કહીએ સમયત્રય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #19
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્લોક-૧ આગમ ગાયા. આગમ એને સમય કહે, કાળનેય સમય કહીએ, મતનેય સમય કહીએ ને સિધ્ધાંતને પણ સમય કહીએ. ભેદ-ત્રય નામ બતાયા. તે મહીં આદિ શુભ, એ બધામાં મૂળ સાર, કોણ? કે શુભ અર્થસમયકથની શુભ પદાર્થ એવો ભગવાન શુધ્ધ આત્મા- શુભ એટલે શુદ્ધ-શુદ્ધ પદાર્થ એવો સમય આત્મા તેની કથની સૂણી એ બહુ. આહાહા ! તેની કથની સૂણીએ બહુ ઘણીવાર કહેશું, પણ આ કહેશું. તે મહીં આદિ મુખ્ય તો શુભ નામ. સારો એવો જે અર્થ એટલે પદાર્થ સમયકથની સિદ્ધાંતની કથની સુણી એ બહુ શુદ્ધ. શુદ્ધાત્મા, પવિત્ર પ્રભુ! એની ઘણી કથની કરશું કહે છે, છે? કથની સુણીએ બહુ. ઘણું કહેશું ને ઘણું સાંભળ- આહાહા!“તે મહીં સાર વિણકર્મમળ” કર્મ રહિત એમાં પણ પદાર્થ જીવ નામના સારમાં નિર્મળ શુદ્ધ જીવ શુદ્ધ નય કહે ”એ જીવને અમે (એટલે ) અર્થ સમયને વારંવાર કહેશું પણ એ અર્થ સમય કેવો? કે તે મહીં સાર વિણ કર્મ મળ કર્મ નામ ભાવ, દ્રવ્ય કર્મથી રહિત એવો જે શુદ્ધ પ્રભુ આત્મા. તેને શુદ્ધનય કહેશું” એને શુદ્ધનય કહીએ, એને શુદ્ધનય કહેશું. આહાહા!
શુદ્ધ જીવ શુદ્ધનય કહે “આ ગ્રંથમાં કથની સહુ,” જોયું? આ ગ્રંથમાં કથની બધી સમયસાર બુધજન ગ્રહે.” જ્ઞાની જનો ડાહ્યા પુરૂષો સમયસારને શુદ્ધને ગ્રહે. શુદ્ધ સમયસાર તેમાંથી નીકાળે (કાઢે). આહાહા ! ગમે તેટલા કથનો આવે ઘણાં, પણ એમાંથી સાર પ્રભુ શુદ્ધ ચૈતન્ય એ નીકાળે છે. એનો આશ્રય કરવો એ નીકાળે છે. આહાહા ! લાખ વાતની વાત, આવે છે ને ? નિશ્ચય ઉર આણો છોડી જગત ફંદ. નિજ આતમ ઉર ધ્યાવો. આહાહા! એ આત્માની મૂળ ચીજ જે છે તેને વારંવાર હે બુધજનો, તેને ગ્રહો.
નામાદિક ષ ગ્રંથમુખ,” હવે, તો એ પોતે વાત કરે છે, શાસ્ત્ર કર્તા નામાદિક છે બોલ છે નામ છે, મંગળિક છે, શાસ્ત્ર કર્તા કોણ છે, સંખ્યા કેટલી છે, પ્રયોજન શું છે, એવા નામ છે છે “નામાદિક ષ ગ્રંથમુખ તેમાં મંગળ સાર.”છમાં પણ મંગળિક સાર છે. આહાહા ! નામ શાસ્ત્ર મંગળિક કર્તા પ્રયોજન વિગેરે. એમાં પણ મંગળ સાર, “વિઘ હરણ,’ વિદ્યુનો નાશ કરનાર છે આ મંગળિક સાર વિદ્યુનો નાશ કરનાર છે. આહાહા ! “નાસ્તિક હરણ” અને નાસ્તિકનો તો નાશ કરનાર છે (અને ) અસ્તિપણાની પ્રતીતિ કરાવનાર છે. આહાહા ! શિષ્ટાચાર” પરંપરા શિષ્ટ જે આચાર છે સંતોનો એ બતાવનાર છે. એવો ઉચ્ચાર કરનાર છે.
સમયસાર જિનરાજ છે,” હવે છેલ્લો શબ્દ હવે આ, આ સમયસાર એ જિનરાજ છે. શુદ્ધ આત્મા એ જિનરાજ છે. “ઘટ ઘટ અંતર જિન વસે ને ઘટ ઘટ અંતર જૈન આહા! જૈન કોઈ પંથ નથી, જૈન કોઈ વાડો નથી. જૈન, સમયસાર આત્માનું સ્વરૂપ તે જૈન છે. આહાહા !
સમયસાર જિનરાજ છે. જિનરાજ એ સમયસાર આત્મા- શુદ્ધાત્મા એ જિનરાજ છેસ્યાદ્વાદ જિનવેણ આહાહા! ત્રણ મૂકે છે. દેવ શાસ્ત્ર ને ગુરુ ત્રણ પહેલા લીધા હતા ને? એ ત્રણ ફરીને યાદ કરે છે, કે સમયસાર જિનરાજ હૈ દેવ. દેવ, પોતાનો આત્મા સમયસાર એ જિનરાજ છે અથવા જિનરાજ તે દેવ છે “સ્યાદ્વાદ એ જિનવેણ.” અપેક્ષાએ કથન એ વિતરાગની વાણી શારદા છે. પહેલું કહ્યું ” તું ઈ, દેવ, શાસ્ત્ર અને ગુરુ “મુદ્રા જિન નિગ્રંથતા” એ ગુરુની વ્યાખ્યા છે, આહાહા! મુદ્રા જિન નિગ્રંથ દશા, બાહ્યને અત્યંતર નિગ્રંથ દશા એ મુદ્રા, એ ગુરુ “નમું કરે સહુ ચેન” એ ત્રણેને હું દેવને, શાસ્ત્રને અને ગુરુને “નમું કરે સહુ ચેન”
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #20
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧ નમસ્કાર કરતાં બધું ચેન નામ આનંદને આપે ચેન કરે. ચેન પડે આનંદમય, દેવગુરુશાસ્ત્રને વંદન કરતાં, છે વિકલ્પ પણ અંદર લક્ષ છે ધ્યેય આનંદની પ્રાપ્તિ અને ચેન મળે એ માટે હું નમસ્કાર કરું છું.
આ પ્રમાણે મંગળપૂર્વક પ્રતિજ્ઞા કરીને શ્રી કુંદકુંદ આચાર્યકૃત ગાથાબદ્ધ સમયપ્રાકૃત ગ્રંથની શ્રી અમૃતચંદ્ર આચાર્યકૃત આત્મખ્યાતિ નામની જે સંસ્કૃત ટીકા છે, તેની દેશભાષામાં આત્મખ્યાતિની વચનિકા કરશું એમ કહે છે. ટીકા તો બે છે. જયસેન આચાર્યની પણ આમાં આત્મખ્યાતિની ટીકા કરીશું અમૃતચંદ્રાચાર્યની એમ લખીએ છીએ.
દેશભાષામય લખીએ છીએ, સંસ્કૃત ટીકામાંથી પ્રથમ સંસ્કૃત ટીકાકાર શ્રી અમૃતચંદ્રાચાર્ય ગ્રંથની આદિમાં પહેલા શ્લોક દ્વારા મંગળ અર્થે ઇષ્ટદેવને નમસ્કાર કરે છે. ઇષ્ટદેવને નમસ્કાર કરે છે. ઈષ્ટદેવ પરમાત્મા છે અને ખરેખર ઈષ્ટદેવ પોતે પ્રભુ (નિજાત્મા ) છે. પુષ્ય ને પાપના ભાવ તે અનિષ્ટ છે, પ્રવચનસારમાં છે અને ભગવાન આત્મા તે જ ઇષ્ટ છે. નિશ્ચય તો શુદ્ધ આત્મા તે ઈષ્ટ છે, વ્યવહારે પરમાત્મા ઈષ્ટ છે.
એ આવ્યુંને શુદ્ધાત્મા, સમય નામ જીવ નામનો પદાર્થ-ઈષ્ટદેવને નમસ્કાર કરે છે, ગાથા, ગાથા બોલાઈ ગઈ છે. “નમ સમયસારાય સ્વાનુભૂલ્યા ચકાસત, ચિત્ સ્વભાવાય ભાવાય સર્વ ભાવાંતરચ્છિદે.” ઓહો ! ખૂબી જુઓ, અતિથી જ વાત કરી છે પહેલી, નાસ્તિથી વાત જ નહીં. બંધનો નાશ ને અજીવનો નાશ ને એ વાત નહીં. અતિ એક જ વાત. આહાહા!
નમઃ સમયસારાય! સમય નામ જીવ નામનો પદાર્થ, તેમાં જે સાર દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ રહિત, નોકર્મ રહિત, શરીર વાણી આદિ નોકર્મ, જડ કર્મ અને ભાવકર્મ પુણ્ય-પાપ એનાથી રહિત શુદ્ધાત્મા તે સમય છે. આહાહા! તેને મારો નમસ્કાર હો, આમાં વાંધા કાઢે છે. કે આમાં તો ઈષ્ટને પરમાત્માને નમસ્કાર કર્યો છે, વ્યવહારને કર્યો છે પણ વ્યવહારને કર્યો છે એમાં નિશ્ચયને કર્યો ઈ ભેગો છે. આહાહા ! એમાંથી આ અર્થ કાઢે છે. તેને મારો નમસ્કાર હો. કેવો છે ભાવાય? એટલે સમયસાર જે ભાવ, સમયસાર જે વસ્તુ. ભાવ એટલે વસ્તુ સમયસાર જે પદાર્થ એટલે કે ભાવ, શુદ્ધ સત્તાસ્વરૂપ વસ્તુ છે. એ શુદ્ધ સત્તાસ્વરૂપ વસ્તુ છે, આહાહા ! સત્તા, ભાવ છે ને એ શુદ્ધ સત્તાસ્વરૂપ છે. ભગવાન પવિત્ર હોવાપણે વસ્તુ છે એ વસ્તુ પવિત્રપણે, હોવાપણે, સત્તાપણે આહાહા! હોવાપણે એ ચીજ છે. પણ પવિત્ર હોવાપણે એ ચીજ છે, સત્તા નામ હોવાપણું અને શુદ્ધ નામ પવિત્રપણે હોવાપણું વસ્તુ છે, આહાહા ! શુદ્ધ હોવાપણાના સ્વરૂપે વસ્તુ છે. આહાહા!
એની સત્તા જ શુદ્ધ છે કહે છે. એનું હોવાપણું જ શુદ્ધ છે, દ્રવ્ય તરીકે હોં. વિશેષ, સમકિત સ્વભાવાય પછી આવશે. પણ અહીં તો “ભાવાય ', વસ્તુ છે, પદાર્થ છે, તત્ત્વ છે, એ શુદ્ધ જ છે. આહાહા ! એ શુદ્ધ સત્તાસ્વરૂપ વસ્તુ છે. વસ્તુને સિદ્ધ કરવી છે ને? “ભાવાય 'માં તો વસ્તુને સિદ્ધ કરવી છે. “ભાવાય ”માં ગુણને નહીં. ગુણને પછી કહેશે. “ભાવાય ” વસ્તુ, ભગવાન આત્મા શુદ્ધ વસ્તુ સત્તા છે. એકલો જ્ઞાયક આનંદ શાંતિ સ્વરૂપ વસ્તુ, વસ્તુ છે, સત્તા છે,
ભાવાય ” છે, “ભાવાય ” છે, પરથી અભાવ છે એ વાત અહીંયાં નથી લેવી. “ભાવાય” અસ્તિથી લેવી છે. નાસ્તિથી વાત લીધી નથી. “ભાવાય ” એનો અર્થ આવી ગયો કે પરથી અભાવ છે; પણ પોતાથી “ભાવાય છે, વસ્તુ છે, સત્તા છે આહા!
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #21
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્લોક-૧
“આ વિશેષણપદથી સર્વથા અભાવવાદી નાસ્તિકોનો મત ખંડિત થયો.” અભાવનો (અર્થ) નાશ. એમ કહે છે ને વસ્તુ અભાવ છે. વસ્તુ છે નહીં એમ કહેનારને “ભાવાય' કહીને એનો નાસ્તિકનો નાશ કર્યો. વસ્તુ ભાવ સ્વરૂપ છે. અનંત અનંત સ્વરૂપે વસ્તુ છે. વસ્તુ છે, પદાર્થ છે, દ્રવ્ય છે, તત્ત્વ છે, અસ્તિ, મોજૂદગી ચીજ છે, એમ કહે છે. આહાહા ! હૈયાતિ ધરનારી વસ્તુ છે. અભાવરૂપ નથી. હૈયાતિ, મોજૂદગી ધરાવનારી સત્તા, ભાવ વસ્તુ છે, એવી સત્તારૂપ ભાવ એક વસ્તુ છે. આહાહા! આવું છે હવે આ તો ૧૯ મી વાર વંચાય છે. ઝીણું પડે! પણ અંદર ધ્યાન દેવું પડે ને થોડું. આહાહા ! એ તો વસ્તુ કીધી. દ્રવ્ય કીધું. શુદ્ધ સત્તારૂપ પદાર્થ છે એનું વાચ્ય એની દૃષ્ટિમાં આમ આવવું જોઈએ, એ માટે અહીં કહેવાય છે એમ કહે છે.
આ શબ્દો તો વાચક છે, પણ વાચક-વાચ્ય નિયોગ એમ કહ્યું'તું ને. વાચક શબ્દો અને વાચ્ચેનો સંબંધ છે. એટલે શુદ્ધ સત્તાસ્વરૂપ વસ્તુ છે એવા જે વાચક શબ્દો એનું વાચ્ય શુદ્ધ સત્તાસ્વરૂપ વસ્તુ છે એ વાતની દૃષ્ટિ એમાં થવી જોઈએ. આહાહા !
“આથી સર્વથા અભાવવાદીઓનાં કથંચિત્ અભાવ છે, (અહીંયા) સર્વથા કેમ કહ્યું? કથંચિત્ અભાવ છે, અભાવ છે, સર્વથા અભાવ નથી. પાછું સર્વથા, કથંચિત્ અભાવ ન હોય તો તો સ્વથી છે ને પરથી નથી, એ ન આવે. સર્વથા અભાવ નથી એમ કીધું છે. કથંચિત્ અભાવ છે. પરની અપેક્ષાએ અભાવ છે અને સ્વની અપેક્ષાએ ભાવ છે. પરની અપેક્ષાએ અભાવ છે પણ સર્વથા અભાવ છે, એનો નિષેધ કર્યો છે. કથંચિત્ અભાવને તો સિદ્ધ કર્યું છે. આહાહા ! સમજાણું કાંઈ?
સર્વથા અભાવવાદી નાસ્તિકોનો મત ખંડિત કર્યો. સ્વભાવ તો વસ્તુ સ્વપણે- સત્તાપણે વસ્તુ તો છે, એટલે જ તથા એથી અનંતી બીજી ચીજોપણે એનો અભાવ છે–અભાવ છે. અભાવ પણ એનો સ્વભાવ છે. જેવો ભાવ સ્વભાવ છે, એવો અભાવ પણ એનો એક સ્વભાવ છે. પણ સર્વથા અભાવ, એનો નિષેધ કરવા “ભાવાય ” કહીને કથંચિત્ પરથી અભાવ છે પણ સર્વથા પરથી અભાવ છે, પરથી નથી જ એટલે પોતે જ નથી એમ નથી. આહાહા ! સમજાણું કાંઈ? સર્વથા અભાવ કથંચિત્ અભાવવાદીની તો હા પાડી, કારણ સ્વ-પણે વસ્તુ છે, પર રાગાદિપણે નથી જેમ સ્વપણે પણ છે અને પરપણે પણ હોય તો વસ્તુ સિદ્ધ નહીં થાય. આહાહા!તેમ પરપણે નથી એમ સર્વથા અભાવ કહો, તો સત્તા વસ્તુનો નાશ થાય છે. આહાહા ! આવી વસ્તુ છે હવે આમાં નવરાશ કયાં, આવી વસ્તુ છે બાપુ! એના નિર્ણય માટે એણે વખત લેવો પડશે. આહા!
શુદ્ધ સત્તા વસ્તુ છે હજી ગુણની વ્યાખ્યા નથી આવી, હજી તો દ્રવ્યની વ્યાખ્યા છે. શુદ્ધ સત્તા દ્રવ્ય છે, સર્વથા અભાવ દ્રવ્યનો કહે છે એમ નહીં. (એમ નથી.) કથંચિત્ અભાવ પરનો એમાં અભાવ છે એ અપેક્ષાએ અભાવ છે પણ સ્વનો પણ અભાવ છે એમ નથી. સ્વપણે છે પરપણે નથી. સર્વથા પરપણે નથી માટે પોતે જ નથી, એમ નથી. આહાહા ! આવી વાતું હવે ક્યાં એને પકડાય (સમજાય ) છે. આહાહા ! મારગ એવો છે.
હવે કહે છે એ તો વસ્તુ છે. વસ્તુ તો પરમાણુ એ પણ છે, છ દ્રવ્યો છે, પણ આ કેવી ચીજ છે? વસ્તુ છે આત્મા શુદ્ધ સત્તાભાવરૂપ દ્રવ્ય છે. તો દ્રવ્ય તો પરમાણુ આદિ બીજા પણ છે. પણ આનો સ્વભાવ શું છે હવે? ભાવાય તત્ત્વ દ્રવ્ય છે તેનો સ્વભાવ-ગુણ શું છે?
કે “ ચિસ્વભાવાય” જેનો સ્વભાવ ચેતના ગુણરૂપ છે. આહાહા ! શું વાણી! વસ્તુ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #22
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧ ભગવાન અંદર શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે, એ ચેતના સ્વભાવ ગુણવાળી છે. એ ગુણ છે એમાં. ચિત્ જેનો સ્વભાવ ચેતના, જાણવું- દેખવું ભેગું છે એમાં. ચેતનાગુણરૂપ છે. આહાહા! પોતે સત્તા, દ્રવ્ય તરીકે ભાવાય છે પણ ગુણ તરીકે ચિત્ સ્વભાવ છે. આહાહા ! હવે આવો ઉપદેશ! એમાં એકેન્દ્રિયા બેઈન્દ્રિયામાં હાલતો હોય આ કરો આ કરો એ બધી વાતું બાપુ ક્રિયા(કાંડ) છે. આહાહા ! અને તે પણ વાચકનો વાચ્ય છે તે તેણે લક્ષમાં લેવું એને કહે છે. વાચ્યને લક્ષમાં લેવું. વાચક શબ્દ તો આવે છે એ ભગવાન આત્મા, ભાવાય નામ સત્તા તરીકે, દ્રવ્ય તરીકે, તત્ત્વ તરીકે, વસ્તુ તરીકે ભાવ છે. અને તેનો ગુણ હવે વસ્તુ છે તો તેની શક્તિ જોઈએ ને ? તો “ચિસ્વભાવાય” એનો જ્ઞાનાદિ એમાં જ્ઞાનની પ્રધાનતાથી વાત છે. જ્ઞાન ને દર્શન (ગુણ) એ એનો વિશેષ વિશેષ સ્વભાવ છે. આહાહા ! છે?
જેનો સ્વભાવ ચેતના ગુણરૂપ છે. આ વિશેષણથી ગુણ-ગુણીનો સર્વથા ભેદ માનનાર, જુઓ ગુણી આત્મા અને જ્ઞાન સર્વથા જુદા છે એમ માનનારનો નિષેધ કર્યો. કથંચિત્ નામ ભેદ છે. પણ ભાવ ભેદ કથંચિત્ છે પણ વસ્તુ તરીકે ભેદ નથી. આહાહા! આમ તો ગુણ ગુણીની વચ્ચે પણ અભાવ છે. પણ અભાવ નથી. પ્રવચનસારમાં છે. ગુણી અને ગુણ વચ્ચે અતભાવ છે, પણ અભાવ નથી. કે ગુણી જુદો ને ગુણ જુદો કે ગુણીમાં ગુણ નહીં અને ગુણ ગુણીમાં નહીં, એમ નથી. આવી વાતું લ્યો. વિશેષણથી ગુણગુણીનો સર્વથા ભેદ, (માનનાર) કથંચિત્ ભેદ માનનાર તો બરાબર છે, એમ કહે છે. કેમ કે ગુણી ને ગુણ એવા બે નામ પડ્યા, તો નામ ભેદ છે, ભાવ પણ ભેદ એક ન્યાયે છે, નામ ભેદ થયા, કથન ભેદ થયા, ફળ ભેદ પણ છે. આહાહા ! પણ સર્વથા ભેદ માનનારનો નિષેધ કર્યો, કથંચિત ભેદ છે. વસ્તુ ભગવાન આત્મા સત્તા અને ચેતન ગુણ, કથંચિત્ ભેદ છે ગુણગુણીનો, બે વચ્ચે નિશ્ચયથી ખરેખર અભાવ છે. પણ પ્રદેશ તરીકે પ્રદેશો બેયના એક છે. આહાહા ! દ્રવ્યના પ્રદેશ ને ગુણના પ્રદેશ જુદા છે એમ નથી. લ્યો ઠક! પ્રદેશ ભેદ હોય તો પૃથક થઈ જાય છે અને આ પ્રદેશભેદ નથી છતાં ગુણગુણી ભેદ છે વસ્તુ છે અને એનો ગુણ છે. એવા નામ ભેદે, પ્રયોજન ભેદ, ફળ ભેદે, ભેદ હો પણ કથંચિત્ ભેદ, સર્વથા ભેદ નથી. આહાહા !!
જેટલા ગુણોના પ્રદેશ છે તેટલા જ દ્રવ્યના છે. જેટલા દ્રવ્યના છે તેટલા જ ગુણોના છે. આહાહા ! પર્યાયની જુદી વાત છે અત્યારે, કહો સમજાણું કાંઈ? ગુણ-ગુણીનો સર્વથા ભેદ માનનાર (નો નિષેધ છે), ગુણ-ગુણીનો કથંચિત્ ભેદ માનનાર બરાબર છે. કથંચિત્ ભેદ અને કથંચિત્ ભેદ નહીં, હવે આ કેવી વાત ! કથંચિત્ ભાવ અને કથંચિત્ અભાવ. સર્વથા અભાવેય નહીં ને સર્વથા એકલો ભાવેય નહીં. આહાહા! ભાવ સ્વરૂપ છે છતાં પરની અપેક્ષાએ અભાવ સ્વરૂપ પણ એનો ગુણ છે. પરરૂપે ન થવું એવો અભાવ સ્વભાવ છે. સ્વરૂપે રહેવું એવો ભાવસ્વભાવ છે. આવું છે. હું! આહાહા!
બે બોલ થયા, દ્રવ્ય અને ગુણ જૈન દર્શન- વિશ્વ દર્શનનું મૂળ સ્વરૂપ દ્રવ્ય ગુણ ને પર્યાય એ ત્રણનું અહીંયાં વર્ણન પહેલા શ્લોકમાં અસ્તિથી કહ્યું છે. “ભાવાય” એમાં દ્રવ્ય લીધું ચિત્ સ્વભાવાય ” ગુણ લીધો. હવે પર્યાય બાકી રહી ગઈ.
સ્વાનુભૂલ્યા ચકાસતે” એ પર્યાય છે. આહાહા ! પોતાની સ્વ-અનુભૂતિ પોતાની જ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #23
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્લોક-૧ અનુભવનરૂપ ક્રિયા. દેખો! રાગની ને પુણ્યની ક્રિયા નહીં. પોતાની જે ગુણ ને ગુણી જે નિર્મળ અને શુદ્ધ છે, એની શુદ્ધની પોતાની જે ક્રિયા. આહાહા! વ્યવહારની જે દયા-દાન-વ્રત-ભક્તિની ક્રિયાથી પ્રકાશે છે એવો એ નથી, એવો નથી એમ ન કહેતા. “સ્વાનુભૂલ્યા ચકાસત', અસ્તિથી વાત કરી છે, સમજાણું કાંઈ? પોતાની જ “સ્વાનુભૂલ્યા ચકાસત', છે ને? પોતાની જ અનુભવનરૂપ ક્રિયા, છે તો ક્રિયા પર્યાય. શુદ્ધ આનંદને જ્ઞાનની પર્યાયથી તે જણાય છે. શુદ્ધ જ્ઞાન ને શુદ્ધ આનંદની પર્યાયથી તે જણાય છે. આહાહા ! તે પર્યાય છે, પર્યાય નથી એમ નહીં, ન હોય તો કાર્ય તો પર્યાયમાં થાય છે અને દ્રવ્ય ને ગુણ આ છે, એવો નિર્ણય તો અનિત્ય એવી પર્યાયમાં થાય છે, (પર્યાયનું) અનિત્યપણું છે. આહાહા ! નિત્ય પણ છે અને અનિત્ય પણ છે, આવું છે.
“સ્વાનુભૂલ્યા ” સ્વ-અનુભૂતિ પોતાની શુદ્ધ સમ્યગ્દર્શન- જ્ઞાન- ચારિત્ર જે પવિત્ર, એવી શુદ્ધ ક્રિયાથી જાણી શકાય એવો છે. (નિજાત્મા) વ્યવહારની ક્રિયાથી જણાય એવી એ વસ્તુ નથી. આહાહા ! છે કે નહીં સામે? “સ્વાનુભૂલ્યા “સ્વ” સ્વ નામ પોતે “સ્વાનુભૂલ્યા ચકાસતે” “પોતાની અનુભવનરૂપ ક્રિયાથી પ્રકાશે છે” અર્થાત્ પોતાને પોતાથી જાણે છે. ભગવાન આત્મા જેને વ્યવહારના રાગની અપેક્ષા નથી એવી જે ચીજ છે એમ કહે છે. પોતાના અનુભવની પર્યાયથી પ્રકાશે છે. આહાહા ! એને રાગથી પ્રકાશે છે એવી નાસ્તિની વાત કરી નથી. અતિથી કહેતાં નાસ્તિ એમાં આવી જાય છે. “ભાવાય”નામ અસ્તિ ‘ચિત્ સ્વભાવાય ”માં અસ્તિ અને “સ્વાનુભૂતિ માં અસ્તિ-એકમાં દ્રવ્યની અસ્તિ, બીજામાં ગુણની અસ્તિ, ત્રીજામાં પર્યાયની અસિ. અતિથી સિદ્ધ કર્યું છે. આસવ, પુણ્ય-પાપ, બંધ અને અજીવ એ આમાં લીધા જ નથી.
ફક્ત ભાવાય દ્રવ્ય લીધું, ચિત્ સ્વભાવ ગુણ લીધો ને અનુભૂતિમાં સંવર-નિર્જરા લીધા, દ્રવ્ય લીધું, ગુણ લીધું અને સ્વાનુભૂત્યામાં સંવર-નિર્જરા શુદ્ધ પર્યાય લીધી, શુદ્ધ પર્યાયથી તે જણાય એવો છે. વ્યવહાર ને નિમિત્તથી તે જણાય એવો નથી. આહાહા ! ત્યાં કથંચિત્ નથી. ઓલામાં ભાવમાં કથંચિત્ હતું, કારણ કે કથંચિત્ અભાવ પણ છે. ગુણમાં પણ કથંચિત્ ભેદ છે, ગુણગુણીનો ભેદ છે. એમ અહીંયા સ્વાનુભૂલ્યા ચકાસતેમાં કથંચિત્ અનુભૂતિથી પ્રકાશે છે અને કથંચિત્ રાગથી પ્રકાશે છે એમ નથી. પોતાથી પ્રકાશે છે ને રાગથી પ્રકાશતો નથી એ વાત આમાં આવી જાય છે. નાસ્તિની વાત અતિ કહેતાં આવી જાય છે. આહાહા ! આવો તો શ્લોક છે પહેલો ! આ તો મંગળિક કરે છે આ તો.
પોતાને પોતાથી જ જાણે છે, પ્રગટ કરે છે. ભગવાન આત્મા, વસ્તુ પણ કથંચિત્ ભાવ અભાવ સ્વરૂપ, ગુણ પણ કથંચિત્ ભેદ અભેદ સ્વરૂપ, પર્યાય અનુભૂતિથી જણાય, બીજાથી ન જણાય એમ એનું સ્વરૂપ છે. આહાહા!
આ વિશેષણથી આત્માને અને જ્ઞાનને સર્વથા પરોક્ષ જ માનનાર' એમ કે જ્ઞાન તો પરોક્ષ છે, પ્રત્યક્ષ થઈ શકતું નથી જૂઠું છે. આહા ! સર્વથા પરોક્ષ છે એમ નથી. કથંચિત્ પરોક્ષ છે, પૂરણ કેવળજ્ઞાન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી પરોક્ષ છે. પણ શ્રુતજ્ઞાન દ્વારા તે પ્રત્યક્ષ છે, એમ બેય છે. આહાહા ! સમજાણું કાંઈ ? શ્રુતજ્ઞાન દ્વારા પ્રત્યક્ષ છે અને શ્રુતજ્ઞાન દ્વારા પ્રત્યક્ષ છે ઓલા વેદનની અપેક્ષાએ હોં, આમ શ્રુતથી પરોક્ષ છે, કેવળથી પ્રત્યક્ષ છે. શ્રુતથી અસંખ્ય પ્રદેશી પરોક્ષ છે પણ એનો અનુભવ છે એ પરોક્ષ નથી. આહાહા!
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #24
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦
સમયસાર સિદ્ધિ ભાગ-૧ આટલા બધા પડખા પડે!
“આત્માને ને જ્ઞાનને સર્વથા પરોક્ષ જ માનનાર જૈમિનીય-ભટ્ટ પ્રભાકર ભેટવાળા મિમાંસકોના મતનો વ્યવચ્છેદ થયો” આહા ! એટલે જ્ઞાનને આત્મા સર્વથા જુદા એટલે પરોક્ષ જ છે એમ માનનારનો નિષેધ કર્યો, પ્રત્યક્ષ છે. કથંચિત્ પ્રત્યક્ષ છે કથંચિત્ પરોક્ષ છે. વેદનની અપેક્ષાએ પ્રત્યક્ષ છે અને તદ્દન આમ જોવું અસંખ્ય પ્રદેશની અપેક્ષાએ પરોક્ષ છે. કેવળજ્ઞાનની અપેક્ષાએ પ્રત્યક્ષ છે. સમજાણું કાંઈ ? પુસ્તક તો છે સામે?
તેમ જ જ્ઞાન અન્ય જ્ઞાનથી જાણી શકાય, જોયું? પોતે પોતાને નથી જાણતો- એવું માનનારનો પ્રતિષેધ કર્યો.” જ્ઞાન છે એ બીજા જ્ઞાન દ્વારા જણાય. પોતે પોતાથી ન જણાય. એ જ્ઞાન જે ઉત્પન્ન થાય એ પોતે જાણતું જ ઉત્પન્ન થાય. આહા ! પોતે પોતાને જાણતું જ જ્ઞાન ઉત્પન્ન થાય છે, સ્વતઃ એને બીજા જ્ઞાનથી જાણવાની અપેક્ષા નથી. હવે આ એક શ્લોકમાં આટલા પ્રકાર-કેટલા યાદ રાખવા એને? અસ્તિથી યાદ રાખવું, સત્તા વસ્તુ છે. ગુણ-ગુણીનો વાચક છે, તે ભેદ છે, વાચ્ય પણ ભેદ છે; સ્વાનુભૂલ્યા ચકાસતે એમાં કોઈ રીતે પરથી અનુભવ થઈ શકે એમ નથી. અને તે જ્ઞાન જ્ઞાનથી જ જણાય છે, એ જ્ઞાનને જાણવા માટે બીજા જ્ઞાનની જરૂર પડે એવું નથી. નિરપેક્ષ જ્ઞાન પરની અપેક્ષા રાખ્યા વિના, આહાહા ! અહીં તો એમ કહે છે કે કદાચિત્ શાસ્ત્રનું જ્ઞાન કર્યું હોય, ભગવાનની વાણી સાંભળી હોય તો એ અપેક્ષા રાખીને જ્ઞાનનું પ્રત્યક્ષપણું વેદનનું થાય એવું નથી. આહાહા !
એ જ્ઞાન સીધું પોતાને વેદી શકે છે. આનંદનું વેદન સીધું કરી શકે છે. અને કથંચિત અપેક્ષાએ શ્રુતજ્ઞાનથી પણ પ્રત્યક્ષ કહેવામાં આવે, કેમ કે જેમાં પરની અપેક્ષા નથી માટે પ્રત્યક્ષ, શ્રુતજ્ઞાનથી પણ સર્વથા પરોક્ષ જ છે એમેય નથી. આહાહા ! કથંચિત્ પ્રત્યક્ષ છે કથંચિત્ પરોક્ષ છે કેમ કે જે જ્ઞાન બીજાની અપેક્ષા રાખતું નથી, સમજાણું કાંઈ ? એથી એ પ્રત્યક્ષ છે. પોતાથી જ છે. પણ અસંખ્ય પ્રદેશ આમ પૂરણ પોતે જાણી શકતા નથી. એ અપેક્ષાએ કેવળજ્ઞાનને પ્રત્યક્ષ કહ્યું અને શ્રુતજ્ઞાનને પરોક્ષ કહ્યું પરોક્ષેય કહ્યું અને પ્રત્યક્ષેય કહ્યું. આહાહા! પોતે પોતાથી જાણી શકે માટે પ્રત્યક્ષ, જેને રાગ ને નિમિત્તની અપેક્ષા નથી માટે પ્રત્યક્ષ. અને પૂરણ અસંખ્ય પ્રદેશને આમ સીધું જાણી શકતું નથી, માટે પરોક્ષ. આહાહાહા ! સમજાણું કાંઈ? આવું છે.
જ્ઞાન અન્ય જ્ઞાનથી જાણી શકાય, પોતે પોતાને નથી જાણતું. એવું માનનારનો પ્રતિષેધ થયો. આહા! અસ્તિથી વાત કરીએ તો દ્રવ્યની, ગુણની અને પર્યાયની સાધકની સંવરનિર્જરાની, શુદ્ધથી પ્રગટ સમજાય છે, એટલી.
હવે એની પૂરણતાની વ્યાખ્યા કરે છે. આહાહા ! એ પણ અસ્તિથી કરે છે. સર્વભાવાંતરચ્છિદે” સર્વભાવ અંતર પોતાથી અન્ય, અંતર છે ને? સર્વભાવ અંતર પોતાના ભાવથી અનેરા. પોતે ભાવાય છે, વસ્તુ છે, એનાથી અનેરા. સર્વભાવમાં પોતે આવ્યો, અંતર ચ્છિદે એનાથી અનેરા ભાવો, એનો છિદે, એનો જાણનાર છે. સર્વ ભાવાંતર સર્વ ભાવને જાણનાર એમ નહીં, સર્વ ભાવ જે પોતાના એનાથી અનેરા ભાવો, તેને જાણનારો છે. સમજાણું કાંઈ? “સર્વભાવાંતરચ્છિદે' નો અર્થ એવો નથી કે સર્વભાવને કોઈ રીતે જાણી શકે છે. એવો અહીંયાં અર્થ નથી. અહીં તો સર્વભાવ જે પોતાના છે એનાથી સર્વ જે અનેરા ભાવ છે તેને પૂરણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #25
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧
શ્લોક-૧ રીતે જાણી શકે છે. સર્વભાવાંતર (એટલે કે ) સર્વભાવથી અનેરા ભાવો, પોતાનો જે ભાવ સત્તા ને ગુણ ગુણીની વાત કરી, એવો જે ભાવ અને ભાવવાન, સ્વભાવવાન અને સ્વભાવ, એનાથી અનેરા ભાવો. જેટલા અનંતા દ્રવ્યગુણ ને પર્યાયો, આહાહા ! પોતાથી -છે ને? અન્ય સર્વ જીવઅજીવ અંતર છે ને? પોતાથીમાં સર્વ ભાવ નામ પોતાથી લીધું એનાથી અંતર નામ અન્ય સર્વ જીવાજીવ. આહાહા !
જીવ અને અજીવ બીજા અનંતા “ચરાચર ” ગતિ કરનારા અને સ્થિર રહેનારા ચર નામ ગતિ કરનારા અને અચર નામ સ્થિર રહેનારા. પદાર્થોને સર્વ ક્ષેત્ર કાળ સંબંધી સર્વ પદાર્થને સર્વ ક્ષેત્ર, સર્વ કાળ સંબંધી સર્વ વિશેષણો સહિત ભાવ. આહાહાહાહા ! સર્વ ભાવાંતર, સર્વભાવ પોતે અને અંતર એટલે એ સિવાયના અનેરા સર્વ ભાવો. એને પોતાથી અન્ય સર્વ જીવાજીવ, ચાલતા અને સ્થિર પદાર્થોને સર્વ ક્ષેત્ર કાળ સંબંધી. ત્રણકાળ ને લોકાલોક ક્ષેત્રો. આહાહા! અને સર્વ વિશેષણો સહિત એના સર્વભાવો સહિત, પર્યાય સહિત એક જ સમયે જાણનારો છે. આહાહાહા ! પ્રભુ પર્યાયમાં પૂરણ સર્વશની પર્યાય, એક જ સમયમાં પોતાથી અનેરા અનંત પદાર્થોના દ્રવ્યના, ક્ષેત્રના, કાળના અને એના ભાવના, ગુણ ને પર્યાય બધાને એક સમયમાં જાણનારો છે. આહાહા ! છે? એક જ સમયે જાણનારો છે.
આ વિશેષણથી સર્વજ્ઞનો અભાવ માનનાર, સર્વજ્ઞ હોઈ શકે નહીં એમ જે કહે છે એવા મત છે ને ઘણાંના, સર્વજ્ઞ હોઈ શકે નહીં. વર્તમાનમાં જે પૂરણ જ્ઞાન છે વર્તમાનનું એ સર્વજ્ઞ, ત્રણ કાળ અને ત્રણ લોકનું જ્ઞાન હોઈ શકે નહીં એનો નિષેધ કર્યો. આહાહા! સર્વ વિશેષણોથી સર્વજ્ઞનો અભાવ માનનાર, મીમાંસક આદિ. , જૈનમાં રહેલા દિગંબરમાંય નહીં માનનારા છે. એક મહેન્દ્ર હતો પંડિત, સર્વજ્ઞને નહોતો માનતો. ગુજરી ગયો. “નિરાકરણ થયું.” આ પ્રકારના ગુણોથી, “આ પ્રકારના વિશેષણોથી શુદ્ધ આત્માને જ “શુદ્ધ આત્માને” જ ઇષ્ટદેવ તરીકે સિદ્ધ કરીને,” ઇષ્ટદેવ કરીને, ઇષ્ટ, ઇષ્ટદેવ છે ખરા. પરમાત્મા પોતે ઇષ્ટદેવ છે. વ્યવહાર સર્વજ્ઞ આ રીતે પરમાત્મા ઇષ્ટદેવ છે. આહાહા ! તેને નમસ્કાર કર્યો છે. શુદ્ધાત્માને જ, છે? આ વિશેષણથી શુદ્ધાત્માને જ ઇષ્ટદેવ સિદ્ધ કરીને તેને નમસ્કાર કર્યો છે. આહાહા!
દ્રવ્ય, ગુણ, પર્યાય ને પૂર્ણતા ચાર બોલ લીધા. પોતાનું દ્રવ્ય સત્તા છે “ભાવાય, ચિત્ત સ્વભાવાય ગુણ, સ્વાનુભૂતિ પર્યાય સંવર નિર્જરા એ દ્રવ્ય ગુણ સંવર નિર્જરા-સર્વભાવાંતરચ્છિદે એ મોક્ષ, પર્યાયની પૂર્ણતા બસ, એમ આ ચાર બોલમાં અસ્તિપણે સિદ્ધ કર્યું છે. સમજાણું કાંઈ ?
એમાં આ પહેલો શ્લોક મંગળિકનો મહા ઉત્તમ.
અસ્તિ જીવ છે, ગુણ-ગુણી ભેદ કથંચિત્ છે, કથંચિત્ નથી, પોતાના અનુભવથી સિદ્ધ થઈ શકે છે. પરોક્ષ અને પ્રત્યક્ષ બેય રીતે પણ છે. કથંચિત્ પ્રત્યક્ષ અને કથંચિત્ પરોક્ષ છે એ રીતે ઈષ્ટદેવને પોતાનો જ આત્મા, પરમાત્માનો ઈષ્ટદેવ કહીને એને નમસ્કાર કર્યો છે. એ ગાથાનો અર્થ પૂર્ણ થયો લ્યો. વિશેષ આવશે.
પ્રમાણ વચન ગુરુદેવ!
સમયસારના અપૂર્વ સ્વાગત કરી અંતરમાં મંગળ પધરામણી કરાવનાર શ્રી સદ્ગુરુદેવનો જય હો !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #26
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧
૧૨
પ્રવચન નં. ૨ શ્લોક ૧/૨ તા.૮-૭૮ ગુવાર જેઠ સુદ ૩ સં. ૨૫૦૪
પહેલા કળશનો ભાવાર્થ. કળશ છે એમાં ઇષ્ટદેવને નમસ્કાર કર્યો છે, પણ પોતે પોતાના આત્માને અનુભવ્યો છે, એ ઇષ્ટદેવને નમસ્કાર કરે છે એમ શરૂઆત કરી છે, શું કીધું સમજાણું? પોતાનો આત્મા શુદ્ધ ચૈતન્ય, દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ રહિત, અંતરથી અનુભવ્યો છે, જાણ્યો છે. એ જીવ, પૂરણ ઇષ્ટદેવને નમસ્કાર કરે છે સર્વભાવાંતરચ્છિદે છે ને? સર્વજ્ઞ પરમાત્મા, કોઈ નામ ન લીધું, ઇષ્ટદેવ (અર્થાત્ ) પૂરણ જેની દશા પ્રગટ થઈ છે, સ્વાનુભૂતિથી જેણે સર્વશપણું પ્રગટ કર્યું છે, જેનો ભાવાય અને ચિસ્વભાવાય દ્રવ્ય અને ગુણ છે, એવા જીવને પૂરણ દશા પ્રાસને ઈષ્ટદેવ ગણીને, પોતાના ઇષ્ટદેવનો અનુભવ કરીને, ઇષ્ટદેવને નમસ્કાર કરે છે
એનો ભાવાર્થ – “અહીં મંગળ અર્થે શુદ્ધાત્માને નમસ્કાર કર્યો ' કોઈ એમ પ્રશ્ન કરે કે કોઈ ઇષ્ટદેવનું નામ લઈને (નમસ્કાર) કેમ ન કર્યો?' કોઈ મહાવીર કે રૂષભદેવ ભગવાન કે કોઈ એમ તેનું સમાધાનઃ- વાસ્તવિક રીતે ઇષ્ટદેવનું સામાન્ય સ્વરૂપ, “જે દિવ્યશક્તિ જેને પૂરણ પ્રગટી છે, એવા ઇષ્ટદેવનું સામાન્ય રીતે એ વસ્તુનું સ્વરૂપ” સર્વજ્ઞ છે, સર્વકર્મ રહિત છે. ઇષ્ટદેવનું સ્વરૂપ સર્વકર્મ રહિત, પહેલા સહિત હતા, પછી રહિત થયા, એટલે એ રીતે અને સર્વજ્ઞ, વર્તમાન દશા જેને સર્વજ્ઞ પ્રગટ થઈ છે. સર્વજ્ઞ સ્વભાવ તો હતો, વસ્તુ પોતે સર્વજ્ઞ સ્વભાવી જ છે, આત્મા સર્વજ્ઞ સ્વરૂપી, સર્વજ્ઞ સ્વભાવી ત્રિકાળ છે. પણ જેમાંથી જેણે પ્રગટ સર્વજ્ઞ દશા પ્રગટ કરી, તેને અનુભવી આત્માનું, એને નમસ્કાર કરે છે. સમજાણું કાંઈ ?
વીતરાગ, વીતરાગ થયા છે,” વીતરાગ સ્વરૂપે તો હતા. બધા આત્માઓ વીતરાગ સ્વરૂપ જ છે, જિન સ્વરૂપ જ છે. પણ જેને વીતરાગતા પર્યાયમાં પ્રગટ થઈ છે, જેને પર્યાયમાં આત્મદ્રવ્યનો અનુભવ થયો તે, પૂરણ પર્યાય જેને પ્રગટ થઈ વીતરાગતા તેને નમસ્કાર કરે છે. વીતરાગ શુદ્ધ આત્મા જ છે. સર્વકર્મ રહિત વીતરાગ, સર્વજ્ઞ અને “શુદ્ધ આત્મા જ છે. એટલે “શ” અને ચારિત્ર બે લઈ લીધા. સર્વજ્ઞપણું અને વીતરાગ એટલે ચારિત્ર પૂરણપણું, બે વસ્તુ.
તેથી આ અધ્યાત્મ ગ્રંથમાં સમયસાર કહેવાથી ઇષ્ટદેવ આવી ગયા. સમયસારને નમસ્કાર કર્યો એમાં ઇષ્ટદેવ આવી ગયા. “નમઃ સમયસારાય' એમ આવ્યું ને? તો એ સમયસારમાં ઈષ્ટદેવ આવી ગયા. પ્રગટરૂપ પર્યાય જેની છે, એ ઈષ્ટદેવ આવી ગયા. અને જેણે નમૂનો જાણ્યો છે, સર્વજ્ઞની પર્યાયમાં એની પ્રતીતિ થઈ છે, સર્વજ્ઞનો અંશ મતિશ્રુતજ્ઞાન પ્રગટયો છે વીતરાગી અંશ જેને પ્રગટયો છે, એ સર્વજ્ઞ પૂરણ વીતરાગ ઇષ્ટદેવને નમસ્કાર કરે છે. કોઈનું નામ લઈને નહીં ગુણ વાચક.
આ અધ્યાત્મ ગ્રંથમાં સમયસાર કહેવાથી ઇષ્ટદેવ આવી ગયા. તથા એક જ નામ લેવામાં અન્યમતવાદીઓ મત પક્ષનો વિવાદ કરે છે, તે સર્વનું નિરાકરણ થઈ ગયું.” એક જ નામ હોય એવું કાંઈ નથી એના જેટલા વિશેષણો છે. હજારો લાખો અનંતો. એક નિર્મળ વીતરાગ સર્વજ્ઞ દશાને, અનંતગુણના નામે ઓળખાવી શકાય છે. આહાહા ! “એક જ નામનો વિવાદ કરે તે સર્વનું નિરાકરણ સમયસારના વિશેષણો વર્ણવીને કર્યું.” સમયસારનું વિશેષણ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #27
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્લોક-૧
૧૩ કહ્યું ને કે સ્વાનુભૂલ્યા ચકાસતે, ભાવાય,
ચિસ્વભાવાય એટલે દ્રવ્ય છે, ગુણ છે, અનુભૂતિથી જેણે આત્મા જામ્યો છે અને અનુભૂતિ દ્વારા જેણે સર્વજ્ઞપણું પ્રગટ કર્યું છે. એવા વિશેષણો દ્વારા વર્ણવીને કર્યું.
વળી અન્યવાદીઓ પોતાના ઈષ્ટદેવનું નામ લે છે તેમાં ઈષ્ટદેવ શબ્દનો અર્થ ઘટતો નથી, ” બાધાઓ વિરોધ આવે છે. સ્યાદ્વાદી અપેક્ષાએ સ્વરૂપને જે રીતે છે–ચૈતન્યનું વાસ્તવિક શક્તિ સ્વરૂપ અને પ્રગટ સ્વરૂપ જે રીતે છે તેને સ્યાદ્વાદી કહેનારા, આહાહા ! જૈનોને તો સર્વથા વીતરાગ શુદ્ધ આત્મા જ ઇષ્ટ છે. સર્વથા, પ્રગટ દશા લીધી છે ને! સર્વથા વીતરાગ શુદ્ધ આત્મા જ ઇષ્ટ છે. પછી ભલે તે ઈષ્ટદેવને “પરમાત્મા કહો ” ત્યાંથી ઉપાડયું છે. પરમ સ્વરૂપ, પરમ સ્વરૂપ જેને પ્રગટ થઈ ગયું છે, એવા પરમાત્મા કહો. વસ્તુએ તો પરમાત્મા છે, વસ્તુએ પરમાત્મા છે પણ વ્યક્તતા પ્રગટદશાએ જેની પરમાત્મ દશા થઈ છે એને પરમાત્મા કહો, છે? આહાહા ! “પરમ જ્યોતિ’ કહો, પરમ ચૈતન્ય જ્યોતિ, ચૈતન્યના પ્રકાશની ઝળહળ જ્યોતિ જેને પૂરણ પ્રગટ થઈ ગઈ છે, “પરમેશ્વર' કહો પરમ ઈશ્વર, જો પરમેશ્વર તો સ્વરૂપ પરમેશ્વર જ છે. પોતાનો પરમેશ્વર, એમ આવ્યું તુંને આડત્રીસ ગાથા (અપ્રતિબુદ્ધ) ભૂલી ગયો હતો. એ પરમેશ્વર ભૂલી ગયો હતો એ પરમેશ્વરને યાદ કરીને વ્યક્તમાં, પ્રગટ દશામાં પરમેશ્વરપણું કર્યું એને પરમેશ્વર કહેવાય. “પરમબ્રહ્મ” કહેવાય, પરમબ્રહ્મ, પરમ આનંદ જેને પરમ આનંદ પ્રગટ થયો એ બ્રહ્મસ્વરૂપ છે. આહાહા! જેની દશામાં પૂરણ અતીન્દ્રિય આનંદ પ્રગટ થયો એ પરમ બ્રહ્મ કહેવાય છે. “શિવ” કહેવાય છે. એને ઉપદ્રવ રહિત પૂરણ કલ્યાણ પ્રગટ થઈ ગયું માટે “શિવ” પણ કહેવાય આને શિવ. ઓલા લોકો શિવ કહે છે એ નહીં. સમજાણું કાંઈ?
‘શિવ’ નમોથુણુંમાં આવે છે. શિવ મલય, મરૂ, મહંત, “શિવ” નામ કલ્યાણ મૂર્તિ, કોઈ ઉપદ્રવ છે નહિ જેને પૂરણઆનંદ પર્યાય પ્રગટ થઈ ગઈ. એને શિવ પણ કહેવાય એને, આહાહા! “નિરંજન” કહેવાય. જેને અંજન નથી મેલ જ નથી. નિર્મળાનંદ જેની દશા પ્રગટ થઈ છે નિરંજન કહેવાય “નિષ્કલંક' કહેવાય. ભવ અને ભવના ભાવનો કલંક જેને નથી એવો નિષ્કલંક પરમાત્માને કહેવાય. આહાહા ! “અક્ષય ” કહેવાય. થયા એ થયો ક્ષય પામશે નહીં હવે પૂર્ણ દશા પ્રાપ્ત થઈ, એ ક્ષય નહીં થાય, હવે નાશ નહીં થાય. પર્યાયની પૂર્ણતા થઈ એ પણ નાશ નહીં થાય. દ્રવ્યગુણ તો નાશ નહીં. જેની પર્યાય પૂરણ પ્રગટ થઈ ગઈ એનો નાશ નહીં થાય. આહાહા ! અક્ષય, અમેય ચારિત્ર પાહુડમાં તો પર્યાયને અક્ષય અમેય કીધી છે, સાધક જીવને હોં, કેમ કે પ્રભુ પોતે અક્ષય ને અમેય છે, વસ્તુ. અમેય નામ જેની મર્યાદા નથી એવો જેનો સ્વભાવ છે અને ક્ષય કોઈ દિ'થાય નહીં, એવા અક્ષય અમેયને જેણે જાણ્યો અને જેણે સ્થિરતા પ્રગટ કરી એ સ્થિરતાને પણ અક્ષય અને અમેય કહેવામાં આવે છે. પૂરણદશા વિના, આહાહા ! શક્તિ અક્ષય, અમેય છે, પર્યાય સાધકપણે પ્રગટી એ અક્ષય અમેય છે અને પૂરણ પ્રગટે છે એ તો અક્ષય, અમેય છે જ. આહાહા !
તેથી એને કહે છે અક્ષય, “અવ્યય” નાશ ન થાય કોઈ દિક્ષય ન થાય અને વ્યય એનો નાશ ન થાય. થઈ એ દશા થઈ એ થઈ. આહાહા ! એક બાજુ એમ કહે કે કેવળજ્ઞાન, સંવર, નિર્જરા આદિની પર્યાય નાશવાન છે. એ પર્યાય છે તે (ન્યાયે) ૩૮ ગાથા નિયમસાર એક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #28
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ ભગવાન પોતે જ અક્ષય, અવિનાશી છે. કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત આનંદ જે પર્યાય પ્રગટી છે એની એક સમયની મુદત છે માટે તેને ત્યાં નાશવાન કીધી છે. પણ અહીંયા તો તેની તે રહેવાની છે માટે તેને અવ્યય અને અનાશવાન કીધી છે. આહાહા ! (વૈસી કી તૈસી રહેનેવાલી હૈ) હા, એમ ને એમ કાયમ રહેનેવાલી એ અપેક્ષાએ, બાકી એક સમયની પર્યાય છે, પર્યાયનું સ્વરૂપ જ એક સમયની મુદતનું છે, એ અપેક્ષાએ તો નાશવાન છે. પણ બીજે સમયે તેવી થશે અને કાયમ એવી ને એવી રહેશે. એ અપેક્ષાએ અવ્યય કહેવામાં આવી છે. આહાહા ! કેટલી અપેક્ષાઓ લાગુ પડે, અલૌકિક ચીજ છે.
શુદ્ધ છે,” એ પર્યાયે શુદ્ધ છે, વસ્તુ, દ્રવ્ય ગુણે તો શુદ્ધ છે જ એ બધા, પણ આ ઇષ્ટદેવ જે છે પ્રિય કરવા લાયક વ્યવહારે જે છે એ શુદ્ધ છે. દરેક પર્યાય જેની પવિત્ર પ્રગટ થઈ ગઈ છે. “બુધ્ધ ' છે એકલો જ્ઞાનનો પર્યાય પૂરણ થઈ ગયો છે. બુધ્ધતિ ઈતિ બુધ; જાણે, પૂરણ જાણવું જેને પ્રગટ થઈ ગયું છે, બુદ્ધ છે. “અવિનાશી છે” નાશ જેનો નથી “અનુપમ છે” જેને કોઈ ઉપમા નથી. કોની ઉપમા? એની ઉપમા એને. આહાહા ! “અરૂપી” છે, પણ વસ્તુ છે અને તેથી તેમાં અનંત અનંત સ્વભાવ, અપરિમીત અમેય ભર્યા છે, એવી પર્યાયમાં જ્યાં પ્રગટ થયા એનું શું કહેવું કહે છે. આહાહા! એ તો અનુપમ છે. એને કોઈ ઉપમા આપી શકાતી નથી.
“અચ્છે છે, ” “અભેદ્ય છે” છેદી શકાય નહીં. ઈ એની પર્યાય પણ છેદી શકાય નહીં પરથી. કેમ કે એનામાં પ્રભુત્વ નામનો ગુણ છે તે ગુણની પર્યાય પર્યાયમાં પ્રભુત્વપણું આવી ગયું છે, તેથી તેને સ્વતંત્રપણે અને બીજાથી ખંડિત ન થાય એવો સ્વભાવ જેનો પ્રગટ થઈ ગયો છે માટે તેને અoધે કહે છે. અભેદ છે. ભેદ ભૂકો ન થાય, છેદ નામ ટૂકડા ન થાય, છેદ નામ ટૂકડા ન થાય અને ભેદ નામ ભૂકો ન થાય. એવી અખંડ ધ્રુવ પર્યાય પ્રગટ થઈ છે અંદર. એવું જ પર્યાયનું સ્વરૂપે પ્રગટ છે, એવું જ સ્વરૂપ દ્રવ્યનું છે, કેમ કે હતું એમાંથી આવ્યું છે. કંઈ બહારથી આવતું નથી. આહાહા ! અછ અભેદ.
પરમ પુરુષ એને કહીએ” આહાહા! એક તો પરમ પુરુષ તું પોતે જ પરમ પુરુષ છો, આહા ! પરમપુરુષ નિકટ હોવા છતાં તું પરમપુરુષને જોવા નવરો થતો નથી પરમપુરુષ, પ્રભુ પરમપુરુષ છે, તારી નિકટ છે. તારી એક સમયની પર્યાયની સમીપ છે. આહાહા ! એને જોવા, એના અસ્તિત્વને જાણવા પ્રયત્ન કરતો નથી. ને બહારના પ્રયત્ન પુણ્ય ને પાપમાં રોકાઈ (ને) પરમપુરુષને ભૂલી જાય છે. આ તો પરમપુરુષ પર્યાયમાં પ્રગટ થઈ ગયો. આહાહા ! પરમપુરુષ છે એ.
નિરાબાધ છે” કોઈ એને બાધા કરે એવું છે નહીં. આહાહા ! હવે એને ભવભ્રમણ થાય કે વળી કોઈ કર્મનો ઉદય આવે ને એવું છે નહીં,
“સિદ્ધ' છે એ. પૂરણ સિદ્ધ પરમાત્મા “સત્યાત્મા' સાચો આત્મા છે એ. આહાહાહા ! અભૂતાર્થ રાગાદિવાળો આત્મા તો અનાત્મા છે. વસ્તુએ આત્મા છે, પણ પર્યાય રાગદ્વેષને લઈને અનાત્મા છે. આ તો પર્યાયે સત્યાત્મા છે. આહાહાહા! વસ્તુ તો ભૂતાર્થ છે, સત્યાર્થ પણ પર્યાયમાં એ સત્યાર્થ થઈ ગયો. પૂરણ સત્ય સ્વરૂપ છે, એવું પ્રગટ થઈ ગયું છે. આહા!
ચિદાનંદ છે” ચિ નામ જ્ઞાન અને આનંદ. એ જ્ઞાન ને આનંદ જેની દશા છે. એ ચિદાનંદ સ્વરૂપ જ પોતે છે પ્રભુ, ઇષ્ટદેવ, એક જ નામ એવું કાંઈ નહીં, આવા બધા ગમે તેટલા હજારો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #29
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
- ૧૫
શ્લોક-૧ નામ આપો પણ એનામાં છે તે. “સર્વજ્ઞ” છે એ, સર્વજ્ઞ છે એ. એક સમયની પર્યાયમાં ત્રણકાળ ત્રણલોક જાણે એવું સર્વજ્ઞપણું જગતમાં છે, એવી પ્રતીતિ કરનારને કેવળજ્ઞાન શ્રદ્ધાએ પ્રગટ થાય છે. શું કીધું ઈ? જે સર્વજ્ઞપણું અંદર છે એ કેવળજ્ઞાન છે એવું માન્યતામાં નહોતું, શ્રદ્ધામાં ભરોસે નહોતું, એ સર્વજ્ઞ સ્વરૂપી છું, પૂરણ સ્વરૂપી છું એવી પ્રતીત થઈ અનુભવમાં, તો સમ્યગ્દર્શનમાં કેવળજ્ઞાન છે એમ પ્રગટયું, શ્રદ્ધાએ પ્રગટયું પર્યાયે પ્રગટશે એ કેવળજ્ઞાન થશે ત્યારે, પહેલું સમકિતમાં શ્રદ્ધાએ કેવળજ્ઞાન પ્રગટે છે. આહાહા ! એટલે કે પૂરણ સ્વરૂપ જ આત્મા છે. સર્વજ્ઞ સ્વરૂપી જ છે ઈ એવી પ્રતીત થઈ ત્યારે સર્વજ્ઞ ને કેવળજ્ઞાન નહોતું એમ જે માન્યું હતું એને કેવળજ્ઞાન છે, સર્વજ્ઞ છે એમ પ્રતીતમાં એને કેવળજ્ઞાન મનાણું, પ્રતીત તરીકે કેવળજ્ઞાન થયું, કેવળજ્ઞાન થયું-આહાહાહા!
વીતરાગ” છે. પૂરણ વીતરાગ સ્વરૂપ જ છે–પણ આ તો પર્યાયમાં વીતરાગ છે. આહાહા! જેને એક સમયની દશા અકષાય વીતરાગપણે છે, એવું જેને પ્રતીત થાય એને વીતરાગપણાની દશા શ્રદ્ધાએ પ્રગટી છે કે હું વિતરાગ છું. પણ અહીંયા તો પર્યાયે પ્રગટ થઈ ગઈ છે વીતરાગ દશા. આહાહા! અરૂપી હોવા છતાં, એમાં રૂ૫ વર્ણ ગંધ રસ સ્પર્શનો અભાવ હોવા છતાં, એના ગુણના સ્વભાવમાં અરૂપીપણાના સ્વભાવની કોઈ મર્યાદા નથી, એવો એ વીતરાગ છે. આહાહા ! જેની વીતરાગ શક્તિની પણ મર્યાદા નથી. આ વીતરાગ પર્યાયે છે પર્યાયમાં જેને વીતરાગતા આવી એ અંદર વીતરાગ શક્તિરૂપે અનંત સ્વભાવ છે એમાંથી આવી છે, વીતરાગ પર્યાય આવી છતાં શક્તિમાં તો અનંતી વીતરાગતા, એક શક્તિમાં અનંતી વીતરાગતા પડી છે. આહાહાહાહા! એની જેને પ્રતીતિ અને જ્ઞાન થયું છે. તેને આ વીતરાગ છે એમ પ્રતીતિ, એટલે વીતરાગપણું છે એમ પ્રગટયું શ્રદ્ધામાં. હું જે રાગી હતો, પુણ્યવાળો હતો, અલ્પજ્ઞ અને કષાયવાળો એમ માન્યું 'તું એણે અંદર હું વિતરાગ સ્વરૂપ, અકષાયસ્વરૂપ એમ જેણે અંતર્મુખ થઈને માન્યું, જાણું એ વીતરાગપણાની શ્રદ્ધા પ્રગટ થઈ. હું તો વીતરાગ જ છું. એ દશાએ એને વીતરાગપણાની પર્યાયમાં પ્રગટ થાય છે. આહાહા!
અહંત છે ... કાંઈ એને જાણવું બાકી નથી. અર્વત છે ને? અરિહંત નથી લીધા, અહંત, કંઈ પણ એને જાણવાનું બાકી નથી. જેનો સ્વભાવ જાણવું એને ન જાણવું એ કઈ રીતે હોય? જાણવું એને જાણવું, જાણવું જાણવું, જાણવું જાણવું, જાણવું જાણવું, જાણવું જાણવું, અનંત, અનંત, અનંત, અનંત, અનંત, જાણવું, જાણવું જ હોય એને, ન જાણવું એ વાત એને હોઈ શકે નહીં. આહાહાહા! આવા જેને કંઈ બાકી નથી જાણવું, રહસ્ય પુરણ ખીલી ગયું છે, એવો આત્મા જગતમાં છે ઇષ્ટદેવ એને આત્મા ઇષ્ટ થયા વિના રહે નહીં. આહાહા ! પૂરણ અર્હત, પૂરણ દશા જેને પ્રાપ્ત છે. એવી જેની હૈયાતી જગતમાં છે, એનો સ્વીકાર જેને મારો સ્વભાવ જ કાંઈ પણ ન જાણે એવો નથી પૂરણ જાણે એવો અહંત સ્વભાવ છે. એવી જેને પ્રતીતિ થઈ છે એ જીવ આવા અહંતને નમસ્કાર કરે છે, આહાહાહા ! બીજી રીતે કહીએ કે નિશ્ચયપૂર્વકનો વ્યવહાર છે.
ઇષ્ટદેવ આ છે એવું પ્રગટ થયું છે, એને આ ઇષ્ટદેવ વંદનિક છે. ભલે એના નામ ન આપે કે ભાઈ ઋષભદેવ કે મહાવીર કે પણ આ ગુણવાચક નામો હજારો આપો તો એને લાગુ પડે છે. “જિન” છે એ. આહાહાહા ! ઘટ ઘટ અંતર જિન વસે, એ શક્તિરૂપે જિન છે. જેને જિનની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #30
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ શ્રદ્ધા થઈ. હું જિનસ્વરૂપ છું એવી શ્રદ્ધા થઈ. એને જિનપણું પ્રગયું. કષાયપણું પ્રગટ હતું એને ઠેકાણે જિનપણું પ્રગટયું, એને જિનની પર્યાય પ્રગટ થશે અને છે એને અહીંયા નમસ્કાર કરે છે. આહાહા! ખરેખર તો આને (આત્માને) નમસ્કાર કરે છે એટલે બધા ત્રણેય કાળના જીવો આવા છે એને નમસ્કાર. પણ પોતાનો જીવ પણ જિન થવાનો છે કેમકે જિનસ્વરૂપનો અનુભવ ને પ્રતીતિ તો થઈ છે હું વીતરાગ છું. ઓલો વીતરાગ નહોતો ને કષાય છે, ત્યારે એને વીતરાગપણાની હૈયાતીનો સ્વીકાર નહોતો. વીતરાગપણાની હૈયાતીનો સ્વીકાર થયો ત્યારે વીતરાગ છું એવું પ્રગટયું. આહાહા ! એને વર્તમાનમાં જેને પર્યાય પ્રગટ થઈ છે એને નમસ્કાર કરે છે અને ખરેખર તો ભવિષ્યમાં પ્રગટ જેને થશે, એનેય પણ નમસ્કાર કરે છે. આહાહા ! એ પોતાને નમસ્કાર થયો, કેમ કે એને જિનપણું પ્રગટ થવાનું છે. આહાહાહાહા ! બીજ ઉગી એને પૂનમ થવાની જ છે. પૂનમ એટલે પૂરણતા. પૂનમ પૂરણતા. એમ જેને આમ સ્વરૂપ પ્રભુ એનું
જ્યાં ભાન થયું છે અને પ્રગટયો છે આત્મા, આત પ્રગટયો છે શ્રદ્ધામાં, એ પર્યાયમાં પ્રગટશે તેને નમસ્કાર વર્તમાન કરે છે અને હું પણ આસપણે થઈશ ભવિષ્યમાં, એટલે હું પણ મને નમસ્કાર કરું છું. આહાહાહા! આમ, માનવા લાયક, હિતને માટે માનવા લાયક આસ, આપ્ત પોતે પ્રભુ આમ જ છે. પણ પર્યાયમાં જ્યારે ભાન થયું ત્યારે તે પૂરણ આસ છે તેને નમસ્કાર કરે છે. પૂરણ હિતના હિતોપદેષીના આવે છે ને ત્રણ બોલ. હિતોપદેષી શ્રાવકરત્નકરંડ આચાર
ભગવાન” છે ઠીક! આ ભગવાન છે. આમ ભગવાન છે. ભગ નામ અનંત આનંદજ્ઞાનની લક્ષ્મી એનું વાન જેનું રૂપ છે. ભગવાન... સંસ્કૃત ટીકામાં છે ભગ એટલે અનંત જ્ઞાન અને અનંત દર્શન જેની લક્ષ્મી એવું ભગ, એનો વાન એવું જેનું રૂપ છે. ભગવાન એનું રૂપ છે માટે પોતે ભગવાન જ છે પણ ભગવાન છે એમ જેને બેઠું સમ્યગ્દર્શનમાં એ ભગવાન પર્યાય જેને પ્રગટ થઈ છે તેને નમસ્કાર કરે છે. સ્વભાવે છે અને પર્યાયે તેનો ભરોસો, પ્રતીત અને અનુભવ છે. પૂરણ જેને થયું તેને નમસ્કાર કરે છે–આહાહા !
“સમયસાર” છે એનું નામ જ સમયસાર છે. નમઃ સમયસાર આવ્યું” ને? ઇત્યાદિ હજારો નામોથી કહો. હજારો નામથી કહો, ગુણથી. આહાહા! એ પુણ્યશાળી છે એમ કહેવાય, પુણ્ય નામ પવિત્ર હોં, આહાહા ! એ પાપી ગમે તે (કહેવાય) પ્રભુને, પોતે અનુભવ કરે છે પીએ છે અને બીજાને પાય છે અપેક્ષાથી એને કહેવાય. નિર્વિકલ્પ અનુભવ પીવે છે અને બીજાને નિર્વિકલ્પ અનુભવ પાવાની વાત કરે છે. પા... પી. ઓલા છોકરા હાલતા નથી કહેતા કાંઈ શું કહે છે (પા. પા. પગલી) પા. પા. પગલી. નવા છોકરા હોય ને અને લાકડી લઈને હાલેને આમ નાનું બાળક પા. પા. આહાહા ! એમ આ પૂર્ણાનંદ પ્રભુ! પૂરણ પર્યાયને પીવે છે અનુભવે છે અને તે પૂરણ પર્યાયને અનુભવવાનું ઉપદેશ દ્વારા આવે છે. એને એ રીતે ગમે, તે શબ્દથી પણ એમાં લાગુ પડે તે રીતે હોવું જોઈએ. આહાહા!
એ સર્વ નામો કથંચિત્ સત્યાર્થ છે. તે તે અપેક્ષાએ સત્યાર્થ છે, કથંચિત્ એટલે એમ ચિદાનંદ, સિદ્ધ, જિન આદિ. સર્વથા એકાંતવાદીઓને ભિન્ન નામોમાં વિરોધ છે. જુદા જુદા નામમાં વિરોધ આવે છે બીજાને, એમ નથી અહીંયાં કાંઈ, એ પ્રભુ છે એને કર્તા કહેવાય, ભોક્તા કહેવાય એમ બધું પણ કર્તા કોનો? પોતાના સ્વભાવનો, ભોક્તા કોણ પોતાના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #31
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
શ્લોક-૧
૧૭
સ્વભાવનો. ષટ્કા૨ક છેને શક્તિ-કર્તા-કર્મ-ક૨ણ બધું છે. ૫૨માત્મામાં ષટ્કા૨કનું પરિણમન પર્યાયમાં સમય સમયમાં, અનંત ગુણનું એકેક પર્યાયમાં ષટ્કારકનું પરિણમન ૫૨માત્માને પણ છે. નવું નવું છે ને ! પર્યાય નવી નવી થાય છે ને ! એકેક પર્યાયમાં અનંત ગુણની અનંતી પર્યાય એમાં એક એક પર્યાયમાં ષદ્ગુણ હાનિવૃદ્ધિ. ષટ્કારકની પ્રવૃત્તિ છે. ષદ્ગુણ હાનિવૃદ્ધિ વળી અગુરુલઘુમાં પણ એકેક પર્યાયમાં ષટ્કા૨કની પ્રવૃત્તિ છે. કર્તા કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ ( શક્તિમાં હૈ ) શક્તિ છે, પણ પર્યાયમાં એની પ્રગટતા છે. પર્યાયમાં પણ એકેક સમયમાં, સિદ્ધની પર્યાયમાં પણ પર્યાય કર્તા કર્મ ક૨ણ સંપ્રદાન અપાદાન અધિકરણ એ રીતે પરિણમી રહે છે. આહાહા ! ગંભીર છે પરમાત્મ સ્વરૂપ અરૂપી છે પણ પદાર્થ છેને ! અસ્તિ છે ને ! એ જ સર્વોત્કૃષ્ટ છે.
રૂપી છે મોટા સ્કંધો ને ૨જકણો ને આખો અચેતન સ્કંધને એના કરતા આ પદાર્થ અરૂપી છે એ મહાન છે. મહાન સર્વોત્કૃષ્ટ એ પદાર્થ છે. કે જે પોતે જાણે પોતાને અને બીજાને પણ તેને અડયા વિના પોતાના સ્વભાવના સામર્થ્યથી જાણે તેવો સર્વોત્કૃષ્ટ પદાર્થ તે પ્રભુ પોતે આત્મા છે. જેને પ્રગટ દશા થઈ ગઈ એ તો ૫રમાત્મા છે એને અહીંયા નમસ્કાર કરે છે. માટે અર્થ યથાર્થ સમજવો જોઈએ.
હવે એનું હિંદી કર્યું ટૂંકું.
66
પ્રગટે નિજ અનુભવ કરે સત્તા ચેતનરૂપ;
,,
સૌ–જ્ઞાતા લખીને નમું, સમયસાર સહુ ભૂપ. ” –૧
“પ્રગટે નિજ અનુભવ ” અહીં પર્યાયની પ્રગટ દશાની વાત લીધી છે. જેને પ્રગટ દશા પ્રગટ થઈ છે, સર્વજ્ઞ વીતરાગ આદિની. નિજ અનુભવ કરે. એ પોતાનો અનુભવ કરે છે., સ્વાનુભૂત્યા ચકાસતે આવ્યું છે ને ? સત્તા ભાવરૂપ છે અને ચૈતન્ય સ્વભાવ એટલે ચેતનરૂપ છે. ‘ ભાવાય ’ ચિત્ત્વભાવાય, સ્વાનુભૂત્યા ચકાસતે એ સમાડી દીધું એમાં. ‘પ્રગટે નિજ અનુભવ કરે ’પોતાના આનંદના અનુભવને પ્રગટ કરીને અનુભવે. સત્તા છે, હોવાવાળી ચીજ છે. ચેતનરૂપ એનો સ્વભાવ ચેતન છે ભાવ. આ ભાવવાનનો ભાવ અને ચેતનરૂપ એનો સ્વભાવ. આહાહાહા ! “ પ્રગટે નિજ અનુભવે કરે સત્તા ચેતનરૂપ ” આહાહાહાહા ! માળા પંડિતો પણ પુરાણા જૂના, પાઠને લગતા જ શબ્દો કર્યા છે. ચિત્ સ્વભાવાય. ભાવાય, ભાવાયનો અર્થ સત્તા કરી, ચિત સ્વભાવાયનો અર્થ ચેતનરૂપ કર્યો અને સ્વાનુભૂત્યાનો અર્થ નિજ અનુભવ કર્યો. ‘ સો જ્ઞાતા લખીને નમું ’ એ જ્ઞાતા થઈ ગયા, પૂરણ થઈ ગઈ દશા, સર્વ ભાવાંતરચ્છિદે-આહાહાહાહા ! એ બધા બોલો સમાડી દીધા આમાં. ‘ સો જ્ઞાતા તે ભગવાનને જાણીને લખીને એટલે જાણીને. આવા ભગવાનને જાણીને જોયું ? જાણીને, અનુભવીને, હું જાણનારો આત્મા એમ અનુભવીને નમું છું. આહાહા ! એને હું નમસ્કાર કરું છું. સમયસાર સહુ ભૂપ. એ સમયસાર મોટો બાદશાહ છે, ભૂપ છે. આત્મા ભૂપ છે. સમયસાર મોટો બાદશાહ રાજા, મહારાજા. સમયસાર મહારાજા છે. પૂરણ દશા જેની પ્રગટ થઈ ગઈ. રાજતે શોભતે ઈતિ રાજા ૧૭– ૧૮ ગાથામાં આવે છે. જીવ૨ાયા ૧૭–૧૮ એમ રાજતે શોભતે. પોતાની અનંતી શાંતિ, આનંદથી શોભે તે રાજા. તે મહારાજા બાદશાહ ભૂપ પોતે છે. પોતે પોતાનો બાદશાહ અને પોતે ભૂપ. આહાહા !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #32
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧
૧૮
શ્લોક - ૨
(અનુપુર) अनन्तधर्मणस्तत्त्वं पश्यन्ती प्रत्यगात्मनः।
अनेकान्तमयी मूर्तिर्नित्यमेव प्रकाशताम्।।२।। હવે (બીજા શ્લોકમાં) સરસ્વતીને નમસ્કાર કરે છે -
શ્લોકાર્થ-[કનેવાજોમયી મૂર્તિ ] જેમાં અનેક અંત (ધર્મ) છે એવું જે જ્ઞાન તથા વચન તે-મય મૂર્તિ[નિત્યમ વ] સદાય [પ્રવેશતામ] પ્રકાશરૂપ હો. કેવી છે તે મૂર્તિ? [ અનન્તધ:પ્રત્યાત્મન તવં] જે અનંત ધર્મવાળો છે અને જે પરદ્રવ્યોથી ને પરદ્રવ્યના ગુણપર્યાયોથી ભિન્ન તથા પરદ્રવ્યના નિમિત્તથી થતા પોતાના વિકારોથી કથંચિ ભિન્ન એકાકાર છે એવા આત્માના તત્વને, અર્થાત્ અસાધારણ-સજાતીય વિજાતીય દ્રવ્યોથી વિલક્ષણ-નિજસ્વરૂપને, [પશ્યન્તી] તે મૂર્તિ અવલોકન કરે છે-દેખે છે.
ભાવાર્થ- અહીં સરસ્વતીની મૂર્તિને આશીર્વચનરૂપ નમસ્કાર કર્યો છે. લૌકિકમાં જે સરસ્વતીની મૂર્તિ પ્રસિદ્ધ છે તે યથાર્થ નથી તેથી અહીં તેનું યથાર્થ વર્ણન કર્યું છે. જે સમ્યજ્ઞાન છે તે જ સરસ્વતીની સત્યાર્થ મૂર્તિ છે. તેમાં પણ સંપૂર્ણ જ્ઞાન તો કેવળજ્ઞાન છે કે જેમાં સર્વ પદાર્થો પ્રત્યક્ષ ભાસે છે. તે અનંત ધર્મો સહિત આત્મતત્વને પ્રત્યક્ષ દેખે છે તેથી તે સરસ્વતીની મૂર્તિ છે. તદનુસાર જે શ્રુતજ્ઞાન છે તે આત્મતત્વને પરોક્ષ દેખે છે તેથી તે પણ સરસ્વતીની મૂર્તિ છે. વળી દ્રવ્યશ્રુત વચનરૂપ છે તે પણ તેની મૂર્તિ છે, કારણ કે વચનો દ્વારા અનેક ધર્મવાળા આત્માને તે બતાવે છે. આ રીતે સર્વ પદાર્થોનાં તત્ત્વને જણાવનારી જ્ઞાનરૂપ તથા વચનરૂપ અનેકાંતમયી સરસ્વતીની મૂર્તિ છે; તેથી સરસ્વતીનાં નામ “વાણી, ભારતી, શારદા, વાઝેવી ઇત્યાદિ ઘણાં કહેવામાં આવે છે. આ સરસ્વતીની મૂર્તિ અનંત ધર્મોને “ચા”- પદથી એક ધર્મી માં અવિરોઘપણે સાધે છે તેથી તે સત્યાર્થ છે. કેટલાક અન્યવાદીઓ સરસ્વતીની મૂર્તિને બીજી રીતે સ્થાપે છે પણ તે પદાર્થને સત્યાર્થ કહેનારી નથી.
કોઈ પ્રશ્ન કરે કે આત્માને અનંત ધર્મવાળો કહ્યો છે તો તેમાં અનંત ધર્મો કયા કયા છે?તેનો ઉત્તર- વસ્તુમાં સત્પણું, વસ્તુપણું, પ્રમેયપણું, પ્રદેશપણું, ચેતનપણું, અચેતનપણું, મૂર્તિકપણું, અમૂર્તિકપણું ઇત્યાદિ (ધર્મ) તો ગુણ છે; અને તે ગુણોનું ત્રણે કાળે સમયસમયવર્તી પરિણમન થવું તે પર્યાય છે-જે અનંત છે. વળી વસ્તુમાં એકપણું, અનેકપણું, નિત્યપણું, અનિત્યપણું, ભેદપણું, અભેદપણું, શુદ્ધપણું, અશુદ્ધપણું આદિ અનેક ધર્મ છે. તે સામાન્યરૂપ ધર્મો તો વચનગોચર છે પણ બીજા વિશેષરૂપ ધર્મો જેઓ વચનનો વિષય નથી એવા પણ અનંત ધર્મો છે-જે જ્ઞાનગમ્ય છે. આત્મા પણ વસ્તુ છે તેથી તેમાં પણ પોતાના અનંત ધર્મો છે.
આત્માના અનંત ધર્મોમાં ચેતનપણું અસાધારણ ધર્મ છે, બીજાં અચેતન દ્રવ્યોમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #33
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯
શ્લોક-૨ નથી. સજાતીય જીવદ્રવ્યો અનંત છે તેમનામાંય જોકે ચેતનપણું છે તોપણ સૌનું ચેતનપણું નિજ સ્વરૂપે જુદું જુદું કહ્યું છે કારણ કે દરેક દ્રવ્યને પ્રદેશભેદ હોવાથી કોઈનું કોઈમાં ભળતું નથી. આ ચેતનપણું પોતાના અનંત ધર્મોમાં વ્યાપક છે તેથી તેને આત્માનું તત્વ કહ્યું છે. તેને આ સરસ્વતીની મૂર્તિ દેખે છે અને દેખાડે છે. એ રીતે એનાથી સર્વ પ્રાણીઓનું કલ્યાણ થાય છે માટે “સદા પ્રકાશરૂપ રહો એવું આશીર્વાદરૂપ વચન તેને કહ્યું છે. ૨.
શ્લોક - ૨ ઉપર પ્રવચન હવે બીજા શ્લોકમાં સરસ્વતીને, શું કહે છે પહેલા શ્લોકમાં દેવને નમસ્કાર કર્યો. રીત એવી છે ને? દેવ શાસ્ત્ર ગુરુતીન. એમ આવે છે ને? તો પહેલાં દેવને નમસ્કાર કર્યા-હવે બીજું શાસ્ત્રને કરે છે- પછી ત્રીજું ગુરુને નહિ કરતાં ગુરુ પોતે જ છે, અમૃતચંદ્રાચાર્ય-એટલે ટીકા કરનાર હું છું એમ કરીનેઆહાહા !
अनन्तधर्मणस्तत्त्वं पश्यन्ती प्रत्यगात्मनः।
अनेकान्तमयी मूर्तिर्नित्यमेव प्रकाशताम्।।२।। અનેકાંતમય મૂર્તિ, જેમાં અનેક ધર્મ છે એવું જ્ઞાન અને વચન બેય, વાચક અને વાચ્ય, વાચક એવી વાણી એ પણ સરસ્વતી કહેવાય છે અને એનું વાચ્ય એવું જે જ્ઞાન એ પણ સરસ્વતી કહેવાય છે. આહાહા ! જેમાં અનેક ધર્મ છે એવું જે જ્ઞાન અને વાણી, જ્ઞાનમાં પણ અનેક ધર્મનો સ્વભાવ છે, અને વાણીમાં પણ અનેક સ્વભાવ છે. આહાહાહા ! સર્વશને અનુસારિણી વાણી માટે અનુભવશીલ કહેશે આગળ. આહાહા ! સમજાણું? પશ્યન્તીનો અર્થ કરશે ને આગળ એ, તે મૂર્તિ અવલોકન કરે છે, દેખે છે. એ આમાં નહીં, ઓલામાં આવ્યું છે. કળશ ટીકામાં, કળશટીકામાં આવે છે અનુભવશીલ, અનુભવશીલ એનો એવો અર્થ કર્યો ત્યાં કળશટીકામાં, સર્વજ્ઞને અનુસારિણી છે એ. આમાં આ કળશટીકા છે ને? જુઓ પશ્યન્તીનો અર્થ કર્યો, અહીં પશ્યન્તીનો અર્થ મૂર્તિમાન અવલોકન કરે છે-કળશટીકામાં પશ્યન્તીનો અર્થ આહાહા! અનુભવનશીલ, અનુભવનશીલ. એટલે? આહાહા ! એ વાણી સર્વજ્ઞ સ્વરૂપ અનુસારિણી છે. અનુભવનશીલનો અર્થ કર્યો. સર્વજ્ઞને અનુસારિણી છે સર્વજ્ઞને અનુસરીને, નિમિત્ત છે સર્વજ્ઞ, અનુસરીને છે એમાં અનુભવનશીલ, સર્વશને અનુસારિણી વાણી છે માટે અનુભવનશીલ કહ્યું-પશ્યત્તિનો અર્થ આ કર્યો. આહાહા!
આવી ટીકા! પશ્યન્તીનો અર્થ હવે આણે શું કર્યો હશે જગમોહનલાલજીએ. એણે એમ તો લખ્યું છે. પહેલાં અહીંયા જ્યારે વિદ્વત્ પરિષદ ભેગી થઈ અને અમે સાંભળવા આવ્યા ત્યારે એમ કહે. કાનજીસ્વામી પાસેથી મને અધ્યાત્મની રુચિ પલટી, એમ લખ્યું છે. પણ તે વખતે ક્રમબદ્ધ (ની) ના પાડતા હતા ને ક્રમબદ્ધ(ની) ના પાડતા 'તા. એમ લખ્યું છે એમાં, પુસ્તક આવ્યું છે ને કાલે, એમાં ક્રમબદ્ધને ન માને તો વસ્તુની વ્યવસ્થા જ રહી નહીં. કેવળજ્ઞાન તો એકકોર રહ્યું. કેવળજ્ઞાન છે એ પ્રમાણે થાય છે. પણ વસ્તુ છે એની પર્યાય આમ આમ એક પછી એક પછી એક થાય એ વસ્તુની વ્યવસ્થા છે. જેમ વસ્તુમાં ગુણો એક પછી એક દમ નથી, એક
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #34
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦
સમયસાર સિદ્ધિ ભાગ-૧ હારે છે આમ હારે તીરછા હારે, આમ લંબાઈમાં હારે. આયત એમાં આઘી પાછી એ પ્રશ્ન જ હોય નહીં. એક પછી એક, એક પછી એક, છએ દ્રવ્યની પર્યાય ક્રમસર, ક્રમબદ્ધ ચાલે છે, એવી તો વસ્તુની વ્યવસ્થા છે. તે દિ' ના પાડતાં 'તા પણ હવે કંઈ કબૂલ લાગે છે. આટલું વાંચ્યું ઓલું પુસ્તક આવ્યું છે ને? એમાં ઈ. (લખાણ છે.).
અહીં કહે છે અનેકાંતમય વાણી આહાહા! પણ જેમાં અનેક સ્વભાવો છે. સ્વપરને કહેવાની શક્તિ વાણીમાં સ્વતઃ છે અને જ્ઞાનમાં સ્વપરને જાણવાની શક્તિ સ્વતઃ છે. એટલે જ્ઞાન અને વાણીમાં અનેક ધર્મો કહેવામાં આવ્યા છે. તેથી એણે અનેકાંત ધર્મ છે એમ કહ્યું. જ્ઞાનમાં અનેક ધર્મો છે, સ્વભાવ. અને વાણીમાં અનેક સ્વભાવ, સ્વપર કહેવાની શક્તિ, સર્વજ્ઞા ને સર્વદર્શીને અનંત આનંદને કહેવાની શક્તિ તો વાણીમાં વાણીને કારણે છે ને! એ કાંઈ સર્વજ્ઞ છે માટે અહીં વાણીમાં તાકાત આવી છે કહેવાની એમ નથી. સર્વજ્ઞ છે એ તો નિમિત્ત છે. નિમિત્તથી કાંઈ થાતું નથી પરમાં, એ વાણીમાં જ સર્વજ્ઞ, સર્વદર્શી, અનંત આનંદ આદિ, વાણીમાં કહેવાની શક્તિ વાણીને કારણે સ્વયંસિદ્ધ પોતાથી છે. અહીં સર્વજ્ઞ છે માટે વાણીમાં સર્વજ્ઞપણાની કહેવાની શક્તિ આવી વાણીમાં એમ નથી. પંડિતજી ! એક હારે ભલે હો. પણ એનાથી અહીં છે એમ છે નહીં. તેથી અનેકાંતમયી મૂર્તિ બેયને કહીને ! બેય સ્વતંત્ર છે ને! જ્ઞાન અને વાણી બેય સ્વતંત્ર છે. આહાહા ! અનંત ગુણો ને અનંતી પર્યાયો પોતે સ્વતંત્ર અનંત ધર્મ સ્વભાવવાળી અને એને કહેનારી વાણી, છે તો ચૈતન્યના સ્વરૂપથી વિરુદ્ધ વાણી, કારણ કે આત્મા ચૈતન્ય છે ને વાણી અચેતન છે. આહાહા!
પણ એ વાણીમાં પણ અનંત સ્વભાવ ધર્મ સ્વથી પોતાથી રહેલા છે. આહાહાહાહા ! એ વાણી જ પોતે જ સર્વજ્ઞ ને સર્વદર્શી ને અનંત આનંદ એમ આત્માના પદાર્થને વાણી પોતાના સ્વભાવથી કથન કરે છે, અહીં છે (સર્વશ) માટે કથન કરે છે એમ નહીં. સમજાણું કાંઈ ? અંદર સ્વતંત્ર છે ને? આહાહાહા ! અપૂર્વ વાત છે. આહાહા ! વીતરાગ સિવાય આવી વાત ક્યાં છે? એકેક પરમાણુમાં ષકારક શક્તિ પડી છે. એકેક પરમાણુમાં કર્તા-કર્મ-કરણ-સંપ્રદાન-અપાદાન અધિકરણ છ ગુણો છે તેથી તેની પર્યાયમાં ષ ગુણોનું પરિણમન પોતાથી સ્વતઃ થાય છે. એ વાણી એમ કહે કે સર્વજ્ઞ છે જગતમાં. તો એ સર્વજ્ઞ છે એને અનુસરીને વાણી ભલે કીધી પણ સર્વજ્ઞનું નિમિત્ત છે. માટે વાણીમાં “સર્વજ્ઞ છે' એવું આવ્યું, એમ નથી. એ વાણીમાં જ અનંત ધર્મ, જાત છે, પડી છે. આહાહા ! એકેક પરમાણુમાં અનંત ગુણો આકાશના પ્રદેશની સંખ્યા કરતાં અનંત ગુણા ગુણ છે. આકાશના પ્રદેશ છે જેનો અંત નથી, એના જે પ્રદેશની સંખ્યા, એથી અનંતગુણા એક જીવમાં ગુણ છે, અને એટલા જ ચૈતન્ય નહીં પણ પરમાણુનાં રૂપીના અચેતન એટલા જ અનંતા ગુણો છે. આહાહા! બેય સ્વતઃ છે. કોઈને લઈને કોઈ નથી. આહાહાહા ! એવું જે જ્ઞાન અને વચન તે-મય મૂર્તિ, મૂર્તિ એટલે સ્વરૂપ. આત્માનું જ્ઞાન સ્વરૂપ, વાણીનું વાણી સ્વરૂપ, મૂર્તિ એટલે સ્વરૂપ.
સદાય પ્રકાશરૂપ હો” આહાહા ! અનેકાંત ધર્મસ્વભાવ એવો આત્મા જ્ઞાનમય, સદા પ્રકાશમાન રહો. અને એની વાણી કહેનારી. આહાહા ! ત્રણ કાળમાં ત્રણકાળને જાણનારનો વિરહ ન હોય. ત્રણ કાળમાં ત્રણકાળને જાણનારનો કોઈ કાળમાં વિરહ ન હોય ! તો ત્રણ કાળને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #35
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check h††p://www.AtmaDharma.com for updates
શ્લોક-૨
૨૧
ન
ત્રણકાળના જાણનારની વાણી જે છે એ પણ પૂરી, એનો વિરહ ન હોય જગતમાં. આહાહાહાહા ! એ પણ વાણી સ્વતંત્ર છે. એ વાણીમાં પોતાના અનંત ધર્મો છે. વાણીએ પોતે પોતાના ધર્મોને ધારી રાખ્યા છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યના ધર્મને ચૂંબતું નથી. એ ત્રીજી ગાથા સમયસાર. દરેક દ્રવ્ય ચાહે તો ૫૨માણુ હો કે ચેતન હો પોતાના ગુણપર્યાયને ચૂંબે છે પણ અન્ય દ્રવ્યના ગુણ પર્યાયને કોઈ દ્રવ્ય પર્યાય ચૂંબતી- અડતી નથી. આહાહાહાહા ! વાણી નીકળે એ સર્વજ્ઞ પર્યાયને અડતી નથી ને સર્વજ્ઞની પર્યાય વાણીને અડતી નથી ચૂંબતી નથી, છૂતી નથી. આહાહા ! છતાં દરેકનો (સ્વભાવ ) સ્વયંસિદ્ધ અનંત ધર્મ સ્વરૂપ છે. અનેકાંતમયી મૂર્તિ. આહાહાહા ! વીતરાગ.... વાણીનું આવું સ્વરૂપ જોયું !
સદાય પ્રકાશરૂપ રહો. સર્વજ્ઞપણું અને અનંતગુણો સદાય પ્રગટરૂપ રહો, અને એને કહેનારી વાણી પણ સદાય પ્રગટરૂપ રહો. આહાહા ! મુનિ પોતે છે, અમૃતચંદ્રાચાર્ય, સંત છે. છટ્ટે સાતમે ( ગુણસ્થાને ) ઝૂલે છે. ત્રણ કષાયનો અભાવ છે. અને આત્મામાં લીન છે, રાગ આવે છે એમાં લીન નથી. આ ટીકા કરે છે એમાં વિકલ્પ આવે છે, એમાં લીન નથી. તેનાથી ભિન્ન રહીને જ્ઞાનમાં રાગને અડયા વિના, જ્ઞાનમાં સ્વપર પ્રકાશક જ્ઞાન સ્વતઃ થાય છે. રાગ છે માટે રાગનું જ્ઞાન થાય છે એમ નથી. એવો તો એનો સ્વભાવ છે. આહાહા ! અને વાણીનો એવો સ્વભાવ છે. આહાહા ! ભલે એને સર્વજ્ઞ અનુસારિણી કહો પણ એ તો નિમિત્તથી કથન છે. સર્વજ્ઞ છે એને અનુસારે વાણી આવે એમ, અલ્પજ્ઞ પ્રાણીને આવે એવી વાણી આને ( સર્વજ્ઞને ) ન હોય એમ, એટલું જ પણ વાણી આવે છે તો સ્વતઃ સિદ્ધ પોતાથી છે. આહાહા ! આવી સ્વતંત્રતા !!
''
કેવી છે તે મૂર્તિ ? કેવું છે સ્વરૂપ તેનું ? ‘ અનંતધર્મણઃ પ્રત્યગાત્મનઃ તત્ત્વ ’ “ જે અનંત ધર્મવાળો છે અને જે ૫૨દ્રવ્યોથી અને ૫૨દ્રવ્યના ગુણપર્યાયોથી ભિન્ન તથા ૫૨દ્રવ્યના નિમિત્તથી થતા પોતાના વિકારોથી કથંચિત્ ભિન્ન ” આત્માની વાત કરી કેવો છે પ્રભુ ? કે અનંત ધર્મવાળો, અનંત જેણે ધર્મ એટલે ગુણો ને પર્યાય ધાર્યા છે. ધર્મ એટલે ગુણ ને પર્યાય ધાર્યા છે.
અને જે ૫૨દ્રવ્યોથી-૫૨દ્રવ્યથી તદ્ન જુદો છે પ્રભુ ( આત્મા ) તેમ પરદ્રવ્યના ગુણપર્યાયથી તદ્ન જુદો છે. એ વાણીના ગુણપર્યાયથી પણ પ્રભુ જુદો છે. આહાહાહાહા ! “ અને ૫૨દ્રવ્યના નિમિત્તથી થતા પોતાના વિકારોથી કથંચિત્ ભિન્ન ” એટલે કે છે એની પર્યાયમાં, છતાં તેનો જાણના૨ ૨હે છે. અસ્તિત્વ પર્યાયમાં છે છતાં તેનો જાણનાર એટલે કથંચિત્ ભિન્ન ને કથંચિત્ અભિન્ન.. પર્યાયમાં છે એ અપેક્ષાએ અભિન્ન કહેવાય અને એના સ્વરૂપમાં, જ્ઞાનમાં એ નથી, જાણનારો જાણે છે, રાગ થાય એને, માટે એનામાં નથી એમ કથંચિત્ ભિન્ન “ એકાકાર છે. આહાહાહા!
99
ભગવાન આનંદ સ્વરૂપ પ્રભુ એક સ્વરૂપે છે. ‘ એકાકાર ’ એટલે એક સ્વરૂપે છે. પોતાના દ્રવ્ય, ગુણ, પર્યાયથી એક સ્વરૂપે છે. ૫૨ દ્રવ્યના ગુણ પર્યાયથી ભિન્ન છે. આહાહાહા ! અને ૫૨દ્રવ્યના નિમિત્તથી થતાં પોતાના પર્યાયથી કથંચિત્ ભિન્ન, અભિન્ન છે. છે એ અપેક્ષાએ અભિન્ન છે બાકી સ્વરૂપમાં ગુણમાં નથી માટે ભિન્ન છે.
‘એવા આ આત્માના તત્ત્વને, આહાહાહા ! એવા આત્માના તત્ત્વને, અસાધારણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #36
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ સજાતીય વિજાતીય દ્રવ્યોથી વિલક્ષણ, શું કીધું? એવું આત્મતત્ત્વ છે અસાધારણ કે પોતાની સજાતીયવાળા અનંત આત્માઓ છે, છે? એનાથી પણ વિલક્ષણ છે આ. જે આ આત્માના ગુણો છે તે બીજામાં નથી–એ બીજાના ગુણો આત્માના છે એ આમાં નથી. માટે બીજાના ગુણોના આત્માથી પણ આ આત્માના ગુણો વિલક્ષણ છે. આહાહાહાહાહા ! માણસ મધ્યસ્થથી, શાંતિથી વાંચે વિચારે તો એને વસ્તુ હાથ આવે, પણ પોતાની માનેલી વાતથી.. વસ્તુ (હાથ ન આવે.) આ તો સર્વજ્ઞ ત્રણલોકના નાથ ! પ્રભુના વિરહ પડ્યા પણ એમની વાણી રહી ગઈ એમાં આ વસ્તુ સ્થિતિ ! એમાંથી એનાં અર્થો સમજવા, એ ઘણી જ મધ્યસ્થતા જોઈએ. હું! કોઈ પક્ષમાં રહીને એની વાણીનો અર્થ કરે, એમ ન હાલે. આહાહા !
અસાધારણ સજાતીય એટલે આત્મા, એનાથી વિલક્ષણ છે. (અર્થાત્ ) એ સર્વજ્ઞ આદિ આત્માઓ છે બીજાઓ, એક આત્મા અને બીજા સર્વજ્ઞ એનાથી પણ આનું વિલક્ષણ છે કારણ કે એ જ્ઞાન છે એ અહીંયા નથી ને આ જ્ઞાન છે તે ત્યાં નથી. વિલક્ષણ કીધું. સજાતીય આત્મા(ઓ)થી પણ એક આત્માનું લક્ષણ વિલક્ષણ છે. આહાહાહા !
વિજાતીય' આત્મા સિવાયના પાંચ દ્રવ્ય- ધર્માસ્તિ, અધર્માસ્તિ, આકાશ ને કાળ ને (પુગલ). એવા દ્રવ્યોથી વિલક્ષણ, નિજ સ્વરૂપને તે મૂર્તિ એટલે વાણી અવલોકન કરે દેખે છે.
જ્ઞાન ને આનંદની આ દશા દેખે છે અને વાણી તેને કહે છે એમ લેવું, ત્યાં પશ્યન્તીનો અર્થ: ત્યાં સર્વજ્ઞ અનુસારિણી વાણી જ કરી છે કળશટીકામાં. અહીં પોતે પણ પોતાના જ્ઞાન આનંદ આદિ બધાને જાણે છે અને વાણી પણ પૂરણ સ્વરૂપને કહે છે, દેખાડે છે. વાણી પણ પૂરણ સ્વરૂપને દેખાડે છે. એવો એનો અર્થ છે. વિશેષ કહેવાશે.....
પ્રમાણ વચન ગુરુદેવ. - - - - - - - - - - - - - - - - - - પ્રવચન નં. ૩ બ્લોક-૨ તા. ૯-૬-૭૮ શુક્રવાર જેઠ સુદ ૪ સં. ૨૫૦૪
સમયસાર, બીજો કળશ એનો અર્થ છે. ભાવાર્થ – બીજા કળશનો ભાવાર્થ છે ને? પહેલી દેવની સ્તુતિ કરી દેવમાં ઇષ્ટદેવ પોતે આત્મા એની પણ કરી અને ઇષ્ટદેવ પરમાત્મા એની પણ એમાં આવી ગઈ. હવે બીજી શાસ્ત્રની; દેવ, શાસ્ત્ર, ગુરુ તીન, શાસ્ત્રની વિનય ભક્તિ કરે છે. પ્રકાશરૂપ રહો, એમ કહેશે.
“અહીં સરસ્વતીની મૂર્તિને આશીર્વચન.” આશીર્વાદ (૩૫) વચન એટલે આશીર્વાદ - આશીર્વાદ નમસ્કાર કર્યો છે. આશીર્વાદરૂપ નમસ્કાર કર્યો છે. “લૌકિકમાં જે સરસ્વતીની મૂર્તિ પ્રસિદ્ધ છે તે યથાર્થ નથી, તેથી અહીં તેનું યથાર્થ સ્વરૂપ વર્ણન કર્યું છે.”
“ જે સમ્યજ્ઞાન છે, તે જ સરસ્વતીની સત્યાર્થ મૂર્તિ છે” સાચી મૂર્તિ તો સમ્યજ્ઞાન છે, “તેમાં પણ સમ્યજ્ઞાનમાં પણ સંપૂર્ણજ્ઞાન તો કેવળજ્ઞાન છે, કે જેમાં સર્વ પદાર્થો પ્રત્યક્ષ ભાસે છે. “તે અનંતધર્મો સહિત આત્મતત્વને પ્રત્યક્ષ દેખે છે.” કેવળજ્ઞાનની મૂર્તિ, કેવળજ્ઞાન સ્વરૂપ અનંત ધર્મો સહિત આત્મતત્ત્વ, પોતાના તત્ત્વને દેખે છે. પ્રત્યક્ષ દેખે છે કેવળજ્ઞાનમાં તેથી તે સરસ્વતીની મૂર્તિ છે,” તેથી તેને સરસ્વતીની મૂર્તિ કહેવામાં આવે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #37
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્લોક-૨
“તદ્દનુસાર કેવળજ્ઞાનને અનુસાર જે શ્રુતજ્ઞાન છે તે આત્મતત્ત્વને પરોક્ષ દેખાડે છે.” પણ અહીંયા એ ખૂબી છે, ઓલા કહે છે ને કે કેવળજ્ઞાનની અપેક્ષાએ તો ક્રમબદ્ધ બરાબર છે. રતનચંદજીને ઈ કહે છે, કેવળજ્ઞાનની અપેક્ષાએ ક્રમબદ્ધ બરાબર છે. પણ શ્રુતજ્ઞાનની અપેક્ષાએ નહીં. શ્રુતજ્ઞાન તો ક્રમ ને અક્રમ બેયને જાણે છે.
આંહી તેથી આ અનુસરીને શબ્દ પડ્યો છે. એની ચર્ચા મોટી આવી છે. (પં.) ફુલચંદજીએ ચર્ચા કરી છે. એમ કે કેવળજ્ઞાનના હિસાબે જોઈએ તો તો વ્યવસ્થિત છે–દરેક પદાર્થની પર્યાય ક્રમબદ્ધ છે. જે સમયે જ્યાં હોય ત્યાં થાય. પણ શ્રુતજ્ઞાનને હિસાબે એમ નહિં, કારણકે શ્રુતજ્ઞાન પરોક્ષ છે, માટે એને તો ક્રમ ને અક્રમ બેય હોય એમ કહે છે એ લોકો. તો કેવળજ્ઞાન અનુસાર ન થયું. એ તો કલ્પનાને અનુસાર થયું. સમજાય છે? રતનચંદજી એમ કહે છે, બધાય એ લોકો પંડિત સામે, કેવળજ્ઞાનને હિસાબે ક્રમબદ્ધ બરાબર છે. વાંધો આખો ક્રમબદ્ધનો હતો પહેલેથી, તે ઠેઠ તેની સાલથી વર્ણજીની હારે. ક્રમબદ્ધ નહીં, એક પછી એક આવે પણ આ પછી આ જ હોય ને આ જ હોય એમ નહીં. અહીં તો કેવળજ્ઞાનને હિસાબે તો એક પછી એક જે થવાની હોય તે જ થાય તે ક્રમબદ્ધ છે. પણ શ્રુતજ્ઞાનમાં એ લોકો (એ) ખાણીયા ચર્ચામાં ફેર પાડયો છે. એમ કે શ્રુતજ્ઞાન કેવળજ્ઞાન અનુસાર નહીં, એને તો છદ્મસ્થ છે માટે એને ક્રમસર પણ હોય અને અક્રમે પણ હોય. નાખ્યું છે ને?
તો અહીં તો કહે છે; અનુસાર છે ને? તઅનુસાર જે શ્રુતજ્ઞાન, એનું નામ શ્રુતજ્ઞાન કહેવાય. કેવળજ્ઞાનને અનુસારે કહે, જાણે તે શ્રુતજ્ઞાન કહેવાય. કેવળજ્ઞાનને અનુસારે નહીં અને પોતાની કલ્પનાથી જાણવાનું કરે તે શ્રુતજ્ઞાન ન કહેવાય, એ તો કુજ્ઞાન કહેવાય. મોટો ફેર! મોટો ફેરફાર છે. પહેલામાં જ મોટો ફેર છે, મોટો ફેર! વસ્તુ છે એ વ્યવસ્થિત છે પણ એનો હેતુ વ્યવસ્થિત છે. જે સમયે થવાની તે પર્યાય થાય આડી અવળી નહીં એનો હેતુ, અકર્તાપણું” છે. પર્યાયનું કર્તાપણું નહીં, પર્યાય થાય છે એને કરું શું? અને અકર્તાપણાનો હેતુ જ્ઞાતાપણું છે. અકર્તા નાસ્તિથી છે, જ્ઞાતા અસ્તિથી છે. જાણનાર દેખનાર છે બસ !! જે સમયે જે જ્યાં થાય, પોતાની પર્યાય પણ જે સમયે થાય, તેને તે જાણનાર દેખનાર છે, ફેરવનાર કે રચનાર- નવું રચે છે એમ નહીં, નવું રચાય છે જ ત્યાં, એને રચવું પડતું નથી. આહાહા! ઝીણું બહુ! મોટી ચર્ચા હાલી પંડિતોની વચ્ચે... (શ્રોતાઃ ભગવાને કહ્યું છે કે નિયત ને અનિયત છે ).
કીધું નહીં ? ક્રમ ને અક્રમ છે એમ કીધું, એણે શ્રતને હિસાબે નિયત અનિયત, ક્રમ ને અક્રમ છે. કેવળજ્ઞાનની અપેક્ષાએ નિયત છે. એનો અર્થ શું? શ્રુતજ્ઞાની કેવળજ્ઞાનને અનુસાર માને છે કે પોતાને અનુસાર માને છે? મોટો ફેર, મોટો વાંધો ત્યાં હતો ને?
અહીંયાં એ કહે છે. કેવળજ્ઞાનીએ અનંત ધર્મવાળો આત્મા, જે રીતે છે તે રીતે જોયો, જાણ્યો એટલે કે કેવળજ્ઞાન પણ સરસ્વતીની મૂર્તિ છે. ત્રણ લેશે ત્રણ, કેવળજ્ઞાન, શ્રુતજ્ઞાન અને વાણી, સરસ્વતીની મૂર્તિના ત્રણ પ્રકાર. એક તો આ લીધું. “તદ્દ અનુસાર કેવળજ્ઞાનને અનુસારે વજન આંહી છે, (ગ્રંથમાં) ચિહનેય કર્યું છે ત્યાં. જે શ્રુતજ્ઞાન છે, તે આત્મતત્ત્વને પરોક્ષ દેખે છે. કેવળજ્ઞાન આત્મતત્ત્વને અનંત ધર્મ સહિત, ક્રમસર થતા દેખે છે, એમ શ્રુતજ્ઞાન પણ કેવળજ્ઞાનને અનુસારે અનંત ધર્મ સહિત તત્ત્વને ક્રમસર થતી પર્યાયને શ્રુતજ્ઞાન જાણે છે, આવું છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #38
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ પરોક્ષ દેખે છે. પહેલું આપણે આવ્યું'તું કથંચિત્ પ્રત્યક્ષ અને કથંચિત્ પરોક્ષ ! શ્રુતજ્ઞાન. (કળશ) પહેલામાં આવ્યું 'તું, નમઃ સમયસારામાં કેમકે શ્રુતજ્ઞાન પોતાને જાણે છે ભાવશ્રુતજ્ઞાન, એમાં પરની અપેક્ષા રાગની નથી એ અપેક્ષાએ પ્રત્યક્ષ છે, અને એ પૂરણ જોઈ શકતા નથી, અસંખ્ય પ્રદેશ અને અનંત ગુણ આમ પૂરણ એ અપેક્ષાએ આમ કેવળજ્ઞાનની અપેક્ષાએ એને પરોક્ષ છે. કથંચિત્ પરોક્ષ અને કથંચિત્ પ્રત્યક્ષ આ રીતે છે. કેવળજ્ઞાન સર્વ પ્રત્યક્ષ જ છે, ત્યાં કથંચિત્ પ્રત્યક્ષ અને કથંચિત્ પરોક્ષ ત્યાં નથી. આહાહા ! આવી વાતું યાદ રહે? આવું છે, સ્વરૂપ જ એવું છે.
સર્વજ્ઞ ભગવાન, જે છ દ્રવ્ય છે તેની જે સમયે જે પર્યાય નિયમથી થાય તેને તે, તે રીતે દેખે છે. શ્રુતજ્ઞાની, વળી નિયમથી દેખે અને અનિયમથી દેખે, નિયત પણ દેખે અને અનિયત પણ દેખે, તો કેવળજ્ઞાન અનુસાર શ્રુતજ્ઞાન રહ્યું નહીં, તે શ્રુતજ્ઞાન જ નહીં. આહાહા ! થોડો ફેર હોય પણ અંદર ફેર ઘણો લાભ થઈ જાય છે, કેમકે આત્મા પોતે સર્વજ્ઞસ્વરૂપી જ છે. સર્વને જાણનાર સ્વરૂપી જ છે. ખરેખર તો એ પોતાની પર્યાયને રચું એવું ય ક્યાં છે ત્યાં? થાય છે તેને જાણે છે. આહાહા ! એમ અનંત દ્રવ્યોની પર્યાયને થાય છે, તેને જાણે છે પરને, એમ પણ કહેવાય વ્યવહારથી, નિશ્ચયથી તો પોતાની પર્યાયને જાણે છે. આહાહા! આવી વાત છે.
આત્મતત્ત્વને પરોક્ષ દેખે છે, તેથી તે પણ સરસ્વતીની મૂર્તિ છે.” કેવળજ્ઞાન એક સમયમાં પૂરણ પ્રત્યક્ષ દેખે માટે તે સરસ્વતીની મૂર્તિ કહેવાય, તઅનુસાર શ્રુતજ્ઞાની પણ પરોક્ષ દેખે તેથી તેને પણ સરસ્વતીની મૂર્તિ કહેવાય. ઓલા અન્યમતિઓ, મૂર્તિ કહે છે એ નહીં. મોર ઉપર સરસ્વતી બેઠી છે ને સરસ્વતી વીણા વગાડે છે ને એ તો બધી કલ્પનાઓ છે, આ તો સમ્યજ્ઞાનરૂપી સરસ્વતી ! જે પૂર્ણ સ્વરૂપને દેખે પ્રત્યક્ષ અને શ્રુતજ્ઞાનરૂપી પરોક્ષ બધું દેખે, પરોક્ષ પણ દેખે બધું, એટલે એને પણ અહીંયા સરસ્વતીની મૂર્તિ શ્રુતજ્ઞાન અરૂપી ભાવને પરોક્ષ સરસ્વતી કહી, કેવળજ્ઞાનને પ્રત્યક્ષ સરસ્વતી મૂર્તિ કહી.
વળી, ત્રીજું – “દ્રવ્યશ્રુત વાણી, વાણીને પણ સરસ્વતી કહેવામાં આવે છે.” દ્રવ્યશ્રુત એટલે વાણી છે એ વચનરૂપ છે તે પણ તેની મૂર્તિ છે. વાણી, વીતરાગની વાણી છે, એ પણ જ્ઞાનીની વાણી છે એ પણ એક મૂર્તિ છે કારણ કે વચનો દ્વારા અનેક ધર્મોવાળા ” ઓલા અનેક ધર્મને પ્રત્યક્ષ સર્વજ્ઞ દેખતા, શ્રુતજ્ઞાની અનેક ધર્મને પરોક્ષ દેખતા, “દ્રવ્યશ્રુતમાં વાણી દ્વારા અનેક ધર્મવાળા આત્માને તે બતાવે છે” આટલો ફેર. ઓલો તો દેખે છે આ વાણી દેખે નહીં, વાણી બતાવે છે. વીતરાગની વાણી દ્રવ્યશ્રુત જે છે એ વચનરૂપ છે. તે પણ તેની મૂર્તિ છે, કારણ કે વચનો દ્વારા અનેક ધર્મવાળા આત્માને બતાવે છે, દેખે છે એ અહીં ન લેવું. વાણી દ્વારા દેખે છે એ નહીં, બતાવે છે. પછી દેખનારો દેખે છે વાણીનું નિમિત્ત છે ને એ જુદી વાત છે.
આ રીતે સર્વ પદાર્થોના તત્ત્વને જણાવનારી,” સર્વ પદાર્થોના તત્ત્વને જણાવનારી, પહેલું આત્માને કહ્યું 'તું, કહ્યું'તું ને? પહેલું કહ્યું સર્વ પદાર્થ “પ્રત્યક્ષ ભાસે છે” અનંત ધર્મ સહિત આત્મતત્વને પ્રત્યક્ષ દેખે છે કેવળજ્ઞાનમાં એમ આવ્યું'તું. સર્વ પદાર્થો પ્રત્યક્ષ ભાસે છે તે અનંત ધર્મોવાળા સહિત આત્મતત્ત્વને પ્રત્યક્ષ દેખે છે, એમ. અને અહીંયા સર્વ પદાર્થના તત્ત્વને જણાવનારી. “જ્ઞાનરૂપ,” કેવળ અને શ્રત અને વચનરૂપ અનેકાંતમયી સરસ્વતીની મૂર્તિ છે,” અનેકાંતમય, અનેક સ્વરૂપ છે અનંત ધર્મ છેને! માટે અનેકાંત કીધું, અનેકાંત, અનેક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #39
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫
શ્લોક-૨ અંત- અનેક ધર્મ. આત્મામાં અનંત ધર્મ છે અને પ્રત્યેક પદાર્થમાં અનંત ધર્મ છે. તે અનંત ધર્મને જાણનારી અને કહેનારી એને અહીંયા સરસ્વતીની મૂર્તિ કહેવામાં આવે છે. આહા !
“તેથી સરસ્વતીના નામ વાણી, ભારતી, શારદા, વાઝેવી આવે છે ને ! ઇત્યાદિ ઘણાં કહેવામાં આવે છે.” આ સરસ્વતીની મૂર્તિ અનંત ધર્મોને “ચા” પદથી એક ધર્મીમાં, અપેક્ષાએ એક વસ્તુમાં, અવિરોધપણે સાધે છે, નિત્ય છે તેને અનિત્ય સાધે છે, અનિત્ય છે તેને નિત્ય સાધે છે, કાયમ રહે માટે નિત્ય છે, પલટે માટે અનિત્ય છે, એમ અનેક ધર્મોને તે સરસ્વતી સાધે છે. આહાહા ! તેથી તે સત્યાર્થ છે, તેથી કેવળજ્ઞાન, શ્રુતજ્ઞાન અને વાણી ત્રણેય સત્યાર્થ છે. કેમકે તે અનંત ધર્મોના ધરનાર દ્રવ્યને અનંત ધર્મરૂપે છે તેમ અનેકાંત, અનેક ધર્મરૂપે બતાવે છે, જાણે છે અને બતાવે છે, માટે તે સરસ્વતી સત્યાર્થ છે.
કેટલાંક અન્યવાદીઓ સરસ્વતીની મૂર્તિને બીજી રીતે સ્થાપે છે, પણ તે પદાર્થને સત્યાર્થ કહેનારી નથી.”વસ્તુ જેણે જાણી નથી. જેનો સર્વજ્ઞ સ્વભાવ, આત્માનો સર્વજ્ઞ સ્વભાવ જ છે બસ! સર્વને જાણવું, અભવી હો કે ભવી બધાનો સ્વભાવ, સર્વજ્ઞ શક્તિ અને સર્વજ્ઞ સ્વરૂપ જ આત્મા છે. જાણવું એટલું એનું સ્વરૂપ છે. કોઈનું કરવું કે કોઈથી પોતામાં કરવું, એવું એનું સ્વરૂપ છે જ નહીં. જાણવું- સર્વ જાણવું. આહાહા ! બીજી રીતે કહે તે સત્યાર્થ નથી.
કોઈ પ્રશ્ન કરે કે આત્માને અનંત ધર્મવાળો કહ્યો છે તો તેમાં અનંત ધર્મો ક્યા ક્યા છે?” અનંત ધર્મ કહ્યા-ધર્મ શબ્દ આત્માએ ધારી રાખેલા ગુણ અને પર્યાય એને ધર્મ કહેવામાં આવે છે. અહીં “સમ્યગ્દર્શનશાન ચારિત્રનો ધર્મ એ નહીં, આત્માએ અને પદાર્થે પોતે પોતાનાં ગુણ અને પર્યાયને ધારી રાખ્યા માટે તેને ધર્મ કહેવાય છે. ધર્મીએ અનંત ધર્મને ધારી રાખ્યા છે. એટલે કે અનંત ગુણ અને અનંત પર્યાયને ધારી રાખ્યા છે. આહાહા!
તેનો ઉત્તર – ક્યા ક્યા ધર્મો? વસ્તુમાં સત્પણું-દરેક વસ્તુ છે એ પોતાપણે છે. સત્ છે. અસ્તિપણે મોજૂદ ચીજ છે, વસ્તુપણું છે એમાં પોતાનું પ્રયોજન સિદ્ધ કરે એવું વસ્તુપણું છે. પોતાની પર્યાયને સિદ્ધ કરે પોતે, એવું દરેક વસ્તુનું વસ્તુપણું છે, “પ્રમેયપણું (છે). દરેક પદાર્થ જ્ઞાનના શેયરૂપે થાય, પ્રમાણમાં પ્રમેયરૂપે થાય એવો એનો સ્વભાવ છે. પ્રમાણ જ્ઞાનમાં પ્રમેયરૂપે, શેયરૂપે થાય એવો એનો સ્વભાવ છે. આવા બધા શબ્દો અજાણ્યા ને “પ્રદેશપણું” દરેક પદાર્થમાં પ્રદેશ છે, અંશ, અંશ છે. ભલે પરમાણુ છે પણ એમાં એક અંશ છે ને એ?
જીવમાં અસંખ્ય પ્રદેશ છે, આકાશમાં અનંત પ્રદેશ છે, ધર્માસ્તિ, અધર્માસ્તિમાં અસંખ્ય (પ્રદેશ) છે, પણ પ્રદેશપણું એ એનો ધર્મ, ધારી રાખેલો છે પ્રદેશપણે એવું ધારી રાખેલું તત્ત્વ છે, એવું અન્યમતમાં ક્યાંય નથી. અસંખ્ય પ્રદેશી અને અનંત પ્રદેશી, જીવ અસંખ્ય પ્રદેશી (છે) એવું ક્યાંય નથી. આ અસંખ્ય પ્રદેશી ધારી રાખ્યો છે આત્માએ એવો એક એનો ધર્મ છે. “ચેતનપણું ” જીવમાં ચેતનપણું એ એનો સ્વભાવ છે. અજીવમાં અચેતનપણું એ એનો સ્વભાવ છે. “મૂર્તિકપણું” જડમાં મૂર્તિકપણું એ એનો સ્વભાવ છે. “અમૂર્તિકપણું આત્મા અને ધર્માસ્તિ આદિમાં અમૂર્તિકપણું એ તો એના ગુણ છે. આહાહા ! છે?
અને તે ગુણોનું, તે અનંત ગુણોનું, ત્રણેય કાળે સમય-સમયવર્તી પરિણમન થવું, આહાહા ! તે પર્યાય છે” એ પણ એનો ધર્મ છે. દરેક દ્રવ્યનો અનંત ગુણ પણ એનો ધર્મ એટલે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #40
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ ધારી રાખેલો છે અને દરેક દ્રવ્ય ત્રણે કાળે સમય સમયમાં પરિણમન કરે તેથી તેનો પર્યાય પણ તેનો ધર્મ છે, એ પર્યાય પરને લઈને થાય છે એમ નથી. ચાહે તો વિકારી હોય કે અવિકારી પણ એનો પરિણમનનો પર્યાય એનો પોતાનો ધર્મ છે. સમજાણું કાંઈ? પછી કર્મને લઈને વિકાર થાય ને આત્માને લઈને કર્મ બંધાય ને એ વાત રહેતી નથી. સર્વજ્ઞને લઈને શું થાય? પોત પોતાના આત્માને લઈને પોતાનું જ્ઞાન થાય છે.
અહીં વાણીને નિમિત્ત કહેશે, નિમિત્ત કહેશે પણ નિમિત્તનો અર્થ એ કાંઈ એનાથી થાય છે એમ નથી. વાણી નિમિત્ત છે તેથી તેને સદા પ્રકાશરૂપ રહો એવું આશીર્વચન, આશીર્વચન એટલે આશીર્વાદ કહેવામાં આવ્યો છે. આહાહાહા ! છેલ્લો બોલ લઈ લેશે. સદા પ્રકાશરૂપ રહો. છેલ્લો બોલ લેશે. મૂળ તો આ કહીને એ કહેવું છે ને! કેવળજ્ઞાન પણ સદા પ્રકાશરૂપ રહો ! શ્રુતજ્ઞાન પણ સદા પ્રકાશરૂપ રહો અને વાણી પણ વસ્તુને બતાવવામાં સદા પ્રકાશરૂપ રહો ! આહાહા ! એ આશીર્વચન છે. છે?
“જે અનંત પર્યાય છે, વળી વસ્તુમાં એકપણું દરેક ચીજ વસ્તુ તરીકે એક છે અને ગુણ પર્યાય તરીકે અનેક છે. એ પણ એનાં ધર્મ છે. ધારી રાખેલો (એટલે) એક અને અનેક ધારી રાખેલો ભાવ છે. ભાવ કહો કે ધર્મ કહો. સમ્યગ્દર્શન જ્ઞાનચારિત્ર એ ધર્મ એ અત્યારે વાત નથી. અહીં તો ધારી રાખે એ ધર્મ બસ ! આવી વાતું છે.
એકપણું, અનેકપણું, નિત્યપણું, અનિત્યપણું,” દરેક વસ્તુ કાયમ રહેવાની અપેક્ષાએ નિત્ય છે અને પલટવાની અપેક્ષાએ અનિત્ય છે, એ પણ એનો સ્વભાવ અને ધર્મ છે, એ પલટવું ને કાયમ રહેવું એ પરને લઈને નથી, એનો પોતાનો ધર્મ છે. આહાહાહા ! અહીંયા તો એનો પોતાનો તે તે સમયે અનંત ગુણ અને તે તે ગુણની પર્યાય પછી વિકૃત કે અવિકૃત ગમે તે, તે સમયે થાય તે તેનો ધારેલો ધર્મ એનો છે. પરને લઈને નહીં. એનું પોતાનું સ્વરૂપ જ એવું છે. આહાહાહા !
(એ લોકો) એકાંત છે, એમ કહે છે. કર્મથી વિકાર થાય, કર્મને લઈને રખડે છે. આપણને કેમ કેવળજ્ઞાન નથી થતું? કે કર્મને લઈને. આ તો દ્રવ્યકર્મને લઈને, અહીં તો કહે છે. ઓલી જ્ઞાનમતી છે ને એક, ચાર અનુયોગનું એક પુસ્તક છાપે છે ને? સમ્યજ્ઞાન-એમાં એમ લખે છે, કેમ (આપણને કેવળજ્ઞાન) નથી થતું? કર્મને લઈને આપણને કેવળજ્ઞાન થતું નથી. તદ્દન ખોટી વાત છે. પોતાની પર્યાય તે તે કાળે તે સમયે પોતાની યોગ્યતાથી ધારેલી થાય છે, પરને લઈને નહીં અને પરનો અભાવ થાય તો અહીં થાય એ પણ નહીં. આહાહા ! એવો જ દરેક પદાર્થનો અનંત ગુણ અને અનંતી પર્યાયને રાખે- ધારે- કરે એવો એનો સ્વભાવ છે. આહાહા ! છે?
“ભેદપણું” દરેક વસ્તુમાં ગુણપર્યાય તે ભેદ છે, અને વસ્તુ તરીકે અભેદ છે, એ પણ એનો ધર્મ છે. “ભેદપણું અભેદપણું” “શુદ્ધપણું અશુદ્ધપણું” આત્મા (દ્રવ્ય) શુદ્ધ હોય છે અને પર્યાયે અશુદ્ધ પરમાણુઓમાં પણ એમ હોય છે. પરમાણુ એકલો હોય તો શુદ્ધ છે અને વિભાવરૂપે બેત્રણ ચાર (પરમાણુ ભેગાં) થાય તો એની પર્યાય વિભાવરૂપે પોતાથી થાય છે એ પણ અશુદ્ધ થાય છે, પોતાથી છે. એવો અશુદ્ધપણાનો એનો પોતાનો ધર્મ છે. શુદ્ધ અશુદ્ધ આદિ અનેક ધર્મો છે “તે સામાન્યરૂપ ધર્મો તો વચનગોચર છે” કેટલાક ખાસ કહેવા લાયક જેવા તો વચન ગમ્ય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #41
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્લોક-૨
૨૭ છે–પણ કેટલાંક તો કહી શકાય નહીં એવાય ગુણો છે. દરેક દ્રવ્યમાં અનંત સામાન્ય ગુણો છે, અસ્તિત્વ આદિ અને અનંત વિશેષ ગુણો છે, ચેતન અચેતન આદિ એવા અનંતાધર્મો છે એક દ્રવ્યમાં, અનંત સામાન્ય છે, અને અનંત વિશેષ છે.
“અહીં સામાન્યરૂપધર્મો તો વચનગમ્ય છે પણ બીજા વિશેષરૂપ ધર્મો તો વચનનો વિષય નથી એવા પણ અનંત ધર્મો છે.” વચનથી ન કહી શકાય ! વાણી જડ છે, પ્રભુ ચૈતન્ય છે. ધર્માસ્તિ આદિ એ પણ બધા અરૂપી છે, પરમાણુ આદિ રૂપી છે. એવા પણ અનંત ધર્મો છે “જે જ્ઞાનગમ્ય છે.” જ્ઞાન જાણી શકે છે, પણ વાણી દ્વારા એની વિશેષતાઓ ભેદ પાડીને પૃથક પૃથક કહી શકે એવી તાકાત વાણીમાં નથી. સામાન્ય કહી શકે, વિશેષના પ્રકારો કહી શકે નહીં, છતાં જ્ઞાન ગમ્ય છે. વાણી દ્વારા વિશેષ કહેવાય નહીં, છતાં જ્ઞાનગમ્ય જ્ઞાનમાં જણાય એવા છે. આહાહા !
“આત્મા પણ વસ્તુ છે તેથી તેમાં પણ પોતાના અનંત ધર્મો છે” કેટલાંક સામાન્ય કહી શકાય છે, કેટલાંક કહી શકાતા નથી, છતાં જ્ઞાનગમ્ય વસ્તુ છે એવા અનંત ધર્મો આત્મામાં પણ છે. વસ્તુ એક, ધર્મ અનંત, અનંત ગુણ અને અનંતી પર્યાય. આહાહા! “એક' પણ ધર્મ છે, અનેક ” પણ ધર્મ છે. 'નિત્ય” પણ છે, “અનિત્ય ” પણ છે, “ભેટ” પણ છે “અભેદ' પણ છે. સામાન્યપણ છે. “વિશેષ” પણ છે. આહાહા ! બહુ ટૂંકામાં સંકેલ્યું છે. “આત્માના અનંત ધર્મોમાં ચેતનપણું અસાધારણ ધર્મ છે,”બીજાં અનંતા ગુણો છે ધર્મ. પણ ચેતનપણું અસાધારણ છે, એટલે કે બીજાં ગુણો ચેતનપણે નથી. પોતામાં પણ અનંત ગુણો છે. પણ ચેતન (માં) તો જાણવું દેખવું એ જ બે ધર્મ છે એવાં બીજાં અનંતા ગુણોમાં એ નથી તેથી ચેતનપણું એ અસાધારણ નામ બીજામાં નથી, બીજો એવો નથી. બીજામાં નથી, બીજો એવો નથી. માટે ચેતનને, છે ને? અસાધારણ ધર્મ (કહ્યો) છે.
આત્માની અંદરમાં ચેતનપણું અસાધારણ ધર્મ છે, અસાધારણ એટલે કે એક જ એ વસ્તુ છે, એમાં અનંત ધર્મ છે એ માંયલો બીજો કોઈ આ ચેતન નથી. તેમ એ ચેતન બીજા ચેતનમાં છે એ ચેતન આ ચેતન નથી. એનું ચેતન એનામાં અને આનું ચેતન આનામાં છે. આહાહા !
આવી સ્વતંત્રતા છે! દરેક દ્રવ્યય સ્વતંત્ર, ગુણેય સ્વતંત્ર, પર્યાય તે તે ક્ષણે થતી પર્યાય એ પણ એનો પોતાનો ધર્મ છે માટે સ્વતંત્ર છે, એને પરની કોઈ અપેક્ષા નથી. આહાહાહા ! આ પાનું ઊંચું થવું આમ એને આ આંગળીની અપેક્ષા નથી. એનો પર્યાય ધર્મ જ તે વખતે તે પ્રકારે થવાનો છે. આહાહા ! પર્યાય સ્વતંત્ર છે “પરેશ જાય તે પર્યાય ” એક જણે વળી એવું નાખ્યું'તું તત્ત્વ” માં આવ્યું તું-પણ જાય તે પર્યાય, ઓલા બંસીધરજીએ ઘણું કરીને નાખ્યું'તું, પણ જાય તે એ પર્યાય નહીં. પર્યાય, પોતાનો તે સમયની અવસ્થા ઉત્પન્ન થવાની યોગ્યતા છે, પોતાને કારણે ચાહે તો વિકારરૂપ હો કે ચાહે તો અવિકારરૂપ હો. પણ તે તે સમયની થવાની તે પર્યાયની યોગ્યતાનો ધર્મ પોતાનો પોતાથી પોતામાં છે. ખરેખર તો છ એ દ્રવ્યની પર્યાય ષકારકરૂપે પરિણમે તેને પરની અપેક્ષા તો નથી પણ તેને પોતાના દ્રવ્ય ગુણની અપેક્ષા નથી. આહાહા ! સમજાણું કાંઈ? સમજાય છે કાંઈ?
છ એ દ્રવ્ય, ભગવાને છ દ્રવ્ય (જોયાં છે) સંખ્યાએ અનંત, જાતિએ છે, પણ અનંત દ્રવ્યો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #42
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ પોત પોતાની પર્યાયના ષકારકપણે કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ એનાથી તે પર્યાય સ્વયં સિદ્ધ પરની અપેક્ષા વિના અને દ્રવ્ય ને ગુણના આશ્રય અને આધાર વિના, ષકારકરૂપે પરિણમવું એવો એનો પર્યાયનો ધર્મ છે. (જિજ્ઞાસા: આધાર છે કે નહીં મહારાજ) આધાર એ પર્યાયનો આધાર પર્યાય, ગુણનો આધાર નથી એવું છે. આહાહા! એવું છે એ (પંચાસ્તિકાય) બાસઠ ગાથામાં આવ્યું છે ને? ત્યાં ચર્ચા થઈ 'તીને વર્ણજીની હારે બાસઠ ગાથા, વિકાર છે એ ષકારકનું પરિણમન સ્વતઃ છે જેને પર કારકની અપેક્ષા નથી. વિકારને પોતામાં થવામાં ષકારકોઃ કર્તા કર્મ, પર્યાય કર્તા, પર્યાય કાર્ય, પર્યાય સાધન કરણ, પર્યાય સંપ્રદાન, પર્યાય અપાદાન, પર્યાય અધિકરણ, એને પર સાધનની તો અપેક્ષા નથી પણ દ્રવ્ય ગુણની અપેક્ષા નથી, આકરું પડ્યું 'તું એમ કહ્યું ત્યારે, એક (પં.) ફુલચંદજીએ કબૂલ કર્યું હતું, (પ.) ફૂલચંદજી કહે કે સ્વામીજી આમ કહે છે. નિશ્ચયથી વિકારના ષકારકો પર્યાયના પર્યાયમાં પોતાના કારણે થાય છે, પરના કારકની તેને અપેક્ષા નથી. પરના કારણો કર્તા કર્મની તેને અપેક્ષા નથી-આહાહા ! આ તો તેની સાલની તકરાર-એકવીસ વર્ષ થયા.
બાકી અહીં ત્રીજી સાલમાંય ચર્ચા થઈ હતી, પંડિતો બધા ભેગા થયા 'તાને બત્રીસતેત્રીસ. વિદ્વત પરિષદ ભરી 'તીને ત્રીજી સાલ એને એકત્રીસ વર્ષ થયા. એ વખતે એક પંડિત હતો મહેન્દ્ર મહેન્દ્ર ને? ગુજરી ગયો, કોણ? નામ? મહેન્દ્ર મહેન્દ્ર પંડિત હતો એ સર્વજ્ઞપણું નહોતા માનતા એમ કે પર્યાય થાય, એ પરની અપેક્ષા હોય તો થાય. કીધું અહીં તો પરની અપેક્ષા તો નહીં પણ પોતાના દ્રવ્ય-ગુણની અપેક્ષા નહીં. પંડિતજી આવું છે. એ નહોતા માનતા. એ લલીતપુરમાં બહુ ચર્ચા થઈ હતી, લલીતપુરમાં એણે સાંભળેલું નહીં અને બહારની વાતો સાંભળી. ને એમાં જરી.
આવું પરમ સત્ય પરમાત્મા, ત્રિલોકનાથ તીર્થંકરનું કહેલું, સર્વજ્ઞથી જાણેલું, જોયેલું, પ્રત્યક્ષ થયેલું અને વાણી વાણીને કારણે પ્રત્યક્ષ નીકળી. વાણીને કારણે નીકળી કાંઈ ભગવાન સર્વજ્ઞ છે માટે વાણી નીકળી એમેય નહીં–આહાહા ! કારણ કે વાણીના શબ્દો છે પરમાણું એની વાણીરૂપે પર્યાય, શત્કારકરૂપે પર્યાય કર્તા, પર્યાય કર્મ, પર્યાય કરણ સાધન, ભાષાની પર્યાય, પર્યાયથી થાય છે ! આવી વાત. હોઠથી નહીં, આત્માથી નહીં, ઈચ્છાથી નહીં, એ ભાષાની પર્યાય ભાષાના પરમાણુથી યે નહીં, આમ છે. પર્યાયના ષકારક સત્ છે ને ! દ્રવ્ય સત્, ગુણ સત, પર્યાય સત, સત્ છે તેને હેતુની જરૂર ન હોય. સ્વયંસિદ્ધ સત્ પોતાની અપેક્ષાથી સત્ છે. પરને લઈને પર્યાય છે નહીં, બહું આકરું પડ્યું. એકાંત લાગે ને આમ લાગે-આહાહા!
આત્મામાં અનંત ધર્મોમાં ચેતનપણું ખાસ ધર્મ છે. એક અસાધારણ- ખાસ એક જ એ ધર્મ એનો છે.” ચારિત્ર, શ્રદ્ધા, અસ્તિત્વ, વસ્તુત્વ, સમકિત આદિ બધી પર્યાયો છે ગુણો છે પણ એ ગુણો પોતાને જાણતા નથી. જ્ઞાન ગુણ જ પોતે પોતાને જાણે છે ને પરને જાણે છે. આહાહાહા! આવું વસ્તુનું સ્વરૂપ છે લ્યો! આત્માના અનંત ધર્મોમાં, અનંત ગુણ ને પર્યાયમાં ચેતનપણું ખાસ ધર્મ છે “બીજા અચેતન દ્રવ્યોમાં નથી. સજાતીય જીવ દ્રવ્યો અનંત છે, ” બીજા આત્માઓ પણ અનંત છે. “છતાં તેમનામાંય જોકે ચેતનપણું છે, તો પણ સૌનું ચેતનપણું નિજ સ્વરૂપે જુદું જુદું છે.” આનું ચેતનપણું અને બીજા આત્માનું ચેતનપણું ભિન્ન ભિન્ન છે. આના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #43
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્લોક-૨
૨૯ ચેતનપણાને લઈને એનું ચેતનપણું છે એમ નથી અને એના ચેતનપણાને લઈને અહીંયાનું ચેતનપણું છે એમ નથી. આહાહાહા! આવું સ્વતંત્ર દ્રવ્યનું સ્વરૂપ છે. એને જાણે નહિ અને ધર્મ થઈ જાય એને! આહાહા! પરની દયા પાળો, વ્રત કરો, અપવાસ કરો, એ તો બધો રાગ છે અને કર્તાપણું માને છે એ તો મિથ્યાત્વ છે. રાગનું કર્તાપણું જ્ઞાનને સોંપે, જ્ઞાન સ્વરૂપ તો જાણે છે, એનું સ્વરૂપ ચેતન- જાણવું છે. જાણનારને સોંપે કરવાનું એ તો મિથ્યાત્વ છે. આહાહા !
સજાતીય' પોતાની જાતના- “જીવ દ્રવ્યો અનંત છે. તે તેમનામાં જો કે ચેતનપણું છે બધામાં, તો પણ સૌનું ચેતનપણું નિજ સ્વરૂપે જુદું જુદું કહ્યું છે. આહાહા ! કારણ કે દરેક દ્રવ્યને પ્રદેશભેદ હોવાથી “દરેકના અંશો, પ્રદેશ ભિન્ન છે.” આહાહા ! કોઈનું કોઈમાં ભળતું નથી, અનંત આત્માઓમાં દરેકમાં ચેતનપણું હોવા છતાં, પોતાના પ્રદેશમાં રહે છે. કોઈના પ્રદેશોમાં તે ચેતનપણું જાતું નથી. પોતાના પ્રદેશમાં રહેલું ચેતનપણું પર પ્રદેશમાં જાતું નથી પરના પ્રદેશમાં રહેલું ચેતનપણું અહીંયા આવતું નથી. કહો આવું તો સમજાય એવી વાત છે. એક કલાકમાં કેટલું યાદ રાખવું? આ તો સાદી ભાષા છે, આ કોઈ બહુ કડક-કડક ભાષા નથી.
આ ચેતનપણું પોતાના અનંત ધર્મોમાં વ્યાપક છે, છે? ચેતનપણું પોતાના અનંત ગુણો છે ને આત્માના એમાં વ્યાપક છે, પ્રસરેલ છે. વ્યાપ્ય છે ઈ તેથી તેને આત્માનું તત્ત્વ કહ્યું છે. આત્માનું તત્ત્વ એ કેમકે ચેતન અનંત ધર્મમાં વ્યાપ્યું છે માટે ચેતનને આત્માનું તત્ત્વ કહ્યું છે એમ. ચેતનપણું પોતાનો એક અસાધારણ તત્ત્વ છે અને તે ચેતન અનંત ધર્મોમાં રહેલું છે, વ્યાપેલું છે માટે ચેતનને આત્માનું તત્ત્વ કહેવામાં આવ્યું છે. (હવે એ અલગ અલગ કૈસે આવ્યું. વ્યાપ્ય કૈસે થયા!) વ્યાપેલ છે ને (વ્યાપ્ય તો હૈ) એ અસંખ્ય પ્રદેશમાં વ્યાપેલું છે ને એટલું. (પણ આ અસંખ્ય પ્રદેશ) એ નહીં. એનો પ્રદેશનો સ્વભાવ એક પ્રદેશમાં અનંત ગુણો એક સાથે રહેલા છે એ અપેક્ષાએ વ્યાપેલ છે.
જ્યાં જ્ઞાન છે ત્યાં દર્શન છે, ત્યાં આનંદ છે, તે તે પ્રદેશમાં અનંતા આમ વ્યાપેલ છે. એ ચેતન અનંત ગુણોમાં વ્યાપક છે, માટે ચેતનને આત્માનું તત્ત્વ કહ્યું છે. આહાહા ! ભિન્ન ભિન્ન ગુણો હોવા છતાં ચેતન તત્ત્વ અનંત ગુણમાં વ્યાપ્યું છે ને આમ ! જ્યાં શ્રદ્ધા છે ત્યાંય ચેતન છે, ચારિત્ર છે ત્યાંય ચેતન છે, અસ્તિત્વ છે ત્યાંય ચેતન છે, ચેતનપણું. ભલે એ ચેતનપણું અસ્તિત્વપણે ભલે થતું નથી પણ એનાં અનંતા ધર્મોમાં ચેતનપણું પ્રસરી રહેલું છે ને! આમ છે.
આ તો તત્ત્વજ્ઞાનનો વિષય છે. શરૂઆત જ છે બીજા શ્લોકની હજી તો ચાલે છે. આહા !
ફરીને, “આ ચેતનપણે પોતાના અનંત ધર્મોમાં વ્યાપક છે,” વ્યાપક છે, પરરૂપે થયું છે એમ અહીં નથી, આમ પ્રસરેલ છે. જ્યાં આનંદ છે ત્યાં ચેતન છે. અસ્તિત્વ છે ત્યાંય ચેતન છે એટલું. એ ચેતન છે એ અસ્તિત્વરૂપે થયું છે કે અસ્તિત્વ છે એ ચેતનરૂપે થયું છે એમ નહીં, પણ એ બધા અનંત ગુણોમાં ચેતન આમ પ્રસરેલું છે, એ અપેક્ષાએ તેને આત્માનું તત્ત્વ કહેવામાં આવે છે. આહાહાહા ! સાધારણ માણસને અભ્યાસ ન મળે અને એકેન્દ્રિયા- બેઈન્દ્રિયાત્રિઈન્દ્રિયા કરી ઈચ્છામિ પડિકમણુ મોઢે કરી નાખે, સામાયિક કરી નાખે, થઈ રહ્યું જાવ ! બાપુ વસ્તુ, અહીં તો “અનંત ધર્મણસ્તત્વ”એમ શબ્દ છે ને? મૂળ શ્લોકમાં, છે ને? અનંત ધર્મણસ્તત્વ એ શબ્દ છે ને પહેલુંપદ-“પશ્યન્તી પ્રત્યઆત્માન...” એની વ્યાખ્યા કરી છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #44
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩)
સમયસાર સિદ્ધિ ભાગ-૧ “અનંત ધર્મણસ્તત્વ પશ્યન્તી.”એ અનંત ધર્મોમાં વ્યાપેલું ચૈતન્ય તત્ત્વ એમ, “પશ્યન્તી” એ બધાને દેખે છે.
સર્વજ્ઞ બધાને, (જાણે ) ને શ્રુત જ્ઞાન બધાને (જાણે ) ને વાણી બધાને કહે છે, એમ. એ અનંત ધર્મણસ્તત્વની વ્યાખ્યા કરી. આહાહા ! પહેલું પદ છે એનું કે આત્મામાં અનંત ધર્મો એટલે ગુણ અને પર્યાય છે, તેમાં ચૈતન્ય તત્ત્વ છે એ બધાય ગુણો, પર્યાયમાં પ્રસરેલાં છે, આમ રહેલું છે. બીજા ગુણ પર્યાય રૂપે થયાં છે એમ નહીં. બીજા ગુણોની પર્યાયરૂપે ચેતનનો ગુણ ને પર્યાય થયો છે એમ નહીં. પણ બધા ગુણો ને પર્યાયમાં આમ ચેતનપણું વ્યાપીને પ્રસરી રહેલું છે એ અપેક્ષાએ તેને આત્માનું ચેતન તત્વ કહ્યું છે. આહાહા ! અનંત ધર્મણસ્તત્વ. સમજાણું કાંઈ ?
આમાં તો અંદર લખ્યા છે એના અર્થ છે. સામે પુસ્તક તો પડયું છે. આહાહા ! કેટલી સાદી ભાષાએ જયચંદ પંડિતે લખ્યું છે આ. પહેલાના પંડિત જયચંદ્ર પંડિત, રાજમલજી પંડિત, ટોડરમલજી, બનારસીદાસ બહુ ઘણું કામ કરી ગયા. બહુ કામ કરી ગયા. મધ્યસ્થ, સત્ય હતું એ આપ્યું બહાર. કોઈનો પક્ષ નહિ. અત્યારે એક પંડિત કહે કે નિમિત્તથી થાય. બીજો કહે કે નિમિત્તથી ન થાય, નિમિત્ત હોય પણ એનાથી થાય નહીં, હવે વાંધા! એક પંડિત કહે વ્યવહારથી નિશ્ચય થાય, બીજો કહે કે ભાઈ વ્યવહાર હોય ખરો, વિષય છે માટે વ્યવહાર હોય પણ એનાથી નિશ્ચય થાય એમ નહીં. કારણ વ્યવહાર રાગ ને દુઃખ છે અને ધર્મ છે એ સુખ છે, દુઃખથી સુખ થાય નહીં. આ વાંધા મોટા લ્યો, શું થાય? (એ જોરદાર હોય એની સામા વાંધા હોય) આવે, આવે, વાંધા હોય ! કરે કરે હવે સમાતું જાય છે થોડું થોડું થોડું બહાર વાંચે છે ને લોકો વાંચે છે. વીસ લાખ પુસ્તક બહાર પડી ગયા, લાખ્ખો હજી ભિન્ન ભિન્ન જાતથી છપાય છે. બહાર પડે છે. અહીં ક્યાં ખાનગી રાખ્યું છે વાત. એક જ પુસ્તક ક્યાં છે-અહીં તો વીસ લાખ પુસ્તક છે. કરોડો રૂપિયાના તો પુસ્તક થઈ ગયા છે. કરોડોના મંદિરો થઈ ગયા છે. કરોડોના અહીં મકાન આદિ થઈ ગયા. આ કાંઈ ગુપત નથી. આહાહા !
અહીં તો અનંત ધર્મસંસ્તત્ત્વ પહેલો શબ્દ છે એનો ખુલાસો કર્યો કે ચેતનને અનંત ધર્મનું તત્ત્વ કેમ કહ્યું? કે ચેતન છે એ અસાધારણ છે, બીજો ગુણ એમાં નથી તેમ આ ચેતન બીજામાં નથી, એક વાત અને એ ચેતન પોતાના અનંત ધર્મોમાં પ્રસરેલું છે, વ્યાપેલું છે. અનંત ધર્મરૂપે થયું છે એમ નહીં પણ અનંત ધર્મમાં વ્યાપેલું છે, એ અપેક્ષાએ ચેતનને આત્મતત્ત્વ કહેવામાં આવે છે. આહા!
“તેને આ સરસ્વતીની મૂર્તિ દેખે છે,” જોયું? કોને? આત્મતત્ત્વને-કયા તત્ત્વને? કે ચેતન તત્ત્વને-કેવું ચેતન તત્ત્વ? કે અંદરમાં વ્યાપક છે અનંત ધર્મમાં તેને. એવા ચૈતન્ય તત્ત્વને સર્વજ્ઞની પર્યાય દેખે છે, શ્રુતજ્ઞાનની પર્યાય દેખે છે, વાણી એને દેખાડે છે. આહાહા!તેને “આ સરસ્વતી દેખે છે અને દેખાડે છે” એ વાણી, કેવળજ્ઞાન અને શ્રુતજ્ઞાન દેખે છે અને વાણી એને દેખાડે છે.
એ રીતે એનાથી સર્વ પ્રાણીઓનું કલ્યાણ થાય છે,” જોયું?આહાહા !અનંત ધર્મણસ્તત્વ પશ્યન્તી પ્રત્યમ્ આત્મન”. આહાહા ! એ કહ્યું ને? અનેકાંતમયી મૂર્તિ નિત્યમેવ પ્રકાશતામ્ નિત્ય પ્રકાશો. કેવળજ્ઞાન કાયમ પ્રગટ રહો, શ્રુતજ્ઞાન સાધકપણે કાયમ રહો અને વાણી તેને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #45
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧
શ્લોક-૨ બતાવનારી પણ જગતમાં કાયમ રહો-આહાહા !
“એ રીતે એનાથી સર્વ પ્રાણીનું કલ્યાણ થાય છે. ” જોયું? કેવળજ્ઞાનથી કલ્યાણ થાય છે, શ્રુતજ્ઞાનથી થાય છે, અને વાણીનું નિમિત્ત છે. નિમિત્ત છે, નિમિત્તથી કલ્યાણ થાય છે. થાય છે પોતાથી પણ એમાં વાણીનું નિમિત્ત છે તેથી એને પણ કલ્યાણનું કારણ કહેવામાં આવ્યું છે. નિમિત્તનો અર્થ એટલો છે કે છે એ ચીજ. પણ એ પરમાં કરતી હૈ ને પરને કાંઈ કરે છે, તો એ નિમિત્ત જ રહેતું નથી તો એ ઉપાદાન થઈ જાય છે. આહાહા ! ન્યાયથી વસ્તુ સ્થિતિ છે એમ એણે જાણવી જોઈશે ને?
એ રીતે એનાથી સર્વ પ્રાણીઓનું કલ્યાણ થાય છે–ઠીક ! અહીં તો સર્વ પ્રાણીઓનું એનાથી કલ્યાણ થાય છે. કલ્યાણ થનારાનું કલ્યાણ થાય છે તો સર્વ પ્રાણીઓનું એનાથી જ કલ્યાણ થાય છે. કરનારા કરે છે, સર્વજ્ઞ બધાનું કલ્યાણ કેવળજ્ઞાન, શ્રુતજ્ઞાન અને વાણી. આહાહા ! માટે સર્વ પ્રાણીઓનું કલ્યાણ થાય છે, “માટે સદા પ્રકાશરૂપ રહો,” એમ છે ને છેલ્લો શબ્દ જુઓ પ્રકાશનામ છે ને? “નિત્યમેવ પ્રકાશતામ્” ચોથું પદ છે નિત્યમ એવ સદા જ પ્રકાશમાન, સદા જ નિત્યમ્ “એવ” એવ એટલે નિશ્ચય, નિત્ય જ, પ્રકાશમાન, કેવળજ્ઞાન નિત્ય પ્રકાશમાન રહો, શ્રુતજ્ઞાન નિત્ય પ્રકાશમાન રહો, અને જે ચૈતન્ય તત્ત્વને પોતાના અનંત ઘર્મમાં વ્યાપેલું છે, માટે તેને ચૈતન્યને આત્મતત્ત્વ કહ્યું. તેને દેખાડનારી વાણી પણ સદા પ્રકાશમાન રહો, એ નિમિત્તથી છે. સમજાણું કાંઈ?
નો પકડાયું હોય તો રાત્રે પ્રશ્ન છે (પ્રશ્ન પૂછશું તો અમારી પોલ ખૂલી થશે) પોલ ખૂલી થશે તો સ્પષ્ટ થાય એમાં શું છે? પોલમાં પાકું થઈ જાય, પોલમાં પાકું થઈ જાય-પોલ ખૂલી થઈ જાય તો પોલ પાકી થઈ જાય (આપ જાણી જાવ) એમ કે ધ્યાન રાખીને સાંભળતા નથી એમ પોલ ખૂલી જાય. અજાણી ચીજ છે એટલે જરી ન ” પકડાય એને. આ તો અલૌકિક વાતું છે બાપુ. આહાહાહા !
સદા પ્રકાશરૂપ રહો એવું આશીર્વાદરૂપ વચન તેને કહ્યું છે” આહાહા ! જગમોહનલાલ એમ કહે છે, મોટા પુરુષો નાના પુરુષોને આશીર્વાદ કેમ આપે? એમ કહે છે–વાણી છે એ નાની છે અને મોટા પુરુષો એને, કેમ આશીર્વાદ આપે? પણ એનો અર્થ એ, રહો. આ પ્રકાશ રહો એમ, એમાં એવો અર્થ લખ્યો છે જુઓ ! આનો અર્થ કર્યો છે ને?
હવે એ બે શ્લોક થયા-નમ સમયસારાય એ શ્લોક થયો અને “અનંતધર્મણસ્તત્વ” એ શ્લોક થયો. બે શ્લોક થયા. એટલે એક દેવનો શ્લોક થયો, એક વાણીનો થયો, શાસ્ત્રનો. દેવ અને શાસ્ત્ર બેનો થયો. હવે દેવશાસ્ત્રગુરુતીન. હવે રહ્યા ગુરુ. એ પોતે ગુરુ છે એટલે પોતાની વાત ન કરતા, પોતે ટીકા કરનાર છે. આહાહા ! તો ટીકા કરતા અમારું ગુરુપણું, જે મુનિપણું છે શુદ્ધ એની વૃદ્ધિ થજો, એમ કહેશે. ભાષા એમ લેશે ટીકા કરતાં, સમજ્યાને? સમયસાર વ્યાખ્યા એવ, “એવ” શબ્દ છે, “એવપણ એનો અર્થ ઈ સમયસાર વ્યાખ્યાના કાળમાં નહીં તો આમ તો છે કે ટીકા સમયસાર વ્યાખ્યા એવ- સમયસારની ટીકા કરવાના કાળમાં ટીકા વખતે અમારી શુદ્ધિ થજો, અને અશુદ્ધિ જજો એનો અર્થ ઈ કે હું સમયસારની ટીકા કરીશ ત્યારે મારું વલણ દ્રવ્યના ધ્યેય ધ્રુવ ઉપર રહેશે કાયમ, એથી અશુદ્ધિ ટળશે અને શુદ્ધિ વધશે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #46
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ સમજાણું? આહાહાહાહા ! કારણ કે ટીકા વખતે લક્ષ મારું જોર તો ધ્રુવ ઉપર રહે છે. ત્રિકાળી મારી દૃષ્ટિનો વિષય ધ્રુવ છે, એ કદી ખસતો નથી. ગમે તે વખતનું જ્ઞાન અને ગમે તે વાણી હો, પણ જે ધ્રુવ નિત્યાનંદ પ્રભુ તેના ઉપર અમારી દૃષ્ટિનું પરિણમન થયું છે. આહાહા !
ધ્યાનમાં જેને અમે ધ્યેય બનાવ્યું છે, એ ધ્યેય કદી ખસશે નહીં! આહાહા! તેથી ટીકાથી ભાષા એમ આવશે. સમયસાર વ્યાખ્યા એવ, સમયસારની ટીકાથી જ, ટીકાથી જ એમ આવશે. પણ એનો અર્થ એવો છે કે સમયસારની ટીકાના કાળમાં. આહાહા ! પંડિતજી! કે અમારું લક્ષ
ત્યાં ધ્રુવ ઉપર ધારા લાગી છે. આહાહા ! એથી અમને ટીકા કરવાના કાળમાં અશુદ્ધિ છે તેનો નાશ થશો અને શુદ્ધિ પ્રગટ થશો. વિશેષ વ્યાખ્યા કરશે.
પ્રમાણ વચન ગુરુદેવ....
શ્લોક - ૩ હવે (ત્રીજા શ્લોકમાં) ટીકાકાર આ ગ્રંથનું વ્યાખ્યાન કરવાના ફળને ચાહતાં પ્રતિજ્ઞા કરે છે -
(માલિની) परपरिणतिहेतो र्मोहनाम्नोऽनुभावादविरतमनुभाव्य व्याप्तिकल्माषितायाः। मम परमविशुद्धिः शुद्धचिन्मात्रमूर्ते
र्भवतु समयसारव्याख्ययैवानुभूतेः।।३।। શ્લોકાર્થ - શ્રીમાન અમૃતચંદ્ર આચાર્ય કહે છે કે -[ સમયસા૨વ્યાક્યા વ] આ સમયસાર (શુદ્ધાત્મા તથા ગ્રંથ)ની વ્યાખ્યા (કથની તથા ટીકા) થી જ [ મ નમૂતે ] મારી અનુભૂતિની અર્થાત્ અનુભવનરૂપ પરિણતિની [પરમવિશુદ્ધિ ] પરમ વિશુદ્ધિ (સમસ્ત રાગાદિ વિભાવપરિણતિ રહિત ઉત્કૃષ્ટ નિર્મળતા) [મવત] થાઓ. કેવી છે તે પરિણતિ? [૫૨પરિતિદેતો: મોદીનુ: અનુમાવતિ] પ૨પરિણતિનું કારણ જે મોહ નામનું કર્મ તેના અનુભાવ (-ઉદયરૂપ વિપાક) ને લીધે [ વિરતમ અનુમાવ્ય
વ્યાપ્તિ-ન્માષિતાયા:] જે અનુભાવ્ય (રાગાદિ પરિણામો) ની વ્યાસિ છે તેનાથી નિરંતર કલ્માષિત (મેલી) છે. અને હું કેવો છું?[ શુદ્ધવિન્માત્રમૂર્તે:]દ્રવ્યદૃષ્ટિથી શુદ્ધ ચૈતન્યમાત્ર મૂર્તિ છું.
ભાવાર્થ- આચાર્ય કહે છે કે શુદ્ધદ્રવ્યાર્થિક નયની દૃષ્ટિએ તો હું શુદ્ધ ચૈતન્યમાત્ર મૂર્તિ છું. પરંતુ મારી પરિણતિ મોહકર્મના ઉદયનું નિમિત્ત પામીને મેલી છે-રાગાદિસ્વરૂપ થઈ રહી છે. તેથી શુદ્ધ આત્માની કથનીરૂપ જે આ સમયસાર ગ્રંથ છે તેની ટીકા કરવાનું ફળ એ ચાહું છું કે મારી પરિણતિ રાગાદિ રહિત થઈ શુદ્ધ થાઓ, મારા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાઓ. બીજું કાંઈ પણ-ખ્યાતિ, લાભ, પૂજાદિક-ચાહતો નથી. આ પ્રકારે આચાર્ય ટીકા કરવાની પ્રતિજ્ઞાગર્ભિત એના ફળની પ્રાર્થના કરી. ૩.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #47
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્લોક-૩
૩૩
પ્રવચન નં. ૪ બ્લોક-૩ તા. ૧૦-૬-૭૮ શનિવાર જેઠ સુદ પાંચમ સં.૨૫૦૪
સમયસાર ત્રીજો કળશ છે. બે થઈ ગયાને? ત્રીજો કળશ, નમઃ સમયસારાય એ શ્લોક થઈ ગયો એમાં પણ સર્વશપણું સિદ્ધ કર્યું. સર્વભાવાંતરચ્છિદં આવ્યું ને? ખરેખર તો જીવનો સર્વજ્ઞ સ્વભાવ છે એમાંથી બધી વાતો પ્રસિદ્ધ થાય છે. સર્વજ્ઞ સ્વભાવ છે, “શ” સ્વભાવ કહો, સર્વજ્ઞ કહો એ સ્વભાવ ને એનું સ્વરૂપ છે. તો સ્વરૂપ છે તો એ પ્રગટ થાય છે. સ્વાનુભૂલ્યા ચકાસતે- પોતાની અનુભૂતિની ક્રિયાથી તે સર્વશપણું છે, એ પ્રગટ થાય છે. ત્યાંય સર્વશપણું સિદ્ધ કર્યું, અનંત ધર્મણસ્તત્ત્વ, માંય સર્વજ્ઞ (પણું ) સિદ્ધ કર્યું, કેમકે ચૈતન્ય તત્ત્વ જે જ્ઞાયકભાવ, એ બધા ધર્મોમાં પોતામાં વ્યાપક છે. એમ કહીને એને જૈન આત્મતત્ત્વ કહ્યું 'તું ચૈતન્યને.
એ પણ ચૈતન્ય એટલે સ્વભાવ જ્ઞાયક, ‘જ્ઞ’ સ્વભાવ એ “જ્ઞ’ સ્વભાવ, સર્વજ્ઞ સ્વભાવ, પોતાના સર્વ ધર્મોમાં વ્યાપક છે, એ પણ ત્યાં જ એ સિદ્ધ કર્યું, સ્વરૂપ સર્વજ્ઞ અને પ્રગટ સર્વજ્ઞ.
અહીંયા તો વિચાર શું આવ્યો વિશેષ કે સર્વજ્ઞ સ્વભાવ છે, એ ફકત જાણનાર દેખનાર એનો સ્વભાવ છે. એટલે આ ક્રમબદ્ધ જે કહેવાય છે ક્રમબદ્ધ એ ક્રમબદ્ધનો નિર્ણય છે એ અકર્તાપણામાં થાય છે, કરવું નથી એને, જાણવું છે, કમસર પર્યાય થાય છે દ્રવ્યની પોતાની પણ એમાં એનું કર્તુત્વ નથી, ક્રમસર થાય એને કર્તુત્વ શું કરવું (શું) ? એમાં પણ અકર્તાપણું સિદ્ધ કરી અને અસ્તિથી એ પણ જ્ઞાતાપણું જ સિદ્ધ કર્યું છે. ત્યાં પણ સર્વજ્ઞ સ્વભાવી, પ્રગટ પર્યાયમાં સર્વજ્ઞ અને શક્તિરૂપ સર્વજ્ઞ એ સિદ્ધ કર્યું છે. કેમકે જ્યાં પર વસ્તુ કે પોતાની પર્યાયનું કે રાગાદિનું કરવું નથી જ્યાં, ત્યાં અકર્તાપણું છે, એટલે કે જ્ઞાતાપણું છે. એ જ્ઞાતાપણાનો સ્વભાવ એનો અનુભવ થવો એ સમ્યગ્દર્શન અને એનું પ્રગટપણું પર્યાયમાં થવું સર્વજ્ઞ સ્વભાવનું, એ સર્વજ્ઞ દેવ સ્વરૂપ છે, અને એ સર્વશને, સ્વરૂપ સર્વજ્ઞ છે એને પ્રગટ કરવાને સાધે છે, સ્વાનુભૂલ્યા એ ગુરુ છે. એમાં દેવ આવ્યા, ગુરુ આવ્યા અને એમની જે વાણી છે એ શાસ્ત્ર છે, પણ અહીં વાણી ને ટીકાની વ્યાખ્યા છે. આહાહાહા ! સમજાય છે? એ વાણી જે છે સર્વજ્ઞની એ વાણીમાં પણ સર્વશપણું જ સિદ્ધ કરવું છે પરનું અકર્તાપણું અને સ્વનું જ્ઞાતાપણું, એ સિદ્ધ કરવું છે.
હવે એ વાણી કેવી છે અને એ વાણીથી હું ટીકા કરું છું, તો એ ફળને ચાહે છે, તો ક્રમબદ્ધ છે ને ફળને ચાહે છે? એનો અર્થ જ એ છે કે મારું સ્વરૂપજ. કહેશે
(માનિની ) परपरिणतिहेतो र्मोहनाम्नोऽनुभावादविरतमनुभाव्य व्याप्तिकल्माषितायाः। मम परम विशुद्धिः भवतु शुद्ध चिन्मात्रमूर्ते समयसारव्याख्ययैवानुभूतेः।।३।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #48
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ આહા ! ન્યાંય શુદ્ધ ચિત્માત્ર મૂર્તિ કહીને સર્વજ્ઞ સ્વરૂપી જ આત્મા છે એમ સિદ્ધ કર્યું છે. આહાહા ! એ કહે છે જુઓ ત્રીજા શ્લોકમાં ટીકાકાર આ ગ્રંથનું વ્યાખ્યાન કરવાના ફળને ચાહતાં પ્રતિજ્ઞા કરે છે સમયસાર વ્યાખ્યા એવ. આ સમયસાર નામ શુદ્ધ આત્મા વાટ્યરૂપે, અને વાચકરૂપે ગ્રંથનું કથન સમયસાર વ્યાખ્યા એવ “એવ” શબ્દ પડ્યો છે, સમયસાર એટલે શુદ્ધાત્મા, સર્વજ્ઞ સ્વભાવી પ્રભુ શુદ્ધાત્મા, આહાહા ! અથવા ગ્રંથ, શબ્દો, સમયસાર આત્મા અથવા સમયસારના શબ્દો, એની કથની અને ટીકાથી જ, ભાષા એવી છે, એવ શબ્દ છે ને? વ્યાખ્યા “એવ' કથની ને ટીકાથી જ મારી અનુભૂતિ, અનુભવનરૂપ પરિણતિની પરમ વિશુદ્ધિ થાઓ. આહાહા!
હવે એક કોર એમ કહેવું કે ટીકા કરવામાં તો વિકલ્પ છે. પંડિતજી! ટીકા કરવામાં કારણ કે ટીકા છે એ તો શબ્દો છે અને પરદ્રવ્ય છે. એ ટીકા કરવાથી જ મારી પરમ વિશુદ્ધિ થાઓ, એમ કહીને પર્યાયમાં અશુદ્ધતા છે. હું મુનિ છું છતાં હજી ત્રણ કષાયનો અભાવ હોવા છતાં વિકલ્પ છે એમ સિદ્ધ કરે છે. ટીકા કરવાનો વિકલ્પ આવ્યો છે એ વિકલ્પ છે. આહાહા ! એ ટીકાથી જ એનો અર્થ એ કે ટીકામાં મારું વલણ તો સર્વશને સિદ્ધ કરવાનું છે. અને મારી એ વખતની (દષ્ટિ) ધ્રુવમાં મારું ધ્યેય છે એ સર્વજ્ઞ સ્વરૂપી છે એમાં મારું ધ્યેય છે, અને પ્રગટ કરવાની પર્યાય છે એ સર્વજ્ઞ છે, તો મારું ટીકાના કાળમાં, ભલે ટીકા થઈ ત્યારે કેવળ થયું નથી એને, વાત તો એવી છે ટીકા એવ પરમ વિશુદ્ધિ ભવતુ ટીકા થઈ ગઈ છતાં પરમ વિશુદ્ધિ કેવળ થયું નથી. છતાં નિર્મળતા થઈ છે અને નિર્મળતા થશે, મારું ધ્યેય દ્રવ્ય ઉપર છે, ચૈતન્ય વસ્તુ છે. એ સર્વજ્ઞ સ્વરૂપી એ બોલશે કહેશે. “શુદ્ધ ચિત્માત્ર મૂર્તિ શુદ્ધ ચિત્માત્ર મૂર્તિ ત્રીજું પદ છે ને? ત્રીજાનું છેલ્લું પદ હું તો શુદ્ધ જ્ઞાયક માત્ર મૂર્તિ છું. આહાહાહાહા !
સર્વજ્ઞ “જ્ઞસ્વભાવ, ચિનું જ્ઞાન સ્વભાવ મૂર્તિસ્વરૂપ જ મારું છે. શુદ્ધ ચિન્માત્ર, સર્વજ્ઞચિન્માત્ર, સર્વજ્ઞ સ્વભાવ માત્ર મારું સ્વરૂપ છે, દ્રવ્યદૃષ્ટિએ તો હું આવો જ છું. આહાહા! ચિન્માત્ર મૂર્તિ જ્ઞાન, ભાષા તો જુઓ. ઓહોહો ! ગાથા દીઠ જ્ઞાનની પૂર્ણતાને અંદર વર્ણવી છે. જેમ ઓલી શક્તિનું વર્ણન કર્યું છે ને! જીવતર –ચિત્તિ તો દરેકમાં જ્ઞાન છે. જીવતર, ચિતિ, દેશિ, જ્ઞાન, સુખ, વીર્ય વિ. ઓહોહો ! કારણકે જ્ઞાન વિના બીજી ચીજને પણ જાણશે કોણ? પોતાના અનંતા ગુણો છે ભલે, પણ એ ગુણને જાણશે કોણ? જાણનાર તો જ્ઞાન છે. બીજા ગુણો કાંઈ જાણતા નથી. આહાહા!હું તો એક ચિન્માત્ર મૂર્તિ પ્રભુ છું. આહાહા ! બધા ગુણોનો અને મારા ગુણનો જ્ઞાનનો એ અને જગતના દ્રવ્ય ગુણ પર્યાય બધાનો હું તો જાણનાર માત્ર દ્રવ્ય છું. આહાહા ! પણ આ ટીકાથી જ “મમ અનુભૂતિ” “મારી અનુભૂતિ, શુદ્ધ પરિણતિની પરમ વિશુદ્ધિ,” એટલે એમ કેમ કહ્યું? કે અનુભૂતિ છે તો ખરી “પરમ વિશુદ્ધિ' શબ્દ વાપર્યો છે ને? આહાહા ! - પરમ વિશુદ્ધિ. ઓહો ! શુદ્ધિ છે. વસ્તુ છું એ દ્રવ્યદૃષ્ટિએ કહેશે આગળ. ચિન્માત્ર મૂર્તિ છું એ તો દ્રવ્યે . અને પર્યાયમાં પણ અનુભૂતિ તો છે. આહાહાહા ! એ સ્વભાવને અનુસરીને અનુભવ અને અનુભૂતિ- પરિણતિ નિર્મળ છે, એટલું સિદ્ધ કર્યું.
પણ પછી, મારી અનુભૂતિની પરિણતિની પરમ વિશુદ્ધિ, વિશેષ શુદ્ધિ, “સમસ્ત રાગાદિ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #49
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૫
શ્લોક-૩ રહિત ઉત્કૃષ્ટ નિર્મળતા” પરમ છે ને? એટલે ઉત્કૃષ્ટ નિર્મળતા થાઓ. ભલે ટીકા વખતે પૂરણ નિર્મળતા થઈ નથી પણ એ ટીકાના કાળમાં મારું ધ્યેય તો સર્વજ્ઞ શક્તિ સ્વભાવ ઉપર જ છે. એથી મારી શુદ્ધિ મારા ધ્યેયને કારણે, શુદ્ધિ વધતી જાય છે. ધ્યેયમાંથી મારી દૃષ્ટિ ખસતી નથી. આહાહા! તેથી તેને ટીકા કરતાં મારી વિશુદ્ધિ થાઓ એમ હું કહું છું. પણ એનો અર્થ એ કે ટીકાના કાળમાં મારી પરમ વિશુદ્ધિ થાઓ. પંડિતજી, આવી વાતો. આહાહા ! દિગંબર સંતોના કળશો શ્લોકો ગજબ વાત છે. આહાહા ! એક એક વાતમાં કેટલી વાત સમાડી દે છે. આહાહા! અને પાછી મારી કીધી, મારી અનુભૂતિ પર્યાય પરિણતિ, શુદ્ધ ચૈતન્ય મૂર્તિ છું– એ પછી કહેશે. મારી અનુભૂતિમાં અશુદ્ધિ છે એ પછી કહેશે. અહીં તો પહેલું અનુભૂતિ, પરમ વિશુદ્ધિ પરમ શુદ્ધિ, રાગ રહિત ઉત્કૃષ્ટ નિર્મળતા થાઓ. આહાહા!
- સંતો (ને) અંતરના ત્રણ કષાયના અભાવની અનુભૂતિ તો વર્તે છે, અને તેના ધ્યેયમાં પૂર્ણ સર્વજ્ઞ સ્વરૂપી પ્રભુ એ તો દૃષ્ટિમાં વર્તે જ છે. આહાહા ! મારું ધ્યેય તો એ છે. પણ આ ટીકા કરવાની વૃત્તિ થઈ છે કે આ શાસ્ત્રના ભાવો છે, એ વિશેષ સ્પષ્ટ થાય એવો ભાવ- વિકલ્પ આવ્યા કરે છે, એથી ટીકાના કાળમાં, અહીં પાઠ તો એવો છે. ટીકા એવ, વ્યાખ્યા એવ, ટીકાથી જ, તો ટીકાથી જ, તો ટીકા તો શબ્દ છે. પણ શૈલીનો આશય એમ છે, એ વખતે મારું આ સ્પષ્ટ કરવાની જે ટીકા થશે એમાં મારું જોર તો અંદરના શુદ્ધ દ્રવ્ય ઉપર જોર વર્તે છે, એથી મને વિશુદ્ધિ તો છે મને, વિશુદ્ધિ નથી એમ નહીં પણ પરમ વિશુદ્ધિ થાઓ. આહાહા ! એમ કહીને પોતાનો સાધક સ્વભાવ, ટીકાના કાળમાં વધશે, નિશ્ચયથી વધશે એમ કહે છે. આહાહાહા!
ભગવાનને પૂછયું નથી કે ટીકા કરતી વખતે મને પરમ વિશુદ્ધિ વધશે કે નહીં? આહાહા ! (પોતે પોતાના ભગવાનને પૂછયું) એ આત્માનો જે સ્વભાવ “શ” સ્વભાવ અને જેણે બીજા બધા ગુણોને પ્રસિદ્ધ કર્યા છે, એવો જે જ્ઞાન સ્વભાવ, બીજા ગુણોને પ્રસિદ્ધ કર્યા છે, પ્રગટ કર્યા છે એમ નહીં. છે તેમ જણાવ્યા છે. આહાહા ! એવો જે મારો જ્ઞાન ભાવ, એ પછી કહેશે. એ શુદ્ધ ચિન્માત્ર મૂર્તિ તે હું છું. વસ્તુ તો આ હું છું. પણ મારી વિશુદ્ધિ નિર્મળ છે પર્યાય, એમાં પરમ વિશુદ્ધિ પર્યાયમાં થાવ એવો મારો નિશ્ચય ભાવ છે. અને એમ થાય જ છે એમ. આહાહાહા !
બીજી રીતે કહીએ તો પરમ વિશુદ્ધિ થાઓ! મારી શુદ્ધિ અપ્રતિહત છે. આહાહા! મારી અનુભૂતિ છે એથી વધશે જ. આહાહા ! શું ચૈતન્યની અનુભવની બલિહારી ! અને ચૈતન્યના પૂરણતાના સ્વભાવના સામર્થ્યની ચમત્કૃતિ !! આહાહા ! આરે પ્રભુ! આમાં ક્યાં તકરાર, ઓલા કહે કે નહીં ક્રમબદ્ધ નથી. ક્રમબદ્ધ માનનારા એકાંત ઝેર છે, અરે પ્રભુ! સાંભળ ભાઈ ! પ્રભુ! તું સર્વજ્ઞ સ્વરૂપી છો કે નહીં નાથ ! આહાહા ! તું કોણ છો? તું કેટલો છો? કેવડો છો? તું જો, જેવડો છો એવડો તને ખ્યાલમાં આવે, તો ક્રમબદ્ધ, અકર્તાપણું અને જ્ઞાતાપણું સિદ્ધ થઈ જાય છે એમાં. આહાહા!
નિયતવાદ થઈ જાય છે આમાં. પણ નિયતવાદ છે એની સાથે પાંચેય વાદ છે, પાંચેય સમવાય છે. સ્વભાવ, પુરુષાર્થ, ભવિતવ્યતા ને કાળલબ્ધિ ને (નિમિત્તનો અભાવ) બધું છે. અહીંયાં તો જે વસ્તુ હું શુદ્ધ ચિન્માત્ર મૂર્તિ છું, એવું જે મને ધ્યેયમાં ભાસ્યું છે વસ્તુ, (દ્રવ્ય) એ તો એમ જ રહેવાનું, પણ શુદ્ધિ જે છે એ શુદ્ધિ પણ મારા ટીકાના કાળ વખતે શુદ્ધિની વૃદ્ધિ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #50
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ થશે. આહાહાહા ! ભવતુ કહે છે ભાઈ ! ગજબ છે પ્રભુ! આહા! મુનિઓની ગાથા અને કડી ! આહાહા ! અરે દિગંબર સંતો ક્યાં છે જગતમાં ભાઈ ! આહાહા ! (સ્વભાવકાભી જ્ઞાન, અશુદ્ધતાકા ભી જ્ઞાન, શુદ્ધતાકા ભી જ્ઞાન ) એવું છે. આહાહા ! મારા દ્રવ્યનું પણ ભાન, મારી શુદ્ધિ થઈ છે એની પણ ખબર છે, અને શુદ્ધિ વધશે એમ જ મને ખબર છે. એમાં ખરેખર તો શુદ્ધિ વધશે એમ કહેતા હું આ ભાવે જ, સમ્યગ્દર્શન ને જ્ઞાનના ભાવે જ, હું પૂરણ કેવળજ્ઞાન લેવાનો છું. આહાહા! એવો મારા પ્રભુનો પોકાર છે, એમ કહે છે. ચૈતન્ય પ્રભુ! પૂરણ સ્વભાવથી ભરેલો અનંતા ગુણોને પણ એક ગુણ એક સમયમાં જાણનારો, એવો સર્વ ગુણને જાણનારો અને સર્વને જાણનારો, એવો મારો પ્રભુ સર્વજ્ઞ સ્વભાવ, એ મને બેઠો છે. વિશ્વાસમાં સમ્યગ્દર્શનમાં એ વાત બેસી ગઈ છે. વર્તમાનમાં પણ શુદ્ધ પરિણતિ એ ઉપરાંત સ્વના આશ્રયથી સમ્યકત્વ છે અને એથી સ્વના વિશેષ આશ્રયથી મારી શુદ્ધિ પણ છે. આહાહા ! અને હજી પણ એથી વિશેષ આશ્રય થશે અને શુદ્ધિ થશે જ. આહાહાહા ! શું મંગળિક (શુદ્ધિ પ્રગટે. એને જ મંગળિક કહેવાયને) આહાહાહા !
પરમવિશુદ્ધિ 'વિશુદ્ધિ શબ્દ ઘણો વપરાય છે. વિશુદ્ધિ તો શુભનેય વપરાય છે, શુદ્ધનેય વપરાય છે, દ્રવ્યનેય વપરાય છે. વિશુદ્ધિ શબ્દ દ્રવ્યમાંય વપરાય છે, ગુણમાં વપરાય છે, નિર્મળ પર્યાયમાં પણ વપરાય છે, અને મલિન પર્યાયમાં પણ શુભમાં-વિશુદ્ધિ (શબ્દ) વપરાય છે. પંડિતજી! આહાહાહા ! પણ મારી આ પરમવિશુદ્ધિ તો તદ્ગ નિર્મળ છે જ, એ નિર્મળતા વધી જશે. આહાહા ! પરમ વિશુદ્ધિ સમસ્તનો અર્થ સમસ્ત રાગાદિ વિભાવ પરિણતિ રહિત ઉત્કૃષ્ટ નિર્મળતા થાઓ. હવે કહે છે એ પરિણતિ છે, કઈ રીતે છે? અશુદ્ધતા હોં, કેમકે વિશુદ્ધિ થાઓ એમ કહ્યું, ત્યારે હુજી અશુદ્ધિ છે, વિશુદ્ધિ પણ છે અને અશુદ્ધિ પણ છે, વિશુદ્ધિ પ્રગટ, પ્રગટ વિશુદ્ધિ પણ છે અને પ્રગટ અવિશુદ્ધિ પણ છે, નહીં તો વિશુદ્ધિ પૂરણ પ્રગટ થાઓ એમ ક્યાંથી આવ્યું? એટલે અશુદ્ધિ પણ છે. આહાહાહાહા ! ત્રણ કષાયનો અભાવ(છે) એ મુનિરાજ પોતેઆહાહા ! અરે મને પણ હજી અશુદ્ધિ છે, એ અનાદિની છે ઈ છે. અશુદ્ધિ ગઈ'તી ને થઈ છે નવી એમ નથી–એ અશુદ્ધિનો અંશ એ અનાદિનો છે મારે. આહાહા!
કેવી છે તે પરિણતિ? અશુદ્ધ, “પપરિણતિહતોર્મોહનાખ્ખોડનુભવાતુ” પરપરિણતિનું કારણ, છે તો પરિણતિ વિકારી-એથી પરપરિણતિ કહેવામાં આવે છે. સ્વરૂપની પરિણતિ નથી શુદ્ધ. આહાહા ! પર પરિણતિનો હેતુ, હેતુ શબ્દ છે ને? આહાહા! હેતુ શબ્દ છે. પરપરિણતિ હેતુ. એનું કારણ એમ, હેતુ એટલે કારણ, મારામાં જે વિકારનો અંશ છે. આહાહા! એક કોર નિયમસારમાં એમ કહે કે જરી રાગ છે મુનિને, વળી એમ કહે કે મુનિની દશા અને કેવળમાં ફેર માને એ જડ છે એમ કહે છે એક કળશમાં નિયમસારમાં, જરી રાગનો અંશ છે એને ગૌણ કરી નાખીને, આહાહા ! કારણ કે એને નીકળી જવાનો છે. એથી મુનિ અને કેવળમાં કાંઈ ફેર નથી, ફેર માને એ જડ છે, આહાહા ! એમ કહ્યું છે હોં! એ કળશ છે. આહાહા! અરે સંતોની તો બહિલારી છે ને!! જેણે કેવળજ્ઞાન રાખ્યા છે ઉભા. આહાહા! પંચમકાળમાં કેવળજ્ઞાનના કેડાયતોએ કેવળજ્ઞાન ઉભું રાખ્યું છે. આહાહાહા ! અને ત્યાં સુધી કીધું છે ને પ્રવચનસારમાં જેમણે મોક્ષમાર્ગ સાધ્યો છે અને અમે મોક્ષ કહીએ છીએ કહે છે. પ્રવચનસારની છેલ્લી પાંચ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #51
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્લોક-૩
૩૭ ગાથા છે. છેલ્લી પાંચ ગાથા છે પાંચ રતન છે. પાંચ ગાથા, પાંચ રતન. આહાહા ! પણ અહીંયા જરી અશુદ્ધતા છે એટલું ખ્યાલમાં રાખ્યું છે. બિલકુલ પર્યાય શુદ્ધ જ થઈ ગઈ છે, એમ નથી. વસ્તુ છું એ તો પૂરણ શુદ્ધ છે. આહાહા ! પણ મારી પર્યાયમાં હજી અશુદ્ધતા થોડી છે, શુદ્ધતા છે અને અશુદ્ધતાનો અંશ છે–આહાહા !
એ પરપરિણતિનો હેતુ મોહ નામનું કર્મ છે. નિમિત્ત, તેના અનુભાવ ઉદયરૂપ વિપાકને લીધે એના વિપાકને લઈને. આહાહા ! એને લઈને નહીં હોં. પણ એના વિપાકમાં મારું જોડાણ થયું એને લઈને, એ તો નિમિત્તે કીધુંને? તો નિમિત્તે અહીંયા કાંઈ કરતું નથી, નહીંતર નિમિત્ત કહેવાતું નથી પણ એનો પાક ત્યાં નિમિત્તમાં આવ્યો, મારી પોતાની પરિણતિ જરી નબળી કમજોરી એટલે અંદર જોડાઈ જાય છે. આહાહા !
ઓહો! કેવળી સર્વજ્ઞ પરમાત્મા એની ધર્મ કથા એની વાણી ગણધરો ને ઇન્દ્રો વચ્ચે કહી હશે ! આહાહાહા ! સાક્ષાત્ જાણે સિદ્ધ પદ ઉપરથી ઉતર્યું હોય એવી વાણી નીકળતી હશે ત્યાં. આહાહા ! અહીંયા કહે છે મુનિ, એકકોર એમ કહે છે કે સમકિતીને બંધ અને આસ્રવ હોય નહીં, આવે છે? સમ્યગ્દષ્ટિને આસ્રવ અને બંધ હોય નહીં, એ મિથ્યાત્વ અને અનંતાનુબંધીની અપેક્ષાએ વાત છે. (ભોગ નિર્જરાનું કારણ છે) એકકોર એમ કહે છે. જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ છે, ત્યાં તો એની દૃષ્ટિના જોરની અપેક્ષાએ વાત કરી છે અને સમકિતીને આસ્રવ ને બંધ નથી એ તીવ્ર મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો નથી. અહીંયા મુનિ કહે છે કે મારે પણ હજી અશુદ્ધતાનો અંશ છે આહાહા! કેમ? કે એ મોહ કર્મનું નિમિત્ત છે એને લઈને “અનુભાવ્ય-વ્યાતિ કલ્માષિતાયાઃ” અનુભાવ્ય- રાગાદિ પરિણામોની વ્યાપ્તિ મારામાં મારાથી છે, આહાહા! મોહકર્મ તો નિમિત્ત છે. પણ પર્યાયમાં વિકારની વ્યાતિ મારી કમજોરીને લઈને અનાદિની છે, ઈ છે. ભલે મુનિપણું પ્રગટયું છે, સમકિત પ્રગટયું છે, એ સમકિત હવે કેવળજ્ઞાન લીધે જ છૂટકો છે, પણ આ પરિણતિ છે અનાદિની હજી અશુદ્ધ ઊભી છે થોડી, આહાહાહા ! એ અમારા ખ્યાલ બહાર નથી. આહાહા !
પંચમઆરાના સંતો, આહાહા! કહે છે કે એ અવિરતમ્ અનુભાવ્ય વ્યાપિ આહાહા ! રાગાદિ પરિણામોની વ્યાતિ અવિરત નિરંતર છે ને? આહાહા ! એકકોર પ્રભુ શુદ્ધ પૂરણ દ્રવ્ય છે, પરિણતિ- પર્યાયમાં આનંદ અને પરિણતિ શુદ્ધ વર્તે છે, છતાં ત્યાં હજુ એક અશુદ્ધ પરિણતિ નિરંતર વર્તે છે. આહાહા ! કારણકે અશુદ્ધ પરિણતિ ગઈ હોય અને ફરીથી થાય એમ તો હોતું નથી, અશુદ્ધની પરિણતિ અનાદિની છે એ જો નાશ થઈ ગઈ હોય તો તો ફરીને થાય નહીં. અનાદિની પરિણતિ વસ્તુના સ્વભાવનો અનુભવ હોવા છતાં, નિર્મળ પરિણતિ કેટલીક હોવા છતાં, પૂરણ નથી માટે નિરંતર કલ્માષિતાયાં- કલુષિત પરિણતિ છે મારે. આહાહા ! (નિરંતર વર્તે છે) આહાહા ! છે ને?
અવિરત નિરંતર કલ્માષિત, આહાહા ! મેલી છે. અનુભાવ્ય વ્યાસિ કીધીને, એનાથી વ્યાપ્ત છું. આહાહા ! કર્મ તો નિમિત્ત માત્ર છે, પણ મારી પરિણતિમાં અશુદ્ધતાનો અંશ છે હુજી. અનાદિનો એ અંશ છે. અનાદિનો અંશ છે એટલે મિથ્યાત્વ અને અનંતાનુબંધી આદિ ટળી ગયા નથી એમ નહિ એ ટળી ગયા છે. ત્રણ કષાય અને મિથ્યાત્વ (ટળી ગયા) છે. પણ આ છે એ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #52
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ અનાદિની પરિણતિ છે આ તો. ગઈ 'તી ને થઈ છે એમ નથી. આહાહા ! સમજાણું કાંઈ? આવો માર્ગ વીતરાગનો બહુ બાપુ. આહા!
અનુભાવ્ય, એ મારી જ વાત છે એમ કહે છે, અનુભાવ્યમાં. અનુભાવ કર્મનો, અનુભાવ કર્મનો નિમિત્ત, અનુભાવ્ય મારી પરિણતિ, મારી પરિણતિમાં અનુભાવ્ય મારા લઈને વ્યાપ્ત છે એમ કહે છે. આહાહા ! અનુભાવ એ નિમિત્ત છે અનુભાવ્ય એ પોતાની અશુદ્ધ પરિણતિ છે સાથે, આહાહા! નિરંતર મેલી છે, આહાહા ! એક કોર એમ કહે જ્યાં ત્યાં આધાર આપે છે સમકિતીને આગ્નવબંધ નથી. સમકિતીને આસ્રવ બંધ નથી. કઈ અપેક્ષાએ ભાઈ ! એને મિથ્યાત્વ ને અનંતાનુબંધીનું મૂળ સંસાર છે તે આસ્રવ બંધ નથી. બીજો આસ્રવ હજી છે ચોથે ત્રણ કષાય, પાંચમે બે, છઠ્ઠ એક-આહાહા ! અરે દસમા (ગુણસ્થાન) સુધી હુજી રાગનો અંશ અને આસ્રવ છે.
એક કોર દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે, એને આશ્રયે શુદ્ધ પરિણતિ પણ થઈ છે. પણ પૂરણ મારો આશ્રય એ નથી. તેથી કર્મનું નિમિત્ત જે અનુભાવ એમાં મારું લક્ષ જાય છે, આશ્રય થાય છે. આહાહા ! અહીં (સ્વમાં) આશ્રય પૂરો નથી એટલે અહીં (પરમાં) આશ્રય જાય છે. પણ એ મારા પુરુષાર્થની નબળાઈને લઈને એ રાગનું વ્યાસપણું છે. આહાહા ! એ કર્મને લઈને નહીં. એમ મલિનતાનો અંશ જરીયે નથી એમ નહીં. અરે! હવે આવી વાતું છે. સ્વામી કાર્તિકેયમાં તો ત્યાં સુધી કહ્યું છે એક ઠેકાણે કે સમકિતી વસ્તુ તરીકે, પ્રભુ તરીકે સ્વીકારે છે. પોતાને, પણ સમકિતી પર્યાયમાં તૃણ તુલ્ય પામર માને છે, ક્યાં કેવળજ્ઞાન અને ક્યાં ચારિત્ર દશા, આહાહા ! અને ક્યાં આ મારી એક અને અનંતાનુબંધીના મિથ્યાત્વ અભાવની પરિણતિ, હું પામર છું. આહાહા ! તૃણ તુલ્ય છું એવો પાઠ છે સ્વામી કાર્તિકેય ( ગ્રંથમાં ) તરણ તૃણ તૃણ તનીક તરણા તુલ્ય ! ક્યાં પ્રભુ કેવળજ્ઞાન અને ક્યાં હું? એક કોર પૂરણ છું દ્રવ્ય, એક કોર તૃણ તુલ્ય પર્યાયમાં છું. આહાહા ! એ મારું લક્ષ છે અને તેને ટાળવા માટે મારો પ્રયત્ન ટીકા કરવામાં છે. આહાહા! જો કે ટીકાને કરવાનો કાળ આવ્યો છે પણ નહીંતર એને ટાળવાના પ્રયત્નમાં જ હું છું. અંતરના સ્વભાવ સન્મુખ થવામાં જ મારી પ્રયત્ન દશા છે પણ હવે આ ટીકાનો કાળ આવ્યો છે તેથી કહું છું કે ટીકાથી મારી પરમ વિશુદ્ધિ થજો. આહાહાહા !
- નિરંતર, કોનાથી? અનુભાવ મોહકર્મને લીધે. વ્યાતિ કલ્માષિતાયાઃ મેલી છે. આહાહા ! મુનિરાજ કહે છે કે મારી પર્યાયમાં મલિનતા છે. આહાહાહા! એક સંજવલનનો રાગ, સંજ્વલનનો ચોથા કષાયનો પણ મેલ છે. આહાહા ! પાઈએ પાઈનો હિસાબ છે અહીં તો. લોકો નથી કહેતા પાઈ-પાઈનો હિસાબ, આહાહા! એમ જેટલું ત્રિકાળ શુદ્ધ છે એ પણ છે, પરિણતિ શુદ્ધ છે એ પણ છે, અને અનુભાવ્ય કર્મના નિમિત્તમાં જોડાણ જે કાંઈ છે એ નિરંતર કલ્માષિત પણ છે. આહા ! વસ્તુ તો જેમ છે એમ એણે યથાર્થ જોવી જોઈ (એ) ને? આઘી પાછી, ઓછી અધિક, વિપરીત એમ ન હોય. આહાહા! (સમ્યજ્ઞાન તભી કહેલાયેગા) ઓછી, અધિક, વિપરીત (વિના) બરાબર તુલના કરના.
અને હું કેવો છું?” જોયું, ઓલી મારી પરિણતિ એમ કીધી'તી. આહાહા! મારી પરિણતિ પહેલી એમાં મમ્ અનુભૂતિ એમ હતું નિર્મળમાં અને એની હારે જરીક પર પરિણતિ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #53
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્લોક-૩
૩૯ હેતુ મોટું નામ્નો અનુભાવાત છે- થોડી પરિણતિ અશુદ્ધ છે. આહાહા! પણ હું કેવો છું? આહાહા ! વસ્તુ તરીકે હું કેવો છું? પરિણતિમાં કેટલીક શુદ્ધતા છે ઘણી, અને થોડી અશુદ્ધ છે. હું કેવો છું? આહાહા ! મારું મોજૂદગીપણું કેવું. કેવડું છે?“શુદ્ધ ચિત્માત્ર મૂર્તિ ” શુદ્ધ જ્ઞાન માત્ર સ્વરૂપ, શુદ્ધ જ્ઞાનમાત્ર સ્વરૂપ “દ્રવ્ય દૃષ્ટિથી શુદ્ધ ચૈતન્યમાત્ર મૂર્તિ સ્વરૂપ” એમ. શુદ્ધ ચૈતન્ય માત્ર મૂર્તિ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ મૂર્તિ એટલે સ્વરૂપ શુદ્ધચૈતન્ય સ્વરૂપ વસ્તુ દષ્ટિએ તો ત્રિકાળ. આહાહાહા ! શુદ્ધ ચિન્માત્ર મૂર્તિ, એકલો સર્વજ્ઞ સ્વભાવ સ્વરૂપ મારું છે. આહાહા ! સર્વજ્ઞ શક્તિ છે ને એમાં એટલે હું તો શુદ્ધ ચૈતન્ય સર્વજ્ઞ સ્વરૂપ જ છું ચિન્માત્રપૂરણ ચિન્ જ્ઞાનમાત્ર મારું સ્વરૂપ છે. હું તો એ છું. આહાહા ! મારી પરિણતિ પર્યાય દષ્ટિ મેં કીધી પર્યાયદેષ્ટિ પણ વસ્તુ દૃષ્ટિએ તો હું શુદ્ધ ચિન્માત્ર મૂર્તિ છું. આહા! બેય નયને સમાડી છે. આહાહા !
શુદ્ધ ચિન્માત્ર!ખુલાસો કર્યો. દ્રવ્ય દૃષ્ટિથી એમ ખુલાસો કર્યો, શું કે ઓલું પર્યાય દૃષ્ટિએ અનુભાવ્ય હતો ને એટલે જરી ખુલાસો કર્યો. વસ્તુ છું. એ તો એને દ્રવ્ય દૃષ્ટિથી કહો કે વસ્તુ છું કહો, વસ્તુથી તો હું શુદ્ધ ચિનમાત્ર મૂર્તિ સ્વરૂપ છે. વસ્તુ તો ચિત્ જ્ઞાન માત્ર ચેતના સ્વભાવ પૂરણ સ્વરૂપ માત્ર મારી ચીજ છે. અપૂર્ણતા નથી, અશુદ્ધતા નથી. આહાહા ! સંયોગ નથી સંયોગી ભાવ વિકાર નથી, પણ અલ્પજ્ઞની પર્યાય પણ હું નથી. આહાહા ! પર્યાયથી અશુદ્ધતા મારામાં છે એમ કહ્યું. આહાહા ! વસ્તુ તરીકે, શુદ્ધ જ્ઞાન માત્ર સ્વરૂપ, શુદ્ધ જ્ઞાન માત્ર સ્વરૂપ (છું) આહાહા! અહીંયા સર્વજ્ઞ સિદ્ધ કર્યું પાછું. એ વસ્તુ જ્ઞાન સ્વરૂપ જ છે. જ્ઞાનને પછી વિશેષણ લગાડો તો સર્વજ્ઞ જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ એ વિશેષણ લગાડો તો શુદ્ધ ચિન્માત્ર સ્વરૂપ, સર્વજ્ઞ સ્વભાવ માત્ર સ્વરૂપ, આહાહા ! એવી ચીજ હું ત્રિકાળ છું. શુદ્ધ ચૈતન્યમાત્ર મૂર્તિ, મૂર્તિ એટલે સ્વરૂપ, મૂર્તિ એટલે અહીં વર્ણ ગંધ રસ સ્પર્શવાળી મૂર્તિનું અહીં કામ નથી. શુદ્ધ ચૈતન્યમાત્ર સ્વરૂપ, ત્રિકાળ જ્ઞાયકભાવ, શુદ્ધ જ્ઞાન ભાવ, પૂરણ સ્વભાવ ભાવ એ મારું સ્વરૂપ છે. આહાહાહા ! એક શ્લોકે કેટલું કહ્યું છે. આહાહાહા ! જુઓને, સંતોએ માર્ગ સહેલો કરી દીધો છે. સંતોએ સહેલો કરી નાખ્યો છે. (શ્રોતા:- આપ ભી સહેલા કરતે હો વર્તમાનમેં) એ શબ્દાર્થ થયો.
ભાવાર્થ – આચાર્ય કહે છે, આચાર્ય છે ને! અમૃતચંદ્ર આચાર્ય છે મુનિ છે ને, આચાર્ય છે. આહાહા ! એ પણ કહે છે કે મારી પરિણતિમાં અશુદ્ધતા થોડી છે હોં. આહાહાહા ! મારા લક્ષ બહાર નથી કે હું શુદ્ધ જ થઈ ગયો. બસ મારે બધી અશુદ્ધતા જે આવે એ નિર્જરી જાય છે એમ નથી. અશુદ્ધતા આવે એટલી મલિન દશા થાય છે, અને એટલો બંધ પણ થાય છે. જેમાં મોહ નિમિત્ત છે અનુભાવ અને અહીં અનુભાવ્ય વ્યાસ મારાથી છે. એમ અશુદ્ધતા મારાથી છે અને કર્મનો થોડો બંધ થાય છે, એમાં અશુદ્ધતા નિમિત્ત છે. આહાહા !વિશેષ જાણવાની આમાં ઓલી (જરૂરી નથી, પણ વિશેષ રુચી અને પરિણતિનું જ્ઞાન એ ઉપર જોર છે અહીંયા તો, દૃષ્ટિનું જોર ધ્રુવ ઉપર અને પરિણતિની પર્યાયના બે ભાગ, શુદ્ધ અને અશુદ્ધ એનું જ્ઞાન યથાર્થ વર્તે છે. આહાહાહા !
આચાર્ય કહે છે કે શુદ્ધ ચિનમાત્ર મૂર્તિની વ્યાખ્યા કરી, “શુદ્ધ દ્રવ્યાર્થિકનયની દષ્ટિએ,”
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #54
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४०
સમયસાર સિદ્ધિ ભાગ-૧ તો હું, શુદ્ધ દ્રવ્યનું જેને પ્રયોજન છે જે જ્ઞાનમાં, શુદ્ધ પૂરણ દ્રવ્ય સ્વભાવ, જ્ઞાયક વીતરાગ સ્વભાવ શુદ્ધ ધ્રુવ ત્રિકાળ એકરૂપ એવું જે નયનું પ્રયોજન છે, શુદ્ધ દ્રવ્યનું આર્થિક, આર્થિક એટલે પ્રયોજન, શુદ્ધ દ્રવ્યનું જેને પ્રયોજન છે એવું જે જ્ઞાન એટલે નય, એની દૃષ્ટિએ તો હું શુદ્ધ ચૈતન્યમાત્ર મૂર્તિ છું. આહાહાહા ! સમ્યગ્દષ્ટિ માત્ર એ બધા, હું શુદ્ધ ચિન્ માત્ર છું એમ દ્રવ્યને માને છે. પર્યાયમાં ફેર છે ચોથ, પાંચમે, છકે એ જુદી વાત છે. આહાહા! “જેવું સમકિત તિર્યંચનું એવું સમકિત સિદ્ધનું” સમકિતમાં ફેર નથી, ચારિત્રમાં અસ્થિરતામાં ફેર છે. આવે છે ને રહસ્યપૂર્ણ ચિદ્ધિ' ટોડરમલમાં આવે છે. જેવું સમકિત તિર્યંચનું એવું સમકિત સિદ્ધનું ચિહિ (માં) આવે છે ને? રહસ્યપૂર્ણ ચિદ્ધિ એમાં આવે છે
અહીં કહે છે હું શુદ્ધ દ્રવ્યના પ્રયોજનની દૃષ્ટિથી તો શુદ્ધ ચૈતન્યમાત્ર મૂર્તિ છું, પરંતુ આવી ચીજ હોવા છતાં અને દૃષ્ટિમાં એ (ચીજ) આવી છે છતાં, મારી પરિણતિ મોહ કર્મના ઉદયનું નિમિત્ત પામીને, મેલી છે નિમિત્ત છે એ તો, આહાહાહા ! આચાર્ય એમ કહે છે કે હુજી મને મેલી દશા છે, એમ કહે છે એવો વિકલ્પ ઊઠે છે જરી એટલી મેલી છે, એમ ગર્વમાં ચડી ન જઈશ કે સમકિત થઈ ગયું માટે હવે બસ કાંઈ નથી, બંધેય નથી ને રાગેય નથી, એમ કરીશમાં બાપા. આહાહા !
મોહ કર્મના ઉદયનું નિમિત્ત પામીને (પરિણતિ) મેલી છે, રાગાદિ સ્વરૂપ થઈ રહી છે. આહાહા ! એક કોર એમ કહ્યું મોક્ષમાર્ગ પ્રકાશકમાં કે મુનિને અશુભભાવ તો છે જ નહિ. આવે છે ને? પહેલા, અશુભભાવ છે જ નહિ, ફક્ત ધર્મના લોભીને દેખીને શુભભાવ આવે, આવે છે ને એમાં? પણ એ શુભભાવ આવે એ પોતાના પુરૂષાર્થની કમજોરી છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં છે શરૂઆતમાં આહાહા! કઈ અપેક્ષા છે એમ જાણવું જોઈએ ને? શુભભાવ હોય ત્યારે ઉપદેશ ચાલે એમ કે અશુભ તો છે જ નહિ. અને એક બાજું એમેય કહે કે છઠે ગુણસ્થાને હજી આર્તધ્યાન છે વેશ્યા ત્રણ કહે. તેજો, પદ્મ ને શુક્લ છદ્દે ગુણસ્થાને લેશ્યા કૃષ્ણ, નીલ, કાપોત નહીં, એ નહીં, ત્રણ શુદ્ધ કહે અને એક કોર ધ્યાનના ચાર ભાગ પાડતાં આર્તધ્યાનનો ભાગ હજી છઠ્ઠ છે. આહાહાહા ! કષાયનો અંશ છે ને, એટલું આર્ત છે. એટલો ચૈતન્ય શુદ્ધ પ્રાણ પીડાય છે.
“રાગાદિસ્વરૂપ થઈ રહી છે તેથી શુદ્ધ આત્માની કથનીરૂપ” શુદ્ધ આત્માનું કહેવાનું રૂપ આમાંથી કોઈ એમ પકડે છે જુઓ આપણે ગમે તેવો ઉપદેશ દઈએ તો આપણને કોઈ બંધ છે જ નહિ, એમ નહીં. છદ્મસ્થને ઉપદેશમાં રાગ આવે છે, વિકલ્પ છે, કેવળીને નથી. તે તો વિકલ્પ વિના વાણી નીકળે છે, નિયમસારમાં પાછળ (લખ્યું છે).
અહીંયા કહે છે, “શુદ્ધ આત્માની કથની જે આ સમયસાર ગ્રંથ છે તેની ટીકા કરવાનું ફળ, તેની ટીકા કરવાનું ફળ એ ચાહું છું કે મારી પરિણતિ રાગાદિ રહિત થઈ શુદ્ધ થાઓ.” ટીકા કરવામાં પરદ્રવ્ય ઉપર લક્ષ છે. અને એક કોર એમ કહે કે પરદ્રવ્ય ઉપર લક્ષ હોય તો રાગ થયા વગર રહે જ નહીં. પરદબ્બાઓ દુગ્ગઈ એમ કહ્યું છે, મોક્ષ પાહુડમાં ૧૬મી ગાથા. તો અહીં તો ટીકા, ટીકા તો શબ્દો છે, પરદ્રવ્ય છે. પરદ્રવ્ય ઉપર લક્ષ જાય છે તો રાગ તો છે પણ એના ઉપર જોર ન દેતાં સ્વભાવના ધ્યેય ઉપર જોર કરીને, આ ટીકાથી, છે ને? તેનું ફળ ચાહું છું કે “મારી પરિણતિ રાગાદિ રહિત શુદ્ધ થાઓ,” આ અપેક્ષા છે. આહાહા ! એક કોર ઉપદેશનો વિકલ્પ ઊઠે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #55
--------------------------------------------------------------------------
________________
૪૧
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્લોક-૩ છે એ રાગ છે, એટલું બંધન છે, પરદ્રવ્ય તરફનો આશ્રય છે રાગની દિશા પર તરફ છે, રાગની દશા મેલી છે. આહાહાહા !
મારી પરિણતિ રાગાદિ રહિત થઈ જાઓ, મારા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાઓ.” એનો અર્થ જ એ કે શુદ્ધ પ્રાપ્તિ થશે જ. આહાહાહા! શું વાણી ! આહાહા! શુદ્ધ પ્રાપ્તિ થાઓ, “બીજું કાંઈ પણ ખ્યાતિ, કે હું ટીકા કરું છું તો મારી આબરૂ વધે. ઓહોહો ! કે જો ટીકા કરી આમણે, એ કાંઈ લક્ષ નથી મને ખ્યાતિ, લાભ, કાંઈક માનનો પ્રશંસાનો લાભ મળે. ઓહોહો ! અભિનંદન આપે, ભારે ટીકા કરી તમે એ કાંઈ અમે ચાહતા નથી બાપુ અમારું એ કામ નથી અહીંયા. આહાહા ! આવી ટીકા આત્મખ્યાતિ જેવી, અત્યારે હિન્દુસ્તાનમાં બીજે તો નથી દિગંબરમાં પણ આ ટીકા શાસ્ત્રમાં છે એવી ટીકા બીજે ઠેકાણે નથી. એવી ટીકા, એવી ટીકા. ઓહોહો ! અને જેનું નામ આત્મખ્યાતિ- આત્મ પ્રસિદ્ધિ- આત્માને પ્રસિદ્ધ કરીએ છીએ. આહાહા! આહાહા ! લાભ, પૂજાદિ ચાહતો નથી. પૂજાએ ચાહતો નથી. આચાર્ય છું માટે એમ કહે, ઓહો ! બહુ તમે બહુ જબરા હોં આવડત છે અમે કાંઈ ચાહતા નથી બાપુ! અમને તો ટીકાના કાળમાં અશુદ્ધતા થોડી છે એ જાઓ, બીજી કોઈ ચાહના નથી. આહાહા!
આ પ્રકારે આચાર્યો ટીકા કરવાની પ્રતિજ્ઞા ગર્ભિત ” ટીકા કરવાની આ શાસ્ત્રની ટીકા કરવાની પ્રતિજ્ઞા લીધી. એના ગર્ભિત “એના ફળની પ્રાર્થના કરી લ્યો – એ શ્લોક થયો લ્યો.
હું પૂર્ણાનંદનો નાથ જ્ઞાયક પ્રભુ છું. એમ જ્ઞાયકના લક્ષે જીવ સાંભળે છે. I તેને સાંભળતા પણ લક્ષ જ્ઞાયકનું રહે છે. તેને ચિંતવનમાં પણ હું પરિપૂર્ણ જ્ઞાયક વસ્તુ છું એમ જોર રહે છે તે જીવને સમ્યફ સન્મુખતા રહે છે. મંથનમાં પણ લક્ષ જ્ઞાયકનું રહે છે. આ ચૈતન્યભાવ પરિપૂર્ણ વસ્તુ છે એમ એના જોરમાં રહે છે, તેને ભલે હજા સમ્યગ્દર્શન ન થયું હોય. જેટલું કારણ આપવું જોઈએ તેટલું કારણ ન આપી શકે તો પણ તે જીવને સમ્યક્રની સન્મુખતા થાય છે. એ જીવને અંદર એવી લગની લાગે કે હું જગતનો સાક્ષી છું. જ્ઞાયક છું. એવા દેઢ સંસ્કાર અંદરમાં પાડે કે જે સંસ્કાર ફરે નહિ. જેમ સમ્યગ્દર્શન થતાં અપ્રતિત ભાવ કહ્યો છે તેમ સમ્યક્ સન્મુખતાના એવા દેઢ સંસ્કાર પડે કે તેને સમ્યગ્દર્શન થયે જ છુટકો. ૩૫૯.
(પરમાગમસારમાંથી)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #56
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨
TITTTTTTrrrrry હવે મૂળગાથાસૂત્રકાર શ્રી કુંદકુંદાચાર્ય ગ્રંથના આદિમાં મંગળપૂર્વક પ્રતિજ્ઞા કરે છે તે अथ सूत्रावतार:
वंदित्तु सव्वसिद्धे धुवमचलमणोवमं गदिं पत्ते। वोच्छामि समयपाहुडमिणमो सुदकेवलीभणिदं।।१।।
वन्दित्वा सर्वसिद्धान् ध्रुवामचलामनौपम्यां गति प्राप्तान्।
वक्ष्यामि समयप्राभृतमिदं अहो श्रुतकेवलिभणितम्।।१।। अथ प्रथमत एव स्वभावभावभूततया ध्रुवत्वमवलम्बमानामनादिभावान्तरपरपरिवृत्तिविश्रान्तिवशेनाचलत्वमुपगतामखिलोपमानविलक्षणाद्भुतमाहात्म्यत्वेनाविद्यमानौपम्यामपवर्गसंज्ञिकां गतिमापन्नान् भगवतः सर्वसिद्धान् सिद्धत्वेन साध्यस्यात्मन:प्रतिच्छन्दस्थानीयान् भावद्रव्यस्तवाभ्यां स्वात्मनि परात्मनि च निधायानादिनिधनश्रुतप्रकाशितत्वेन निखिलार्थसार्थसाक्षात्कारिकेवलिप्रणीतत्वेन श्रुतकेवलिभिः स्वयमनुभवद्भिरभिहितत्वेन च प्रमाणतामुपगतस्यास्य समयप्रकाशकस्य प्राभृताह्वयस्याहत्प्रवचनावयवस्य स्वपरयोरनादिमोहप्रहाणाय भाववाचा द्रव्यवाचा च परिभाषणमुपक्रम्यते।
(६२०ीत) ધ્રુવ, અચલ ને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને
વંદી કહું શ્રુતકેવળી ભાષિત આ સમયપ્રાભૃત અહો ! ૧. थार्थ:- यार्य हे छ: दु[ध्रुवाम्] ध्रुव,[अचलाम् ] अयण भने [अनौपम्यां] अनुपम-से विशेषोथी युडत [गति] तिने [प्राप्तान] प्रास. थयेत सेवा [ सर्वसिद्धान् ] सर्व सिद्धोने [ वंदित्वा ] नमः॥२. ३N, [अहो] सहो! [ श्रुतकेवलिभणितम्] श्रुतपणीमोमेडेल। [ इदं ] [ समयप्राभृतम् ] समयसार नामनामृतने [वक्ष्यामि ] हाश.
st:-सह (संस्मृतीमi)'अथ' श६ भंगणनामर्थने सूयवे छे. अंथन। આદિમાં સર્વ સિદ્ધોને ભાવ-દ્રવ્ય સ્તુતિથી પોતાના આત્મામાં તથા પરના આત્મામાં સ્થાપીને આ સમય નામના પ્રાભૂતનું ભાવવચન અને દ્રવ્યવચનથી પરિભાષણ શરૂ કરીએ છીએ-એમ શ્રી કુંદકુંદાચાર્ય કહે છે. એ સિદ્ધ ભગવંતો, સિદ્ધપણાને લીધે, સાધ્ય જે આત્મા તેના પ્રતિચ્છેદના સ્થાને છે, જેમના સ્વરૂપનું સંસારી ભવ્ય જીવો ચિંતવન કરીને, તે સમાન પોતાના સ્વરૂપને ધ્યાઈને, તેમના જેવા થઈ જાય છે અને ચારે ગતિઓથી વિલક્ષણ જે પંચમગતિ મોક્ષ તેને પામે છે. કેવી છે તે પંચમગતિ? સ્વભાવભાવરૂપ છે તેથી ધ્રુવપણાને અવલંબે છે. ચારે ગતિઓ પર નિમિતથી થતી હોવાથી ધ્રુવ નથી,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #57
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૧
४३ વિનાશિક છે; “ધ્રુવ ' વિશેષણથી પંચમગતિમાં એ વિનાશિક્તાનો વ્યવચ્છેદ થયો. વળી તે ગતિ કેવી છે? અનાદિ કાળથી અન્ય (પર) ભાવના નિમિત્તથી થતું જે પરમાં ભ્રમણ તેની વિશ્રાંતિ (અભાવ) વશ અચલપણાને પામી છે. આ વિશેષણથી, ચારે ગતિઓને પરનિમિત્તથી જે ભ્રમણ થાય છે તેનો પંચમગતિમાં વ્યવચ્છેદ થયો. વળી તે કેવી છે? જગતમાં જે સમસ્ત ઉપમાયોગ્ય પદાર્થો છે તેમનાથી વિલક્ષણ અદભુત માહાભ્ય હોવાથી તેને કોઈની ઉપમા મળી શકતી નથી. આ વિશેષણથી, ચાર ગતિઓમાં જે પરસ્પર કથંચિત્ સમાનપણું મળી આવે છે તેનો પંચમગતિમાં વ્યવચ્છેદ થયો. વળી તે કેવી છે? અપવર્ગ તેનું નામ છે. ધર્મ, અર્થ અને કામ-એ ત્રિવર્ગ કહેવાય છે; મોક્ષગતિ આ વર્ગમાં નહિ હોવાથી તેને અપવર્ગ કહી. -આવી પંચમગતિને સિદ્ધભગવંતો પામ્યા છે. તેમને પોતાના તથા પરના આત્મામાં સ્થાપીને, સમયનો (સર્વ પદાર્થોનો અથવા જીવપદાર્થનો) પ્રકાશક એવો જે પ્રાભૃત નામનો અહં...વચનનો અવયવ (અંશ) તેનું, અનાદિ કાળથી ઉત્પન્ન થયેલ મારા અને પરના મોહના નાશ માટે, હું પરિભાષણ કરું છું. કેવો છે તે અ~વચનનો અવયવ? અનાદિનિધન પરમાગમ શબ્દબ્રહ્મથી પ્રકાશિત હોવાથી, સર્વ પદાર્થોના સમૂહને સાક્ષાત્ કરનાર કેવળીભગવાન સર્વજ્ઞથી પ્રણીત હોવાથી અને કેવળીઓના નિકટવર્તી સાક્ષાત્ સાંભળનાર તેમ જ પોતે અનુભવ કરનાર એવા શ્રુતકેવળી ગણધરદેવોએ કહેલ હોવાથી પ્રમાણતાને પામ્યો છે. અન્યવાદીઓનાં આગમની જેમ છદ્મસ્થ (અલ્પજ્ઞાની) ની કલ્પના માત્ર નથી કે જેથી અપ્રમાણ હોય.
ભાવાર્થ:- ગાથાસૂત્રમાં આચાર્યે “વક્ષ્યામિ' કહ્યું છે તેનો અર્થ ટીકાકારે “વવું પરિભાષ ' ધાતુથી “પરિભાષણ” કર્યો છે. તેનો આશય આ પ્રમાણે સૂચિત થાય છે: ચૌદ પૂર્વમાં જ્ઞાનપ્રવાદ નામના પાંચમા પૂર્વમાં બાર “વસ્તુ અધિકાર છે; તેમાં પણ એક એકના વીશ વીશ “પ્રાભૂત અધિકાર છે. તેમાં દશમા વસ્તુમાં સમય નામનું જે પ્રાભૂત છે તેનાં મૂળ સૂત્રોના શબ્દોનું જ્ઞાન તો પહેલાં મોટા આચાર્યોને હતું અને તેના અર્થનું જ્ઞાન આચાર્યોની પરિપાટી અનુસાર શ્રી કુંદકુંદાચાર્યને પણ હતું. તેમણે સમયપ્રાભૂતનું પરિભાષણ કર્યું પરિભાષાસૂત્ર બાંધ્યું. સૂત્રની દશ જાતિઓ કહેવામાં આવી છે તેમાં એક પરિભાષા” જાતિ પણ છે. અધિકારને જે યથાસ્થાનમાં અર્થદ્વારા સૂચવે તે પરિભાષા કહેવાય છે. શ્રી કુંદકુંદાચાર્ય સમયપ્રાભૂતનું પરિભાષણ કરે છે એટલે કે સમયપ્રાભૂતના અર્થને જ યથાસ્થાનમાં જણાવનારું પરિભાષાસૂત્ર રચે છે.
આચાર્યે મંગળ અર્થે સિદ્ધોને નમસ્કાર કર્યો છે. સંસારીને શુદ્ધ આત્મા સાધ્ય છે અને સિદ્ધ સાક્ષાત શુદ્ધાત્મા છે તેથી તેમને નમસ્કાર કરવો ઉચિત છે. કોઈ ઈષ્ટદેવનું નામ લઈ નમસ્કાર કેમ ન કર્યો તેની ચર્ચા ટીકાકારના મંગળ પર કરેલી છે તે અહીં પણ જાણવી. સિદ્ધોને “સર્વ એવું વિશેષણ આપ્યું છે; તેથી તે સિદ્ધો અનંત છે એવો અભિપ્રાય બતાવ્યો અને “શુદ્ધ આત્મા એક જ છે' એવું કહેનાર અન્યમતિઓનો વ્યવચ્છેદ કર્યો. શ્રુતકેવળી શબ્દના અર્થમાં, (૧) શ્રુત અર્થાત્ અનાદિનિધન પ્રવાહરૂપ આગમ અને કેવળી અર્થાત્ સર્વજ્ઞદેવ કહ્યા, તેમજ (૨) શ્રુત-અપેક્ષાએ કેવળી સમાન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #58
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४४
સમયસાર સિદ્ધિ ભાગ-૧ એવા ગણધરદેવાદિ વિશિષ્ટ શ્રુતજ્ઞાનધરો કહ્યા; તેમનાથી સમયપ્રાભૂતની ઉત્પત્તિ કહી છે. એ રીતે ગ્રંથની પ્રમાણતા બતાવી અને પોતાની બુદ્ધિથી કલ્પિત કહેવાનો નિષેધ કર્યો; અન્યવાદી છદ્મસ્થ (અલ્પજ્ઞાની) પોતાની બુદ્ધિથી પદાર્થનું સ્વરૂપ ગમે તે પ્રકારે કહી વિવાદ કરે છે તેનું અસત્યાર્થપણું બતાવ્યું.
આ ગ્રંથનાં અભિધેય, સંબંધ, પ્રયોજન તો પ્રગટ જ છે. શુદ્ધ આત્માનું સ્વરૂપ તે અભિધેય છે. તેના વાચક આ ગ્રંથમાં શબ્દો છે તેમનો અને શુદ્ધ આત્માનો વાચ્ય-વાચકરૂપ સંબંધ તે સંબંધ છે. શુદ્ધાત્માના સ્વરૂપની પ્રાપ્તિ થવી તે પ્રયોજન છે.
પ્રવચન નં-૫ ગાથા - ૧ તા.૧૧-૬-૭૮ રવિવાર જેઠ સુદ-૫ સં. ૨૫૦૪ શ્રુતપંચમી
- આ એક સમયસાર સિદ્ધાંત છે. સમયસાર એટલે શુદ્ધાત્માનું કથન. અંદર ભગવાન આત્મા દેહથી ભિન્ન, દેહ તો જડ છે, અંદર પુણ્ય પાપના ભાવ થાય, શુભ-અશુભ વિકલ્પો રાગ એ પણ વિકાર છે, એનાથી રહિત અંદર પૂરણ શુદ્ધ ચૈતન્યઘન, અનાદિ અનંત, ઉત્પત્તિ અને નાશ વિનાની ચીજ જે છે આનંદધન એને અહીંયા સમયસાર અથવા આત્મા કહે છે. એ આત્માની આમાં વ્યાખ્યા છે.
પ્રથમ અહીં છે, મૂળ ગાથા સૂત્રકાર, એક, એક ગાથા છે ને! એક ઉપર કુંદકુંદાચાર્ય ગ્રંથની આદિમાં મંગળિક પૂર્વક પ્રતિજ્ઞા કરે છે. આજે શ્રુત-પંચમીનો દિવસ છે ને શરૂઆત આજ ઓગણીસમી વાર શરૂઆત થાય છે સમયસાર. ઓગણીસમી વાર અઢાર વાર તો દરેક શબ્દનો અર્થ કરીને અઢાર વાર તો વંચાઈ ગયું. તેંતાલીસમું વર્ષ હાલે છે અહીં (સોનગઢમાં) અઢાર વાર તો થઈ ગયું આ ઓગણીસમી વાર છે. શું કહે છે સૂત્ર અવતાર
वंदित्तु सव्वसिद्धे धुवमचलमणोवमं गदिं पत्ते। वोच्छामि समयपाहुडमिणमो सुदकेवलीभणिदं।।१।।
(હરિગીત) ધ્રુવ, અચલ ને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને
વંદી કહું શ્રુતકેવળી-કથિત આ સમયપ્રાભૂત અહો! ૧. ગાથાર્થ લઈએ, “આચાર્ય કહે છે” સંત છે મુનિ છે. અતીન્દ્રિય આનંદના અનુભવી છે. ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદથી ભરેલો સચ્ચિદાનંદ પ્રભુ છે. અનાદિથી એની એને (અજ્ઞાનીને) ખબર નથી. છે? “સ” “ચિ” “આનંદ” છે. જ્ઞાન, આનંદ એવું એનું સ્વરૂપ છે, એનું કાયમી એવા સ્વરૂપને અહીં આચાર્ય કહે છે, હું અનુભવું છું અને અનુભવીને જગતના પ્રાણી માટે અને મારા હિતને માટે અને પૂર્વ પરમાત્મા જે થયા એને હું વંદન કરીને શરૂઆત કરું છું. પૂરણ પરમાત્મા આત્મદશાને પામ્યા, આનંદ પ્રભુ પૂર્ણ આનંદ સ્વરૂપ છે, એનો સ્વભાવ જ આનંદ છે. આહાહા ! એ અતીન્દ્રિય આનંદના સ્વભાવનું જેને વર્તમાન દશામાં પ્રાપ્ત થયું, એને પરમાત્મા કહેવામાં આવે છે, એને સિદ્ધ કહેવામાં આવે છે. એ સિદ્ધને નમસ્કાર કરીને હું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #59
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૧
આ કહીશ એમ કહે છે.
કહે છે ને જુઓ ! હું ધ્રુવ, ધ્રુવ ૫૨માત્મ પદ છે એ તો ધ્રુવ છે પામેલની વાત છે, સિદ્ધ, સિદ્ધ. જેમ સકરકંદ છે ને સકરકંદ, એ સકરકંદની ઉ૫૨ની લાલ છાલ છે એ ન જુઓ તો એ સકરકંદ છે, સકરકંદ એટલે સાકરની મીઠાશનો પિંડ, પછી ભાષા શકરીયા ને શકરની એવી ભાષા થઈ ગઈ છે. મૂળ તો લાલ જે છાલ છે લાલ, એ ન જુઓ તો એ સાકરકંદ છે. સાકરની મીઠાશનું દળ છે. સાદી ભાષા છે. આ તો દૃષ્ટાંત છે. એમ આ આત્મા, કઠણ આ વાત છે. આ આત્મા અંદર જે ચીજ છે, એના પુણ્ય ને પાપના વિકલ્પો જે રાગ ઊઠે છે, એ તો છાલ છે, આ તો જડ છે, શરીર, આ તો કાંઈ આત્મા નથી. આ તો માટી જડ ધૂળ છે, પણ અંદર કોઈ દયાદાન – વ્રત– ભક્તિના ભાવ એ પુણ્ય રાગ છે. હિંસા, જૂઠું, વિષય, ભોગ, વાસના, કામ-ક્રોધ એ પાપ રાગ છે. એ પુણ્ય ને પાપના ભાવ એ લાલ છાલ જેવા સકરકંદની ઉ૫૨ છે. એ ભાવની પાછળ જુઓ તો આત્મા અતીન્દ્રિય આનંદનો કંદ છે. આહાહાહા !
પ્રભુ ! પણ બેસવું ( કઠણ પડે) કોઈ દિ' અભ્યાસ ન મળે આ, દુનિયાના અભ્યાસ આગળ બહારના અભ્યાસ વધાર્યા આ દાકત૨ના એલ.એલ.બી.ના ને એમ. એ.ને પૂંછડા મોટા લાંબા કર્યા એનાં, પણ આ હું છું એની ખબરેય ન મળે ! આહાહા !
અહીં ઈ કહે છે. જે કોઈ અતીન્દ્રિય આનંદ સ્વરૂપ પ્રભુ છે. ઉપરની લાલ છાલની જેમ પુણ્ય ને પાપના ભાવો વિકાર અને વિકૃત છે. એને જેણે દૂર કરીને, જેણે પૂરણ અતીન્દ્રિય આનંદનો કંદ પ્રભુ છે, જેમ સક૨કંદ સાકરની મીઠાશનો પિંડ છે, એને ખૂલ્લો કર્યો જેમ છાલ કાઢીને, તેમ જેણે પૂરણ અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ પૂરણ સત્તા હોવાવાળી ચીજ અતીન્દ્રિય આનંદ સ્વરૂપ, એનું ભાન કરીને જેણે વિકા૨નો નાશ કર્યો, અને પૂર્ણાનંદની જેને પ્રાપ્તિ થઈ તેને અહીંયા સિદ્ધ ૫૨માત્મા ૫રમેશ્વર કહેવામાં આવે છે. એ પરમેશ્વરને નમસ્કાર કરે છે. આહાહા ! તો એમાં આસ્થાપણું તો એટલું આવ્યું. એક તો પૂરણ આનંદને પ્રાપ્ત અનંત પ૨માત્મા થઈ ગયા. કેમકે એકેક જીવ પણ પુરૂષાર્થ કરે તો થોડા કાળમાં પૂર્ણાનંદ પ્રાપ્ત થાય, તો અનંતકાળ થયો એમાં અનંતા થઈ ગયા છે. સિદ્ધપદને, ૫૨માત્મપદને પામેલા અનંત આત્માઓ થયા છે. તેથી અહીં કહે છે બધા સિદ્ધને, અનંત અનંત સિદ્ધો જે થયા. આહાહા ! પ્રતીતમાં કેટલી વાત છે એને ? કે અનંત આત્માઓ અને તે અનંત આત્મા અતીન્દ્રિય આનંદસ્વરૂપ હતા. એ અતીન્દ્રિય આનંદ સ્વરૂપ દશામાં પ્રાપ્ત થયા અને મુક્ત થયા એટલે દુઃખ અને વિકા૨થી મુક્ત થયા. અને એના સ્થાનમાં અતીન્દ્રિય આનંદની પૂરણતાની પ્રાપ્તિ કરી એને અહીંયા સિદ્ધ અને ૫૨માત્મા કહેવામાં આવે છે. આહાહા ! એ એને નમસ્કાર કરે છે. એ ધ્રુવ થયા છે, છે ? ૫૨માત્મ દશા થઈ એ ધ્રુવ છે હવે. હવે એને ગતિમાં રખડવાનું નથી. જેમ ચણો કાચો હોય ત્યારે તૂરો લાગે અને વાવ્યો ઉગે પણ શેકવાથી તુરાશ જાય, મીઠાશ આવે અને વાવ્યો ઉગે નહીં ચણો. એમ ભગવાન આત્મા પુણ્ય ને પાપ અને શરીર મારા એમ માને ત્યાં સુધી અજ્ઞાનથી એને તુરાશ નામ દુઃખનું વેદન છે. ઓલા દેષ્ટાંતથી સિદ્ધ થાય, પણ જ્યારે એને શેકે છે જેમ ચણાને ત્યારે એ મીઠાશ અંદર હતી, એ હતી એ આવે છે, એ કાંઈ બહારથી આવતી નથી, એમ આત્મામાં રાગ ને દ્વેષ ને અજ્ઞાન ને, સ્વરૂપના ભાન દ્વારા નાશ કરે છે ત્યારે અજ્ઞાન બળી જાય છે અને એના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
૪૫
Page #60
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ સ્થાનમાં અતીન્દ્રિય આનંદ અને જ્ઞાન પ્રાપ્તિ થાય છે. એ પ્રાપ્તિ થઈ એ એમ ને એમ રહે છે હવે, તેથી તેને ધ્રુવ કહે છે. આ સંસારમાં તો એક ભવમાંથી બીજો ભવ એમ કતાર લાગી જ છે કતાર! અહીં જન્મ ને મરે, જન્મ ને મરે, જન્મ ને મરે, આહાહા! કતાર લાગી છે અનંત ભવની.
પણ જેણે આત્માના અતીન્દ્રિય આનંદના સ્વરૂપનું ભાન કરીને, જેણે રાગ ને દ્વેષ ને અજ્ઞાનનો નાશ કર્યો, એની દશા હવે ધ્રુવ થઈ ગઈ ! હવે ફરે નહીં અને હવે ગતિ નહીં, ભવ નહીં ! અને તે સિદ્ધ થયા એને હવે ફરીને સંસારમાં આવવું છે નહીં, માટે એને ધ્રુવ કીધા, પર્યાયે ધ્રુવ હોં, વસ્તુ તો ધ્રુવ છે ત્રિકાળી પણ (પર્યાય એટલે?) પર્યાય એટલે અવસ્થા, પર્યાય એટલે હાલત, પર્યાય એટલે દશા, પર્યાય એટલે વર્તમાન સ્થિતિ. જેમ સોનું છે એ સોનું કાયમ છે એ અપેક્ષાએ સોનાને દ્રવ્ય કહીએ અને સોનામાં પીળાશ ને ચીકાશ છે એ કાયમ રહે માટે ગુણ કહીએ, પણ સોનામાં કુંડળ, કડા અને વીંટી દશાઓ થાય એને અવસ્થા કહીએ, દાકતર? આહાહા ! કુંડળ, કડા, વીંટી અવસ્થાઓ એમ ભગવાન આત્મા, વસ્તુ તરીકે જેમ સોનું છે એમ આત્મા અનાદિ છે. એમ સોનામાં પીળાશ-ચીકાશ આદિ છે એ પણ અનાદિ છે એમ આત્મામાં આનંદ અને જ્ઞાન આદિ સ્વભાવ એ અનાદિ છે પણ એની દશામાં જેમ સોનામાંથી વીંટી, કડાં આદિ થાય એમ એની અવસ્થામાં પુણ્ય ને પાપ ને રાગ ને દ્વેષ કરી અને અજ્ઞાનની દશાથી ચાર ગતિમાં રખડી રહ્યો અને પરિભ્રમણ કરી રહ્યો છે. આહા ! એ દશાને ટાળે અને ટાળીને એ દશામાં નિર્મળ જે આનંદ સ્વરૂપ છે તે દશા પ્રગટ કરે, તે દશાને અહીંયા ધ્રુવ કહે છે. એ ફરે નહીં પછી, આ ગતિ તો ફરે એકમાંથી બીજી, માણસ મરીને કીડો થાય, કીડો મરીને કાગડો થાય. આહાહા !
કેમકે વસ્તુ તો અનાદિ છે અને પરિભ્રમણના દુઃખ ને ( એનું) કારણ વિકાર તો સેવી રહ્યો છે. રાગને દ્વેષ, પુણ્ય ને પાપ કરી રહ્યો છે, એટલે પરિભ્રમણમાં તો પડ્યો જ છે એ, એક અવતારમાંથી બીજો અવતાર કતાર લાગી જ છે જન્મની. એ જન્મ મરણ જેના છૂટી ગયા. આહાહા! અને જેનું સ્વરૂપ અતીન્દ્રિય જ્ઞાન અને આનંદથી ભરેલું હતું એ જેણે વર્તમાન દશામાં પ્રાપ્ત કર્યું તેને પરમાત્માને તે અહીં ધ્રુવ કહે છે. એ દશા હવે એને રહેવાની ફરવાની નહીં માટે ધ્રુવ કહે છે. ન્યાય સમજાય છે ને? વાત તો લોજીકથી છે પણ હવે જરી વિષય જ બીજો છે આખો, જગતના ધંધાથી વિષય જ બીજો છે. આહાહા!
ધ્રુવ, “અચલ' એ પૂરણ પદને પામ્યા એ ત્યાંથી હવે ફરે એવું નથી માટે અચળ છે. અનુપમ” પૂરણ પદને પામ્યા એને ઉપમા ન હોય. અતીન્દ્રિય આનંદ સ્વરૂપ પ્રભુ સ્વભાવ જેનો હોય તે દુઃખરૂપ ન હોય, વિકૃત ન હોય, વિપરીત ન હોય, એનો અંતર સ્વભાવ ભગવાન આત્માનો અતીન્દ્રિય આનંદ, અતીન્દ્રિય જ્ઞાન, અતીન્દ્રિય શાંતિ એનો સ્વભાવ છે. એ ઉણપેય નથી, વિપરીતેય નથી એ વસ્તુના મૂળ સ્વભાવને આવરણ પણ નથી. અરે! આવી વાતું છે!
- એ શક્તિ જ્યાં પ્રગટી, સોનાને જેમ સોળ વધુ પ્રગટ કર્યું અને કથીર અને ધાતુ નીકળી ગઈ, એમ ભગવાન આત્મામાંથી પુણ્ય ને પાપનો કથીર નામ મેલ નીકળી ગયો, અને પૂર્ણાનંદનો નાથ પ્રગટ થયો દશામાં એને અહીંયા અચલ ને અનુપમ ગતિ પામેલ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? “કાંઈ એટલે કઈ પદ્ધતિથી કહેવાય છે એનું નામ કાંઈ, સમજાય છે?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #61
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४७
ગાથા – ૧ એ તો સમજી જાય તો સમજાય જાય. પણ “કાંઈ ' એટલે કઈ પદ્ધતિથી કહેવાય છે આમ. સમજાય છે કાંઈ ” એનો અર્થ એ છે. આહાહાહા !
કહે છે આ ધ્રુવ, અચલ અને અનુપમ ત્રણ વિશેષણથી યુક્ત ગતિને પ્રાપ્ત થયા પરમાત્મા, સિદ્ધ ગતિને પ્રાપ્ત થયા. પરમાનંદ દશાને પ્રાપ્ત થયા, સંસાર દશાનો જેને નાશ થઈ ગયો. આ પરિભ્રમણના અવતાર જેનો અભાવ થઈ ગયો, કાંતિભાઈ ! નમો સિદ્ધાણં, એની વાત ચાલે છે. નમો સિદ્ધાણં કોઈ પક્ષ નથી વસ્તુનું સ્વરૂપ છે. આહાહા !
એવી “ગતિને પ્રાપ્ત થયેલ એવા સર્વ સિદ્ધોને ” અનંત પરમાત્મા થયા, કારણ કે અનંત અનંત કાળ થયો, એમાં અનંત કાળમાં, અનંત સંતો આદિ થયા, તો એણે આત્માનું સાધન કરી, આત્માના આનંદનું, અલ્પકાળમાં એ મુક્તિને પામે, એને અનંત કાળ મુક્તિ કરવા જોઈએ નહીં. આત્માના સ્વરૂપની પ્રાપ્તિ, જેમ બીજમાંથી પૂનમ થવામાં તેર દિ'નો આંતરો રહે, અનંત કાળનો આંતરો ન રહે. બીજ-પૂનમ એમ આત્માનો અનુભવ, રાગથી ભિન્ન ચૈતન્યના આનંદના અનુભવનું બીજડું પાકયું જ્યાં બીજ થઈ બીજ, એની પૂરણ પ્રાપ્તિને માટે વધારે કાળ ન હોય હવે! બીજ ઉગી એ તેરમે દી એ પૂનમ થઈ, પૂનમ એટલે પૂરણ, અમાસ એટલે અર્ધમાસઅર્થોમાસ. એમ પૂરણ દશાને પ્રાપ્ત થવામાં એને વાર ન હોય, એથી અહીં કહે છે, એવા અનંતા સિદ્ધો થયા, આહાહા ! આત્માની દશાને પ્રાપ્ત કરતાં કરતાં અનંતા થયા છે.
જેને આત્માનું ભાન થયું સમ્યગ્દર્શન, સત્યદર્શન, પૂર્ણાનંદનો નાથ સત્ય છે તેનું દર્શન થઈ ગયું, અનુભવ થયો, હું તો શુદ્ધ છું, આ પુણ્ય પાપના ભાવ એ તો મેલ ને અશુદ્ધ ને દુઃખરૂપ છે, એવું જ્યાં ભાન થયું, હવે એને પૂરણ પ્રાપ્તિના કાળ અનંત ન જોઈએ, અલ્પકાળમાં એ પૂરણની પ્રાપ્તિ કરશે, તો એવા અનંતા સિદ્ધ થઈ ગયા. અનંત કાળના પ્રવાહમાં અનંત પરમાત્મ દશાને પામેલા થયા, માટે સર્વ સિદ્ધ” શબ્દ વાપર્યો છે, સર્વ પરમાત્માને હું નમસ્કાર કરું છું. આહાહા ! છે? નમસ્કાર કરીને અહો ! અહો ! ભવ્ય જીવો. એમ કહે છે આચાર્ય સંત શ્રુતકેવલી ભણિત, શ્રુત કેવળીઓએ કહેલું, સર્વજ્ઞ પરમાત્માએ કહેલું અને શ્રુતકેવળી એટલે ભાવશ્રુતનું જ્ઞાન જેને થઈ ગયું એમણે કહેલું, આ સમયસાર નામના પ્રાભૂતને કહીશ. આ શાસ્ત્રને હું કહીશ. જગતના હિતને માટે અને મને એ જાતનો વિકલ્પ ઉઠયો માટે હું કહીશ એમ કહે છે. આહાહા આકરું કામ છે, એકેક શબ્દ આકરા છે. (સમજવામાં!).
અભ્યાસ નહીં, આ ચીજ જ (આત્મદ્રવ્ય) અંતરની કોઈ, સચ્ચિદાનંદ પ્રભુ, વસ્તુ છે, વસ્તુ છે, તત્ત્વ છે તો વસ્તુમાં વસેલા ગુણો છે. એને વસ્તુ કહીએ. વસ્તુ એમાં અંદર અનંત શક્તિ વસેલી છે, માટે વસ્તુ કહીએ. એમ ભગવાન આત્મા વસ્તુ છે એમાં અનંતી અનંતી પવિત્ર શક્તિઓ વસેલી છે. એ શક્તિઓની જેણે પ્રગટ દશા કરી અને અજ્ઞાનનો નાશ કરી પરિભ્રમણ બંધ કર્યું એને અહીંયા પરમાત્મા કહેવામાં આવે છે. એવા અનંત પરમાત્માને નમસ્કાર કરે છે. આહાહા ! છે? એમ કહીને હવે હું આ શાસ્ત્રને કહીશ. હવે ટીકા.
ટીકાઃ- સંસ્કૃતમાં પહેલો શબ્દ “અથ” છે સંસ્કૃત છે. પહેલો “અથ', અથ કેમ કહ્યું છે? આ શાસ્ત્રની શરૂઆત છે આજ. આ શ્રુતપંચમીનો દિવસ છે આ શ્રુતની રચના થઈ હતી એ શ્રત પાંચમ, પખંડાગમની અંકલેશ્વરમાં બે હજાર વર્ષ થયા અને આજ આ સમયસારની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #62
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४८
સમયસાર સિદ્ધિ ભાગ-૧ શરૂઆત થાય છે ઓગણીસમી વાર સભાની અંદર, અહીં કહે છે “અથ' એ મંગળના અર્થે છે, એટલે શું? “ અથ ” હવે કહું છું. એટલે કે અનાદિનો જે સંસાર છે એનો નાશ થાય છે અને અથ” હવે નવી શરૂઆત આનંદની થાય છે. અતીન્દ્રિય આનંદસ્વરૂપ ભગવાન આત્મા એ અનાદિથી દુઃખને વેદે છે. રાગ ને દ્વેષ, પુણ્ય ને પાપના ભાવને વેદે છે એ તો દુઃખ છે એને અતીન્દ્રિય આનંદનો અંશ નથી.
ત્યારે અહીં કહે છે કે મંગળિક અર્થે અથ' શબ્દ કરી દે છે અથનો અર્થ મંગળિક કર્યો, શરૂઆત થઈ ગઈ, આત્માના અનુભવની શરૂઆતને માટે અથ શબ્દ મંગળને અર્થે વાપર્યો છે. આહાહાહા! ઘણી શરતું સહિત શબ્દો છે બાપુ! માર્ગ કોઈ અલૌકિક છે. આહાહાહા! છે? શરૂઆત થઈ ગઈ છે માર્ગની હવે એમ કહે છે. પ્રભુ ! આનંદનો નાથ અંદર સચ્ચિદાનંદ પ્રભુ! ચૈતન્ય ઝળહળ જ્યોતિ, જેના પ્રકાશની સત્તામાં જગત જણાય છે. જેના પ્રકાશની સત્તામાં જગત જણાય છે. એ જાણનારો જાગ્યો છે તેથી એને “અથ' નામ મંગળિક કહેવામાં આવે છે. આહાહા ! છે? એક અથ' શબ્દનો આટલો અર્થ છે.
“અથ” મંગળના અર્થે મંગળનો અર્થ એ છે મમ-ગળ, મંગ ને લ. એવા બે અક્ષર છે. મંગ એટલે પવિત્રતા અને “લ” એટલે લાતિ પ્રાપ્તિ, ભગવાન અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ સ્વભાવ એ પવિત્ર છે, એને “મંગ’ કહીએ અને “લ” નામ એની દશામાં પ્રાપ્તિ કરીએ, તેને મંગલ કહે છે. આરે ! દુનિયા તો આ પાંચ પચાસ લાખ મળે ને મંગળિક કહે, વાસ્તુ કરે અને પાંચ પચાસ હજાર ખર્ચે ને મંગળિક કહે. કુટુંબીઓને ભેગાં કરીને જમાડે લાપશી વિગેરે. છોકરાના લગન કરે અને પાંચ દશ હજાર ખર્ચે અને મંગલિક કહે, એ બધા અમંગળિક છે, નાશવાન છે. એ મંગળિક નહીં, મંગળ તો એને કહીએ જેમાંથી પવિત્રતા પ્રગટ થાય આત્મામાં, એને મંગળિક કહીએ. પ્રભુ પોતે આનંદ સ્વરૂપ છે, સચ્ચિદાનંદ એનો સ્વભાવ છે. એનામાંથી સત્ આનંદમાંથી અતીન્દ્રિય આનંદની પવિત્ર “મંગ' નામ પવિત્રતા અને “લ” નામ પ્રાતિ. એવી પવિત્રતાની પ્રાપ્તિ કરે એ ભાવને મંગળિક કહે છે. દાકતર? દરેકના શબ્દ ફેર છે. આહાહા! અથવા મમ્ ને ગલ પહેલા “મંગ ને
લ” લીધો. એમાં મંગ પવિત્ર પ્રભુ, શુદ્ધ સ્વરૂપ ચૈતન્યઘન એની પવિત્રતા જેણે અંતર્મુખ થઈને બહિર્મુખની દૃષ્ટિ છોડીને, અંતર્મુખ થઈને જેણે આનંદને પ્રગટ કર્યો, એણે પવિત્રતા પ્રગટ કરી માટે એને મંગળિક કહીએ. મં...ગલ એ તો પ્રત્યય છે સંસ્કૃત. બીજો અર્થ મમ્ ને ગલ. ઓલું “મંગ” ને “લ' હતું, આ મમ્ ને ગલ, આત્મા આનંદ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય ઘન છે, એને આ પુણ્ય-પાપ ને આ શરીર મારા, એવો જે મમ્ નામ અહંકાર છે, એવો જે મિથ્યાત્વ ભાવ છે એને “ગલ” નામ ગાળે એને મંગળિક કહેવામાં આવે છે.
આ ચોપડીમાં ક્યાંય આવ્યું નો હોય દાકતરી અભ્યાસમાં ક્યાંય. આહાહાહા! માર્ગ આખો જુદી જાતનો છે, પ્રભુ શું કહીએ? આહાહા ! અંતરની ચીજ, જનમ મરણ રહિત થવાની રીત કોઈ આખી જુદી ચીજ છે. અત્યારે તો લોકો કંઈક કંઈક ધર્મને નામે પણ પાંચ પચીસ લાખ ખર્ચો થઈ ગયો ધર્મ! ધૂળેય ધર્મ નથી તારા લાખ શું કરોડ આપને. આહાહા ! કાંપમાં(વઢવાણ કેમ્પમાં) ગયા 'તા નૈ! તમારા જમાઈ પાસે, ઓલા રૂપિયા આપ્યા 'તા ને ઓલા ચીમનભાઈએ દામનગરવાળા ચીમનભાઈ ખબર છે ને? આવ્યા'તાને, હમણાં આવ્યા 'તા.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #63
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૧
૪૯ ત્યાં ગયા 'તા, આવ્યા'તા ને બહેન હતા ઘરેથી દીકરી મોઢા આગળ નાળીયેર મૂકયું ગયા'તા, અને એવા જ્યાં બે પાંચ લાખ ખર્ચે એટલે જાણે કે ધર્મ થઈ ગયો ! ધૂળેય નથી બાપુ. આહાહા! એક, હમણાં મદ્રાસ ગયા'તા આ લોહી લેવાય છે ને લોહી ઓલી શંકા છે ને? લોહી એમાં મદ્રાસમાં મોટું એક હોસ્પિટલ છે, એમાં એક નાનાલાલ ભટ્ટ કરીને છે મોટો ગૃહસ્થ, નરમ માણસ એને એમ ખબર પડી કે મહારાજ હોસ્પિટલમાં લોહી આપવા જવાના છે, આ જરી પંદર દી એ લે છે. એટલે એ પોતે સાથે આવ્યા બિચારા નરમ માણસ છે, છ લાખ રૂપિયા એણે પોતે આપ્યા છે. મદ્રાસની હોસ્પિટલમાં છ લાખ રૂપિયા આપ્યા છે. એકલા પોતે નાનાલાલ ભટ્ટ કરીને છે, એને એમ ખબર પડી કે મહારાજ લોહી દેવા મારી હોસ્પિટલમાં આવે છે, એટલે મારી સાથે આવ્યા, પંદર દિવસે લોહી લે છે તપાસ કાંઈક કરે છે, શંકા છે દાકતરોને લોહીમાં અહીંયા કાંઈ દેખાતું નથી. ઘણાં ઘણાં દાકતરો. (તેમાં છે) એક મોટો દાકતર છે નહીં ઓલો પારસી એક મોટો નામ શું? ભરૂચા દાકતર. ભરૂચા દાકતર મોટો દાકતર છે એ આવ્યો 'તો, આવે ત્યાં આવે જોવા માટે. બાપુ! અહીં હશે શરીરમાં ધૂળમાં કાંઈક, અમારા આત્મામાં કાંઈ નથી. આહાહા ! શરીરમાં તમને લાગતું હોય તો લાગે ભલે. એ લોકોને એમ જાણે કે પાંચ દસ લાખ રૂપિયા આપે એટલે, ભટ્ટે છ લાખ આપ્યા, લોકો જાણે, (મોટાં માને) બાપુ પૈસા તમારી ચીજ નથી પૈસા તો જડ છે, અજીવ છે અને તમે જીવ છો. જીવની ચીજ અજીવ હોઈ શકે નહિ. માટે અજીવ મેં આપ્યા એ અહંકાર છે. આહાહા !
એવો પર પ્રત્યેનો અહંકાર અને અંદર રાગ થાય એનો પણ અહંકાર, દયા દાનનો રાગ એ પણ વિકલ્પ રાગ છે. એનો અહંકાર એ મારા છે એને અહીંયા મમ્ કહીએ. મમ્ નામ અહંકારનું પાપ કહીએ. એ જે ગળે નામ ગાળે મં...ગ...ળ.. એ આત્માના આનંદનો આશ્રય કરીને એ અહંકારને ગાળે એને મંગળ કહીએ, એ મંગળિકની અહીં વાત છે. પંડિતજી ! છે?
“અથ” શબ્દ મંગળના અર્થને સૂચવે છે. “ગ્રંથના આદિમાં શરૂઆત કરતાં સર્વ સિદ્ધોને,” પરમાત્મા થયા જે અનંત સિદ્ધો ! સંસારની દશા વિકૃતનો નાશ કરી અને અવિકૃત દશા પૂર્ણાનંદની દશા પ્રગટ કરી એવા અનંત સર્વ સિદ્ધોને “ભાવ-દ્રવ્ય સ્તુતિથી.” ઝીણી વાત છે થોડી હવે, શું કહે છે? પૂરણ પરમાત્મા થયા સિદ્ધો અને મારે પણ થાવું છે. પણ આ થયા એને હું નમસ્કાર કરું છું, કઈ રીતે? નમસ્કારના બે પ્રકાર.
(૧) ભાવ (૨) દ્રવ્ય.
બેમાં શબ્દમાં ઝીણી વાત છે. ભાવ-દ્રવ્ય સ્તુતિ એટલે? ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ પોતે આરાધક છે, સેવવા લાયક છે, અને સેવનારો પણ હું એવી નિર્વિકલ્પ દષ્ટિની સેવના નિર્વિકલ્પ શાંતિથી, આત્માનું મંગળિક કરે એને ભાવ સ્તુતિ કહેવામાં આવે છે. ફરીને. આત્મા અતીન્દ્રિય આનંદ સ્વરૂપ પ્રભુ, એને પુણ્ય પાપના વિકલ્પથી રહિત, નિર્વિકલ્પ વીતરાગી દશાથી સ્વરૂપની સેવા કરે, ત્રિકાળ સ્વરૂપમાં એકાગ્ર થાય, તેને ભાવતુતિ-ભાવસ્તુતિ કહેવામાં આવે છે. શબ્દો જુદી જાતના છે? “ભાવ” શબ્દ છે ને? સર્વ સિદ્ધોને અનંત પરમાત્માઓને ભાવ અને દ્રવ્ય સ્તુતિથી ભાવ એટલે એ, કે હું પોતે પરમાત્મ સ્વરૂપ જ છું અને મારી નિર્મળ પર્યાય દ્વારા હું પરમાત્મ સ્વરૂપનો આદર કરું છું, એનું નામ ભાવ સ્તુતિ કહેવામાં આવે છે જેમાં રાગ નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #64
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૦
સમયસાર સિદ્ધિ ભાગ-૧ આહાહા! આવું ક્યાં નવરાશ મળે નવરાશેય ક્યાં છે! નિવૃત્તિની, સંસારના પાપ આડે, બે પાંચ દસ હજારનો પગાર થાય ત્યાં તો જાણે કે, ઓહોહો ! વધી ગયા, ધૂળમાંય વધ્યા નથી, ધૂળમાં નથી એટલે? પુણ્યેય નથી ત્યાં, ધર્મ તો નથી પણ પુણ્યય નથી. આહાહા !
અહીં કહે છે. અનંત પરમાત્મા થયા એને હું શાસ્ત્રની શરૂઆત કરતાં, હું પણ પરમાત્મા થવાની અભિલાષાવાળો જીવ છું, સાધક છું આત્માના આનંદના અનુભવમાં આવેલો છું, પણ મારી હજી પૂર્ણ દશા નથી, એથી પૂર્ણ દશા પ્રાપ્ત જીવોને, અનંત જીવોને ભાવથી નમસ્કાર કરું છું. ભાવથી નમસ્કારની વ્યાખ્યા આ કે પોતે શુદ્ધ આનંદ છે, પોતે સેવવા લાયક છે, પોતે જ આરાધક છે અને પોતે આરાધ્ય છે. આરાધ્ય નામ સેવવા લાયક અને આરાધક સેવા કરનાર... આરાધક સેવા કરનાર, આરાધ્ય સેવવા લાયક. આહાહા!હું પોતે જ આરાધ્ય ને આરાધક છું. હું આરાધક ને આરાધ્ય મને પરમાત્મા, એ તો દ્રવ્ય નમસ્કારમાં જાય છે, વિકલ્પમાં જાય છે. ઝીણી વાત છે ભાઈ. આહાહા ! આ તો અગમ્ય ગમ્યની વાતું છે! ભાવ નમસ્કાર પંડિતજી? આત્મા શુદ્ધ ચૈતન્યઘન આનંદકંદ તેને હું ધ્યેયમાં લઈ અને વર્તમાન મારી ધ્યાનની દશામાં તેને ધ્યેય બનાવી અને તેની સેવા કરું એનું નામ ભાવ સ્તુતિ કહેવામાં આવે છે. જેમાં પરમાત્માય ન આવે, જેમાં વિકલ્પય ન આવે, વિકલ્પ નામ રાગ. આહાહા!
હું શુદ્ધ ચૈતન્યઘન પૂર્ણાનંદ વસ્તુ છું ને! વસ્તુ છે ને ! અસ્તિ છે ને ! મોજૂદગી છે ને! મોજૂદગી ચીજ છે ને! અને જે ચીજમાં અનંત અનંત જણાય છે. એ જાણનારો અનંત છે. કેમ કે જેમાં અનંતુ જણાય છે, એ જણાય છે નિશ્ચયથી તો ખરેખર એ નહીં, પણ એ જાણનારની દશામાં અનંતુ જણાય છે, એ જાણનારની દશા જ જણાય છે. આહાહા ! આ પ્લાસ્ટિક નહીં, પણ આ પ્લાસ્ટિક સંબંધીનું જે અહીં જ્ઞાન છે, સ્વનું જ્ઞાન અને પરનું જ્ઞાન, એ જ્ઞાન અહીં જણાય છે. એમાં એ જણાય છે એમ કહેવું એ વ્યવહાર છે. બાકી ખરેખર તો પોતાની જ્ઞાનની સ્વપર પ્રકાશક પર્યાય જણાય છે. ઝીણી વાત છે પ્રભુ. આહાહા ! આ લોજીક જ જુદી જાતના છે પ્રભુ, આ તત્ત્વ જ જુદી જાતનું છે.
અહીં એ કહે છે, હું ભાવથી જ સ્તુતિ કરું છું. પછી દ્રવ્ય, દ્રવ્ય આવ્યું, હવે દ્રવ્યથી એટલે? અનંત પરમાત્માને મારો શુભ રાગ ઊઠે છે, વિકલ્પ ઉઠયો છે, એથી નમસ્કાર કરું છું એ દ્રવ્ય નમસ્કાર છે, પંડિતજી. સમજાય છે કાંઈ?
અંતરનો આત્મા પૂર્ણ ઈદમ્ પૂર્ણ સ્વરૂપે પ્રભુ બિરાજે છે એની વર્તમાન દશા નિર્મળ નિર્વિકારી દશા દ્વારા તેમાં એકાકાર થવું જેમાં રાગનો સંબંધ નહીં અને જેમાં નિર્વિકલ્પ રાગ વિનાની શાંતિ અને સમાધિ એને અહીંયા “ભાવ નમસ્કાર' કહેવામાં આવે છે. આહાહા ! અને હવે જે પરમાત્મા અનંત થયા, તેના ઉપર મારું લક્ષ જાય છે, ઓલું અંદરમાં લક્ષમાં હતું તેથી તે હું મારા આત્માને સેવતો, આરાધ્યેય હું અને આરાધકેય હું, હવે વિકલ્પ ઉઠ્યો છે, શુભ રાગતો આરાધક હું અને આરાધ્ય પરમાત્મા સિદ્ધ ભગવાન સેવવા લાયક છે એ શુભરાગ છે. આવી કઈ જાતની વાત, બાપુ મારગ એવો છે એ ધર્મની દશા અને ધર્મનો કોઈ પ્રકાર એવો અપૂર્વ છે બાપુ, અરેરે ! એને હાથ તો આવ્યો નથી પણ એને સાંભળવા મળતો નથી. આવું મનુષ્યપણું મળ્યું એમાં ભવના અભાવની વાત સાંભળવા ન મળે એ ભવ શું કામનો ?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #65
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૧
૫૧ ભલે દસ હજારનો પગાર અને પચાસ હજારના પગાર ને ધૂળના પગાર આપણે રામજીભાઈના દીકરાને આઠ હજારનો પગાર છે ને? સુમનભાઈ, પહેલા એસોમાં હતા. ઉડતો ઘોડો, પહેલા એસો કંપનીમાં હતા ત્યાંથી નીકળી ગયા. હવે આ જગમોહનલાલ છે જામનગરના શ્વેતાંબર દેરાવાસી સાડાત્રણ કરોડની પેદાશ છે વર્ષની, અહીંયા આવી ગયા છે. ત્યાંય આવ્યા 'તા હમણાં લોહી દેવા ગયો તો ત્યાં મદ્રાસ દાકતરે બચારા બહુ આદર કર્યો તો દાકતરે.
મદ્રાસના ગર્વનર છે આપણે અહીં પ્રભુદાસભાઈ પટવારી હું પ્લેનમાંથી ઉતર્યો એટલે એમને ખબર પડી મહારાજ આવ્યા છે. એટલે મારી મોટર પાસે આવ્યા, મહારાજ! મારા ગવર્નર હોલમાં આવવું પડશે, મારે આપનું સ્વાગત કરવું છે. પટવારી પોતે, પછી તો વ્યાખ્યાનમાં પોતે આવ્યા. આ દાકતર છે ને પટવારી ભાવનગર એના ભાઈ. એના ભાઈ છે, ખબર છે ને! વ્યાખ્યાનમાં આવ્યા. બાવીસ મિનિટ સાંભળ્યું એને કામ ઘણાંને વ્યાખ્યાન ૨૨ મિનિટ સાંભળ્યું પણ મહારાજ મારા ગવર્નર હોલમાં પધારવું પડશે આપે, પછી ગયા'તા અર્ધા કલાક રહ્યા હતા. બહાર છે રાજમહેલ મોટો એને ગવર્નર કહેવાય, આપણે હિંદી ભાષામાં રાજ્યપાલ કહેવાય, પણ બહુ નરમ માણસ. નરમ છે નરમ બહુ અંદર વિનંતી કરી. અમારા હોલમાં પધારવું પડશે, લોકોને જરી ખ્યાલ આવે મહારાજ આવ્યા'તા અહીં ગવર્નર હોલમાં. એમાં મોટું વન છે આસપાસ તેરસો તો હરણીયા છે, જગ્યા આસપાસ મોટી. સસલા છે, શિયાળીયા છે, રાજમહેલ છે મોટો બધો-બધું છે પણ કીધું આ તત્ત્વને સમજો બાપા! આ વિના બધું ધૂળધાણી ને વા પાણી છે.
નરમ છે પણ વખત મળે નહીં વખત લાંબો. આહા! અહીંયા એ કહે છે, ગમે તેટલી મોટી પદવી હોય અને ગમે તેટલા કરોડો અબજો રૂપીયા હોય, એ કાંઈ સુખી નથી, એ તો દુઃખી છે બિચારા ! કેમ કે પરપદાર્થ ઉપર એનું લક્ષ જાય છે, એટલે રાગ થાય છે અને રાગ થાય છે એટલે દુઃખ છે. સ્વ આત્મા ઉપર આશ્રય જાય ત્યારે ત્યાં એને આનંદ છે ને ત્યાં સુખ છે. આહાહા !
અહીં કહે છે, હું મારા આત્માને નમસ્કાર કરું છું ભાવ (સ્તુતિ) આહાહાહા ! એમ કરીને પોતાની સ્થિતિ પણ વર્ણવી છે. હું કઈ ભૂમિકામાં છું. હું આત્માના આરાધનની ભૂમિકામાં છું. આચાર્ય એમ કહે છે, મને આત્મા શું છે એ અનુભવ થઈ ગયો છે. હવે અલ્પકાળે મારે પરમાત્મા થવાનો કાળ છે. માટે એક તો હું મારા આત્માને સેવું છું, આનંદના નાથમાં મારી એકાગ્રતા છે એ મારો ભાવ નમસ્કાર છે, ભાવતુતિ છે અને એમાં હું જયારે રહી શકતો નથી ત્યારે જે પરમાત્મા થઈ ગયા અને હું નમસ્કાર કરું છું ત્યારે એ શુભરાગ છે, પુણ્ય છે ધર્મ નહીં, આહાહા! મારો આત્મા મારો આરાધક અને આરાધ્ય, એવી જે નિર્વિકલ્પ સમાધિ અંદર થવી એ ભાવ સ્તુતિ એ ધર્મ અને પરમાત્મ (પદને) પામેલાને નમસ્કાર કરવો, એ શુભ વિકલ્પને રાગ, એ પુણ્ય, ધર્મ નહીં, (ધર્મનું કારણ તો ખરું ને) બિલકુલ નહીં. સ્પષ્ટીકરણ કરાવે છે, વકીલ છે ને એટલે? કારણ રાગ એ કારણ હોઈ શકે જ નહીં બિલકુલ.
ભગવાન આત્મા સચ્ચિદાનંદ, નિર્મળાનંદનો નાથ, પૂરણ પૂરણ પૂરણ પૂરણ પૂર્ણ ઈદમ્ પૂરણ શક્તિનો સાગર એ તો સુખનો દરિયો છે, ભાઈ ! તને ખબર નથી. આહાહા ! એ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #66
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ અતીન્દ્રિય આનંદનો સિંઘુ છે કેમે બેસે? બે બીડી પીવે ત્યારે સવારમાં દિશા ઉતરે પાયખાને ભાઈ સા બને આવા તો અપલખણ હવે એને આવો આત્મા. બાપુ બધી ખબર છે. દુનિયાની તો બધી ખબર છે ને! આ તો ૮૯ મું વર્ષ બેઠું ઘાટકોપર. ૮૯ વૈશાખ સુદ બીજ ૮૮ પૂરા થઈ ગયા શરીરને હોં આત્માને વર્ષ નથી આત્મા તો અનાદિ અનંત છે, એમાં તો બધું ઘણું જોયું. ઘણું જોયું ને ઘણું જાણ્યું ૮૯ વર્ષ શરીરને નેવુંમાં એક કમ એ પણ જનમની અપેક્ષાએ, બાકી માતાના પેટમાં સવા નવ મહિના રહ્યા છે પણ અહીંના છે. એ ગણો તો હવે એક મહિનો દોઢ મહિનો રહ્યો નેવાશી પૂરા થવાને સવા નવ મહિનાનું અહીંનું છે ને? આયુષ્ય અહીંનું છેને? માતાના પેટમાં આવ્યો એ-પણ લોકો જનમથી ગણે ક્યારે આવ્યો એ ન ગણે. આહાહાહા ! અરેરે ! એવા અવતાર અનંત કર્યા છે. પ્રભુ !
અહીં તો કહે છે કે મારે હવે અવતાર કરવો નથી એવો જે મારો આત્મા એને મેં ઓળખ્યો, મેં આરાધ્યો, મેં સેવા કરી છે–મેં ભાવ સ્તુતિ કરી છે, મારા સ્વરૂપની. આહાહા ! પણ હજી હું અલ્પજ્ઞ છું, પૂર્ણ વીતરાગ થયો નથી તેથી મને પરમાત્મા થયા તેના પ્રત્યે મને બહુમાનનો વિકલ્પ-રાગ આવે છે. એ રાગ શુભ રાગ છે તેને દ્રવ્ય સ્તુતિ કહેવામાં આવે છે અને નિર્વિકલ્પ સમાધિ અંદર શાંતિ તેને ભાવતુતિ કહેવામાં આવે છે. પંડિતજી! આવી વાતું છે. સંસ્કૃતમાં છે બધું હોં સંસ્કૃત છે ને? જયસેનાઆચાર્યની ટીકા એમાં બધું છે. સહરાનપુરના પંડિત છે. સહરાનપુર છે ને? (હાજી સહરાનપુર)
ભાવ-દ્રવ્ય સ્તુતિથી, શું કહે છે હવે “પોતાના આત્મામાં અને પરના આત્મામાં સ્થાપીને,” બાપુ! આ વાર્તા નથી આ કથા કાંઈ નથી આ તો આત્મકથા છે. કહે છે કે હું એક આત્મા પૂર્ણાનંદનો નાથ એ મને અનુભવમાં આવ્યો, તેથી મારા અનુભવથી તેને એવું છું. નિર્વિકલ્પ શાંતિ છે તે મારી ભાવ સ્તુતિ છે. પણ જ્યારે હું એમાં રહી શકતો નથી કેમકે અલ્પજ્ઞ છું પૂર્ણ સર્વજ્ઞ થયો નથી, તેથી પૂર્ણ પરમાત્મા થયા તેને હું શુભ વિકલ્પ નામ રાગથી તેને નમસ્કાર કરું છું એ શુભ રાગ છે એ વ્યવહાર નમસ્કાર છે, એ દ્રવ્ય નમસ્કાર અને અંદર નિર્વિકલ્પ શાંતિ છે એ ભાવ સ્તુતિ છે. અરે! આવું વાંચવા કયાં નવરા હોય. ૪૧૫ તો ગાથા છે અને સાડા ત્રણ હજાર જેટલી તો સંસ્કૃત ટીકા છે–સાડા ત્રણ હજાર શ્લોકની આત્મખ્યાતિ નામ છે. એનું ટીકાનું નામ આત્મખ્યાતિ. આત્મ પ્રસિદ્ધિ આત્મા કેવો છે એની પ્રસિદ્ધિ. ખ્યાતિ એટલે પ્રસિદ્ધિ !!
અહીં કહે છે પોતાના આત્મામાં, આહાહા! મારા આત્મામાં પણ હું ભાવ સ્તુતિથી નમસ્કાર કરું છું અને વિકલ્પ આવ્યો છે તો વ્યવહારથી પણ નમસ્કાર પરમાત્માને કરું છું. એવા સિદ્ધ ભગવાનને પૂર્ણ પરમાત્મ દશાને પ્રાપ્ત થયા તેને મારા આત્મામાં સ્થાપું છું. મારી વર્તમાન દશા છે તેમાં અનંતા પરમાત્માનો સત્કાર કરું છું એટલે કે સ્થાપું છું. આહાહા ! પ્રભુ અનંત પરમાત્માઓ જે સિદ્ધ થઈ ગયા એ મારી પર્યાયમાં આવો એટલે કે વસો. એટલે કે એટલા અનંત પરમાત્મા, અનંત સર્વજ્ઞ થયા એ બધાને મારી પર્યાયમાં આદર આપું, એનો અર્થ એ થઈ ગયો કે મારી દૃષ્ટિ દ્રવ્ય ઉપર ઢળી ગઈ છે, ત્રિકાળ ઉપર ઢળી ગઈ છે. આહાહાહાહા !
જરી ઝીણી વાત છે બાપુ બહુ આ તો. આ કથા નથી કંઈ ! આ વાર્તા નથી. આ તો અનંત કાળના જનમ મરણને નાશ કરવાની ભાવ દશા છે, બાકી તો બધું મળ્યું ધૂળને અનંત વાર.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #67
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૧
૫૩ કહે છે મારા આત્મામાં ભાવ સ્તુતિ અને દ્રવ્ય સ્તુતિથી અને પરના આત્મામાં, શું કહે છે? એ શ્રોતાના આત્મામાં, એમ કહે છે, એવા શ્રોતાઓને હું સંભળાવીશ એમ કહે છે. છે પરના ! પોતાના અને પરના આત્મામાં સ્થાપીને અનંત સિદ્ધોને જે અનંત સિદ્ધ છે ધ્રુવ અચલ અને અનુપમ અર્થ કરી ગયા એ આવશે હજી તો મારા આત્મામાં સ્થાપું છું. વાર કવાર હોય છે ને
જ્યારે આપણે જયારે બહાર જવું હોય ને કોઈ ગામમાં પર ગામમાં ત્યારે શું કરે છે? (પ્રસ્થાનું) પ્રસ્થાનું મૂકે છે. બે ચાર ઘર છેટે ક્યાંક પ્રસ્થાનું મૂકે ઓલો-વાર કવાર હોય છે ને પછી એનો વાર આવે ત્યારે પ્રસ્થાને લઈને ચાલ્યો જાય. એમ અહીં કહે છે હું મારા આત્મામાં ભાવ નમસ્કારનું પ્રસ્થાનું મૂકું છું. મારે પૂરણ થાવું છે હવે, એ પૂર્ણ થશે એ મારી પૂર્ણ દશા અને એની સાથે વિકલ્પ છે એ રાગ છે, એ પૂર્ણ ઉપરનો મારો આદર છે. આહાહા ! સમજાણું કાંઈ?
પ્રસ્થાનું નથી મૂકતા વાર કવારે અને પછી લઈને ચાલતા થાય, પછી તે દિ' વારની જરૂર ન પડે એને. આહાહા ! એમ મારા આત્મામાં પ્રભુ આનંદનો નાથ છે એમાં, મારા આત્મામાં હું સિદ્ધને સ્થાપું છું, અનંતા પરમાત્માઓ થઈ ગયા, એનો હું મારી દશામાં સ્વીકાર કરું છું. મારી દશામાં સત્કાર કરું છું. આહાહાહાહા! અને એ રીતે અનંત પરમાત્માઓની આસ્થા જેને હોય, અને જેને પરમાત્મા થવાની જિજ્ઞાસા છે એવા શ્રોતાઓના આત્મામાં પણ હું સર્વ સિદ્ધોને સ્થાપું છું. એમ કહે છે, પછી હું તને સંભળાવીશ એમ કહે છે. આહાહા !
શું કહ્યું એ? (તું ભવિષ્યનો સિદ્ધ છો એમ માનીને સાંભળજો ) તું સિદ્ધ સ્વરૂપી જ તારો સ્વભાવ છે, અને અલ્પ કાળમાં તારે સિદ્ધ થવું હોય તો સાંભળ, અને સાંભળનારને પણ કહે છે કે અનંત સિદ્ધોને હું સ્થાવું છું તારી દશામાં પ્રસ્થાનું મૂકું છું. આહાહાહા ! અનંત અનંત સિદ્ધો થઈ ગયા અત્યાર સુધીમાં, અનંતકાળમાં. અનંતકાળમાં ક્ય કાળે પરમાત્મા ન હોય! એવા અનંત થઈ ગયા છે. એવા અનંત પરમાત્માઓને મારા આત્મામાં તો સ્થાપું છું પણ શ્રોતાઓને કહે છે પરના, છે ને? પરના આત્મામાં સ્થાપીને. આહાહા ! ઈ શ્રોતામાં અનંત સિદ્ધોને જ્યાં પર્યાયમાં સ્થાપે છે અને એ જ્યાં હું પડે છે. ત્યારે એ સાંભળવાને લાયક થઈ જાય છે. આહાહા ! ઝીણી વાતું છે બાપુ! આ લોજીક જ જુદી જાતના છે.
“નિ ધાતુ છે ને ન્યાયમાં, ન્યાયમાં “નિ ' ધાતુ છે. આ લોકો સરકાર ન્યાય કરે ને આપે એ જુદી વાત છે પણ આ તો સર્વજ્ઞથી નિ ' ધાતુ એટલે “નિ' લઈ જવું, જેવું સ્વરૂપ છે તે તરફ જ્ઞાનને દોરી જવું એનું નામ ન્યાય. “નિ' ધાતુ છે ન્યાયમાંથી “નિ' ધાતુ છે. જેવું સ્વરૂપ છે એમાં જ્ઞાનને લઈ જવું, દોરી જવું એનું નામ ન્યાય. એ ન્યાયે અહીંયા મારા આત્મામાં પણ અનંત સિદ્ધોને સ્થાવું છું. આહાહાહા ! તું પામર તરીકે તને માનતો હો, શ્રોતાને કહે છે, પણ તારી પર્યાયમાં અનંતા સિદ્ધને– મહેમાન(ને) સ્થાપુ છું કહે છે. આહાહાહા !
એવી રીતે અનંતા સિદ્ધોને દશામાં રાખીને, હું કહીશ તે વાત સાંભળ, હું આત્માની વાત કહીશ તે સાંભળ. વાતું બીજી જાતની જગત્તથી જુદી છે ચાલતી. આહાહા ! છે? પરના આત્મામાં સ્થાપીને “આ સમય નામનું પ્રાભૃત, આ સમય નામનું શાસ્ત્ર, સમયસાર એનું શાસ્ત્ર, ભાવ વચન અને દ્રવ્યવચન,” શું કહે છે ઈ ? અંદરમાં ભાવવચન એટલે જ્ઞાનની દશાનો વિકાસ થયો એનાથી હું કહીશ અને દ્રવ્યવચન એટલે વિકલ્પ ઉઠયો છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #68
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ વાણી આદિનો એનાથી કહીશ. આહાહા ! ભાવવચન એટલે આ વાણી નહીં પણ અંદરમાં જે આ જ્ઞાનની વિકાસ શક્તિ જે છે-જ્ઞાનની વિકાસ પ્રગટ પર્યાયમાં શક્તિ પ્રગટ છે, તેનાથી હું કહીશ એને ભાવવચન કહેવામાં આવે છે. એ જ્ઞાનની વિકાસની દશા જે છે તેનાથી હું કહીશ એ ભાવ-વચન કહેવામાં આવે છે. આ રે આ! અને વાણી દ્વારા અને વિકલ્પ દ્વારા કહીશ એ દ્રવ્યવચન છે. ઓલું ભાવ સ્તુતિ અને દ્રવ્ય સ્તુતિ હતી, હવે અહીંયા ભાવવચન ને દ્રવ્યવચન બે આવ્યા. બેમાં આ છે. આહાહા ! મારી જ્ઞાનની દશામાં મને જે વિકાસ વર્તે છે તેનાથી હું કહીશ. કહેવાની વાણી જડ પણ એમાં જે જ્ઞાનનો વિકાસ છે એ તો નિમિત્ત એટલું, અને જે વાણી નીકળશે એ દ્રવ્યવાણી છે, આ વાણી જડ છે એ તો. આહાહા! આ વાણી તો જડ છે. આ કંઈ આત્મા નથી. એ દ્રવ્યવાણીથી કહીશ અને ભાવવાણીથી કહીશ. આહાહા !
આ તો હજી પહેલાં માંગળિક માંડે છે. ઉપોદ્ઘાત કરે છે. પહેલી ગાથા છે આ. શ્રુત પંચમી છે ને આજે જેઠ સુદ પાંચમ. ષટ્યુંડાગમની રચના આજે થઈ હતી અંકલેશ્વર. આહાહા! આપણે આ ૧૯મી વારની શરૂઆત છે. એકેક શબ્દના અર્થ અઢા૨ વાર તો થઈ ગયા છે, આ ઓગણીસમી વા૨ હાલે છે. ભાઈ, તત્ત્વ ઝીણી ચીજ છે. આત્મા એનું જે જ્ઞાન, આત્મજ્ઞાન એ ચીજ બહુ ઝીણી છે. આહાહા !
แ
દાકત૨ ! જૂનાગઢ નરસિંહ મહેતા “ જ્યાં લગી આત્મા તત્ત્વ ચિન્હો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી ” એ આત્મા આવો, ૫૨માત્માએ કહેલું એવું જે એનું સ્વરૂપ-જ્યાં સુધી ચિન્હો નહિં એટલે જાણ્યો નહિં, ત્યાં સુધી તારા વ્રત ને ભક્તિ, તપ ને દાન બધા એકડા વિનાના મીંડા છે, આહાહાહા ! પાપની તો વાત જ શું કરવી ? આ ૨ળવું ને ભોગ ને વિષય ને નોકરી ને એમાં લેવા દેવા એ તો બધું આખું પાપ ૨૨-૨૩ કલાક પણ એકાદ કલાક મળે સાંભળવા કદાચ એમાં એમાંય કોઈ શુભ રાગ હોય, આહાહા ! એ પણ બંધનનું કા૨ણ છે. સમજાણું કાંઈ ?
એ દ્રવ્ય અને ભાવ વચનથી પરિભાષણ શરૂ કરીએ છીએ. ભાષા તો જુઓ ! મારો વિકાસ જ્ઞાનનો એનાથી હું આત્માની વાત કરીશ અને વિકલ્પથી અથવા વાણીથી કરીશ, શરૂ કરું છું. શરૂ કરતા કરતા ક્યાં પૂરું થાશે, એ થાય ત્યારે એ જાણી લેજે. આહાહા ! શરૂ કરું છું એમ લખ્યું છે ને ? પરિભાષણ, આહાહા ! છે ? પરિભાષણ એટલે સમસ્ત રીતે પૂરણ ભાવજ્ઞાન અને વાણીમાં પૂરણપણું જે છે આવ્યું. એનું પરિભાષણ ‘ પરિ ’ ઉત્સર્ગ છે. સમસ્ત પ્રકારે એનું કથન શરૂ કરું છું. આ શરૂ કરીએ છીએ, આહાહાહા ! એમ શ્રી કુંદકુંદાચાર્ય કહે છે, મુનિ છે નગ્ન દિગંબર સંત જંગલમાં વસે છે, બે હજાર વર્ષ થયા સંવત ૪૯ જંગલમાં રહેતા હતા એમાંથી આ (ટીકાના ) મૂળ શ્લોક સંસ્કૃતમાં બનાવ્યા છે. આહાહા ! અને આ ટીકા છે એ એમના એક હજાર વર્ષ પછી અમૃતચંદ્રાચાર્ય મુનિ એ થયા તેમણે બનાવી.
,,
આ નવા કળશમાં એ નામ આપ્યું છે ભાઈ, “ અધ્યાત્મ અમૃત કળશ ” જગમોહનલાલજીએ નવું છાપ્યું છે ને ? રાજમલની ટીકા જગમોહનલાલજીએ. એનું નામ “ અધ્યાત્મ અમૃત કળશ ઓલા અમૃતચંદ્રાચાર્યના કળશ છે ને ? તેથી પુસ્તકનું નામ “ અધ્યાત્મ અમૃત કળશ ” એમ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #69
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૧
૫૫ નામ રાખ્યું છે. અહીં નથી, ત્યાં આવ્યું છે. હમણાં ભેટ આવ્યું છે ને?
અહીં કહે છે કુંદકુંદાચાર્ય, એ સિદ્ધ ભગવંતો કેવા છે, આહાહા ! પરમાત્મ થયેલી દશા અસ્તિપણે, શ્રધ્ધાના ઠેકાણાં ક્યાં હજી એને? આહાહા ! કે જેમ અનંત જીવો પરિભ્રમણ કરનાર છે એમ અનંત જીવો પૂરણ સિદ્ધને પ્રાપ્ત થયેલા પણ છે. કારણ કે હું જ્યારે શરૂઆત કરું છું પૂરણ થવાની, તો અલ્પકાળમાં મારી પૂર્ણતા થશે તો જેણે શરૂઆત કરી છે અને અલ્પ કાળમાં થઈ ગઈ છે, એવા અનંતા જીવો થઈ ગયા છે. લોજીક ન્યાયથી છે. આહાહા ! સમજાણું કાંઈ? એ સિદ્ધ ભગવંતો, સિદ્ધપણાને લીધે, સિદ્ધ પરમાત્મદશા, અશરીરી જેને શરીર નહિં, વાણી નહિં, વિકલ્પ નહિ રાગ નહિં, પૂર્ણાનંદનો નાથ પ્રભુ! એવા અનંતા પરમાત્મા બિરાજે છે જેને “નમો સિદ્ધાણં 'માં કહે છે. પાંચ નવકાર છે ને નમો અરિહંતાણં “અરિ’ નામ દુશ્મન. રાગ અને અજ્ઞાન એ દુશ્મન છે. એને “હંત' નામ હણ્યા અને જેણે પૂરણ આનંદ પ્રગટ કર્યો તેને અરિહંત કહીએ પણ શરીર હોય, એને વાણી હોય એને, શરીર વાણી રહિતને સિદ્ધ ભગવાન કહીએ, નમો સિદ્ધાણં બીજા પદમાં એ પાંચ પદના શબ્દના અર્થ છે ! કોઈ એમને એમ નથી. ઓલ્વે ઓથે નથી. એના ભાવ શબ્દોના અર્થ ઊંડા છે. કાંતિભાઈ ! નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં નમો આયરિયાણં લ્યો શું પણ? વાડામાં પડ્યા હોય એને ભાન ન મળે. આહાહા !
એવા અનંતા સિદ્ધોને, આહાહા ! સિદ્ધપણાને લીધે સાધ્ય જે આત્મા, શું કીધું? આત્મા સાધ્ય છે ને આત્મા સાધવો છે ને? એના સાધ્યમાં સિદ્ધ પ્રતિછંદ, પ્રતિછંદ એટલે હે ભગવાન, ત્યારે સામો અવાજ આવે, હે ભગવાન-એ પ્રતિછંદ એટલે સામો ઘડાકોપ્રતિઘાત આવે ને સામે ? હે ભગવાન તમે સિદ્ધ છો, તો સામો પ્રતિઘાત આવ્યો આમ ગુલાંટ ખાઈને “હે આત્મા તું સિદ્ધ છો” સમજાણું કાંઈ ? આહાહા ! છે? એ પ્રતિછંદના સ્થાને છે સામો ધ્વનિ ઊઠે છે. જેવો પરમાત્માને તું કહે કે તમે પૂરણ છો, પૂર્ણાનંદ છો તો એવો જ પ્રતિધ્વનિ (પડઘો ) તારામાં આમ પાછો આવે છે. તું પણ પૂરણ છો. પૂર્ણાનંદ છો. આહાહા! આવું છે. આમાં નવરાશ ક્યાં માણસને છે? આમાં સાધ્ય છે અને એ આત્મા તેના પ્રતિચ્છેદના સ્થાને છે, સિદ્ધો, સિદ્ધ પ્રતિચ્છેદના સ્થાને છે. જેમના સ્વરૂપનું સંસારી ભવ્ય જીવો ચિંતવન કરી,” પૂરણ પરમાત્મ પદને પ્રાપ્ત થયા એના સ્વરૂપનું સંસારી જીવો ચિંતવન કરી, આહાહા ! એવું થવા માગે છે, જેને હવે સંસાર દશામાં રહેવું નથી. આહાહાહા ! એવા પ્રાણીને સિદ્ધ ભગવાન આત્માના સાધ્યમાં પ્રતિછંદ છે. એનું ધ્યાન કરે, વિચાર કરે કે આવા સિદ્ધ, આવા પરમાત્મા, આવા એવો હું છું. આહાહા ! સ્વરૂપનું સંસારી ભવ્ય જીવો બેય વાત સિદ્ધ કરી, અનંતા સિદ્ધો સિદ્ધ કર્યા, પરમાત્મ દશા પ્રાપ્ત અનંત કાળમાં, અને સંસારી ભવ્ય જીવો પણ અનંત છે, ભવ્ય નામ લાયક મોક્ષ જવાને લાયક એવા જીવો, સિદ્ધ ભગવાનનું ચિંતવન કરી આહા ! તે સમાન પોતાના સ્વરૂપને ધ્યાવી સિદ્ધના- પરમાત્મા જેવું મારું સ્વરૂપ છે. એમ ધ્યાન કરી, આહાહા ! છે? તેમના જેવા થઈ જાય છે.
સિદ્ધનું ધ્યાન કરી સિદ્ધ જેવા થઈ જાય છે. માટે સિદ્ધનું ધ્યાન કરીને સિદ્ધને સ્થાપે છે. વિશેષ કહેશે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #70
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧
૫૬
પ્રવચન નં ૬ ગાથા - ૧ તા. ૧૨-૬-૭૮ સોમવાર જેઠ સુદ-૬ સં.૨૫૦૪
સમયસાર, પહેલી ગાથા ચાલે છે. ફરીને લઈએ છીએ. ટીકા, ટીકા. અહીં સંસ્કૃત ટીકામાં “અથ” શબ્દ મંગળના અર્થને સૂચવે છે, પહેલો અથ શબ્દ પડ્યો છે અથ” પ્રથમ એમ શબ્દ પડ્યો છે સંસ્કૃત. “અથ” મંગળના અર્થને એટલે? સાધક ધર્મની શરૂઆત થાય છે. આહાહા !
અથ' નામ હવે અનંત કાળથી જે સાધક સ્વરૂપ જેનું ભાન નહોતું એવો ચૈતન્ય સ્વભાવ એનો, હવે સાધકપણે શરૂઆત થાય છે. એ જ “અથ” નામ નવી શરૂઆત છે. એનું નામ અથ', એ જ મંગળિક છે. આહાહા ! એ તો “અથ' સંસ્કૃત ટીકાના શબ્દનો અર્થ થયો.
હવે ગ્રંથના આદિમાં” પાઠમાં એમ આવ્યું'તું ગાથામાં, ધ્રુવ અચલ ને અનુપમ પણ અહીંયા અર્થમાં મુખ્ય વંદિતુ સવ્વ સિદ્ધ. એમ જે શબ્દ પડયો છે, એમાંથી વંદિતુનો અર્થ કાઢી અને સર્વ સિદ્ધો, એને મારી પર્યાયમાં સ્થાપું છું અને શ્રોતાની પર્યાયમાં અનંતા સિદ્ધને સ્થાપું છું. આહાહા ! અનંત અનંત સિદ્ધોનું એક તો અસ્તિત્વ સિદ્ધ કર્યુ-ભલે સંસારી પ્રાણી અનંતગુણા હો પણ સિદ્ધ પણ અનંત છે અને તે પણ આદિ વિના છે અનાદિના છે. એમ નથી કે પહેલો સંસાર હતો ને પછી સિદ્ધ થયા. આહાહા ! આવી વસ્તુ સ્થિતિ છે સિદ્ધ થાય એ તો સંસારમાંથી થાય. પહેલો સંસાર અને પછી સિદ્ધ, એમ નહિં. એક વ્યક્તિની અપેક્ષાએ પહેલું પણ સામાન્યની અપેક્ષાએ તો સિદ્ધ અનંત અનાદિથી છે. આહાહા !
જેમ આકાશના અંતનું શું છે માપ? આહા! શું ઈ કહેવાય ક્ષેત્ર, ક્ષેત્ર ક્ષેત્રની બેહુદ એ શું કહેવાય-એ જેમ ક્ષેત્ર ને સ્વભાવની વાત છે એમ આ સંસારી ને સિદ્ધ બેય સ્વભાવ અનાદિના છે. આહાહા ! કેટલાક પંડિત એમ કહે છે સિદ્ધ કરતાં સંસાર આઠ વર્ષે મોટો, આઠ વર્ષ પછી સિદ્ધ થાય છે ને! એ તો એક વ્યક્તિની અપેક્ષાએ, સમુચ્ચય અનાદિ અનંત સિદ્ધો પણ છે અને અનાદિ અનંત સંસારી છે. જેમ ક્ષેત્રના અમાપનું માપ જ મગજમાં ન આવે, ક્યાં અલોક અલોક અલોક અલોક અલોક અલોક અલોક અલોક આ ચાલ્યું જ જાય અલોક પછી શું? પછી, પછી ઈ જ. (આકાશ) આહાહા ! જેમ ક્ષેત્રના અમાપની અસ્તિની સિદ્ધિ છે તેમ સિદ્ધ પણ અનાદિના સિદ્ધ છે. આહાહા ! એ કેવા છે સિદ્ધ?
એ સર્વ સિદ્ધો, એક સિદ્ધ નથી અનંત સિદ્ધો છે, અનંત શબ્દ વાપર્યો નથી, સર્વ સિદ્ધ શબ્દ વાપર્યો છે. આહા! જે અનંતકાળ, છ મહીના અને આઠ સમયમાં છર્સે ને આઠ મુક્તિ પામે તો એ અનંતકાળમાં કેટલો આંકડો થયો? આહાહા! એ સર્વ, આહાહા! અહીં તો બીજું કહેવું છે, એટલા બધા સર્વ સિદ્ધોને હું વંદિતુ શબ્દ છે. એમ કહ્યો છે વંદિતુમાંથી સર્વ સિદ્ધોને મેં મારી પર્યાયમાં સ્થાપ્યા છે એમ કાઢયું, આદર કર્યો. રાગ પર્યાય ભિન્ન રહી ગઈ. મારી જ્ઞાનની પર્યાય ભલે અલ્પજ્ઞ છે, અને શ્રોતાની પણ જ્ઞાનની પર્યાય અલ્પજ્ઞ છે, એ બેયનો ખ્યાલ છે. છતાં એ અલ્પજ્ઞ પર્યાયમાં અનંતા સિદ્ધોને જાણવાની એની તાકાત છે. આહાહા! ભલે મતિ, શ્રુતજ્ઞાનની પર્યાય હોય તો પણ અનંત સિદ્ધોને જાણવાની તાકાત છે તો અનંત સિદ્ધો છે એનો જ્ઞાનની પર્યાય આદર કરે છે, એટલે કે વંદન કરે છે, એટલે કે પોતાની પર્યાયમાં તેને સ્થાપે છે. એનું નામ વંદન કરે છે એમ કહ્યું. આહાહા !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #71
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૭
ગાથા – ૧
સર્વ સિદ્ધોને મારી પર્યાયમાં ભાવ સ્તુતિથી અને દ્રવ્ય સ્તુતિથી સ્થાપું છું એમ આવ્યું ને? છે ને? ભાવ-દ્રવ્ય સ્તુતિથી એટલે કે મારી પર્યાયમાં, હું મારો આત્મા પૂરણ શુદ્ધ એ આરાધક ને હું આરાધ્ય, હું આરાધ્ય એટલે વસ્તુ, ને આરાધક મારી પર્યાય. નિર્વિકલ્પ સમાધિ, નિર્વિકલ્પ શાંતિ એ આરાધક અને ત્રિકાળી વસ્તુ આરાધવાને યોગ્ય; એવી નિર્વિકલ્પ સમાધિ એનું નામ અહીંયા ભાવતુતિ કહેવામાં આવે છે. આહાહા ! પર્યાયમાં અનંતા સર્વ સિદ્ધો, ભાઈ ! આ સંસાર ભૂલી જાય છે અહીંયા, આહાહા ! રાગેય ભૂલી જાય છે-મારી જ્ઞાન પર્યાયમાં હું, કુંદકુંદઆચાર્ય વંદિતુ કહ્યું એમાંથી અમૃતચંદ્રાચાર્યે એક હજાર વર્ષ પછી આ ભાવ આમાં છે એમ કાઢયું. આહાહા ! “વંદિતુ સવ્યસિદ્ધ ” માં ભગવાન કુંદકુંદાચાર્ય એમ કહેવા માગે છે તે હું અર્થ કરું છું. હજાર વર્ષ પહેલા થઈ ગયા.
કેમકે જ્યાં સમ્યગ્દર્શન અને જ્ઞાન ખીલ્યા છે, એ કળા બધાને કળી લ્ય છે. આહા! એ અહીંયા સીધું, એક તો સર્વ-સિદ્ધ, સિદ્ધ કર્યા એટલે કે કોઈ એક જ આત્મા માનનારા, પવિત્ર થાય એટલે બધા એક જ થઈ જાય છે, એનો નિષેધ કર્યો. (શ્રોતાઃ જ્યોતમાં જ્યોત ભળી ગઈ !) પવિત્ર થઈ ગયા, પરમાત્મા થઈ ગયા પછી જુદા શું રહે? એમ કહેનારનો નિષેધ કર્યો છે. બાપુ! દરેક પરમાત્મા અનંતા છે એની સત્તા ભિન્ન (ભિન) છે, સર્વ છે, એક છે એમ નહીં. આહાહા ! સર્વ સિદ્ધોને જે સંખ્યાતીત અનંત એ બધા સિદ્ધોને, આહાહા ! મારી અલ્પજ્ઞા પર્યાયમાં એને રાખું છું. આહાહાહા ! મારી પર્યાયની પેટીમાં અનંતા સિદ્ધોને પધરાવું છું. આહાહાહા ! મારી અલ્પજ્ઞ પર્યાયમાં અનંત સર્વ સિદ્ધોને બેસાડું છું. આમંત્રણ કરીને પ્રભુ અહીંયા પધારો. આહાહા ! મારી પર્યાય આપને અહીંયા રાખવા જેવી લાયકાત ધરાવે) છે. આહાહાહા ! ગજબ કામ કર્યું છે. (અમૃતચંદ્રાચાર્યે અમૃત ભર્યું છે સાક્ષાત).
વંદિતુ સવ્વ સિદ્ધ ગજબ કામ પ્રભુ. એક તો અનંત સિદ્ધોની સિદ્ધિ કરી. મારા પહેલાં અનંતા સિદ્ધ થઈ ગયા છે, એવા સિદ્ધોને સિદ્ધ કરી અને મારી પર્યાય અલ્પજ્ઞ હોવા છતાં, એમાં અનંતા સિદ્ધોને સ્થાપું એટલી તાકાત છે. મારી પર્યાયની એટલી તાકાત છે કે અનંત સિદ્ધોને રાખી શકે, અનંત સિદ્ધો છે એમ પર્યાય રાખી શકે છે. આહાહા! સર્વ સિદ્ધોને ભાવસ્તુતિથી પર દ્રવ્ય છે સિદ્ધ માટે તેને એકલો દ્રવ્ય નમસ્કાર થાય છે, એમ નહિં એમ કહે છે. આહાહાહા! મારો ભાવ નમસ્કાર ભેગો છે. હું શુદ્ધ પૂર્ણાનંદ પ્રભુ એ આરાધવાને લાયક તે હું અને નિર્વિકલ્પ પર્યાયથી આરાધક પણ હું એવી ભાવ સ્તુતિથી મારી પર્યાયમાં સિદ્ધને સ્થાપું છું. આહાહા ! વંદન કરું છું. ગજબ ટીકા છે. આહાહા ! અત્યારે તો આવી ક્યાંય ( જોવા મળતી નથી) ટીકા, આત્મખ્યાતિ ટીકા ગજબ છે. ભાઈ ! ( એનું સ્પષ્ટીકરણ ગજબ કર્યું છે આપે) હા, એમાં છે કેટલુંક છેને એમાં. આહાહા ! એવા અનંત સિદ્ધોને મારી અલ્પજ્ઞ પર્યાયમાં એમ હું કહું એમ નહિં, પણ મારી પર્યાય અનંત સિદ્ધને સંઘરી શકે છે, અનંતા સિદ્ધો એટલે અનંતા કેવળજ્ઞાનીઓ, અનંતા સર્વજ્ઞો એક સર્વશને કબૂલે તો આંયા તો અનંત સર્વજ્ઞને કબૂલે એવી મારી અલ્પજ્ઞ પર્યાયની તાકાત છે. આહાહા ! ગજબ કામ કર્યું છે ને ! આહા! હું ભાવ સ્તુતિ (થી) તો સ્થાપું છું, પણ વિકલ્પ દ્વારા પણ સ્થાપું છું સિદ્ધને, વ્યવહાર. મારી પર્યાયમાં સ્થાપું છું. આહાહા ! આમ કુંદકુંદાચાર્ય જે પાઠમાં કહે છે તેને અમૃતચંદ્રાચાર્ય, એમાં આ ભાવ ભરેલા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #72
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ છે તેમ ખોલે છે. આહાહા! જેમ ભેંસના આઉમાં દૂધ ભર્યું હોય અને બળુકી બાઈ કાઢે, એમ આ પાઠમાં ભાવ ભર્યા છે એ અમૃતચંદ્રાચાર્ય તર્કથી, સ્પષ્ટ તર્કથી તે ભાવને બહાર ખોલે છે. આહાહા ! (વર્તમાનમેં આપ ખોલતે હૈ) આહાહા ! એની બલિહારી બાપા!
ભાવ સ્તુતિથી આદર કરું છું, એટલે કે ભાવ તિથી પણ મારી પર્યાયમાં નિર્વિકલ્પ દશામાં તેને સ્થાપું છું. આહાહાહાહા ! અને વિકલ્પની દશામાં પણ એ અનંતા સિદ્ધોને હું વંદન, પર તરીકે છે એટલે વંદન કરું છું અને વિકલ્પ છે પણ એ વિકલ્પમાં પણ અનંતા સિદ્ધોને હું સ્થાપું છું. આહાહા! આવી વાત. આહા! એક વાત.
ભાવ-દ્રવ્ય સ્તુતિથી પોતાના આત્મામાં, મારા આત્મામાં, આહાહા ! જુઓ તો ખરા મંગલિક કર્યું. અમે સિદ્ધ થવાના છીએ અલ્પકાળમાં હોં એમ કહે છે. અમે અનંતા સિદ્ધોનું પ્રસ્થાનું પર્યાયમાં મૂક્યું. અમે પણ સિદ્ધ ભવિષ્યમાં થવાના છીએ, આહાહા! તો અનંતા અનંતા અનંતા અનંતા સિદ્ધો, એને નિર્વિકલ્પ દશા દ્વારા અને વિકલ્પ દ્વારા મારી અલ્પજ્ઞ પર્યાયમાં અને રાગમાં એને સ્થાપું છું. આહાહા! જ્ઞાનમાં તો જાણીને સ્થાવું અને રાગમાં, વિકલ્પમાં બહુમાન, બહુમાન આવ્યું તેથી સ્થાપું છું. કારણ રાગ કાંઈ જાણતો નથી. આહાહા ! એવા અનંતા સિદ્ધ ભગવાનને ભાવ દ્રવ્ય સ્તુતિ દ્વારા પોતાના આત્મામાં એક વાત, તથા પરના આત્મામાં, આહાહા ! ગજબ કર્યો પ્રભુ સમયસારે તો. આહાહા !
શ્રોતાની પર્યાયમાં, શ્રોતા ભલે અપ્રતિબદ્ધ હો હજી અજ્ઞાની છે, છતાં પ્રભુ તું શ્રોતા તરીકે આવ્યો છે! અમે ક્યાંય સંભળાવવા જતા નથી, પણ શ્રોતા તરીકે સાંભળવા આવ્યો છો. આહા ! આ સ્થિતિને સાંભળવા આવ્યો છો તો તમારી પર્યાયની પણ એટલી લાયકાત અમને લાગે છે કે તે પર્યાયમાં અનંતા સિદ્ધોને અમે સ્થાપીએ છીએ. આહાહાહા ! અને તમારા વિકલ્પ દ્વારા પણ અનંતા સિદ્ધોને તમારી પર્યાયમાં સ્થાપીએ છીએ. આહાહા ! ભાવદ્રવ્ય બેયથી છે ને ! સ્વમાં ને પરમાં બેયમાં! આહાહાહા ! ઓહોહો ! સિદ્ધને હેઠે ઊતાર્યા છે. સિદ્ધ તો ત્યાં છે. પ્રભુ તમે અમારાથી દૂર ન રહી શકો હવે. આહાહાહા ! અમારી પર્યાયમાં અમે પ્રસ્થાનું મૂકીએ છીએ ને, એનો કાળ આવશે એટલે અમે પૂરણ સિદ્ધ થઈ જશું. એમ અહીંયા તો એટલું જોર આપે છે શ્રોતા માટે પણ, એવા જ શ્રોતાઓને, શ્રોતા તરીકે ગણવામાં આવ્યા છે. આહાહા! કે જેની અલ્પજ્ઞ પર્યાયમાં પણ સાંભળવા માટે આવ્યા છે સિદ્ધનું સ્વરૂપ અને આત્માનું સ્વરૂપ સાંભળવા આવ્યા છે, તો એની પર્યાયમાં પણ અમે તો અનંતા સિદ્ધને સ્થાપીએ અને એ સ્થાપી શકે છે એવી એની યોગ્યતા જોઈએ છીએ. આહાહાહા !
પરના આત્મામાં સ્થાપીને પ્રભુ પણ પર આત્મા છે એને ને તમારે શું? બાપુ! વિકલ્પ ઊઠયો છે ને !વોચ્છામિ એમ છે ને ! કહીશ એમ થયું ને! “વોચ્છામિ' શબ્દ પડયો છે ને? કહીશ એમ છે, તો કહીશ કોને? શ્રોતાને, આહાહા ! હું એને કહીશ. “વોચ્છામિ” એનો અર્થ કરશે ભાવાર્થમાં યથા સ્થાને જે શબ્દો આવવા જોઈએ તે સ્થાને શબ્દો આવ્યા છે, એનું નામ પરિભાષણ સૂત્ર કહેવામાં આવે છે, ભાવાર્થમાં આવશે. આહાહા ! આત્મામાં સ્થાપીને. પરના આત્માની પર્યાયમાં સ્થાપીને. એવા જ શ્રોતાઓને લીધા છે. આહાહાહાહા! કે જેની પર્યાયમાં અનંતા સિદ્ધો સંઘરી શકશે. આહાહા ! એની પર્યાય અનંતા સિદ્ધોને કબૂલશે અને આદર કરશે,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #73
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૧
૫૯ એનો એને આદર કરશે. એવા શ્રોતાઓને શ્રોતા તરીકે ગણ્યા છે. આહાહા ! અને તે શ્રોતાઓ પણ, આહાહાહા ! જ્યારે અનંતા સિદ્ધોને સ્થાપીએ છીએ ને પ્રભુ અમે જેમ સિદ્ધપણાને પામશું એમ એ ટોળી પણ સિદ્ધપણાને પામશે જ. આહાહા! આહાહાહા !
નહીં પામે એ અહીં કહે ખ્યાલ અમારી પાસે છે જ નહિં. આહાહા ! કહે છે એ શ્લોકમાં આવ્યું છે ને? અમે દેહ અને આત્માને ભિન્ન બતાવ્યો તો કોણ નહીં માને? માનશે જ. આહાહા ! આવા અસ્તિત્વનું પૂરણ સર્વજ્ઞ પર્યાયનું અસ્તિત્વ જ્યાં અમે સિદ્ધ કરીને તને સ્થાપીએ છીએ શક્તિમાં તો એ પૂરણ છે અને તું એ શક્તિમાં પૂરણ છો, પણ પ્રગટ થયેલી પર્યાયને તારી -શક્તિમાં નથી, શક્તિમાં છે પણ પર્યાયમાં નથી, એથી પર્યાયમાં અમે સ્થાપીને; તને પર્યાયમાં લક્ષ સિદ્ધનું લઈને અમને સાંભળજે હવે. આહાહા ! તું સિદ્ધનું લક્ષ લઈને સાંભળજે આ. આહાહા ! જરૂર સિદ્ધ થઈશ. આહાહાહા ! (વર્તમાનકી પર્યાય અલ્પજ્ઞ હૈ) અલ્પજ્ઞ છે પણ એટલી તાકાત છે કે શ્રોતા તરીકે તું આવ્યો છો, અને અમને સાંભળવા માટે તું આવ્યો છો. તો તારી પર્યાયની અનંતા સિદ્ધોને રાખવાની તાકાત છે તારી પર્યાયમાં. આહાહા! હું સ્થાપું છું પરની પર્યાયમાં તો એનો અર્થ શું? તારી પર્યાયની એટલી તાકાત હું જોઉ છું. મારા જ્ઞાનમાં એમ આવ્યું છે કે તારી પર્યાયમાં એટલી તાકાત છે. અને તે પણ માનીશ એ પ્રમાણે. આહાહા ! ગજબ કામ કર્યું છે ને! આ “વંદિતુ સવ્ય સિદ્ધ ” આહાહાહાહા ! વિકલ્પ છે દ્રવ્યથી તો વાત કરી, પણ નિર્વિકલ્પ સહિતનો વિકલ્પ છે. આહાહા ! એમ તને સાંભળનારની પર્યાયમાં પણ અનંતા સિદ્ધોને અમે સ્થાપીએ છીએ તો પ્રભુ તું નહીં રાખી શકે એ પ્રશ્ન જ નથી. આહાહા ! અનંતા સિદ્ધોને પર્યાયમાં સ્થાપીએ છીએ, એટલે તારું લક્ષ અલ્પજ્ઞપણે નહિ રહી શકે. આહાહા ! અનંતા સર્વજ્ઞોને પર્યાયમાં સ્થાપ્યા તો તારું લક્ષ સર્વજ્ઞ ઉપર જશે. અને લક્ષ રાખીને હવે અમારું સાંભળજે. આહાહાહા ! પ્રવીણભાઈ ! આવી વાતો છે. આહાહા ! ભાગ્ય.
અમૃતચંદ્રાચાર્ય હજાર વર્ષ પહેલાં “વંદિતું સવ્યસિદ્ધ 'નો અર્થ કરે છે. ક્યાં હજાર વર્ષ પહેલાં કુંદકુંદાચાર્ય થયા, એ પણ પોતે છદ્મસ્થ છે અમૃતચંદ્રાચાર્ય, બાપુ! છદ્મસ્થપણું ન જુઓ. આહાહા ! અમારો પ્રભુ સર્વજ્ઞ સ્વભાવી અને અમારી પર્યાયમાં અનંતા સર્વજ્ઞોને અમે સ્થાપીને રાખ્યા છે. એ હવે બહાર નહિ જઈ શકે. આહાહા! અમારો આત્મા સિદ્ધથી બહાર નહિ રહી શકે હવે, આહાહા ! કોણ જાણે શું ભર્યું છે આમાં!! એટલી ભરી છે અંદર શક્તિ અને એનો સંગ્ર હુ ઓહોહો! એવા પરના આત્મામાં સ્થાપીને. અહીં સુધી તો હજી આત્મા કહેનાર અને સાંભળનાર બેયના આત્મામાં સ્થાપીને અહીં સુધી વાત કરી.
હવે કહેવું છે શું? સમય નામનો પ્રાભૂત. કહેવું છે સમય નામનો પ્રાભૂત, પછી સમયનો અર્થ પદાર્થ પણ થાય છે ને મૂળ અર્થ આત્મા થાય છે. આત્મામાં પછી બધા પદાર્થ આવી જાય છે આત્માનું જ્ઞાન થતાં. સ્વનું જ્ઞાન થતાં એમાં પરનું જ્ઞાન એમાં આવી જાય છે. કેમકે એક સમયની પર્યાયમાં છ દ્રવ્યનું જાણવું, એવી પર્યાયની તાકાત છે. જીવની એક સમયની પર્યાયમાં છ દ્રવ્યને, છ દ્રવ્યમાં અનંતા સિદ્ધો, એક સમયની પર્યાયમાં અનંતા સિદ્ધો, અનંતા નિગોદો ને અનંતા પરમાણુઓ, અનંતા સ્કંધો એક સમયમાં પર્યાયમાં જાણવાની શક્તિ છે આહા ! તો એવી એક સમયની પર્યાયની આવી તાકાત છે. આહા ! તો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #74
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates SO
સમયસાર સિદ્ધિ ભાગ-૧ એવી અનંતી પર્યાયનો ધરનાર ગુણનો ધરનાર પ્રભુ, આહાહા ! એના લક્ષમાં હવે રહીને અમારી વાત સાંભળ કહે છે. આહાહા ! સમજાણું કાંઈ ?
સમય નામના પ્રાભૂતનું ભાવવચન મારા ક્ષયોપશમના જે જ્ઞાનની દશા ઊઘડી છે. એ ઊઘડી દ્વારા હું કહીશ. જ્ઞાન નિમિત્ત છે ને વાણીને વિકલ્પને, પણ જ્ઞાનનું એ ભાવ વચન દ્વારા, ભાવવચન એટલે વિકલ્પ નહીં. અહીંયા ભાવવચન એટલે જ્ઞાનનો વિકાસ જે પર્યાયમાં છે. જે હું સમયસારને કહેવા માગું છું, એનું મને જ્ઞાન છે વિકાસમાં, એ વિકાસથી એને અમે ભાવવચન કહીએ છીએ. આહાહા !
જે કહેવાશે સમયસાર એનું મને અહીં જ્ઞાન છે તો હું કહીશ. તો એ ઉઘડેલા જ્ઞાનને ભાવવચન કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? કાલ તો ઓલા દાકતરને એ હતા ને એ સમજે નહીં ને એટલે સ્પષ્ટીકરણ વિશેષ ન આવ્યું એક તો માંડ ગુંચાઈ ગયેલા હોય બહારમાં. આહાહા ! આ વાતું બાપા, આ તો નિવૃત્તિની વાત છે તન. આહાહા.! એની સાથે એમ કહ્યું કે દ્રવ્યવચન એટલે કે વિકલ્પ આદિ. તો એમાંથી જે પુણ્ય બંધાશે તેમાં અમને ભવિષ્યના ભવમાં સંયોગ બધો ધર્મનો જ મળશે. દ્રવ્ય સ્તુતિ થઈને? આહાહા ! અમે ભગવાન પાસે, ગણધરો, સંતો પાસે કે વાણી તે સ્થાને જ અમે ભવિષ્યમાં જવાના અમારું પૂરું કરવા, આહાહાહા ! ભાવથી તો વર્તમાન અને નિર્વિકલ્પ સમાધિથી સ્તુતિ કરીએ છીએ, પણ વિકલ્પથી પણ કરીએ છીએ, કારણ કે અમને ખબર છે કે આ ભવમાં સર્વજ્ઞ નથી. આહાહા! સર્વશને સ્થાપીએ છીએ પણ પર્યાયમાં આ ભવે સર્વજ્ઞપણું નહિ થાય, એમ અમને ખબર છે, તેથી વિકલ્પમાંથી એવું પુણ્ય બંધાશે કે જ્યાં સર્વજ્ઞ પરમાત્મા હશે, સમોસરણ હશે, ગણધર હશે, એ વિકલ્પના ફળમાં એવું પુણ્ય બંધાશે ને એવો સંયોગ મળશે. આહાહા!
સ્વભાવની ધારાથી સ્વભાવ પૂર્ણ થશે અને વિકલ્પની ધારાથી પૂર્ણને સમજાવનારના સંયોગ પ્રાપ્ત થશે. આહાહા ! સમજાણું કાંઈ? આવો માર્ગ છે બાપુ! અરે ! પરમાત્માના સંતોના પેટ મોટા બહુ. આહાહા ! એની જ્ઞાનકળા, સમકિત કળા, ચારિત્ર કળા એની શું વાતું કરવી? આહાહા ! એ મુનિરાજ પોતે કહે છે આમ હોં! અમૃતચંદ્રાચાર્ય કહે છે, હજાર વર્ષ પછી થયેલા, પ્રભુ પણ તમે તો પ્રભુ પાસે ગયા નહતા ને? કુંદકુંદાચાર્ય તો ગયા હુતા, અને જેથી સમકિતની દશા ભલે ક્ષાયિક ન હો, પણ ત્યાં ગયા હતા માટે અપ્રતિહત દશા તો હો, પણ તમે ગયા નહોતા ને? અમે ભાવ ભગવાન પાસે ગયા છીએ. આહાહા! અને એમાંથી એ જ્ઞાનની ધારા આવે છે, એ દ્વારા કહેશું. આહાહાહાહા ! મારા વૈભવથી કહીશું એમ કહે છે, પછી કહેશે કે મને કેવળી અને શ્રુતકેવળીએ સંભળાવ્યું છે. નિમિત્તથી કહેશે, ભગવાને અમને સંભળાવ્યું છે, શ્રુતકેવળીઓ હારે ચર્ચા થઈને સાંભળ્યું છે, પ્રભુ! આહાહા! અમે એવા એકલા પ્રાણી પંચમઆરાના નથી. પણ અમે ભગવાન પાસે સાંભળ્યું છે. આહાહાહા ! અને સંતો પાસે ને શ્રુતકેવળીઓ પાસે મેં ચર્ચાઓ કરી છે. પ્રભુ મારો આત્મા પંચમકાળમાં ભલે હો પણ આવી સ્થિતિમાં હતો ત્યાંથી આવેલો છે. (આપનું પણ એમ જ છે સાહેબ) ગજબ ટીકા છે. આહાહા! ભાવ અને દ્રવ્યને સ્થાપીને. સમય નામ ભાવવચન ને દ્રવ્યવચનથી પરિભાષણ. પરિભાષણનો અર્થ કરશે, જ્યાં જ્યાં જોઈએ ત્યાં ત્યાં તે સ્થાપન કરવું. શાસ્ત્રનું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #75
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૧
ગાથા – ૧ રચવું એનું નામ પરિભાષણ, પરિ એટલે સમસ્ત પ્રકારે કહેવું, એટલે જે શૈલીએ, જે પ્રકારે, જે કાળે, જે ક્ષેત્રે કે એને યોગ્ય જે શબ્દો હોય એને રચવા એનું નામ પરિભાષણ. પંચમ આરાના પ્રાણીઓ માટે આંહી કહીએ છીએ અને અમે પંચમઆરામાં છીએ તો એને યોગ્ય પણ પરિભાષણ થશે. આહાહા ! સમજાણું કાંઈ?
શરૂ કરીએ છીએ.” પરિભાષણ કરીએ છીએ એમ નથી કહ્યું, શરૂ કરીએ છીએ જ્ઞાનના વિકાસમાંથી શરૂ કરીએ છીએ કહેવા માટે. આહાહાહા ! અને છમસ્થ છીએ અમે શરૂ કરીએ છીએ. આહાહા! પણ શરૂ કર્યું એવું એનું પૂરું થઈ ગયું, પૂરણ સમયસાર થઈ ગયું. આહાહા! સમજાણું કાંઈ ? કહેવા વખતે અમે કે અમે શરૂ કરીએ છીએ, શરૂ કરીએ છીએ. આહાહા ! પૂરણ થવું એને માટે કાળ પણ અહીંયા પૂરણ તો થઈ ગયું એને. ૪૧૫ ગાથા ને ટીકા પૂરી થઈ ગઈ. પૂરણ થઈ ગયું. પરિભાષણ શરૂ કરીએ છીએ. જ્ઞાનની ધારામાં અમારે જે કહેવું છે એ અમે ભગવાન પાસે સાંભળ્યું છે, શ્રુતકેવળી પાસે ચચ્યું છે અને અમને પણ અંદરમાંથી પોતાથી પણ ભાસી ગયું છે, એમાંથી શરૂ કરીએ છીએ. આહાહા! ગજબ કહે છે!! કહેશું એમ ન કીધું. પરિભાષણ કરશું, ભાઈ ! પંડિતજી! (આચાર્યદેવ કહે છે) શરૂ કરીએ છીએ, ગજબ વાત કરે છે ને! શું કરે છે. આહાહા! પ્રભુ. “એયત્ત વિહત્ત દાએઠું” એટલું તો કીધું પણ પાછું કીધું જો “જદિ દાએજજ દેખાડવામાં આવે, હું છઘી છું. આહાહા ! મારો નાથ અને તારો નાથ એવા આત્માને કહેવા માટે હું શરૂ કરું છું. પણ જો દેખાડીશને, એયત્ત વિહત્ત દાએહ દેખાડું છું દેખાડું છું. પણ દેખાડીશ તો..... આહાહાહા !
પ્રભુ તું શ્રોતા તરીકે આવ્યો છે, સિદ્ધને સ્થાપ્યા છે, આહાહા! અનુભવથી પ્રમાણ કરજે. આહાહા! શરૂ કરીએ છીએ પણ શરૂ કર્યું એ તો પૂરણ થઈ ગયું એમને તો. શ્રી ટોડરમલે શરૂ કર્યું પણ પૂરણ ન થયું. “મોક્ષમાર્ગ પ્રકાશક' શરૂ કર્યું પણ પૂરું ન થયું. આ સંત કહે છે કે હું શરૂ કરું છું હજી પણ પુરું થઈ જશે. આહાહા! શરૂ કરીએ છીએ એમ શ્રી કુંદકુંદાચાર્ય કહે છે, આહાહા ! સંત- આચાર્ય એમ વાણી દ્વારા આમ કહે છે. છે તો બધી વસ્તુ નિર્વિકલ્પ અને નિર્વિકલ્પ દશામાં સિદ્ધો રહ્યા છે, પણ આ રીતે હું વાણી દ્વારા એ રીતે વસ્તુની સ્થિતિનું વર્ણન શરૂ કરું છું. શરૂ કરું છું. આહાહા !
વોચ્છામિ ” એમ કહ્યું ને ! ભાઈ, એમાંથી આ કાઢયું (કહ્યું) શરૂ કરું છું. “વંદિતુ સવ્વ સિદ્ધ' સર્વ સિદ્ધોને સ્થાપીને, મારા અને તારા આત્મામાં, ભાવ અને દ્રવ્ય સ્તુતિથી ભાવ અને દ્રવ્ય વચનથી, આહાહાહા! શરૂ કરીએ છીએ. આહા! હું કહું છું એમ ન લેતાં શરૂ કરીએ છીએ એમ, “વોચ્છામિ' શબ્દ પડયો છે પાઠમાં, હેં? (હું કહું છું ) કહું છું. એનો અર્થ અમૃતચંદ્ર આચાર્ય આ કાઢયો. આહાહા! જે ભાવ છે એ જ કાઢેલો છે હોં કે એ “વોચ્છામિ' કહ્યું ભલે પણ એનો અર્થ આ છે. આહાહા ! શરૂ કરું છું. કહેવાનું શરૂ કરું છું. આહાહાહા ! (ગાથામાં તો ભાવ-દ્રવ્ય વચન નથી ) વિકલ્પ ઉઠયો છે એ દ્રવ્યવચન છે. વિકલ્પ છે ને એ જ દ્રવ્યવચન છે. વાણી તો અસબૂત વ્યવહારનયે દ્રવ્યવચન છે. વિકલ્પ ઊઠે છે એ અંતર્જલ્પ છે. નિર્વિકલ્પતા છે એ તો અંતર શાંતિ સમાધિ છે, ભાવ નમસ્કાર અને ભાવતુતિ છે. આહાહાહા !
એમ શ્રી કુંદકુંદાચાર્યદેવ કહે છે અમૃતચંદ્રાચાર્ય કહે છે કે આમ કુંદકુંદાચાર્યદેવ કહે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #76
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દર
સમયસાર સિદ્ધિ ભાગ-૧ આહાહા ! અમૃતચંદ્રાચાર્ય છે ને આ ટીકાકાર, થોડું પણ સત્ય, અંદર હોય એવું હોવું જોઈએ ને ? આહાહા ! આમ શરૂ કરીએ છીએ એમ કુંદકુંદાચાર્ય કહે છે. તેં ! કુંદકુંદાચાર્ય કહે છે કે હું સમયસાર કહીશ એમ કુંદકુંદાચાર્ય કહે છે એમ ન લેતાં શરૂ કરું છું એમ કુંદકુંદાચાર્ય કહે છે. આહાહા ! શબ્દે શબ્દની કિંમત છે અહીં તો, આ તો સંતોની વાણી છે, કેવળીના પેટ ખોલ્યા છે જેણે. આહાહાહા ! પ્રભુ તું પણ મોટો છો તારી વાતેય મોટપ (મોટી ) છે બાપુ. આહાહા ! તારી પર્યાયમાં સિદ્ધો અનંતને સ્થાપ્યા હવે તારી પર્યાયની મોટપ, દ્રવ્યની તો શું વાત કરવી ! આહાહા ! પણ તારી પર્યાયમાં શ્રોતા (ની ) આહાહા ! અનંતા સિદ્ધોને જ્યાં સ્થાપ્યા, હવે એને રાગનો આદર રહેશે નહિં.
અલ્પજ્ઞમાં સિદ્ધને સ્થાપ્યા એ અલ્પજ્ઞપણે રહી શકશે નહીં. આહાહા ! એ સર્વજ્ઞ સ્વભાવી ભગવાનની વાત ક૨શે પ્રભુ ! તો સર્વજ્ઞ સ્વભાવમાં જ તું જઈશ અને સર્વજ્ઞ થઈશ. આહાહા ! નિઃશંક, નિઃસંદેહ એમ જાણ તું. આહાહા ! અમે ભવી હશું કે અભવી ? રહેવા દે એવી વાત, કોણે કીધી તને એ વાત. આહાહા ! ભવી-અભવીનો માર્ગણામાં નિષેધ કર્યો છે. માર્ગણામાં ભવીઅભવી નહીં. આત્મા ભવીયે નથી ને અભવીયે નથી. ભવી હોય તો સિદ્ધમાંય ભવીપણું રહેવું જોઈએ. સિદ્ધમાં ભવીપણું રહેતું નથી. ભવીનો અભાવ છે સિદ્ધપણામાં કા૨ણ કે ભવીની યોગ્યતા હતી તે પ્રગટ થઈ ગઈ હવે ભવીપણું સિદ્ધમાં નથી, અભવી તો છે જ નહિં. પણ સિદ્ધ તો ભવી ને અભવી બેય નથી. આહાહા!
અહીં કહે છે કે જ્યાં અમે વાત કરીએ છીએ ત્યાં તું ભવી અભવીનો પ્રશ્ન જ રાખીશ નહિ, પણ અનંતકાળ થશે મને સિદ્ધ થવામાં એ પણ રાખીશ નહિ. આહાહા ! જેમ સિદ્ધ થવાને સમકિત થયા પછી અસંખ્ય સમય જ જોઈએ, અનંત સમય ન જોઈએ. આહાહા ! તેમ અહીંયા અમે સ્થાપીએ છીએ તો પ્રભુ વિશ્વાસ કરજે, વિશ્વાસ કરજે અંદર કે આ આત્માને આવી વાત સાંભળવા મળી અને અમે જ્યારે સાંભળવાને લાયક છીએ, અને એમાં અનંતા સિદ્ધોને પ્રભુએ અમારામાં સ્થાપ્યા અને અમારી યોગ્યતા દેખીને તેણે સ્થાપ્યા છે. આહાહા ! શ્રોતાઓને સાગમટે નોતરું આપ્યું છે. સાગમટે નોતરું એટલે સમજ્યા ને ? બધા આવજો એમ. અમારે કાઠીયાવાડમાં સાગમટે નોતરું એટલે આખું ઘર આવજો જમવા, એને સાગમટે નોતરું કહેવાય. કંદોરાબંધ જમવાનું કહે તો તો જુવાનીયા આવે, ને કન્યાનું કહે તો કન્યા આવે. એવા ત્રણ પ્રકા૨ છે. જમણની વિધિના ત્રણ પ્રકા૨ છે, છે ને ? ત્રણ છે ને ? ટોળીયા.
અહીંયા સાગમટે નોતરું છે. આહાહા ! પ્રભુ બધા શ્રોતાઓ સિદ્ધ પદને થવાને લાયક છો, હોં તમે બધા. તેથી અમે સિદ્ધને સ્થાપીએ છીએ તમારામાં પ્રભુ. આહાહા ! અને એ વાત અમે શરૂ કરીએ છીએ એટલે કે તારે પણ તે વાત સાંભળવા તૈયારી રાખવી પડશે, શરૂ કરીએ છીએ એટલે પછી થાય ત્યાં સુધી તારે ધ્યાન રાખવું પડશે. આહાહા ! આહાહા !
‘ એ સિદ્ધ ભગવંતો, ’ હવે જે સિદ્ધ સ્થાપ્યા, પોતાની પર્યાયમાં અને શ્રોતાના– સામાના આત્માની પર્યાયમાં, જે સિદ્ધને સ્થાપ્યા, “ એ સિદ્ધ ભગવંતો સિદ્ધપણાને લીધે સાધ્ય જે આત્મા, પોતાનો આત્મા સાધ્ય છે એના સ્થાનમાં સિદ્ધ છે. સિદ્ધ પણ સાધ્ય છે જેમ આત્મા સાધ્ય છે તેમ, સિદ્ધપણું સાધવું છે, એમ અહીંયા આત્મા સાધવો છે, એ આત્મા સિદ્ધને સાધવો છે. સિદ્ધપણાને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
,,
Page #77
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check h±tp://www.AtmaDharma.com for updates
ગાથા - ૧
૬૩
લીધે સાધ્ય જે આત્મા તેના પ્રતિસ્થાને છે. સિદ્ધપણાને લીધે સાધ્ય આત્માના પ્રતિસ્કંદ પ્રભુ પૂરણ તમે છો, તો સામે પ્રભુ તું પૂરણ છો. પ્રતિસ્કંદ ( પડઘો ) સામો અવાજ ધ્વનિ સામે ઘડાકા મારે છે. આહાહા ! પૂરણ તમે આનંદના નાથ છો. તો અવાજ સામો આવે છે પ્રતિસ્કંદ, પૂરણ અનંત આનંદના નાથ તમે છો; આહાહા ! જેટલા સિદ્ધને માટે વિશેષણો કહેવામાં આવે એનો સામો અવાજ ધ્વનિ ઊઠે છે, પ્રતિધ્વનિ કે તું તેવો જ છો. આહાહા ! સમજાણું કાંઈ ?
દ
‘સિદ્ધ ભગવંતો, સિદ્ધપણાને લીધે, સિદ્ધપણાને લીધે, પૂરણ સિદ્ધ થઈ ગયા છે ને એને લીધે સાધ્ય જે આત્મા તેના પ્રતિસ્થાને છે. આત્મા સાધ્ય છે તેના પ્રતિસ્થાને સિદ્ધ છે. જેમના સ્વરૂપનું સંસારી ભવ્ય જીવો, જેમના સ્વરૂપનું, જેમના સ્વરૂપનું સંસારી ભવ્ય જીવો, અભવ્ય કાઢી નાખ્યા, આહાહા ! ચિંતવન કરીને- અંદરનું ધ્યાન કરીને. આહાહાહા ! સંસારી ભવ્ય જીવો જેમના સ્વરૂપનું ચિંતવન કરીને, જેવા સિદ્ધ છે એવો જ હું છું. આહાહા ! મારી જાતમાં અને પ્રભુની જાતમાં ફેર નથી, આહાહા ! એમ ચિંતવન કરીને સિદ્ધને પોતાના આત્મામાં ચિંતવન કરીને તે સમાન પોતાના સ્વરૂપને ધ્યાવીને, સિદ્ધ સમાન. પોતાના સ્વરૂપનું ધ્યાન કરીને, જોયું ? મૂળ તો અહીં પાછું લઈ જવું છે. ચિંતવન ભલે એના સ્વરૂપનું પણ મૂળ તો પાછું અહીંયાં લઈ જવું છે, તે સમાન પોતાના સ્વરૂપને ધ્યાવીને, આહાહા ! જેમ બાળક પોતાની માતાને ધાવે છે એમ આનંદનું ધ્યાન કરીને ધ્યાવીને. આહાહા! છે? પોતાના સ્વરૂપને ધ્યાવીને પોતાના સ્વરૂપને ધ્યાવીને. આહાહા ! સ્વરૂપને ધ્યેય બનાવીને, ધ્યાનમાં ધ્યાવીને. આહાહા ! સ્વરૂપને ધ્યાનમાં ધ્યેય બનાવીને, ધ્યાનમાં ધ્યાવીને, એનો ૨સ લઈને, આહાહાહાહા ! તેમના જેવા થઈ જાય છે. તેમના જેવા થઈ જાય છે. અહીં ન થાય એનો પ્રશ્ન અહીં છે જ નહિ. આહાહા!
સિદ્ધનું ધ્યાન, આત્મા સાધ્ય તેના પ્રતિચ્છંદના સ્થાને છે જેવા તમે સિદ્ધને કહેશો એવો જ તમારો આત્મા છે. એવા આત્માને સિદ્ધના સ્વરૂપનું ચિંતવન કરી પહેલું, પહેલું ચિંતવન પછી અંદર ધ્યાન કરીને આમ. અંતરના પૂરણ સ્વભાવને ધ્યાવીને, આહાહા! ધ્યાવીને એટલે ધ્યાનમાં તેના આનંદને લઈને. માતાના આંચળમાંથી જેમ બાળક દૂધ પીવે એમ આત્માના અંદર આનંદમાંથી તે ધ્યાવીને, આનંદને પીને. આહાહા !
એક જણો કહે કે આ સમયસાર હું ૧૫ દિવસમાં વાંચી ગયો 'તો તમે બહુ વખાણ કરો છો બાપુ ! પણ હું ૧૫ દિવસમાં વાંચી ગયો. એ ભાઈ ! એની એકેક કડી ભાઈ બાપા ! (વાંચી ગયો 'તો, સમજ્યો નહતો ) સમજે શું ધૂળ ? પણ એમ કહે, તમે સમયસારના બહુ વખાણ કરો છો, હું વાંચી ગયો. બાપા અંગ્રેજીના શબ્દો એ-બી. એ-બી એમ કરીને વાંચી ગયો. પણ બાપુ, એની એકેક કડી, એકેક ગાથા બાપુ, આ તો સંતોની અમર વાણી છે. અમૃતવાણી- અમર થવાની વાણી છે. એ વાણી અફર છે–એમ તમને અફરપણું, સિદ્ધપણું થાય એવી આ અફર વાત છે, શ્રોતાઓને એમ કહે છે. આહાહાહા !
તે સમાન પોતાના સ્વરૂપને, જોયું ? સિદ્ધ સમાન પોતાના સ્વરૂપને ધ્યાવીને, આહાહાહા ! તેમના જેવા થઈ જાય છે. સિદ્ધ જેવા થઈ જાય છે. (શ્રોતાઃ પર્યાયમાં ) આહાહા ! જે સિદ્ધનું ચિંતવન કરે એને વંદન અમે કેમ કર્યું, એનો આદર કેમ કર્યો કે એનું ધ્યાન,ચિંતવન કરીને એના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #78
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ આત્માનું ધ્યાન કરીને એના જેવા થઈ જાય છે માટે “વંદિત્ત સવ્વસિદ્ધ” સિદ્ધોને આત્મામાં સ્થાપ્યા એને વંદન કર્યું એમ કહેવામાં આવે છે. આહાહાહા ! ગજબ વ્યાખ્યા છે ને !!
ચારેય ગતિઓથી વિલક્ષણ, આહાહા ! ચારેય ગતિ દુઃખરૂપ છે ભાઈ ! મનુષ્ય ગતિ, સ્વર્ગ ગતિ પણ દુઃખરૂપ છે, પરાધીન છે. જે સિદ્ધના સ્વરૂપને, તારી પર્યાયમાં સ્થાપ્યા અમારી પર્યાયમાં સ્થાપ્યા, એનું સિદ્ધનું ચિંતવન કરીને સ્વરૂપ મારું એવું છે, એવું અંતર આત્માનું ધ્યાન કરીને, સિદ્ધ ગતિને પામશે જ. આહાહા ! ચારે ગતિઓથી વિલક્ષણ- ચાર ગતિમાં એનું કાંઈ લક્ષણ મળે એવી ચાર ગતિ નથી, એનાથી વિલક્ષણ છે. સિદ્ધની ગતિ એ તો કોઈ વિ-લક્ષણ છે. આહાહા! વિપરીત લક્ષણ એમ નહિં, પણ કોઈ જુદી જાતનું વિલક્ષણ છે. આહાહા ! અરે ! આ વાત કેવળી પરમાત્મા, જિનેન્દ્રદેવ ત્રિલોકનાથ, કહેશે અને એની પાસે સાંભળીને અહીં આવ્યા છીએ. આહાહા !
પ્રભુ બિરાજે છે (સીમંધરનાથ !) આહાહા ! એમની પાસે અમે સાંભળ્યું છે, કંઈક શંકા આદિ હોય તો શ્રુતકેવળીઓ પાસે ચર્ચા કરીને અમે સમાધાન કર્યા છે. આહાહા ! એ અમે આ ત્રિલોકનાથનો સંદેશો તને સંભળાવીએ છીએ, આહાહા ! સાંભળનારાઓને કહે છે, સિદ્ધને કેમ અમે સ્થાપ્યા અને વંદન કેમ કર્યું? ભાવ દ્રવ્ય સ્તુતિ કેમ કરી? કે એનું ચિંતવન કરી અને એના સ્વરૂપ જેવું, મારું સ્વરૂપ છે. એમ અંતરમાં ધ્યાન કરીને, ધ્યાવીને સિદ્ધ જેવા થઈ જાય છે. આહાહા! અને એ સિદ્ધ, ચાર ગતિથી વિલક્ષણ છે. છે? “પંચમગતિ મોક્ષ તેને પામે છે.” ચારેય ગતિઓથી વિલક્ષણ. આહાહા ! એવી જે પંચમગતિ, એ પણ એક છે તો ગતિ, સિદ્ધ પણ એક ગતિ છે, પર્યાય છે, દ્રવ્ય ગુણ નહિં. દ્રવ્ય ગુણ તો ત્રિકાળ છે, આ તો પંચમ ગતિને પામે છે. એમ છે ને? પર્યાયને પામે છે. પૂર્ણ મોક્ષ દશાને પામે છે. આહાહા! પંચમ ગતિ એવો જે મોક્ષ એને પામે છે. એટલે કે એ સિદ્ધ પર્યાયને પામે છે. જેવું તારું સ્વરૂપ સિદ્ધ જેવું છે એ પર્યાયમાં તને સ્થાપ્યું, એનું ચિંતવન કરી, સ્વરૂપનું ધ્યાન કરી, પંચગતિ, મોક્ષને એ પણ એક ગતિ પર્યાય છે, પામે છે, મોક્ષ ગતિની પર્યાયને તેઓ પામે છે. મોક્ષ કોઈ ગુણ નથી, ગુણ ને દ્રવ્ય તો ત્રિકાળ છે, પામે છે એ પર્યાય હોય. આહાહા ! પંચમ ગતિ એવી મોક્ષ તેને પામે છે
હવે પહેલાં જે વિશેષણ આપ્યા હતા અંદર ધ્રુવ, અચલ ને અનુપમ ગાથાના અર્થમાં, ગાથાના અર્થમાં પહેલાં આપ્યા'તા વિશેષણ, એ વિશેષણ હવે આપે છે ટીકામાં–કે એ મોક્ષ ગતિ છે કેવી? જે મોક્ષ પર્યાય પામે છે, નવી પામે છે, હતી નહિં, નહોતી, શક્તિરૂપે સિદ્ધ હતું. પણ મોક્ષની પર્યાયરૂપે નહોતી કોઈ દિ' અભૂતપૂર્વ, (અર્થાત્ ) પૂર્વે નહિ થયેલી, એવી મોક્ષ પર્યાયને પામશે જ પામશે. આહાહા!તે મોક્ષ ગતિ કેવી છે. આહાહા ! એની વિશેષ વાત કરશે.
(પ્રમાણ વચન ગુરુદેવ)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #79
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૧
૬૫
પ્રવચન નં. ૭ ગાથા - ૧ તા. ૧૩-૬-૧૯૭૮ મંગળવાર જેઠ સુદ-૭ સં.૨૫૦૪
સમયસાર! પહેલી ગાથા ચાલે છે, અહીં સુધી આવ્યું છે. “પંચમગતિ મોક્ષ તેને પામે છે” ત્યાં સુધી આવ્યું છે. હવે એ ગતિ કેવી છે, એ વાત ચાલે છે, વિશેષણો પહેલાં આપ્યા છે, ધ્રુવ, અચલ અને અનુપમ એનાં વિશેષણો હવે સ્પષ્ટ કરે છે. અંદરમાં સ્થાપીને પોતાની પર્યાયમાં, અનંત અનંત સિધ્ધોને સ્થાપીને અને વાચ્છામિ કીધું છે ને? કહીશ, તો કો'કને કહે છે ને? વાચ્છામિ કીધું છે ને? કહીશ તો એને પણ કહે છે હું કહીશ, એને પણ હું સિદ્ધોને સ્થાપું છું.
એવા સિદ્ધનું ધ્યાન કરીને, પોતાના સ્વરૂપને ધ્યાવે, અને તેથી તે સિદ્ધપદને પામે, તેને અહીંયા સિદ્ધગતિ કહે છે, એ સિદ્ધગતિ કેવી છે? એ કહે છે, કેવી છે પંચમગતિ? સ્વભાવભાવરૂપ છે. સ્વભાવરૂપ છે એમ નથી કીધું કેમકે પર્યાય છે ને !સિદ્ધની પર્યાય છે એટલે સ્વભાવભાવરૂપ છે, સ્વભાવભાવભૂતતયા” એમ શબ્દ છે ને! મૂળ સંસ્કૃત શબ્દ એમ છે–સ્વભાવભાવભૂતતયા, સ્વભાવભાવરૂપ- ભૂતનો અર્થ રૂ૫. આહાહા! સિદ્ધ ગતિને પામ્યા એ અનંતા સિદ્ધોને મારા અને તમારા આત્મામાં સ્થાપું છું. આહાહા ! તે સિદ્ધ કેવા છે? કે પંચમ ગતિને પામેલા છે. આહાહાહા ! સ્વભાવભાવરૂપ થઈ ગયેલા છે. સ્વભાવ તો ત્રિકાળ છે પણ અહીંયા તો સ્વભાવભાવની પર્યાયરૂપ થયા છે દશામાં, સિદ્ધ ભગવાન એની પર્યાયમાં સ્વભાવભાવરૂપ થયા છે. સ્વભાવભાવરૂપ છે. વસ્તુ તો સ્વભાવ છે, ભગવાન આત્મા સિદ્ધ સ્વરૂપ જ છે, તેથી તો પર્યાયમાં અનંતા સિદ્ધોને સ્થાપીને કહીશ, તો કહેનારને અને સાંભળનારને- બેયને સ્થાપીને એમ કહ્યું. આહાહા ! અને તે ગતિ કેવી પામે છે? કે સ્વભાવભાવરૂપ- જેવો એનો સ્વભાવ છે એવો જ એની દશામાં સ્વભાવભાવરૂપ દશા પામે છે. સ્વભાવ ભાવ એટલે એની પર્યાય બતાવે છે. સ્વભાવ ત્રિકાળ, વર્તમાન એનો સ્વભાવભાવરૂપ થઈ ગયા છે. આહાહા ! પંડિતજી! આહાહા !
જેવો એનો સ્વભાવ હતો એવી જ દશા પર્યાયમાં- એના ભવનરૂપી ભાવમાં, સ્વભાવભાવરૂપ દશા થઈ છે. આહાહા ! તેથી એને ધ્રુવ કહે છે. પર્યાયને ધ્રુવ કહે છે. ધ્રુવ સ્વભાવ જે હતો, સ્વભાવ ધ્રુવ હતો એમાંથી પર્યાયને સ્વભાવભાવરૂપ પરિણમાવી, એને ધ્રુવ કહીએ છીએ. આહાહા! (બે ધ્રુવ થયા ત્રિકાળ ધ્રુવ અને એક વર્તમાન ધ્રુવ) હા, ધ્રુવ એ પર્યાય છે અહીંયા. કારણ તો એમ કહેવું છે ને કે સ્વભાવરૂપ દશા થઈ ગઈ, હવે એને ત્યાંથી ફરવાનું નથી, ધ્રુવ થઈ ગયું. આહાહા! ચાર ગતિમાં તો બદલી જાય છે ગતિ, એક ગતિમાંથી બીજી ગતિ આ તો ધ્રુવ (પર્યાય!) આહાહા ! એ કહે છે. જુઓ.
સ્વભાવભાવરૂપ છે તેથી, સ્વભાવભાવરૂપ છે તેથી, “સ્વભાવભાવભૂતતયા ધ્રુવન્ત' એમ તેથી ધ્રુવપણાને અવલંબે છે સંસ્કૃત છે ને? “સ્વભાવભાવભૂતતયા ધ્રુવન્ત’ આહાહા ! એમ કરીને સ્વભાવ પણ જેનો હતો ઈ. એ કાંઈ નહતો એમ નહિ. એમ એ આવ્યું તો એ કાંઈ બહારમાંથી કોઈ ચીજ નથી આવી. આહાહા! એનો એ સ્વભાવભાવ હતો, તે સ્વભાવભાવરૂપ પર્યાયમાં ભાવ થઈ ગયો. આહાહા ! સ્વભાવભાવ તો ત્રિકાળ હતો. એમાંથી વર્તમાન પર્યાયમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #80
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ તે ભાવની સ્થિતિરૂપ, ભાવનારૂપ રૂપે પરિણતિ થઈ ગઈ. આહાહા ! એને અહીંયા સિદ્ધગતિ કહેવામાં આવે છે. “ઈણમો’ શબ્દ છે ને “ઈણમો', “ઈણમો' શબ્દ વસ્તુને નહિ, કહેશું એને લાગુ પડે છે. “વોચ્છામિ સમય પાહુડ ઈણમો” “આ”, ઓહો એમ છે ને? ઈણમ્ ઓ ઈણમ્ ઓ. ઈદમ “ઓ' “મ” આની કોર આવી ગયો “ઈદમાં' “ઓ” જુદો પડી ગયો. આ અહો એમ કરીને કહે છે, આહાહા! આવું શાસ્ત્ર, આ અહો; શ્રુતકેવલી ભણિય આહાહા ! તે કહીશ. આહાહા! શું શબ્દો? ઈસમો શબ્દ છે ને ઈણમ નો અર્થ ઈદમ્ અને “ઓ એમાંથી પણ જૂદો પાડયો “ઓહો” આ ! ઓહો ! શ્રુતકેવળી કેવળી ભણીય, એવા સમયસારને હું કહીશ. હું તો છું પણ જેને સાંભળવું છે એને કહીશ એટલે એ જીવોને પણ સિદ્ધ દશાની પર્યાયમાં સ્થાપ્યા છે. (એ બધા સિદ્ધ (દશા) પામશે.) એ પામશે જ અહીંયા તો એક જ વાત છે ને! અહીં બીજી વાત છે નહીં. આહાહા ! કોઈને થોડો વખત લાગે કોઈને ઘણો લાગે. આહાહા ! કેમ કે “આ અહો! આશ્ચર્યકારી વાત બતાવે છે એ ભવ્ય એમ કીધું ને? આહાહા ! ત્યાંથી એમ ઉપાડયું અહો ! ભવ્ય જીવો એમ કહ્યું. ગાથાર્થમાં કહ્યું, ગાથાર્થમાં એમ કહ્યું છે, અહો છે? અહો ! શબ્દ છે, અહો ! શબ્દ મૂક્યો છે, આહા! અહો શબ્દ છે ને? મૂળ પાઠમાં, શબ્દાર્થમાં છે. એ અહો' કહીને તો હું શ્રુતકેવળીએ કહેલું, કેવળીએ કહેલું અને શ્રુતકેવળીએ કહેલું, ભાઈ અહો ! આ કહેવાનો અવસર આવ્યો ને? સાંભળનારને પણ આવ્યો સાંભળવામાં, આહાહા ! એમ કહીને અહો ! આશ્ચર્ય બતાવે છે. ત્રણલોકના નાથ કેવળીએ કહ્યું (તે જ) કહીશ અને શ્રુતકેવળીએ કહેલું કહીશ. આહાહા ! આવો વખત ક્યારે હોય એમ કહે છે, સાક્ષાત્ ભગવાને (સીમંધર પ્રભુએ) કહ્યું. એ મેં સાંભળ્યું અને શ્રુતકેવળી પાસે ચણ્યું, એ હું કહીશ, આહાહા! એમાંથી કેટલો ઈતિહાસ નીકળે છે? કે એ ભગવાન પાસે ગયા 'તા કે નહિ? એ પોતે એમ ક્યાં કહે? પણ આમાં એ આવી જાય છે. ભગવાન કહે છે એ કહીશ, એનો અર્થ જ એ થઈ ગયો કે ભગવાન પાસે સાંભળ્યું છે, આહાહા! અને શ્રુતકેવળીઓ પાસે ચ છે. એવી સમયસારની સ્થિતિ જે આત્માની એને હું કહીશ. તો એમાં કોઈ ટીકા કરે છે (કે) હું કહીશ એ તો આવે છે. એમાં હું કહીશ પણ ભાષામાં શું આવે? એમ કે વાણી છે એ તો પર છે તો કહીશ, એમ કેમ આવ્યું પાછું ત્યાં, પણ ભાષામાં બીજું આવે શું? કહીશ. નીકળશે વાણીને યોગે વાણી, પણ મારો જ્ઞાનભાવ જે છે એને અનુસારે (વાણી) થાશે, અનુસાર ભાષા થાશે, ભાષા ભાષાને કારણે છે. પણ જેમ વાણી સર્વજ્ઞ અનુસારિણી છે, બીજા શ્લોકમાં આવી ગયું ને! વાણી જેમ પરમાત્માની સર્વજ્ઞ અનુસારિણી, અનુભવશીલી એનો અર્થ કર્યો છે. કેવળજ્ઞાનને અનુસરીને એમ, આ મેં ભગવાન પાસે સાંભળ્યું છે, શ્રુતકેવળી પાસે જાણ્યું છે એને અનુસાર વાણી નીકળશે. આહાહાહા ! સમજાણું કાંઈ ? એકેક શબ્દમાં બહુ જ ઘણી ઊંડપ ભરી છે, ઘણી ઊંડપ ભરી છે. ઓહોહો! કેટલીક તો કાલે કહેવાસી છે. પહેલા શબ્દમાંથી. આહાહા! અહીં તો ધ્રુવમાંથી આટલુ લેવું. (સમજવું)
એ ગતિ સ્વભાવભાવથી જ ધ્રુવપણાને અવલંબે છે એટલે ધ્રુવપણે હોય છે “ચારેય ગતિઓ પર નિમિત્તથી થતી હોવાથી ધ્રુવ નથી” એકરૂપ રહેતી નથી. ગતિ પલટાય છે સર્વાર્થ સિદ્ધની ગતિ હોય તોય પલટી જાય, મનુષ્યમાં આવી જાય ફડાક. આહાહા ! એ પાંડવો, પાંચ પાંડવમાં સહદેવ ને સાધર્મી અને મુનિ છે, છઠ્ઠ-સાતમે ગુણસ્થાને ઝૂલતા ઉપસર્ગ આવ્યો એમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #81
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૧
૬૭ ત્રણ તો કંઈ વિકલ્પ વિનાના કેવળ પામીને મોક્ષ પધાર્યા, પણ બે જણને જરી વિકલ્પ આવ્યો અરેરે ! કેમ હશે મુનિઓને? આહાહા ! ત્યાં ગતિ, સર્વાર્થ સિદ્ધની થઈ ગઈ, કેવળજ્ઞાન અટક્યું, આ શુભ ભાવ, શુભ ભાવમાં, ભવ બે વધી ગયા. આહાહા ! આ તો ગતિ સિદ્ધ- જેમાં ગતિ જ નહિં બીજી. ૫ર નિમિત્તથી થયેલી ગતિ તો પલટી જાય છે. આ તો સ્વ સ્વભાવથી થયેલી ગતિ ધ્રુવ, એ હવે પલટે નહિં. આહાહા ! સિદ્ધપણામાંથી હવે અવતાર ધારણ કરે, (એ નહિ) ઓલા એમ કહે છે ને ભક્તોને ભીડ પડે, રાક્ષસોથી (પણ ભગવાનના ભક્તોને ભીડ જ પડે!) પણ ભીડ છે જ કેવી અંદર? કહેવાય, ઉપસર્ગ આવે એટલે કહેવાય, ઉપસર્ગ હોય છે તે શું છે? જાણે છે એને, છે એવું જાણે છે, અને આનંદથી સહન કરે છે, હઠથી દુઃખથી સહન નથી કરતા. આહાહા! પરિષહ-ઉપસર્ગમાં તો ઉગ્ર જોર છે, અંતર પુરુષાર્થનો અતીન્દ્રિય આનંદમાં જોરથી પુરુષાર્થ (ઉપડે) આનંદ આનંદ આનંદ આનંદ દુનિયા એને દુઃખના સંયોગથી દેખે, અંદરમાં આનંદની લહેરથી અનુભવતા હોય છે. આહાહા!
અહીંયા એવી પંચમ ગતિ! ચારેય ગતિઓ તો બીજી (બદલે છે) છે, ધ્રુવ નથી, ચાર ગતિ તો વિનાશિક છે. “ધ્રુવ વિશેષણથી પંચમગતિમાં એ વિનાશિકતાનો વ્યવચ્છેદ થયો.” હવે એ ગતિ પલટે જ નહિં. આહાહા ! મોક્ષ થયા પછી પણ અવતાર ધારણ કરે એ વાતને જુઠ્ઠી ઠરાવી. જેનો સંસાર બળી ગયો, જે ચણો બળી ગયો એ ચણો ઉગે શી રીતે ? હવે. ચણા જેવી જાત પણ બળ્યા પછી ઉગે નહિં, અને આ તો અજ્ઞાન ને રાગ દ્વેષને બાળી નાખીને આત્માની દશા ધ્રુવ પ્રગટ કરી છે. આહાહા ! એ ત્યાંથી વિનાશ પામે નહિં, ત્યાંથી વિનાશ પામે નહિં, માટે તેને ધ્રુવ કહેવામાં આવે છે.
વળી તે ગતિ કેવી છે? અનાદિ કાળથી પરભાવના નિમિત્તથી થતું પરમાં ભ્રમણ તેની વિશ્રાંતિ- અચળ છે ને? અચળ, અગાઢ, અચળપણાને પામી છે, અચળપણું હવે પામી. મળી એ મળી એ હવે ચળે નહિ. આહાહા ! ધ્રુવ કહ્યું, હવે, અચળ કહ્યું પાછું. આહાહા ! ચળે નહિ હવે એવી દશાને પામ્યા એવા અનંતા સિદ્ધોને મેં પર્યાયમાં સ્થાપ્યા, એ આવા સિદ્ધો છે (એમ) કહે છે. સિદ્ધની ઓળખાણ આપે છે પાછી. આહાહા! તેનો પંચમગતિમાં વ્યવચ્છેદ થયો.“ચાર ગતિઓમાં પર નિમિત્તથી જે ભ્રમણ થાય છે તેનો અહીંયા પંચમગતિમાં” અચળ કહીને, ચળે નહિં એમ કહીને “વ્યવચ્છેદ કહ્યો.” ધ્રુવમાં તો અતિ સ્થાપ્યું હતું આ અચળ આ હવે ચળે નહિં એમ ત્યાંથી ફરે નહિં, એમ સ્થાપ્યું. અચળપણાને પામી છે. બે શબ્દ થયા.
ત્રીજું, વળી તે કેવી છે? ધ્રુવમ્ અચલમ અનુપમ હવે અનુપમની વ્યાખ્યા કરે છે; “જગતમાં જે સમસ્ત ઉપમાયોગ્ય પદાર્થો છે તેમનાથી વિલક્ષણ અદભુત માહાભ્ય હોવાથી” આહાહા ! “તેને કોઈની ઉપમા મળી શકતી નથી.” સિદ્ધ કેવા? કે સિદ્ધ જેવા. એના જેવા એ. એના સિદ્ધ જેવા સિદ્ધ. એને બીજી કોઈ ઉપમા આપી શકાતી નથી. આહાહા ! ઉપમા આપવા યોગ્ય પદાર્થો છે તેમનાથી વિલક્ષણ અભુત માહાભ્ય હોવાથી તેને કોઈની ઉપમા મળી શકતી નથી. “આ વિશેષણથી ચાર ગતિઓમાં જે પરસ્પર કથંચિત્ સમાનપણું મળી આવે છે” ચક્રવર્તીનું સુખ, ઈદ્ર જેવું, ઈદ્રનું સુખ ચક્રવર્તી જેવું અંશે પણ સમાન મળી આવે, પણ અહીંયા કાંઈ મળે એવું છે નહીં. સિદ્ધની ગતિમાં કોઈ ઉપમા મળી શકે તેમ નથી. આહાહા ! પરસ્પર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #82
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ કથંચિત સમાનપણું ચાર ગતિમાં મળી આવે છે તેનો અહીંયા પંચમગતિમાં વ્યવચ્છેદ થયો.”
વળી તે કેવી છે?” એ વિશેષ કહ્યું-ત્રણ તો પાઠ (માં) છે, ધ્રુવ, અચલમ્ અનુપમ, હવે ગતિ છે ને ગતિ એ ગતિ છે એ અપવર્ગ છે એમ સિદ્ધ કરવું છે. આહાહા ! ત્રણ વર્ગથી જુદી અપવર્ગ છે, છે? જુઓ, આહાહા ! અપવર્ગ તેનું નામ છે “અપવર્ગ કેમ કહેવો” કે, ધર્મ નામ પુણ્ય, અર્થ નામ લક્ષ્મી, કામ નામ વિષય એ ત્રિવર્ગ કહેવાય છે, ત્રિવર્ગ કહેવાય છે. આહાહા! મોક્ષગતિ તે આ વર્ગમાં નહિં હોવાથી મોક્ષગતિ પુણ્યમાં નથી, પૈસા લક્ષ્મીમાં નથી, અને વિષયમાં નથી, ત્રણ વર્ગથી જુદી અપવર્ગ છે, વર્ગ વિનાની છે, વર્ગ ત્રણ છે પુષ્ય, પાપ એટલે લક્ષ્મી મળવી અને આ વિષય, અપવર્ગ કીધું ને? અર્થ અને કામ એટલે વાસના એનાથી રહિત છે. “આવી પંચમ ગતિને સિદ્ધ ભગવંતો પામ્યા છે.” આહાહા ! એના ભાવમાં એનું ભાન આવવું જોઈએ કે સિદ્ધ ગતિ આવી છે તે રીતે તેને ધર્મ, અર્થ ને કામથી જુદી– ત્યાં પુણેય નથી, જ્યાં વિષય વાસના નથી (અને) જ્યાં લક્ષ્મી નથી. આહાહા ! તેમને આવા સિદ્ધ ભગવંતોને ઓળખીને કહું છું એમ કહે છે. આવા સિદ્ધ ભગવંત ધ્રુવ, અચલે ને અનુપમ, ત્રિવર્ગથી જુદા અપવર્ગ. આહાહા ! એવી દશાને “સ્વભાવભાવભૂતતયાં” પામેલાને હું, ફરીને કહે છે. “તેમને પોતાના અને પરના આત્મામાં સ્થાપીને.” આહાહાહા ! કહું છું એમ કીધું છે એટલે સાંભળનારા તો છે અને કહેનાર અને સાંભળનારા બેય વાચ્છામિમાંથી નીકળ્યા. અને બેય જણામાં સિદ્ધપણું સ્થાપું છું. અનંતા અનંતા અનંતા અનંતા સિદ્ધો, અનંતા અનંતા સર્વજ્ઞો, અનંતા અનંતા અનંત કેવળીઓ! એક કેવળી બેસવું કઠણ એક કેવળીના દ્રવ્ય ગુણ પર્યાયને જાણે, તો પોતાના આત્માને જાણે અને એનો મોહ નાશ થાય, આહાહા! તો આવા અનંતા સિદ્ધોને આહાહા! શ્રોતાના જ્ઞાનની પર્યાયમાં, રાગમાં નહીં, રાગ નહીં, આહા! આહાહા! એને પર્યાયમાં અનંતા સિદ્ધોને આવા સિદ્ધો, ધ્રુવ અચલ અનુપમ અને અપવર્ગને પામેલા, એવા અનંતા સિદ્ધોને, એ ઓળખાણ કરીને કહું છું કે, આવી પર્યાયમાં મને (હું) સ્થાપું છું, અને સાંભળનારની પર્યાયમાં સ્થાપું છું. આહાહા ! આખું લશ્કર ઉપાડયું છે, પોતે અને સાંભળનારને આમ ભેગાં લઈને હારે જાણે. આહાહા ! આવ્યું છે ને છેલ્લું, છેલ્લે છેલ્લું.
અહીં છેલ્લું કીધું છે ને “મજજન્ત'–આખો લોક આવીને-નથી આવતું? છેલ્લો કળશ જીવ અધિકારનો આખો લોક આવી જાય, કોઈ બાકી નહિં. આહાહા ! એમ અહીં સાંભળનારાઓ પણ આવા હોય, એ જીવો પણ, આહાહા ! સિદ્ધ પદને તેમની પર્યાયમાં સ્થાપું છું. એટલે એનું લક્ષ પણ દ્રવ્ય ઉપર રહેશે અને અમારી વાત સાંભળશે તો એની શુદ્ધિ થઈ જશે, આહાહાહા ! એમ કહે છે. આહાહા !
તેમને પોતાના અને પરના આત્મામાં સ્થાપીને, આહાહા ! “સમયનો- સર્વ પદાર્થોનો અથવા જીવ પદાર્થનો પ્રકાશક એવો.”વોચ્છામિ ” સમય શબ્દ આવ્યો 'તો ને? વાચ્છામિ સમય પાહુડમ્ એની વ્યાખ્યા કરે છે હવે, પછી શ્રુતકેવળીની કરશે; “સમય નામ સર્વ પદાર્થોનો અથવા જીવ પદાર્થનો પ્રકાશક એવો પ્રાભૃત નામનો અર્ણ~વચનનો અંશ છે” આ તો. આહાહા ! ભગવાનની વાણી અહંતની વાણી, ત્રિલોકનાથ, જિનેશ્વર, પરમેશ્વર એની જે વાણી એનો આ અંશ છે, પુરું તો મારી પાસે ક્યાં છે, કહે છે. આહાહા! અર્હત પ્રવચન, અર્હત, અરિહંત એમ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #83
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
ગાથા - ૧
૬૯
નથી લીધું, જેને કંઈ બાકી નથી એવા પૂરણ જાણનારના પ્રવચનનો, પૂરણ જાણનારના પ્રવચનનો, આહાહા ! એક અંશ છે આ, અવયવ છે આ તો. આહાહાહા
“ અનાદિ કાળથી ઉત્પન્ન થયેલ મારા અને ૫૨ના મોહના નાશ માટે, ” આહાહાહા !
k
,,
અહો... “ ભવ્ય જીવો ” એમ કરીને. હું મોહના નાશ માટે કહું છું. આહાહા ! મારામાં પણ જરી અસ્થિરતાનો અંશ છે, એનો પણ નાશ થશે અને શ્રોતાઓને પણ મિથ્યાત્વ અને અવ્રતનો નાશ થવા માટે હું આ કહું છું. આહાહાહા ! અનાદિ કાળથી ઉત્પન્ન થયેલ મારો અને ૫૨નો મોહ, ભાઈ મુનિને મોઢુ હોય નહિ ને !( અસ્થિરતાનો ) એ અસ્થિરતાનો એ કીધું ને ! પોતે કીધું ને ! અમૃતચંદ્રાચાર્યે ( કહ્યું કે ) કલ્પાષિતાયા અનાદિનો અશુદ્ધતાનો અંશ છે એ બાધક છે એના નાશને માટે મારી આ ટીકા છે. આહાહા ! એ અશુદ્ધતાથી મને નિર્મળ થશે એમ નહીં, (પરંતુ ) અશુદ્ધતાના કાળમાં એનું વલણ કરતાં કરતાં મારું લક્ષ ધ્રુવ ઉપ૨ જાય છે વિશેષ એનાથી તે અશુદ્ધતાનો નાશ થશે. આહાહાહા !
66
અહીંયા પણ કહે છે મા૨ા અને ૫૨ના મોહના નાશ માટે શું કહે છે કુંદકુંદાચાર્ય “હું પરિભાષણ કરું છું.” મારો મોહ અને ૫૨ના મોહના નાશ માટે આ પિરભાષણ કરું છું. આહાહાહા ! સમજાણું કાંઈ ? આહાહા ! વોચ્છામિ છે ને ? વક્ષ્યામિ, વોચ્છામિમાંથી, વક્ષ્યામિમાંથી આ બધું કાઢયું- ( કહ્યું ) પરિભાષણ કાઢયું એમાંથી.
વક્ષ્યામિ એમ છે ને ? કહીશ હું ? શું પરિભાષણ એટલે જે જે સ્થાને જરૂર છે ત્યાં ત્યાં તે તે ભાવ આવશે, ગાથા રચના અક્ષરોની થશે, આહાહા! એવા પરિભાષણને હું કહીશ. આહાહા ! મારા અને ૫૨ના મોહના નાશ માટે પણ આ સિદ્ધાંત, આ છે. હું કહીશ, પણ મારી પણ અશુદ્ધતા છે જરી થોડી, એના નાશ માટે અને શ્રોતાઓના પણ મોહના નાશ માટે હું આ કહીશ. આહાહાહાહા ! જો તો કેટલું છે જુઓને !! સિદ્ધને ઊતાર્યા ઠેઠે, પ્રભુ તમે ઉ૫૨ અને અમે અહીંયા હેઠે, તમે જરી અહીં આવો પછી હું પણ તમારી પાસે આવીશ ત્યાં ઉપર. આહાહા ! મારી પર્યાયમાં તમે પધારો હું પછી તમે જ્યાં છો ત્યાં આવીશ. આહાહા ! મારી પર્યાયમાંથી મોહના નાશ માટે મેં આ સ્થાપ્યું છે કહે છે. આહાહા ! મારા આત્મામાં અને શ્રોતાના આત્મામાં, મોના નાશ માટે મેં વક્ષ્યામિ ( એટલે કે ) એને માટે આ પરિભાષણ શરૂ કર્યું છે, શરૂ કર્યું છે, એમ આવ્યું 'તું ને ? આહાહાહાહા ! શું કુંદકુંદાચાર્ય અને શું એની વાણીમાં એકેક અક્ષ૨માં કેટલો મર્મ ભર્યો છે. આહાહાહાહા ! આ શ્વેતાંબરમાં તો એમ કહે– “ સંયમે આવશં તં ભગવતયા ” ભગવાને એમ કહ્યું છે એ હું કહીશ. ” આ તો કહે છે હું કહીશ. ભગવાન પાસેથી સાંભળેલું છે, પણ કહેનારો હું છું અત્યારે. આહાહા ! અને હું મારા વૈભવથી કહીશ. આહાહા ! મને પ્રગટેલી દશાથી સમય પ્રાકૃતને હું કહીશ, આહાહા ! એ પ્રવચનનો અવયવ છે. આહાહા ! હું પરિભાષણ કરું છું. આહાહા ! ત્યાંય લોકો તર્ક કરે છે જુઓ પરિભાષણ કરું છું. કથન કરું છું, ( કહ્યું છે ) પણ બીજું આવે શું? વ્યવહારમાં આવે શી રીતે ? બાકી તો વાણી વાણીને કા૨ણે નીકળે છે. પણ વાણીમાં જે કહેવાનો આશય છે જ્ઞાનમાં, એ નિમિત્ત છે એથી એમ કહેવામાં આવે, કે હું કહીશ. કારણ કે જ્ઞાનને પહેલું આમાં આવ્યું 'તું ને કે જ્ઞાનનો જે સ્વભાવ છે મારો એનાથી હું કહીશ. છે ને ? આહાહા ! ભાવશ્રુત કરીને કહીશ. આહાહા ! મારા સ્વભાવમાં
,,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #84
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭)
સમયસાર સિદ્ધિ ભાગ-૧ પણ સિદ્ધપદને સ્થાપ્યું અને પરને પણ સ્થાપ્યું, અને હવે હું મોહના નાશ માટે મોહ (શબ્દ) સમુચ્ચય વાપર્યો છે. એટલે પોતાને મોહ કાંઈ દર્શનમોહ નથી. અને શ્રોતાને દર્શનમોહ અને ચારિત્રમોહ બેય હોય. પણ મારા અને તારા આ બધા(ના) મોહના નાશ માટે આ છે કહે છે. રાગને રાખવા માટે નથી. ભલે અમે કહીએ અને તને પ્રેમ આવે ને શુભરાગ આવે, પણ રાગ રાખવા માટે આ કથન નથી. આહાહાહા !
કારણ કે અહીંયા તો વીતરાગતાનું વર્ણન કરવું છે અને ચારેય શાસ્ત્રના કથનનો સાર, વીતરાગતા છે. પંચાસ્તિકાયની ૧૭ર ગાથામાં આવે છે, ત્યારે અનુયોગોનો સાર વીતરાગતા છે. આ અનુયોગમાં આમ છે ને આ અનુયોગમાં આમ છે, એમ નથી. ચારેય અનુયોગોનો સાર પંચાસ્તિકાયની ૧૭ર ગાથામાં કહ્યું વીતરાગતા છે. એનો અર્થ એ થયો કે ચારે અનુયોગમાં કહેવાનો આશય સ્વ-દ્રવ્યનો આશ્રય કરવાનો છે કે જેથી વીતરાગતા પ્રગટે. આહાહા ! ચારે અનુયોગ, ચાહે તો ચરણાનુયોગ હોય, કરણાનુયોગ હોય, કથાનુયોગ હોય. પ્રભુ તો એમ કહે અમૃતચંદ્રાચાર્ય, કુંદકુંદાચાર્ય ચારેય અનુયોગનો સાર શાસ્ત્રના શબ્દથી તો કહેતા આવ્યા છીએ, સૂત્ર તાત્પર્ય પણ આખું શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા છે. અને એ વીતરાગતા. આહાહા ! પ્રગટ કરવા માટે અને આ રાગનો નાશ કરવા માટે આ વાણી નીકળશે. આહાહા ! ગજબ વાત છે ને !
સહેજે વાણી નીકળી ગઈ છે ને ! આહાહા!(અમારા ભી અહોભાગ્ય ઐસા) એવી વાત છે. વાત તો સાચી છે. ઓહો! સિદ્ધના સમીપમાં જવાનો માર્ગ તો આ છે. એ માટે તો કહીશ હું કહે છે. આહાહા! સંસારમાં ક્યાંય રોકાવા માટે નહિં, નાશને માટે કહીશું. ગજબ વાત છે ને! અમારું કથન જેટલું આવશે એ બધામાં મિથ્યાત્વ અને રાગ વૈષના નાશને માટે કથન છેક્યાંય મિથ્યાત્વ અને રાગદ્વેષને રાખું એવું કથન હોય જ નહિં કેમ કે આ તો વીતરાગ સર્વજ્ઞ ત્રિલોકનાથથી સાંભળેલું છે અને એ રીતે પરિણમી ગયું છે, આહાહાહા! અને શ્રુતકેવળી પાસેથી પણ ચર્ચા કરીને પરિણમી ગયું છે અમને, અમે પંચમ આરાના સાધુ, માટે અમારી આ વાણી સાધારણ છે, અને એનું ફળ સાધારણ એમ ન સમજો. આહાહા! પંડિતજી?
આ તો અંદર ભાવ, આહાહા ! માખણ ભર્યું છે ને માખણ. આહાહા! “કેવો છે તે અર્હ...વચનનો અવયવ” આહાહા! આ સમયસાર (ગ્રંથ) કેવો છે? કે “અનાદિનિધન પરમાગમ શબ્દબ્રહ્મથી પ્રકાશિત હોવાથી” આહાહા પહેલો તો ઉત્પન્ન થયેલા મોહના નાશ માટે (કહ્યું) હવે હું પરિભાષણ કરું છું. કેવો છે તે પ્રવચન? કે અનાદિ અનંત એવો પરમાગમ શબ્દબ્રહ્મથી પ્રકાશિત હોવાથી. આહાહાહા ! અનાદિ અનંત એવો પરમાગમ એવા શબ્દબ્રહ્મ એનાથી પ્રકાશિત થયેલો હોવાથી. આહાહા ! વાણી છે તે અનાદિની નીકળે જ છે એમ કહે છે, દિવ્ય ધ્વનિ અનાદિ સંતોની વાણી, કેવળીઓની નીકળે જ છે. અનાદિનિધન- અનાદિ, આદિ નહિ અને અનિધન, નિધન એટલે અંત નહિ. જેનો અંત નહિં અને જેની શરૂઆત નહિં, એવું પરમાગમ શબ્દબ્રહ્મ, શબ્દબ્રહ્મ છે એ, જેમ ભગવાન પરમબ્રહ્મ છે આત્મા. આહાહા ! એમ આ વાણી પણ શબ્દબ્રહ્મ છે. સર્વ વ્યાપક શબ્દ પૂરણ- બધી વાતને કહેનાર છે. આહાહા ! જેમ ભગવાન આત્મા પરમબ્રહ્મ સર્વજ્ઞ સ્વરૂપે છે એમ વાણી પણ સર્વનું વાસ્તવિક સ્વરૂપ કહેનારી (પણ) તે શબ્દબ્રહ્મ છે. આહાહા ! એ શબ્દબ્રહ્મથી પ્રકાશિત હોવાથી. આહાહા ! એટલે તો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #85
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૧
ગાથા – ૧ પ્રકાશિત કીધું વાણી, સમયપ્રાભૃત કર્યું છે ને! સમયપ્રાભૃત કહીશ
- હવે “શ્રુતકેવળી ભણીયું” એ ચોથું પદ છે એનો અર્થ ચાલે છે. આહાહાહા! “સર્વ પદાર્થોના સમૂહને સાક્ષાત્ કરનાર,” સર્વ પદાર્થોના સમૂહને સાક્ષાત્ કરનાર, સમજાવવું છે તો શી રીતે સમજાવે ? એક કોર કહે બીજા પદાર્થને જાણવું એ અસભૂત છે, પણ અહીંયા તો સર્વ પદાર્થને સાક્ષાત્ કરનાર એવો જ્ઞાનનો સ્વભાવ છે એમ સિદ્ધ કરવું છે; કેવળજ્ઞાનીનો. આહાહાહા ! | સર્વ પદાર્થોના સમૂહ. આહાહાહા ! અનંતા દ્રવ્યો, અનંતા દ્રવ્યોના અનંતા ગુણો, અનંતી પર્યાય એના ઢગલા પડયા છે આખા લોકમાં, આહાહા! સમૂહ છે. આહાહા ! અનંત આત્માઓ છે એ કેવળજ્ઞાનના કંદ પડ્યા છે, પ્રગટરૂપે સિદ્ધ છે એ પર્યાયની શોભાથી પ્રગટ છે. એ બધા પદાર્થોમાં આવી જાય છે, સર્વ પદાર્થના સમૂહુને સાક્ષાત્ કરનાર કેવળી ભગવાન. કોઈ આમાં એમ કહે કે શ્રુતકેવલી ભણિયે કહ્યું છે. એણે બેય ક્યાંથી કાઢયા? કે બેય એમાંથી નીકળે છે. નિયમસારમાં ચોખ્ખા બે શબ્દ જૂદા પાડયા છે “કેવળી” “શ્રુત કેવળી ભણિય'. પહેલું પદ છે નિયમસારમાં, એ કહેવાનો આશય આમાં પણ એ જ છે. આહાહા!
કેવળી ભગવાન સર્વજ્ઞથી પ્રણીત હોવાથી આહાહાહા ! કોલ કરાર !! મહાવ્રતધારી છું હું મુનિ, સત્યવ્રતધારિ છું એ હું કહું છું, આહાહા ! કે આ અર્વતનો આ પ્રવચન, એ સાક્ષાત્ કેવળી ભગવાનના શ્રવણથી કહેલું છે, એનાથી કહેલું છે. આહાહા ! દુઃખ લાગે બીજા સાધારણ માણસને દુઃખ લાગે, શ્વેતાંબરને કે પણ આ વાણી છે જ નહિ ત્યાં, આ સ્થિતિ જ ત્યાં નથી. બધી કલ્પિત વાતો કરીને ઊભું કર્યું છે ત્યાં. બાપા શું થાય? આહાહા ! અહીંયા તો સર્વજ્ઞ ભગવાન, કેવા? કે સર્વ પદાર્થોના સમૂહને સાક્ષાત, પ્રત્યક્ષ કરનાર, એવા સર્વજ્ઞથી પ્રણીત, સર્વજ્ઞથી પ્રણીત, નિમિત્તથી કથન છે ને? એનાથી કહેવાયેલું હોવાથી, એનાથી કહેલું હોવાથી એક વાત. બીજું કેવળીઓના નિકટવર્તી સાક્ષાત્ સાંભળનાર 'આહાહાહા!પ્રભુના સમોસરણમાં નજીકમાં બિરાજમાન શ્રત કેવળીઓ. ઓહોહો! ભગવાનની વાણી નીકળતી, એના સમોસરણમાં નિકટવર્તી નજીક સાંભળનારા બેઠા છે. આહાહાહા !નિકટવર્તી કેવળીઓના- નજીકમાં રહેનારાસાક્ષાત્ સાંભળનારા, બીજે કીધું ને એણે સાંભળ્યું, એમ નહિ. આહાહા! ભગવાનની સીધી વાણી, સમોસરણમાં સીધી સાંભળનારા. આહાહાહા!તેમજ પોતે અનુભવ કરનારા-ભગવાનની નિકટમાં ભગવાનની વાણી તો સાંભળી તો ખરી સીધી. સીધી સાંભળી ત્યાં અને અનુભવ કરનારા, એકલું સાંભળ્યું એમ નહીં. આહાહાહા !
આ તો શ્રુતકેવળીની વ્યાખ્યા ચાલે છે. પોતે અનુભવ કરનારા જાતે અનુભવ કરનારા બીજાએ કહ્યું એટલે હું કહું છું માનું છું, એમ નહીં. આહાહાહા ! પોતાના સ્વરૂપથી પ્રત્યક્ષ અનુભવ કરીને જાણનારા, જુઓ આ શ્રુતકેવળીઓ!! આહાહા! આ શાસ્ત્રની પ્રમાણતા સ્થાપે છે, કે આ શાસ્ત્ર કેવળીના શ્રીમુખે નીકળેલું છે અને નિકટવર્તી શ્રુતકેવળીઓએ કહેલું છે, એણે સાંભળ્યું છે અને અનુભવ્યું છે, એમનાથી કહેલું આ સમયસાર છે. આહાહાહાહા ! સાક્ષાત્ સાંભળનાર તેમજ પોતે અનુભવ કરનાર, આહાહા! વિતરાગી સ્વભાવનો પોતે અનુભવ કરનાર, ભગવાને વીતરાગભાવ તો કહ્યો પણ સાંભળીને પોતે વીતરાગભાવનો અનુભવ કરનાર, વીતરાગ સ્વરૂપ પ્રભુ આત્મા તો વીતરાગ સ્વરૂપ છે દ્રવ્ય, જિન સ્વરૂપ છે પણ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #86
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ પર્યાયમાં જિન સ્વરૂપનો અનુભવ કરનાર. આહાહા! પર્યાયમાં વીતરાગભાવનો અનુભવ કરનાર, જુઓ આ સંતો. આહાહા !
એવા શ્રુતકેવળી ગણધરદેવોએ કહેલ હોવાથી. આહાહા ! આવા શ્રુતકેવળી ગણધરોથી કહેલું છે, કેવળી પરમાત્માએ તો કહેલું છે, પણ આવા શ્રુતકેવળી ગણધરોથી કહેલું છે. કારણકે અમે ભગવાનનું સાંભળ્યું છે, પણ કેટલુંક તો અમે ગણધરો પાસેથી ચર્ચા કરી છે. આહાહા ! ભગવાન પાસે તો ચર્ચા હોય નહિં. એ તો દિવ્ય ધ્વનિ નીકળે. આહાહા ! એમાંથી નાની મોટી સંદેહ (આ) શંકાઓ વિશેષ જાણવા માટે, આશંકા- શંકા નહિ પણ આશંકા, એ તો ગણધરો અને સંતો પાસેથી અમે સાંભળ્યું છે. આહાહા !
એવા શ્રુતકેવળી ગણધરદેવોએ કહેલ હોવાથી પ્રમાણતાને પામ્યો છે.”શું? એ અર્હત પ્રવચનનો અંશ, આ સમયસાર અહંત પ્રવચનનો એક ભાગ. તે પ્રમાણતાને, પ્રમાણપણાને પામ્યો છે. કેમ? કે સર્વજ્ઞ ભગવાનથી સીધું સર્વ પદાર્થના જાણનાર પાસેથી સાંભળ્યું છે, અને શ્રુતકેવળી નિકટવર્તી જેણે સાંભળ્યું છે. આહાહા! કાયમ રહેનારા એમની પાસે, અમે તો કોઈ વાર ગયેલા એમ કહે છે. કુંદકુંદાચાર્ય તો એમ કહે છે. આહાહા ! અમે તો કોઈ વાર ગયેલા છીએ. ગણધરો નિકટવર્તી સદાય હોય છે. આહાહા! એવા શ્રુતકેવળીઓ અને કેવળી ભગવાનથી કહેવાયેલ હોવાથી આ સમયસાર પ્રમાણતાને પામ્યો છે. આહાહાહાહા! સિદ્ધાંતને હું કહીશ પણ એ પ્રમાણરૂપે કેમ છે? કે આ રીતે છે, સર્વજ્ઞ ભગવાને કહેલું છે, આહા! એનાથી કહેલું હોવાથી, આહાહાહા! અને નિકટવર્તી કાયમ સાંભળનારા સંતોએ કહેલું હોવાથી કાયમ સાંભળનારા નિકટવર્તીઓએ કહેલું હોવાથી. આહાહા! ભગવાને કહ્યું એ બીજાએ સાંભળ્યું ને બીજાએ ત્રીજાને કહ્યું એમેય નહિ અહીં તો. આહાહા ! સાક્ષાત્ ગણધરો, તીર્થંકર પાસે નજીકમાં રહેનારા, આહાહાહા ! કેટલું અસ્તિત્વ સિદ્ધ કરે છે અને પ્રમાણતાને કઈ રીતે સિદ્ધ કરે છે, આહાહા ! પ્રમાણતાને પામ્યો છે. આહાહા !
આ સિદ્ધાંત સમયસાર આ રીતે સત્યતાના પ્રમાણતાને પામ્યો છે. આહાહા ! ઓલામાં કોઈએ લખ્યું છે ભગવાનની તો અનંત વાણી એમાંથી આ જ વાણી ભગવાનની છે એ શી રીતે ખબર પડે?એમ લખ્યું છે ઓલા શ્રમણ સૂત્રમાં, જૈનેન્દ્ર (૮૩૩ મો શ્લોક છે અંદર) અહીં છે ને શ્લોક મૂક્યો અંદર કીધુંને? પ્રમાણતાને પામ્યો છે, અનુભવ કરીને, સર્વજ્ઞથી કહેલું ને કેવળીથી કહેલું, અને અમે અનુભવ કરીને કહીએ છીએ, પ્રમાણતાને પામ્યા છે. (જૈનેન્દ્ર કહે) આ જ સાચું છે ને બીજુ સાચું નથી એમ કેમ? આ જ સાચું છે એમ નહિં, કે ભગવાને તો અનંત જાણ્યું. છે ને? વાણી અનંતમાં ભાગે નીકળી, તેથી આ જ સાચું છે એમ કેમ કહેવું? એમ નહિં, એમ નહિં પ્રભુ! તું રહેવા દે બાપુ! એમ રહેવા દે ભાઈ ! આહાહા ! આ એનું વિદ્યાસાગરે હિંદી બનાવ્યું છે, પ્રભુ! પોણી સોળ આની એક તત્ત્વ ફરે તો આખું તત્ત્વ ફરી જાય છે ભાઈ. આહાહા! ભગવાનની વાણી અનંતમે ભાગે નીકળી માટે કોઈએ કંઈક માન્યું કોઈએ કંઈ જાણું માટે આની જ વાણી સાચી એમ કેમ કહેવું? અરે પ્રભુ તું રહેવા દે એમ રહેવા દે બાપુ. આહાહા ! આહાહા!
સર્વજ્ઞથી સીધું સાંભળ્યું છે અને નિકટવર્તી ગણધરોથી પણ અમે સીધું સાંભળ્યું છે. આહાહા! અને અમે અનુભવ કરીને કહીએ છીએ (તું ય અનુભવ કરી આહાહા! હજી તો એક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #87
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૧
ગાથા
૭૩
ગાથામાં સમયસારને સિદ્ધ કરવા કેટલી વાત કરે છે. ( સત્ય વાત !) આહાહા ! ધન્ય ભાગ્ય. આહાહા ! એટલે કે આત્મા સર્વજ્ઞ સ્વભાવી છે એવું જેણે સર્વજ્ઞ સ્વભાવ પ્રગટ કર્યો છે એમણે કહેલું છે અને સર્વજ્ઞ સ્વભાવી માનનારાઓ પણ છદ્મસ્થ શ્રુતકેવળીઓ, એમણે ભગવાન પાસેથી નિકટવર્તીએ સાંભળ્યું છે એકે કયું ને બીજાએ એને કહયું એમ નહિં. સાક્ષાત્ ભગવાનની વાણી આમ સીધી કાને પડી છે. આહાહાહાહા ! આહાહા !
-
આ તો હજી સમયસાર કહીશ-પહેલી ગાથા અને નિર્માનતા તો જુઓ એમની પાછી. આહાહા ! ભગવાને કહેલું છે બાપુ. શ્રુતકેવળીએ કહેલું છે એ કહીશ. આહાહા ! પછી કહેશે કે મારા વૈભવથી કહીશ. પણ આંહી અત્યારે જરી વિનય એટલો સ્થાપે છે વિનય કેટલો સ્થાપે છે. આહાહા ! હું કહીશ માટે પ્રમાણતાને પામશે એમ ન પહેલુ કહ્યું અહીંયા. આહાહાહાહા ! એ સર્વજ્ઞ પ્રભુની અસ્તિ સ્થાપી, અને તે સર્વજ્ઞને વાણીવાળા સ્થાપ્યા, શ૨ી૨વાળા સ્થાપ્યા, સિદ્ધ નહિ, સિદ્ધ નહિં. વાણીવાળા એટલે અરિહંતને સ્થાપ્યા કે જેને વાણી છે, આહાહા ! પ્રણીત એમ કહ્યું તું ને ? પ્રણીત ( પ્રણીત ) આહાહા ! ‘ પ્રણીત ’ છે જુઓને. સર્વજ્ઞથી પ્રણીત વાણી છે. સર્વશ તો સિદ્ધેય છે, પણ એને વાણી નથી. આ તો અરિહંત સર્વજ્ઞથી પ્રણીત વાણી. આહાહાહાહા ! અને એમેય સિદ્ધ કર્યું, જેમ સિદ્ધો અનંત થયા એમ સર્વજ્ઞ ( અરિહંત ) પણ છે, પછી શ૨ી૨ રહિત થશે, પણ એ સર્વજ્ઞ છે તો ક્યાંક છે કે નહિ ? જેમ શરી૨ રહિત સિદ્ધ થયા એ પણ કોઈ ક્ષેત્રમાં છે કે નહિ કે એ ઉ૫૨ છે. તો જેને હજી વાણી છે અને સિદ્ધ થયા નથી અને સર્વજ્ઞ થયા છે, તો એની કોઈ સ્થિતિ, કોઈ ક્ષેત્ર છે કે નહિં ? આહાહા ! ઘણું સમાડયું છે. ક્ષેત્ર સિદ્ધ કરે છે ભગવાન મહાવિદેહમાં બિરાજે છે. આહાહા !
જ્યાં વાણી નીકળે છે એની પાસેની આ વાત આવી. આહાહા ! અહીં તો જ્યાં થોડા બોલ આવડે ત્યાં એને થઈ જાય ( ગર્વ ) આ તો કહે છે. ( મુનિરાજ ) આવું જે હું સમયસાર કહીશ જે. છતાં એ તો ભગવાન પાસેથી સાંભળેલું છે અને ગણધરો પાસેથી નિકટવર્તી સાથે ચર્ચાઓ કરીને નક્કી કર્યું છે. આહાહા !
અને પાંચમી ગાથામાં એમ આવ્યું ને કે અમારા ગુરુએ અમને અનુગ્રહ કરીને શુદ્ધાત્માનો ઉપદેશ આપ્યો. આહાહા ! ત્યાં ગુરુને લીધા. આહાહા! અમને અમારા ગુરુએ અનુગ્રહ મહેરબાની કરી અમે પાત્ર હતા માટે આપ્યું એમ ન લીધું. એમની કૃપાથી અમને શુદ્ધાત્માનો ઉપદેશ મળ્યો. આહાહા ! એ વૈભવથી હું કહીશ, ત્યાં એમ કહેશે; અહીં તો હજી શરૂઆત કરે છે ને ? ( ઘણો માલ કાઢયો સાહેબ આપે ) છે કે નહીં; આમાં પંડિતજી ? પંડિતો બે બેઠા છે સામે, જિજ્ઞાસા લઈને બેઠા છે ને જિજ્ઞાસા લઈને, ત્યાંથી છેલ્લે લઈને આવ્યા છે ને ? આહાહા ! અન્યવાદીઓના આગમની જેમ અલ્પજ્ઞાનીની કલ્પના માત્ર નથી. આહા ! આ સિવાય બીજા જે કાંઈ કહેલા છે. આહાહાહાહા ! આકરું લાગે બીજાને દુઃખ લાગે બાપા ! તુંય પણ ભગવાન છો ભાઈ !
અન્યવાદીઓના આગમની જેમ અલ્પજ્ઞ કલ્પના એણે તો કલ્પનાથી આગમ રચ્યા છે; જોયું નથી, જાણ્યું નથી જગતનું સ્વરૂપ-સર્વ પદાર્થનો સમૂહ જાણ્યો નથી, જાણ્યા વિના કલ્પનાથી શાસ્ત્રો બનાવ્યા એ પ્રમાણભૂત નહીં. આહાહા ! આવી વાત છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #88
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ દિગંબર સંતો! મરી ગયેલા રાગથી છે. આહાહા! અરે! એકલી નિર્માન દશાથી (કહે છે) અમે ભગવાન પાસેથી સાંભળેલું કહીશું અને નિકટવર્તી ગણધરો, ગણધરોના નિકટવર્તી વર્તનારાએ એનાથી કહેલું કહેશું. પણ પ્રભુ-તમે અહીં છો ત્યાં તો ગણધર અને ભગવાન અહીં નહોતા ને? સાંભળ. સાંભળ. કુંદકુંદાચાર્ય તો હતા પણ અમૃતચંદ્રાચાર્ય કળશ-ટીકાકાર કહે છે હું એમ કહીશ પંડિતજી? (કાનજી સ્વામી તો કહે કે હું પણ કહું છું ) આહાહા!
અમૃતચંદ્રાચાર્ય તો નહોતા ગયા. ગયા'તા, ગયા'તા પ્રભુ સાંભળ તું. આહાહા ! ભગવાન કુંદકુંદાચાર્ય તો ત્યાં ગયા હતા બધી વાત એની સાચી, હવે એની ય શંકા કરે છે લોકોવિદ્યાનંદજી (કહે) કુંદકુંદાચાર્ય ત્યાં ગયા હતા એનો આધાર શું? એવી શંકા, અરે પ્રભુ આમ ન હોય ભાઈ, હિતના પંથમાં આવી શંકાઓ ન હોય પ્રભુ. આહાહા ! બહારની મોટપ જગતને મારી નાખશે બાપા. આહાહા! આ કુંદકુંદાચાર્ય કહે છે કે કલ્પનાથી આગમ બનાવ્યા એમ કરીને, બધા નાખ્યા છે. દિગંબર સિદ્ધાંત સિવાય બધાએ કલ્પનાથી બાંધેલા છે. એ અપ્રમાણ હોય એમ નથી એમ કહે છે જેથી અપ્રમાણ હોય એવું આમાં નથી. આહાહા ! (એમ એ લોકો કહે છે)
વિશેષ કહેશે- પ્રમાણ વચનગુરુદેવ
પ્રવચન નં. ૮ ગાથા - ૧ તા. ૧૫-૬-૧૯૭૮ ગુરુવાર જેઠ સુદ-૯ સં. ૨૫૦૪
સમયસાર ભાવાર્થ છે પહેલી ગાથાનો ભાવાર્થ-ગાથાનો અર્થ થઈ ગયો છે. “ગાથા સૂત્રમાં આચાર્યે વક્ષ્યામિ કહ્યું છે વોચ્છામિ કહ્યું છે ને વાચ્છામિ એનો અર્થ વક્ષ્યામિ કર્યો છે. તેનો અર્થ ટીકાકારે વર્ચે પરિભાષણે ધાતુથી પરિભાષણ કર્યો છે. તેનો આશય આ પ્રમાણે સૂચિત થાય છે કે ચૌદ પૂર્વમાં જ્ઞાન પ્રવાદ નામનો પાંચમા પૂર્વમાં બાર વસ્તુ અધિકાર છે. તેમાં એકેકના વીસ વીસ પ્રાભૂત અધિકાર છે. તેમાં દસમાં વસ્તુમાં સમય નામનો પ્રાભૃત છે. તેના મૂળ સૂત્રોના શબ્દોનું જ્ઞાન તો પહેલાં મોટા આચાર્યોને હતું અને તેના અર્થનું જ્ઞાન, શબ્દોનું નહીં. અર્થોનું જ્ઞાન, અર્થોનું જ્ઞાન, આચાર્યોની પરિપાટી અનુસાર શ્રી કુંદકુંદાચાર્યને પણ હતું. અર્થ હોં? સૂત્ર શબ્દો નહિ, મૂળ શબ્દો નહિ, અર્થોનું જ્ઞાન હતું. શબ્દો જે હતા એ નહોતા એ વખતે. આહાહા ! તેના અર્થનું જ્ઞાન આચાર્યોની પરિપાટી અનુસાર શ્રી કુંદકુંદાચાર્યને પણ હતું. પણ હતું એટલે શું કે આચાર્યોને તો હતું પણ કુંદકુંદાચાર્યને પણ હતું.
તેમણે સમયપ્રાભૂતનું પરિભાષણ કર્યું. પરિભાષાસૂત્ર બાંધ્યું. એટલે? સૂત્રની દસ જાતિઓ કહેવામાં આવે છે તેમાં એક પરિભાષા જાતિ પણ છે. એટલે ? પરિભાષા એટલે? અધિકારને જે યથાસ્થાનમાં અર્થદ્વારા સૂચવે, શબ્દની વાત અત્યારે અહીં નથી શબ્દો તો હતા જ નહિં, અર્થ દ્વારા જ્ઞાન થતું. અર્થને સૂચવે, એમ કહેવું છે. યથાસ્થાનમાં અધિકારને જ્યાં જોઈએ ત્યાં, તેના અર્થ દ્વારા સૂચવે તે પરિભાષા કહેવાય છે. સમજાય છે? મૂળ સૂત્રોના શબ્દોનું જ્ઞાન તો નહોતું... કુંદકુંદાચાર્યને એના અર્થનું જ્ઞાન હતું. અને એ અર્થને યથાસ્થાને રચવા એટલે પરિભાષા એને કીધા.. “વોચ્છામિ' યથાસ્થાને અર્થોને કહીશ. જે ઠેકાણે જેની જરૂર છે, તે સ્થાનમાં તે સૂત્રોના અર્થો આવશે એમ. આહાહા !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #89
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૧
૭૫ કુંદકુંદઆચાર્ય સમયપ્રાભૂતનું પરિભાષણ કરે છે. એટલે સમયપ્રાભૂતના અર્થને જ એના અર્થને યથાસ્થાનમાં જણાવનારું પરિભાષાસૂત્ર રચે છે. લ્યો છે પરિભાષા સૂત્ર અહીં આ, પણ એ અર્થને રચે છે. મૂળ ભાષા તો છે નહિં એટલે એના અર્થને અહીંયા સૂચવે છે.
“આચાર્યે મંગળ અર્થે સિદ્ધોને નમસ્કાર કર્યો છે. સંસારીને શુદ્ધ આત્મા સાધ્ય છે. અહીં તો સંસારીને શુદ્ધાત્મા સાધ્ય છે એ વાત લીધી છે. એવા જીવો લીધા છે અહીં. જેને આત્મા શુદ્ધ સાધ્ય છે. એવા સંસારી જીવોને અહીં લીધા છે. જેને શુદ્ધાત્મા સાધ્ય નથી એની અહીં વાત નથી. આહાહા ! સંસારીને શુદ્ધાત્મા સાધ્ય છે. અને સિદ્ધ સાક્ષાત્ શુદ્ધાત્મા છે', સિદ્ધ પરમાત્મા સાક્ષાત્ શુદ્ધાત્મા છે, જુઓ અહીં તો આમ લીધું, નહીંતર સિદ્ધ આત્મા એ ક્ષાયિક ભાવ છે, પણ શુદ્ધાત્મા છે એ (સાક્ષાત્ એટલે પર્યાય છે) પર્યાય, શુદ્ધાત્મા છે પર્યાય પણ શુદ્ધ છે. જેવો કારણ સયમસાર ત્રિકાળ પરમ સ્વભાવભાવ અમર્યાદિત સ્વરૂપ વસ્તુ, જેને કર્મના નિમિત્તની હૈયાતિની અપેક્ષા નથી, અને નિમિત્તના અભાવની અપેક્ષા નથી, એવો જે પરમ સ્વભાવ શાયકભાવ, અને તેને કારણે સમયસાર કહીને, તેમાંથી ઉત્પન્ન થયેલું કેવળજ્ઞાન સિદ્ધ આત્મા અને કાર્ય સમયસાર કહ્યું છે. અને કારણ સમયસાર અને કાર્ય સમયસાર બેમાં ફેર નથી એમ કહ્યું છે, નિયમસાર, અહીં તો ભાઈ ! યથાસ્થાને જે હોય એમ આવે. એક અક્ષર ફરે તો આખું ફરી જાય, અને સંસારીને પણ સિદ્ધ જેવા કહ્યા છે નિયમસારમાં, અશુદ્ધ પર્યાય કાઢી નાખીને, એનો સ્વભાવ છે એ સિદ્ધ સ્વરૂપ જ છે! પર્યાયમાં સિદ્ધ જેવા છે એમ નહિ. પણ વસ્તુ છે એ સિદ્ધ સ્વરૂપી જ છે દરેક (ની) તેથી તેની પર્યાયમાં સિદ્ધ પર્યાય સ્વરૂપે, સિદ્ધ સ્વરૂપે છે તેથી પર્યાયમાં સિદ્ધપદ પ્રાપ્ત થાય છે. પ્રાપ્તની પ્રાપ્તિ છે. આહાહા ! થોડા શબ્દોમાં પણ કેટલું ભર્યું છે.
સિદ્ધ સાક્ષાત્ શુદ્ધાત્મા જોયું? તેથી તેમને નમસ્કાર કરવો. એક બાજુ સિદ્ધને પણ ક્ષાયિકભાવ કહીને એ જીવમાં નથી એમ કહ્યું છે. નિયમસાર ! ક્ષાયિકભાવ, ક્ષયોપશમભાવ, ઉપશમભાવ, ઉદયભાવ (ચારે ભાવ ) વસ્તુમાં નથી, ત્રિકાળમાં ક્યાં છે? એ તો પર્યાય છે. આહાહા ! એક બાજુ અહીં કહે કે સિદ્ધ સાક્ષાત્ શુદ્ધાત્મા છે. એ ક્ષાયિકભાવ, પર્યાયની અપેક્ષાએ. આહાહા ! વીતરાગ માર્ગ ઘણો ગહન. આહાહા ! આ સિદ્ધ આત્મા સાક્ષાત્ શુદ્ધાત્મા છે. જેને ક્ષાયિકભાવ કહી અને નિયમસારમાં જીવમાં નથી એમ કહ્યું છે, એ પર્યાય નથી એમ, પણ પર્યાય જે છે એ તો સાક્ષાત્ શુદ્ધ સ્વરૂપ, ક્ષાયિકભાવ, સ્વભાવભાવ, કેવળજ્ઞાન, કેવળદર્શનને સ્વભાવભાવ કહ્યો. ત્રણ જ્ઞાન અને ત્રણ દર્શનને વિભાવભાવ કહ્યો, બીજા ઠેકાણે એ ચારેય જ્ઞાનને (ભાવને) વિભાવભાવ કહ્યો, કઈ અપેક્ષાએ? કે ત્રિકાળી સ્વભાવ નથી, અને કર્મના અભાવની અપેક્ષા કેવળજ્ઞાનમાં આવે છે. ક્ષાયિક એવી દશા, તેથી અપેક્ષાએ વિભાવ તેને કહ્યો છે. પંડિતજી ! કેવળજ્ઞાનને વિભાવ, અહીં (કહ્યું) શુદ્ધાત્મા સાક્ષાત્ કેટલી અપેક્ષાઓ છે. આહાહા!
તેથી તેમને નમસ્કાર કરવો ઉચિત છે.” “કોઈ ઇષ્ટદેવનું નામ લઈ નમસ્કાર કેમ ન કર્યો?” તેની ચર્ચા ટીકાકારના મંગળ પર કરેલી છે ઉપર આવી ગયેલ છે. તે અહીં પણ સમ જાણવી. બધા ગુણથી એને ઓળખાવ્યા છે. અન્યમતિઓ એક નામે કરીને વિવાદ કરે છે એનો વ્યવચ્છેદ કરે છે. એ સિદ્ધને પરમાત્મા કહેવાય, અરિહંત કહેવાય, સિદ્ધ આત્મા કહેવાય, પુણ્ય આત્મા કહેવાય, અનેક પ્રકારે જે એમાં લાગુ પડે છે તે પ્રમાણે કહેવાય. આહાહા !
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #90
--------------------------------------------------------------------------
________________
૭૬
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧ સિદ્ધોને “સર્વ' એવું વિશેષણ આપ્યું છે.” આવ્યું તું ને વંદિતું સવ્વસિદ્ધ પહેલી ગાથામાં, સર્વ સિદ્ધ સર્વ સિદ્ધોને નમસ્કાર.” તેથી તે સિદ્ધો અનંત છે એવો અભિપ્રાય બતાવ્યો. સિદ્ધ એક છે નહિ, સિદ્ધ અનંત છે, જ્યારે પૂછો ત્યારે અનંત સિદ્ધ જ છે. જો કે, વર્તમાન તો ભગવાન કુંદકુંદાચાર્ય વખતે તો અનંત સિદ્ધ તો છે જ, પણ ત્રણ કાળમાં કોઈ કાળે અનંત સિદ્ધ ન હોય અને બે ચાર કે સંખ્યાત અસંખ્યાત સિદ્ધ હતા, એમ છે જ નહિ, અનંત સિદ્ધ છે. આહાહા! બસ! એ અનંતમાં ભળતી જાય સંખ્યા તો પણ અનંત ને અનંત, તે પણ એક શરીર નિગોદના અનંતમાં ભાગે. એક રાઈ જેટલો કટકો લઈએ, લસણ કે ડુંગળી– પ્યાજ એમાં અસંખ્ય તો શરીર છે. અને એક શરીરને અનંતમે ભાગે સિદ્ધ થયા અને અનંતમે ભાગે સિદ્ધ થશે. કોઈ દિ' અસંખ્યમેં ભાગે સિદ્ધ થશે એમ બનશે નહિ. આહાહા ! અનંતકાળ વીતી ગયો, અને અનંતકાળ વીતશે, ભવિષ્ય ભવિષ્ય ભવિષ્ય ભવિષ્ય અનંત અનંત અનંત તો પણ એક શરીરના અનંતમા ભાગે સિદ્ધ થાશે (ભવિષ્ય પૂરું કે દિ' થાય ) ભવિષ્ય પૂરું કે દિ' થાય? આહાહા! વસ્તુની કોઈ સ્થિતિ જ એવી છે, ક્ષેત્ર પૂરું ક્યાં થાય? કાળ પૂરો ક્યાં થાય? કાળની શરૂઆત ક્યાંથી થાય? દ્રવ્યની પર્યાય પહેલી કઈ ? દ્રવ્યની પર્યાય છેલ્લી કઈ ? આહાહાહાહા ગજબ સ્વભાવ છે ! પહેલી કે દિ' હતી ? દ્રવ્ય અનાદિનું છે ને પર્યાય અનાદિની છે. એમ છેલ્લી પર્યાય કે દિ' ? દ્રવ્ય પણ અનંત કાળ છે અને પર્યાય પણ એમ ને એમ અનંતકાળ છે. આહાહા !
ગહન વિષય જિનેશ્વરદેવનું તત્ત્વ ગહન ઘણું અને એ સિવાય બીજે ક્યાંય છે ય નહિ. બીજે બધી કલ્પનાઓથી વાત કરી, પણ આને ઊંડો ઉતરવાનો વખત ન મળે, જૈનના વાડામાં પડયા એને આ વ્રત કરવા ને ઉપવાસ કરવા, દયા પાળવી અને દાન કરવા, બસ! એમાં રોકાઈ ગયા બિચારા. આહાહા ! રાગની ક્રિયાઓ છે એ તો. આહાહા ! અહીં કહે છે, સિદ્ધ અનંત થઈ ગયા, આત્મામાં શુદ્ધ સાધક પર્યાય પ્રગટ કરી. આહાહા ! સિદ્ધ સ્વરૂપે તો હતા જ પણ પર્યાયમાં સાધકપણે શુદ્ધને પ્રગટ કરી અનંતા પર્યાયમાં સિદ્ધ થયા. આહાહા ! અનંત સિદ્ધની કબૂલાત કરી. અનંત સિદ્ધો શુદ્ધના સાધનદ્વારા, સિદ્ધ થયા અને અનંત સિદ્ધ થયા એની શુદ્ધતા પૂરી થઈ, એવા અનંત સિદ્ધો છે. આહાહા !
અને શુદ્ધાત્મા એક જ છે એવું કહેનાર અન્યમતિઓનો વ્યવચ્છેદ કર્યો.” સર્વ વ્યાપક એક જ આત્મા છે. આહાહા ! અમારે આવ્યો તો એક નવાણુમાં કાંપમાં હતો ને ધ્રાંગધ્રાનો હતો વ્યાખ્યાન સાંભળે વેદાંતી, એક ! એક ! એક! કર્યા કરે, એક! એક! એક! એમ કર્યા કરે, ધ્રાંગધ્રાનો હતો ૯૯ ની સાલની વાત છે. અરે ભાઈ ! પણ એક છે અને એક નથી એવો નિર્ણય કોણે કર્યો? (પર્યાય) ત્યાં બે થઈ ગયા. નિર્ણય કરનારી પર્યાય અને નિર્ણય કર્યો દ્રવ્યનો, તો બે થઈ ગયા. દ્રવ્ય ને પર્યાય બે થઈ ગયા, તો વૈત થઈ ગયું, પણ એ વસ્તુ વીતરાગ સિવાય કોઈએ જાણી જોઈ નથી એટલે (બધાએ) કલ્પનાથી વાતું કરી. આ તો સર્વજ્ઞ. આહાહાહા ! જેના ક્ષેત્રનો અંત નથી એ શું? શું કહે છે? એવા પ્રદેશો જેટલા છે એના, એથી અનંત ગુણા ગુણ છે (એક જીવમાં) એ શું કહે છે!! એક દ્રવ્યમાં અનંત ગુણા ગુણ એમાં છે, જેનો અંત નથી, છેલ્લે ક્યો આકાશનો પ્રદેશ દશા પર્યાય અથવા પ્રદેશ એવું છે નહિં એથી અનંત ગુણા આત્માના ગુણો, સંખ્યાએ અનંત તે અનંતનો અંત નહિ એટલા બધા ગુણો, એવા અનંતા ગુણોના સ્વરૂપને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #91
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check h††p://www.AtmaDharma.com for updates
ગાથા
૧
સાધી, અનંતા સિદ્ધ થયા. શુદ્ધાત્મા એક જ એવું કહેનારનો નિષેધ કર્યો.
แ
પછી, “ શ્રુતકેવળી શબ્દનાં અર્થમાં, ” શ્રુતકેવળી હતો ને ? ‘ વોચ્છામિ સમયપા ુમિણમો શ્રુતકેવળી ભણીયં ’ પાઠમાં તો શ્રુતકેવળી ભણીયં ' એટલું છે. છતાં આમાંથી બે કાઢવું છે ( બે પ્રકાર કહેવા છે) અમારે એમ કહે છે. “ શ્રુત તો અનાદિનિધન પ્રવાહરૂપ આગમ શ્રુતકેવળી અને કેવળી ” શ્રુતના બે અર્થ જુદા કર્યા શ્રુતકેવળી એમ નહિ શ્રુત અને કેવળી. આહાહા ! શ્રુત તો અનાદિ અનંત અનિધન એટલે અનંત-પ્રવાહરૂપ એમ ને એમ અનાદિથી પ્રવાહરૂપ. આહાહા ! કે દિ ' આગમ નહોતું ? સંસારમાં જગતમાં કે દિ ’ આગમ નહોતું ? આહાહા ! કે દિ ’ સિદ્ધ નહોતા ? કે દિ ’ કેવળજ્ઞાની મનુષ્યપણે નહોતા ? હૈં ? આહાહાહા ! એમ આગમ કે દિ’ નહોતું અનંત કાળમાં ? આહાહા ! પ્રવાહરૂપે આગમ અનાદિથી છે. આહાહા ! શ્રુત અનાદિ અનંત, અનાદિ એટલે · અન ’, આદિ નહિ અને અનિધન એટલે અંત નહિ. જેની આદિ નથી, અંત નથી. એવા પ્રવાહરૂપ આગમ આહાહા ! ભૂતકાળમાં આગમ આમણે કહ્યું પહેલું એવું નથી અને ભવિષ્યમાં આગમ હવે થઈ રહ્યું એમ નથી. આહાહા ! અનાદિ અનંત પ્રવાહરૂપ શ્રુતજ્ઞાનશ્રુત ચાલ્યું જ જાય છે. આહાહા ! અનાદિ અનંત પ્રવાહરૂપ આગમ.
"
,
‘ કેવળી ’ શબ્દથી સર્વજ્ઞ અને ૫૨માગમના જાણનાર શ્રુતકેવળી કહ્યા. કેવળી શબ્દથી બે કાઢયા ( કહ્યા ) ઓલામાં શ્રુત એકલા શ્રુત ૫૨માગમ બસ; કેવળી શબ્દથી સર્વજ્ઞ ભગવાન, આહાહાહા ! કે દિ' નહોતા ? ત્રણ કાળમાં ત્રણ કાળને જાણનારની હૈયાતિ કે દિ' નહોતી ? આહાહા ! અગમ અગમની વાતું છે બધી. વસ્તુ જ એવી છે તારી કહે છે બાપા. આહાહા ! તારામાં અનંતા ગુણો છે તે કે દિ ' નહતા ? અને કે દિ' એનો અંત આવશે, એટલે ગુણ પૂરા થઈ જશે ભવિષ્યમાં ? આહાહા ! એની પર્યાય પૂરી થઈ જશે કે દિ ' ?
એકલા આત્મા- સ્વભાવની વાતું છે. આહાહા ! કેવળી શબ્દથી સર્વજ્ઞ અને ૫૨માગમના જાણનારા શ્રુતકેવળી બેયને લીધા. નિયમસારમાં તો બેય શબ્દ જુદા જ છે. કેવળી, શ્રુતકેવળી ભણીદું એવો પાઠ ચોખ્ખો છે. એ ભાવને અહીંયા લીધો છે. કહેવાનો આશય પણ આ જ છે. એમ કે શ્રુત પણ છે અને કેવળીમાં બેય છે, સર્વજ્ઞ અને શ્રુતકેવળી, શ્રુત ને દ્રવ્ય, અનાદિ અનંત આગમની વાણી એની પણ શરૂઆત નથી, એનો પણ અંત નથી. અને કેવળીની પણ શરૂઆત નથી અને કેવળીનો અંત નથી. એમ ૫૨માગમના જાણનારા ગણધરો, શ્રુતકેવળીઓ આહાહા! એની પણ આદિ નથી એનો અંત નથી. આહાહા !
-
૭૭
“તેમનાથી સમયપ્રાભૂતની ઉત્પત્તિ કહી.” સર્વજ્ઞ અને શ્રુતકેવળી, આગમ અનાદિઅનંત, કેવળી શ્રુતકેવળી અનાદિ અનંત એ અનાદિ-અનંત કેવળી અને શ્રુતકેવળીથી સમયપ્રામૃતની ઉત્પત્તિ થઈ. પહેલી ( આદિ થઈ ) એમ કંઈ નથી. આહાહા ! એ સમયપ્રાભૂતની ઉત્પત્તિ કહી છે, એ રીતે ગ્રંથની પ્રમાણતા બતાવી. ગ્રંથની યથાર્થતા પ્રમાણતા. આ ગ્રંથ પ્રમાણ કેમ છે ? કે આ કા૨ણે પ્રમાણ છે. ઓલો કહે કે આ પ્રમાણ છે ? કે આ પ્રમાણ છે ? કે આ સાચું છે? અરે પ્રભુ એ વાત છે નહિ. આહાહા ! “ એ ગ્રંથ પ્રમાણતાને પામ્યો છે.” કેમકે શ્રુતદ્રવ્યશ્રુત એ પણ અનાદિ અનંત છે. કહેનારા ભાવશ્રુતી કેવળીઓ પણ અનાદિ અનંત છે અને સર્વજ્ઞ પણ અનાદિ અનંત છે અને એમણે કહેલું પણ અનાદિ અનંત છે. પહેલા સર્વશે આ
'
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #92
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ કહ્યું તું ને શ્રુતકેવળીએ પહેલા આ કહ્યું 'તું એમ નથી. આહાહા! કેટલી ગંભીરતા.
આ તો વસ્તુની સ્થિતિ છે એનું વર્ણન છે. આમાં આમ હશે કે આમ હશે એમ છે નહીં, આમ (જ) છે. આહાહા ! એ રીતે ગ્રંથની પ્રમાણતા એટલે સત્યતા બતાવી; આ ગ્રંથ સત્ય છે એમ તેમાં સિદ્ધ કરી દીધું અને પોતાની બુદ્ધિથી કલ્પિત કહેવાનો નિષેધ કર્યો. આહાહા ! અમે અત્યારે બુદ્ધિની કલ્પનાથી કહીએ છીએ એમ નહિ. એ તો શ્રુતકેવળીએ કહેલું કૃત અને શ્રુત અનાદિ છે એ રીતે કહેવાય છે. આહાહા! “સિદ્ધો વર્ણ સમાપ્નાય' નથી આવતું? મોક્ષમાર્ગમાં, વ્યાકરણમાં આવે છે અને મોક્ષમાર્ગ પ્રકાશકમાં આવે છે, કે “સિદ્ધો વર્ણ ” ભાષા છે એ સિદ્ધ અનાદિની છે એ કોઈએ કરી છે એમ નથી.
એ ભાષા નાની ઉંમરમાં આપતા, પહેલી અમને આપી, ધૂળી નિશાળે જતાં ધૂળી, લખવાનું ધૂળમાં લખાવે, ત્યારે પહેલો શબ્દ આ આપ્યો 'તો. “સિદ્ધો વર્ણ સમાપ્નાય” ન્યાં
ક્યાં શબ્દના અર્થની ખબર હતી? નથુ માસ્તર હતા એક વૃદ્ધ બચારા, છોકરો હતો એક સાધારણ ધૂળી નિશાળ એને પગાર થોડો થોડો આપતા છોકરાઓ, લગન હોય કે દાહડો હોય ત્યારે આપે. શું કહે ? પીરસણું કંઈ થોડું થોડું આપતા ચાર-ચાર પૈસા કે એવું એને આજીવિકા થઈ રહેતી. એમાં એણે પહેલું આ લખાવ્યું હતું “સિદ્ધોવર્ણ સમાપ્નાય”
આપણે મોક્ષમાર્ગ પ્રકાશકમાં છે, છે અહીંયા મોક્ષમાર્ગ પ્રકાશક? નથી. ગ્રંથની પ્રમાણતાએવો શબ્દ છે, એમાં આ લખ્યું છે. “અકાર' આદિ ઉચ્ચાર તો અનાદિનિધન છે. એ કાંઈ નવું નથી કોઈએ નવા કર્યા નથી. એનો આકાર લખવો પોતાની ઈચ્છા અનુસાર પણ એ પણ આકાર એની મેળાએ થાય છે. પરંતુ બોલવામાં આવે છે તે અક્ષર તો સર્વત્ર સર્વદા એ જ પ્રમાણે પ્રવર્તે છે, કહ્યું છે કે “સિદ્ધોવર્ણ સમાપ્નાય” આ શબ્દ છે વર્ણ ઉચ્ચારનો સંપ્રદાય અક્ષરના ઉચ્ચારની પદ્ધતિ સ્વયંસિદ્ધ છે, આહાહા ! મોક્ષમાર્ગ પ્રકાશકમાં લખ્યું છે. આહા!
અને અક્ષરોથી નીપજેલા સત્ય અર્થના પ્રકાશક પદોના સમૂહુ એનું નામ તો શ્રત છે–તે પણ અનાદિ અનંત છે. આહા! મોક્ષમાર્ગ પ્રકાશકમાં નાખ્યું છે, અક્ષરો અનાદિ છે, સર્વજ્ઞ અનાદિ છે, શ્રુતકેવળીઓ અનાદિ છે. આહાહા! આ રીતે પ્રમાણતા, છતાં પાછું આનું સાચું કે આનું સાચું એવી શંકા નાખવી! આહાહા! મહા પ્રમાણતાને પામ્યો છે. ગ્રંથની પ્રમાણતા બતાવી અને પોતાની બુદ્ધિથી કલ્પિત કહેવાનો નિષેધ કર્યો. એ તો અનાદિથી શ્રુતકેવળી કેવળીઓ અને અક્ષરોથી ચાલ્યા જ આવે છે. આહાહા! નિયમસારમાં પણ એમ કહ્યું છે ને ટીકાકારે ટીકા કરનાર અમે તે કોણ? પદ્મપ્રભમલધારિદેવ એમ કહે છે. એ ટીકા તો અનાદિ સંતોથી ચાલી જ આવે છે. એ ટીકાનો ભાવ સંતોથી ચાલ્યો જ આવે છે, નિયમસારમાં છે. છે અહીંયા નિયમસાર? હમણાં અમારું મન પરમાગમના સારની પુષ્ટ રુચિથી ફરી ફરીને અત્યંત પ્રેરિત થાય છે. વિકલ્પ ઉઠયા જ કરે છે કે આનું આમ થાય, આનું આમ થાય એ રુચિથી પ્રેરિત થવાને લીધે તાત્પર્યવૃત્તિ નામની આ ટીકા રચાય છે, અને ગુણના ધરનાર ગણધરોથી રચાયેલા અને શ્રુતધરોની પરંપરાથી સારી રીતે વ્યક્ત કરાયેલા, આ પરમાગમના અર્થસમૂહોનું કથન કરવાને અમે મંદબુદ્ધિ તે કોણ? આ તો ભાવ ચાલ્યો જ આવે છે. ટીકાનો ભાવ નિયમસાર એ પણ પરંપરાએ મુનિઓમાં ચાલ્યો જ આવે છે. હું કરું છું નવો એમ છે નહિં. પાઠ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #93
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૧ છે એવો હોં, આહા!
गुणधर गणधररचितं श्रुतधरसन्तानस्तु सुअक्तम्
परमागमार्थसार्थं वकतुममुं के वयं मन्दाः આહાહા! એ ભાવ- શ્રુતજ્ઞાન; એ ભાવ- કેવળજ્ઞાન, એ વાણી અકાર આદિના અક્ષરો અનાદિ છે. આહાહાહા !
એક ભાવને પણ બરાબર જાણે ને તો એ બધા ભાવને યથાર્થ જાણે. એક ભાવનું જયસેનાચાર્યની ટીકામાં છે. એક ભાવ પણ જે રીતે છે તે રીતે એ બરાબર જાણેને તેને બધા ભાવોનું જ્ઞાન યથાર્થ થઈ જાય. આહાહા! કારણ કે એક ભાવ જ પણ ગંભીર-ગંભીર કથન કરનારા અને વાણી એ બધી અનાદિની. આહાહા ! એના એક ભાવને પણ બરાબર સમજે, તો બધા ભાવોનું જ્ઞાન એને યથાર્થ આવી જાય. આહાહા!
અહીં એ કહે છે. પોતાની બુદ્ધિથી કર્યું નથી. અન્યવાદી અલ્પજ્ઞાની પોતાની બુદ્ધિથી પદાર્થનું સ્વરૂપ ગમે તે પ્રકારે કહી વિવાદ કરે છે તેનું અસત્યાર્થપણું બતાવ્યું, એ બધું જૂઠું છે. આહાહા ! આ વાણી પરમાત્માની કહેલી. શ્રુતકેવળીની કહેલી અને વાણી વાણીરૂપે ચાલી આવતી. આહાહા !
અજ્ઞાનીઓ પોતાની કલ્પનાથી વાતો કરે એ માન્ય નથી. શાસ્ત્ર કલ્પનાથી રચે અને ભાવ પોતાને ઠીક લાગે એમ ગોઠવે એમાં, એ માન્ય વસ્તુ નથી. ઝીણી વાત છે.
આ ગ્રંથના અભિધેય એટલે કે શું કહેવું છે તે ચીજ, સંબંધ અને પ્રયોજન. વાણીને સંબંધ વાચક સાથે અને “પ્રયોજન” આત્માનું પ્રગટ કરવું આત્માનું. એ શુદ્ધાત્માનું સ્વરૂપ તે અભિધેય છે, જોયું? ધ્યેય એ છે. શુદ્ધાત્મા તે ધ્યેય છે કહેવા માટે શુદ્ધાત્મા તે ધ્યેય છે. આહાહા ! પદ્રવ્ય (છ દ્રવ્યો) ધ્યેય છે એમ ન કહ્યું અહીંયા. પદ્ધવ્યનું જ્ઞાન તો એક સમયની પર્યાયમાં આવી જાય છે જીવની. અને અહીં તો શુદ્ધાત્મા તે અભિધેય છે. આહાહા! શુદ્ધાત્માનું સ્વરૂપ તે અભિધેય, ધ્યેય. શુદ્ધ વસ્તુ તે ધ્યેય, ધ્રુવ તે ધ્યેય છે. ધ્રુવને ધ્યેય કહેવાનો અહીંયા આશય છે આખો. આહાહા !
તેના વાચક આ શબ્દો, આ ગ્રંથના શબ્દો છે એ વાચક છે, તેમનો અને શુદ્ધાત્માનો વાચ્ય-વાચક સંબંધ છે, તે સંબંધ છે. આહાહા! વાચક શબ્દો અને વાચ્ય આત્મા શુદ્ધ ધ્યેય એ વાચ્ય- વાચકનો સંબંધ છે. આહાહા ! અને પ્રયોજન, ધ્યેય જે શુદ્ધાત્મા હતો એ કહેવાનું પ્રયોજન છે. કહેવાનું કથન છે–પ્રયોજન તો શુદ્ધાત્માના સ્વરૂપની પ્રાપ્તિ થવી તે પ્રયોજન છે લ્યો ! શુદ્ધ ભગવાન આત્માના પર્યાયની સ્વરૂપની પ્રાપ્તિ થવી પ્રયોજન છે.
કહો એક ગાથામાં કેટલું નાખ્યું? અભિધેય એટલે શું કહેવાનું છે કે શુદ્ધાત્મા.
વાચક શબ્દો, વાચક અને વાચ્યને નિમિત્ત નિમિત્ત સંબંધ છે, જેમાં સાકર શબ્દ અને સાકર પદાર્થ સાકર પદાર્થ છે તે અભિધેય છે, સાકર શબ્દ છે, તે વાચક છે બેનો નિમિત્ત-નિમિત્ત સંબંધ છે. વાચક વાને બતાવે છે. આહાહા! આવો સંબંધ છે. નિમિત્ત-નિમિત્ત સંબંધ એ પહેલી ગાથા થઈ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #94
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
८०
॥थ॥ - २
)
तत्र तावत्समय एवाभिधीयते
जीवो चरित्तदंसणणाणठिदो तं हि ससमयं जाण। पोग्गलकम्मपदेसट्ठिदं च तं जाण परसमयं ।।२।। जीवः चरित्रदर्शनज्ञानस्थितः तं हि स्वसमयं जानीहि।
पुद्गलकर्मप्रदेशस्थितं च तं जानीहि परसमयम्।।२।। योऽयं नित्यमेव परिणामात्मनि स्वभावेऽवतिष्ठमानत्वादुत्पादव्ययध्रौव्यैक्यानुभूतिलक्षणया सत्तयानुस्यूतश्चैतन्यस्वरूपत्वान्नित्योदितविशददृशिज्ञप्तिज्योतिरनन्तधर्माधिरूढेकधर्मित्वादुद्योतमानद्रव्यत्वः क्रमाक्रमप्रवृत्तविचित्रभावस्वभावत्वादुत्सङ्गित गुणपर्यायः स्वपराकारावभासनसमर्थत्वादुपात्तवैश्वरूप्यैकरूपः प्रतिविशिष्टावगाहगति स्थितिवर्तनानिमित्तत्वरूपित्वाभावादसाधारणचिद्रूपतास्वभावसगावाच्चाकाशधर्माधर्मकालपुद्गलेभ्यो भिन्नोऽत्यन्तमनन्तद्रव्यसङ्करेऽपि स्वरूपादप्रच्यवनाट्टकोत्कीर्णचित्स्वभावो जीवो नाम पदार्थः स समयः, समयत एकत्वेन युगपज्जानाति गच्छति चेति निरुक्तेः।
अयं खलु यदा सकलभावस्वभावभासनसमर्थविद्यासमुत्पादकविवेकज्योतिरुद्गमनात्समस्तपरद्रव्यात्प्रच्युत्य दृशिज्ञप्तिस्वभावनियतवृत्तिरूपात्मतत्त्वैकत्वगतत्वेन वर्तते तदा दर्शनज्ञानचारित्रस्थितत्वात्स्वमेकत्वेन युगपज्जानन् गच्छंश्च स्वसमय इति , यदा त्वनाद्यविद्याकन्दलीमूलकन्दायमानमोहानुवृत्तितन्त्रतया दशिज्ञप्तिस्वभावनियतवृत्तिरूपा- दात्मतत्त्वात्प्रच्युत्य परद्रव्यप्रत्यय-मोहरागद्वेषादिभावैकत्वगतत्वेन वर्तते तदा पुद्गलकर्म-प्रदेशस्थितत्वात्परमेकत्वेन युगपज्जानन् गच्छंश्च परसमय इति प्रतीयते। एवं किल समयस्य द्वैविध्यमुद्धावति।
પ્રથમ ગાથામાં સમયનું પ્રાભૂત કહેવાની પ્રતિજ્ઞા કરી. ત્યાં એ આકાંક્ષા થાય કે સમય એટલે શું? તેથી હવે પહેલાં સમયને જ કહે છે
જીવ ચરિત-દર્શન-જ્ઞાનેસ્થિત સ્વસમય નિશ્ચય જાણવો; સ્થિત કર્મયુગલના પ્રદેશ પરસમય જીવ જાણવો.૨.
थार्थ:- हे भव्य ! [ जीव:1d 04 [चरित्रदर्शनज्ञानस्थितः] शन-शानयारिमा स्थित २७ २॥ो छ [ तं] तेने [हि] निश्चयथी [स्वसमयं ] स्पसमय [जानीहि ] nu; [ च] भने [ पुद्गलकर्मप्रदेशस्थितं ] पुराना प्रशोमां स्थित थयेत छ [ तं] तेने [परसमयं ] ५२समय [जानीहि ] .
st:- 'समय' शब्नो अर्थ प्रमाणे छ: 'सम्' तो ७५सर्ग छे, तेनो अर्थ ' 'वो छ भने 'अय् गतौ' धातु छ भेनो मनसर्थ ५४॥छ भने शान अर्थ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #95
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check h±tp://www.AtmaDharma.com for updates
ગાથા
૨
૮૧
પણ છે; તેથી એકસાથે જ (યુગપ ્) જાણવું તથા પરિણમન કરવું એ બે ક્રિયાઓ જે એકત્વપૂર્વક કરે તે સમય છે. આ જીવ નામનો પદાર્થ એકત્વપૂર્વક એક જ વખતે પરિણમે પણ છે અને જાણે પણ છે તેથી તે સમય છે. આ જીવ-પદાર્થ કેવો છે ? સદાય પરિણામસ્વરૂપ સ્વભાવમાં રહેલો હોવાથી, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યની એકતારૂપ અનુભૂતિ જેનું લક્ષણ છે એવી સત્તાથી સહિત છે. આ વિશેષણથી, જીવની સત્તા નહિ માનનાર નાસ્તિકવાદીઓનો મત ખંડિત થયો તથા પુરુષને ( જીવને ) અપરિણામી માનનાર સાંખ્યવાદીઓનો વ્યવચ્છેદ, પરિણમનસ્વભાવ કહેવાથી, થયો. નૈયાયિકો અને વૈશેષિકો સત્તાને નિત્ય જ માને છે અને બૌદ્ધો સત્તાને ક્ષણિક જ માને છે; તેમનું નિરાકરણ, સત્તાને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ કહેવાથી થયું. વળી જીવ કેવો છે ? ચૈતન્યસ્વરૂપપણાથી નિત્ય-ઉદ્યોતરૂપ નિર્મળ સ્પષ્ટ દર્શનશાન જ્યોતિસ્વરૂપ છે ( કા૨ણ કે ચૈતન્યનું પરિણમન દર્શનશાનસ્વરૂપ છે ). આ વિશેષણથી, ચૈતન્યને જ્ઞાનાકા૨સ્વરૂપ નહિ માનનાર સાંખ્ય-મતીઓનું નિરાકરણ થયું. વળી તે કેવો છે ? અનંત ધર્મોમાં રહેલું જે એક ધર્મીપણું તેને લીધે જેને દ્રવ્યપણું પ્રગટ છે (કા૨ણ કે અનંત ધર્મોની એક્તા તે દ્રવ્યપણું છે ). આ વિશેષણથી, વસ્તુને ધર્મોથી રહિત માનના૨ બૌદ્ધમતીનો નિષેધ થયો. વળી તે કેવો છે ? ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતા અનેક ભાવો જેનો સ્વભાવ હોવાથી જેણે ગુણપર્યાયો અંગીકાર કર્યા છે.( પર્યાય ક્રમવર્તી હોય છે અને ગુણ સહવર્તી હોય છે; સહવર્તીને અક્રમવર્તી પણ કહે છે. ) આ વિશેષણથી, પુરુષને નિર્ગુણ માનનાર સાંખ્યમતીઓનો નિરાસ થયો. વળી તે કેવો છે ? પોતાના અને ૫૨દ્રવ્યોના આકા૨ોને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી જેણે સમસ્ત રૂપને પ્રકાશનારું એકરૂપપણું પ્રાપ્ત કર્યું છે ( અર્થાત્ જેમાં અનેક વસ્તુઓના આકાર પ્રતિભાસે છે એવા એક જ્ઞાનના આકારરૂપ તે છે ). આ વિશેષણથી, જ્ઞાન પોતાને જ જાણે છે, ૫૨ને નથી જાણતું એમ એકાકા૨ જ માનનારનો, તથા પોતાને નથી જાણતું પણ ૫૨ને જાણે છે એમ અનેકાકા૨ જ માનના૨નો, વ્યવચ્છેદ થયો. વળી તે કેવો છે ? અન્ય દ્રવ્યોના જે વિશિષ્ટ ગુણોઅવગાહન-ગતિ-સ્થિતિ-વર્તનાહેતુપણું અને રૂપીપણું-તેમના અભાવને લીધે અને અસાધારણ ચૈતન્યરૂપતા-સ્વભાવના સદ્ભાવને લીધે આકાશ, ધર્મ, અધર્મ, કાળ અને પુદ્ગલ-એ પાંચ દ્રવ્યોથી જે ભિન્ન છે. આ વિશેષણથી, એક બ્રહ્મવસ્તુને જ માનનારનો વ્યવચ્છેદ થયો. વળી તે કેવો છે? અનંત અન્યદ્રવ્યો સાથે અત્યંત એકક્ષેત્રાવગાહરૂપ હોવા છતાં પણ પોતાના સ્વરૂપથી નહિ છૂટવાથી જે ટંકોત્કીર્ણ ચૈતન્યસ્વભાવરૂપ છે. આ વિશેષણથી વસ્તુસ્વભાવનો નિયમ બતાવ્યો. -આવો જીવ નામનો પદાર્થ સમય છે.
જ્યારે આ ( જીવ ), સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશવામાં સમર્થ એવા કેવળજ્ઞાનને ઉત્પન્ન ક૨ના૨ી ભેદજ્ઞાનજ્યોતિનો ઉદય થવાથી, સર્વ ૫૨દ્રવ્યોથી છૂટી દર્શનજ્ઞાનસ્વભાવમાં નિયત વૃત્તિરૂપ ( અસ્તિત્વરૂપ ) આત્મતત્ત્વ સાથે એકત્વગતપણે વર્તે છે ત્યારે દર્શન-શાન-ચારિત્રમાં સ્થિત હોવાથી યુગપદ્ સ્વને એકત્વપૂર્વક જાણતો તથા સ્વ-રૂપે એકત્વપૂર્વક પરિણમતો એવો તે ‘ સ્વસમય ’ એમ પ્રતીતરૂપ ક૨વામાં આવે છે; પણ જ્યારે તે, અનાદિ અવિદ્યારૂપી જે કેળ તેના મૂળની ગાંઠ જેવો જે ( પુષ્ટ થયેલો )
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #96
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ મોહતેના ઉદય અનુસાર પ્રવૃત્તિના આધીનપણાથી, દર્શનશાનસ્વભાવમાં નિયત વૃત્તિરૂપ આત્મતત્ત્વથી છૂટી પારદ્રવ્યના નિમિત્તથી ઉત્પન્ન મોહરાગદ્વેષાદિ ભાવો સાથે એકત્વગતપણે (એકપણું માનીને) વર્તે છે ત્યારે પુદગલકર્મના પ્રદેશોમાં સ્થિત હોવાથી યુગપ પરને એકત્વપૂર્વક જાણતો તથા પરરૂપે એકત્વપૂર્વક પરિણમતો એવો તે “પરસમય ” એમ પ્રતીતરૂપ કરવામાં આવે છે. આ રીતે જીવ નામના પદાર્થને સ્વસમય અને પરસમય-એવું ઢિવિઘપણું પ્રગટ થાય છે.
ભાવાર્થ- જીવ નામની વસ્તુને પદાર્થ કહેલ છે. “જીવ” એવો અક્ષરોનો સમૂહે તે પદ” છે અને તે પદથી જે દ્રવ્યપર્યાયરૂપ અનેકાંતસ્વરૂપપણું નિશ્ચિત કરવામાં આવે તે પદાર્થ છે. એ જીવપદાર્થ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમયી સત્તાસ્વરૂપ છે, દર્શનશાનમયી ચેતના સ્વરૂપ છે, અનંતધર્મસ્વરૂપ દ્રવ્ય છે, દ્રવ્ય હોવાથી વસ્તુ છે, ગુણપર્યાયવાળો છે, તેનું સ્વપરપ્રકાશકશાન અનેકાકારરૂપ એક છે, વળી તે (જીવપદાર્થ) આકાશાદિથી ભિન્ન અસાધારણ ચૈતન્યગુણસ્વરૂપ છે અને અન્ય દ્રવ્યો સાથે એક ક્ષેત્રમાં રહેવા છતાં પોતાના સ્વરૂપને છોડતો નથી. આવો જીવ નામનો પદાર્થ સમય છે. જ્યારે તે પોતાના સ્વભાવમાં સ્થિત હોય ત્યારે તો સ્વસમય છે અને પરસ્વભાવ-રાગદ્વેષમોહરૂપ થઈને રહે ત્યારે પરસમય છે. એ પ્રમાણે જીવને દ્વિવિધપણું આવે છે.
પ્રવચ
ગાથા - ૨ તા. ૧૫-૬-૧૯૭૮ ગુરુવાર પ્રથમ ગાથામાં સમયનું પ્રાભૂત કહેવાની પ્રતિજ્ઞા કરી” સિદ્ધાંત-પદાર્થને કહેવાની પ્રતિજ્ઞા કરી, ત્યાં એ આકાંક્ષા થાય-ઈચ્છા થાય કે “સમય” એટલે શું?” સમય કહેવો કોને? તમે સમયપ્રાભૂત કહેવા માગો છો તો સમય કહેવો કોને? શું તમે કહેવા માગો છો ? સમય એટલે શું? આહા...! કે તેથી હવે પહેલાં સમયને જ કહે છે” –કોને સમય કહેવો એની વ્યાખ્યા બીજી ગાથાથી શરૂ કરે છે. આહાહા!
“નીવો' ઉપાડયું આંહીથી પહેલું “જીવો” ન્યાંથી ઉપાડ્યું! “નીવો' તે જીવઃ છે ને વ્યુત્સર્ગ...? જીવને કહેવું છે આંહી ! અને તેથી ૪૭ શક્તિમાં પહેલી શક્તિ “જીવત્વશક્તિ” લીધી છે. એ આંહીથી ઉપાડી છે. જીવ જીવત્વ શક્તિથી બિરાજે છે ત્રિકાળ. ભગવાન આત્મા ત્રિકાળ પોતાના જીવત્વશક્તિ એટલે ગુણ એટલે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ ને અનંત બળ એનાથી તે જીવનું જીવન અનાદિથી છે. એવો ‘નીવો' એમ ઉપાડયું. આમ સંસ્કૃતનો વ્યુત્સર્ગ થઈ ગ્યો ‘નીવો' આમ કહીએ તો જીવો જે જીવ છે તે રીતે જીવો, એ જીવતર શક્તિ કીધી જે રીતે જીવ છે વસ્તુ. આહાહા ! તે રીતે જીવો અને જીવ કહીએ. આહાહાહા ! આ શરીરથી ને. ઇંદ્રિયોથી ને દશ પ્રાણથી જીવે એ જીવ નહીં. આહાહા!
નીવો વરતવંસળTIMડિવો– નીવૉ વંસTMાણ વંસ ડિવો – ન્યાં નીવો' આવ્યું ને આંહી તિવો' આવ્યું!તે દિ સંસમયે નાણાં તેને સમય જાણ. આહાહાહા ! આદેશ કર્યો છે. ભગવાન કુંદકુંદાચાર્ય જાણ” એમ કહે છે. “જાણ” તો એનો અર્થ ઈ છે કે અજાણને જાણ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #97
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૨
બતાવે છે. જે જાણતો નથી એને કહે છે કે ‘ જાણ ’.
આહાહા ! ‘પોપાલક્ષ્મવેસધ્રુિવું' 7 તું નાળ પરસમયું।। આહાહા!
૮૩
જીવ ચરિત–દર્શન-જ્ઞાન સ્થિત સ્વસમય નિશ્ચય જાણવો.. એમ જીવો– જીવ એમ નહીં કહે છે. પણ દર્શનશાનચારિત્રથી જીવે તે જીવ છે. ત્યારે એણે જીવ જાણ્યો કહેવાય. આહાહાહા ! શું કહ્યું ? જીવ છે એ અનંત દર્શન જ્ઞાન આનંદ ને વીર્યથી તો જીવે છે, ત્રિકાળ, પણ એ જીવને એ રીતે જેણે જાણ્યો, માન્યો ને અનુભવ્યો એને સ્વસમય કહેવામાં આવે છે. આહાહા ! એણે આત્માને જાણ્યો એમ કહેવામાં આવે છે. આહાહા !
ગાથાર્થ લઈએ પહેલો ‘ હે ભવ્ય ! ’ તેમ એ લીધું છે ‘ જાણ ’ છે ખરું ને ? ‘ જાણ ’ ત્યારે કો ’કને કહે છે ને.. ? ' હે ભવ્ય ! આહાહા ! જીવ દર્શનજ્ઞાનચારિત્રમાં સ્થિત રહ્યો છે, સ્થિત થઈ રહ્યો છે, પર્યાયમાં હોં ! આહાહા ! જીવ ત્રિકાળ શક્તિથી તો જીવી રહ્યો છે. પણ એને જીવી રહ્યો છે એનું જ્ઞાન જેને થાય, એની શ્રદ્ધા થાય, ઠરે એ સાચો જીવ છે. આહાહા ! ‘ ચારિત્રમાં સ્થિત થઈ રહ્યો છે ’છે ને.. ? ‘ તેને નિશ્ચયથી સ્વસમય જાણ ' એને ખરો આત્મા જાણ. જેને સમ્યગ્દર્શન, ૐ ? ( શ્રોતાઃ સાધુપદ થાય એ ખરો આત્મા થાય એમ કીધું ?) એ આંહીં સાધુ, કહેનાર છે ને.. ! સાધુ કહેના૨ છે તે ત્રણ બોલથી ઉપાડયું છે! કહેનાર પોતે સાધુ છે ને ! તેથી છઠ્ઠી ગાથામાં, પ્રમત્ત અપ્રમતનો નિષેધ કર્યો છે ને..! પોતે, પ્રમત અપ્રમત ગુણસ્થાનમાં છે. એનો નિષેધ કરીને, જ્ઞાયકભાવ છું એમ કીધું છે. કહેનાર પોતાની સ્થિતિને... વર્ણવતી સાથે વર્ણવી રહ્યા છે. આહાહા!
એને જીવ એટલે સ્વસમય પોતામાં આવ્યો છે એને એ કહીએ, કે જે જીવસ્વરૂપ ભગવાન એની સન્મુખ થઈને જે સમ્યગ્દર્શન, એનું જ્ઞાન, એમાં સ્થિરતા, એવા જીવને સ્વસમયમાં આવ્યો અને સ્વસમયને જાણ્યો અને સ્વસમયરૂપ થયો એમ કહેવામાં આવે છે. આહાહાહાહા ! ગજબ શૈલી છે ને !! સમયસાર એટલે... ( શ્રોતાઃ દિવ્યધ્વનિ... ) આહાહા ! થોડું. પણ ધીમેથી અંદર ઓગાળીને.. ઓલા ઢોર ખાયને ઢોર, પછી અંદર ઓગાળે નિરાંતે બેસીને. પેટમાં નાખે એક હારે એમ આ ઓગાળવું જોઈએ, એટલે વારંવાર એનું મંથન થવું (વાગોળવું) જોઈએ. આહાહા !
જીવ, સ્વસમય એને કહીએ કે જેની પર્યાયમાં, જેની દશામાં દશાવાનની પ્રતીતિ થઈ છે, જેની દશામાં દશાવાનનું જ્ઞાન થયું છે, જેની દશામાં દશાવાન ઠર્યો છે. આહાહા! ‘એને સ્વસમય જાણ ’ કુંદકુંદાચાર્ય આદેશ કરે છે. ( શ્રોતાઃ પર્યાયથી તો જાણે ) જાણ.. જાણીશ જ. આહાહા ! બાપુ ! એમ રહેવા દે, સંદેહ રહેવા દે, ન જાણી શકું રહેવા દે. મને અઘરું પડે ઈ રહેવા દે !! ‘ છે ’ તેને પ્રાપ્ત ક૨વો એમાં તને અઘરું કેમ લાગે છે એમ કહે છે. આહાહા !
ભગવાનને ( આત્માને ) ૫૨માણુ પોતાનો ક૨વો હોય, તો નહીં થઈ શકે, અરે રાગને કાયમ રાખવો હોય તો નહીં કરી શકીશ પણ આ તો કરી શકીશ. આહાહા! ‘નીવો વરિતવંસબાળવિવì' ભાષા કેવી લીધી છે! જીવમાં દર્શન જ્ઞાનથી ઠર્યો એમ ન લેતાં ‘ જીવ દર્શનશાનચારિત્રમાં ઠર્યો ’ શું કીધું ? ( શ્રોતાઃ જીવ ઠર્યો ) એમ કે ધ્યેય તો આત્મા છે. એને ધ્યેય બનાવીને જે દર્શન જ્ઞાન ચારિત્ર થયું, તો ઈ તો દ્રવ્યને આશ્રયે થયું છે, અને આંહી તો કહે છે કે જે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #98
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
८४
સમયસાર સિદ્ધિ ભાગ-૧ જીવ, દર્શન જ્ઞાન ચારિત્રપર્યાયમાં ઠરે તેને સ્વસમય કહે છે. આંહી ઠર આમ. સમજાય છે? આહાહા !!
જીવ જે અનાદિથી કર્મના પ્રદેશે એટલે (વિ)ભાવ એવો વિકાર એમાં ઠરે છે, એ તો અનાદિ છે. એ તો અજીવ છે. આહાહા ! પણ જે જીવ પોતાની સંપદાને, પૂરણ સંપદાને જ્ઞાનમાં જાણી. પ્રતીત કરી અને એમાં ઠરે છે, જીવ એમાં ઠરે છે. આહાહા ! દર્શન જ્ઞાન ચારિત્રમાં જીવ ઠરે છે. દર્શન જ્ઞાન ચારિત્ર જીવને આશ્રયે થાય છે, એમ ન લેતાં. આહાહાહા ! એ આમ રાગમાં ઠરતો, એ હવે સ્વભાવમાં ઠરે છે એમ બતાવવું છે. આહાહા! બહુ થોડા શબ્દો, આ તો નિવૃત્તિના મારગ છે બાપુ, આહાહા!
સ્વસમય જાણ” જે ભગવાન પ્રભુ (નિજાત્મા) પૂરણ સંપદાથી ભરેલ છે, એ જીવ પોતે પોતાના સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રમાં ઠરે છે આંહી, જે અનાદિથી રાગમાં વિકારમાં ઠરતો, એની વાત પહેલી ન લેતાં, એની પછી લેશે. પહેલી તો આંહી શરૂઆત કરવી છે, અને શરૂઆત કરનારાઓને કરવી છે, એથી એણે આ જ વાત લીઘી પહેલી. પહેલા પદમાં આ લીધું
નીવો ચરિતવંસMMIT ડિવો' પછી ઓલી વાત કરશે અનાદિની. આહાહા! તેને નિશ્ચયથી એટલે હિ –ખરેખર. જે જીવ પોતાની નિર્મળ પર્યાયમાં ઠરે છે જીવ જીવમાં રહે છે, દ્રવ્યમાં એમ નહીં, જીવ જીવના દ્રવ્યમાં રહે છે એમ નહીં, દ્રવ્ય તો રહેલું જ છે, પણ એ દ્રવ્ય જીવ પોતાના સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રમાં જીવ દ્રવ્ય ઠરે છે, તેને સ્વસમય નામ આત્મા જાણ, તે આત્મા છે. હું શબ્દ એમાં ? આહાહા !
જીવ, જીવમાં રહે છે ત્રિકાળી એમ નહીં, ત્રિકાળી તો રહેલો (જ) છે. અને રહેલાને જાણ્યું કોણે? રહ્યો છે ઈ અંદર છે એવું જાણ્યા વિના રહ્યો છે એવું જાણ્યું કોણે? ( શ્રોતા પર્યાયે). આહાહા ! પરમ સ્વભાવભાવ ભગવાન આત્મા પોતામાં રહ્યો છે, પણ રહ્યો છે એવું જાણ્યું કોણે? રહ્યો છે એ રહ્યો છે (શું) એના ધ્રુવે જાણું? આહાહા! જીવ, ત્રિકાળ પરમ સ્વભાવભાવપણે રહેલો છે. એવું જેણે સમ્યગ્દર્શન પ્રગટ કર્યું, એનું જેણે પ્રતીત કર્યું, એમ જેણે ઓળખીને પ્રતીત કરી આ છે એમ જાણીને પ્રતીત કર્યું. એ આત્મા પ્રતીતમાં આવ્યો! એ આત્મા, આત્માના દ્રવ્યમાં તો હતો. પણ એની પ્રતીતમાં આવ્યો એ. આહાહા!‘વંસUT 'માં આવ્યો. એ એના જ્ઞાનમાં આવ્યો છે. આહાહા! ભગવાન આત્મા પૂરણ જ્ઞાનથી તો (ધ્રુવ) છે પણ “છે” એવું જાણ્યું કોણે? જાણ્યા વિના એ “છે” એમ માન્યું કોણે ? આહાહા ! રમણિકભાઈ ? આવું ઝીણું છે, ‘આ’ ઝીણું. આહાહા ! ગજબ વાત છે! એક એક ગાથા ને એક એક પદ.. શિવપદના ભણકારા વાગે છે. આહાહા !
એ જીવ છે. અનંત અપરિમિત ગુણોનો ભંડાર પણ જેણે જાણ્યું ને, માન્યું નથી એને ક્યાં છે? આહાહા ! કહ્યું 'તું ને.. પ્રશ્ન થયો હતો ને આંહી હમણાં વારીયા છે, એક ત્રિભોવનભાઈ એણે પ્રશ્ન કર્યો હતો, કે પ્રભુ આપ કારણપરમાત્મા કહો છો જીવને.. કારણપરમાત્મા ” કારણ જીવ, કારણ પ્રભુ તો કારણ હોય તો એનું કાર્ય આવવું જોઈએ પણ કાર્ય તો આવતું નથી, કારણ પરમાત્મા તો છે તમે કહો છો. પ્રશ્ન થયો 'તો રાજકોટમાં. આ કાઠિયાવાડમાં એમના પિતાશ્રી વિરજીભાઈને દિગમ્બરના શાસ્ત્રોનો અભ્યાસ પહેલો એમનો જ હતો. આ કાઠિયાવાડમાં વીરજીભાઈ વકીલ હતા ૯૦૯૧/૯ર વરસે ગુજરી ગયા. એમના દિકરાનો પ્રશ્ન હતો, કારણપરમાત્મા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #99
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check h±tp://www.AtmaDharma.com for updates
૨
ગાથા
તમે કહો છો પ્રભુ ! તો કા૨ણ છે તો કાર્ય આવવું જોઈએ ને ? અને કાર્ય તો આવતું નથી.
કીધું, કોને પણ ? કા૨ણ૫૨માત્મા છે.. એવો જેણે સ્વીકાર કર્યો છે.. તેને કાર્ય થયા વિના રહેતું નથી, પણ સ્વીકાર નથી ત્યાં કાર્ય ક્યાંથી આવે એને ? એની દૃષ્ટિમાં કા૨ણપ૨માત્મા છે ? એ તો છે જ નહિં. દૃષ્ટિમાં તો પર્યાય ને રાગ છે. એને કાર્ય, કા૨ણનું આવે ક્યાંથી ? સમજાય છે આમાં ? આહાહા
–
૮૫
કા૨ણપ૨માત્મા.. છે, પણ કોને ? જેણે છે એવું માન્યું જાણ્યું તેને ઈ જાણ્યું-માન્યું તેને છે એટલે એ પરિણમન થયું એ પર્યાય થઈ. એની પર્યાયમાં એની કબૂલાત થઈ છે, ત્યારે આંહી પર્યાય થઈ છે. એની કબૂલાત વિના, એનું કાર્ય આવે જ નહીં. સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રનો મારગ, મોક્ષનો ઈ ત્રિકાળી ચીજની માન્યતામાં, જ્ઞાનના શેય વિના એ વાત આવે જ નહીં. એ જ્ઞાનમાં ઈ શેય આવડું છે એવું જાણ્યું ત્યારે જ્ઞાન આવ્યું. ‘ આવડું છે ’ એમ પ્રતિત કરી ત્યારે સમ્યગ્દર્શનમાં આત્મા આવડો છે એમ માન્યો. આહાહા ! આંહી આ ત્રણ બોલથી વાત કરી છે ને પોતે મુનિ છે ખરાને !
,
વરિતવંસજાળ..... ડિવો' એમ લીધું છે એમાં પણ પહેલો વરિત શબ્દ છે એ તો પદની રચના માટે છે. પદ્ય છે ને આ... અને કવિતાની રચના-પધની માટે ‘ ચરિત ’ લીધું પહેલું. આમ તો ‘વંસળળળવરિત' છે. પણ પાઠમાં આમ આવ્યું છે. ‘ રિતવંસળબાળ વિવો' એ ગદ્યમાંથી પદ્યની રચનામાં એ રીતે આવ્યું છે. નહિંતર, વસ્તુની સ્થિતિમાં તો દર્શન જ્ઞાન ને ચારિત્રમાં છે ને ! આહાહા ! જુઓ. અર્થ કેમ મૂકી દીધો જોયું ? પાઠ... તો ‘ વૃતિવંસળળળ ’ સ્થિત છે.. છે ? ગાથાર્થ ( માં ) અર્થ કેવો કર્યો, દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત રહ્યો છે. ત્યાં એમ કહ્યું છે ગાથાર્થ જુઓ. મૂળ ગાથાનો પહેલો શબ્દ છે, ટીકા નહીં−ટીકા નહીં. આહાહા ! આહાહાહા ! માળા પંડિતોય પણ ! આ પંડિતો કહેવાય જે આશય કહેવાનો છે તે આશય કાઢે ને સમજે, આ... કો૨ા વ્યાકરણવાળા નહીં કાઢી શકે. આહાહા ! આહાહા !
અરે ! ભગવાન એક વાર સાંભળ તો ખરો પ્રભુ તું વિરોધ કરે છે ( અને બોલે છે ) એય એકાંત છે, એકાંત છે પણ બાપા ભાઈ નિશ્ચયનયનો અર્થ જ સમ્યક્ એકાંત છે, નય સમ્યક્ એકાંત છે. પ્રમાણમાં અનેકાન્ત છે. આહાહા ! સમ્યક્ એકાંતમાં જેવો જીવ છે તેવો જેણે વંસળ’ પ્રતીત કર્યો. એ દર્શનમાં સ્થિર થયો; દર્શન આત્માને આશ્રયે થયું એમ ન કહેતાં... દર્શનમાં આત્મા સ્થિર થયો. પર્યાયમાં આત્મા આ નિર્મળ પર્યાયમાં આત્મા આવ્યો, ધ્રુવ તો હતું. આહાહા ! સમજાણું કાંઈ ?
આવો મારગ છે પ્રભુ બહુ જુદી વાત ભાઈ, એની એક એક ગાથા એક-એક શબ્દે ગજબ કામ કર્યાં છે આહાહા ! (શ્રોતાઃ કહતે હૈં કિ પર્યાય છૂતી નહીં, ઇધર આ ગયા!) પર્યાયમાં જણાણો ત્યા૨ે તેને આત્મા કહેવામાં આવ્યો, ન જણાણો એને આત્મા છે ક્યાં ? આહાહા ! ઘ૨માં હીરો પડયો છે પણ ખબર નથી, કે કોલસો છે કે હીરો ?
આહાહા ! એમ ચીજ જે છે, એ છે જેટલી ને જેવડી, એટલી પ્રતીત કર્યા વિના, ઈ છે એમ આવ્યું કોને ? આહાહા !
વિશેષ કહેશે...
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #100
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧
૮s
પ્રવચન નં. ૯ ગાથા - ૨ તા. ૧૬-૬-૧૯૭૮ શુક્રવાર જેઠ સુદ-૧૦ સં. ૨૫૦૪
સમયસાર ગાથા બીજી, ગાથાર્થ પહેલો ચાલે છે.
હે ભવ્ય જીવ ! જે “જીવ, ચરિત-દર્શન-જ્ઞાનેસ્થિત’ એ તો પદ્યની રચના માટે ચારિત્ર પહેલું આવ્યું છે. ખરેખર તો દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત રહ્યો છે તેને નિશ્ચયથી સમય જાણ. અહીંયાં તો ત્રણ બોલ લીધાં છે. દર્શન, જ્ઞાન ને ચારિત્ર, છે તો અનંત ગુણની પર્યાય દર્શન જ્ઞાન ચારિત્રની સાથે નિર્મળપણે થઈ છે પણ મુખ્ય અહીં દર્શન જ્ઞાન ચારિત્ર મોક્ષનો મારગ જે દુઃખથી મુક્ત થવાનો, એને મુખ્યપણે કહ્યું છે.
એટલે કે દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપ આત્મા અનંત ગુણ સ્વરૂપ, એ અનંત અનંત ગુણની વર્તમાન પર્યાયપણે વ્યક્તપણે સ્થિત થાય, તેને અહીંયાં સ્વસમય નામ આત્મા કહ્યો છે. આત્મા તો આત્મા છે, પણ જેને એની શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્રમાં એ આવ્યો પરિણમન થયું આત્મા ધ્રુવ, તેના ખ્યાલમાં આવ્યો એને આત્મા અસમય કહેવામાં આવે છે. આત્મા તો આત્મા જ છે. પણ અહીયાં દર્શન-જ્ઞાન-ચારિત્રમાં (જે સ્થિત થયો તે આત્મા છે) ઝીણી વાત છે ભાઈ ! આહાહા !
એમાં આત્મામાં ગુણ તો અનંત છે. રાત્રે કહ્યું'તું. જેમ આ આકાશ છે એના આંહીના પ્રદેશથી શરૂ કરીએ, આંહી આકાશના પ્રદેશથી શરૂઆત કરીએ તો અંત આમ નથી, શરૂઆત આંહીથી લેવાય પણ આમ પ્રદેશનો અંત નથી. ક્યાંય અનંત. અનંત. અનંત.. અનંત. અનંત. અનંત. અનંત.. અનંત. અનંત એમ આંહીથી શરૂઆત કરીને આમ લઈ જાય તોય અનંત અનંત અને બેયનું ભેગું કરીએ તોય અનંત અનંત. અહીં અનંત, અહીં (પણ) અનંત.
એક સમયના એક શ્રેણીના પ્રદેશ, એવી તો અનંતી શ્રેણી છે. એવો એક પ્રદેશ, એક પ્રદેશની શ્રેણી, જેનો આદિ અને અંત નથી. એવી શ્રેણી એક એક એવી અનંતી શ્રેણીઓ છે. હવે આંહી તો એમ કહેવું છે, કે જે અનંત-અનંત આકાશના પ્રદેશ જેનો અંત નથી, જેનો છેડો શું? છેડો શું? પછી શું? એમ કાળની પણ આદિ નથી. વર્તમાન એનો અંત આવે? અનાદિ અનંત આદિ નહીં ને અંત આવે? ભવિષ્યનો અંત નહીં. પણ શરૂઆત આંહીથી કહેવાય તો સાદિઅનંત કહેવાય અને સમુચ્ચય કહેવાય તો અનાદિ-અનંત કહેવાય. આહાહા!
એમ આત્મામાં અને પરમાણુઓમાં એટલા ગુણો છે, કે એ આકાશના પ્રદેશથી પણ અનંતગુણા, એનો અર્થ શું થયો? આહા ! ગંભીર ગજબ વાત છે!! આત્મામાં સંખ્યાએ અનંત ગુણ છે. એમ આંહી ત્રણમાં સ્થિત કહ્યું, પણ છે તો અનંત ગુણમાં સ્થિત. એ અનંત ગુણ છે એમાં પહેલો પછી નથી. પણ ઈ અનંતગુણ છે એમાં ગણત્રી કરવા જાય કે આ એક, બે, ત્રણ, ચાર, પાંચ તો એનો છેલ્લો ક્યો ગુણ? એ આવે નહીં એમાં. આહાહા ! ક્ષેત્ર ભલે શરીર પ્રમાણે અને ક્ષેત્ર એટલે પોતાનું ક્ષેત્ર અસંખ્ય પ્રદેશ પ્રમાણે, પણ એના જે ગુણોની સંખ્યા અનંત, એમાં પહેલો પછી એવું નહીં. કે પહેલું જ્ઞાન ને પછી દર્શન ને એવું નહીં, એક સાથે પણ એક સાથે હોવા છતાં એને ગણતરીથી ગણવા માંડે કે આ એક, બે, ત્રણ, ચાર આ તો એનો છેલ્લો ગુણ ક્યો ? આહાહા ! છેલ્લો છે જ નહીં. આહાહા ! આ તે કાંઈ વાત કહે છે એ શું કહે છે? પંડિતજી !
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #101
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check h±tp://www.AtmaDharma.com for updates
ગાથા ૨
८७
અનંત જે સંખ્યાએ આત્મામાં ગુણ છે. એ ગુણ પહેલો પછી નથી. છે એક હારે પણ એક હારેમાં આ એક બે ત્રણ ચાર એમ છેલ્લો ક્યો ? આહાહા ! ગણતરીમાં છેલ્લો આવતો જ નથી. શું કહે છે આ ?
અરે ! એણે નિજ તત્ત્વ, કેવડું અને કેટલું છે એવું એણે અંતરથી સાંભળ્યું નથી. આહાહા ! એના ગુણોરૂપી ભાવ. એની સંખ્યા અપાર તો ગુણ. ગુણ. ગુણ. ગુણ. જ્ઞાન જ્ઞાન દર્શન ચારિત્ર આનંદ શાંતિ અસ્તિત્વ વસ્તુત્વ એમ કરતાં ક્યાંય છેલ્લો ગુણ આવે એવો અંત નથી. આહાહા ! જેમાં અંત વિનાના, છેલ્લો નહીં એવા અનંતગુણ આ તે શું કહે છે. આહાહા ! અરે એણે નિજતત્ત્વને જાણવાનો પ્રયત્ન એણે કર્યો જ નથી. બાકી બધું આ સંસા૨ના.. હોળી પાપ આખો દિ ’. ( એણે કર્યાં ).
અહીંયાં તો કહે છે –વરિતવંસળળળળ વિવો' તું હિ સ સમય નાળ। એમાં તો જેટલા ગુણો છે. જે ગુણોની સંખ્યાનો છેડો, કોઈ અંત નથી. એટલી સંખ્યા-એટલી-સંખ્યા એટલી સંખ્યા અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત, અનંત એને અનંતને અનંતગુણા વર્ગ કરો તો પણ આ છેલ્લો આ ગુણ જેમાં નથી. આહાહાહા ! એવડું આ (અસીમ ) તત્ત્વ, અસ્તિત્વ એના જેટલા ગુણો છે તેટલી જ એની પર્યાય છે. એક સમયમાં અનંતી પર્યાય છે એમાં પહેલી પછી ઈ શબ્દ નથી. કારણ કે એકસમયમાં જ અનંતી ( પર્યાય ) સાથે છે. છતાં એ પર્યાયની ગણતરીથી ગણવા માંડો એક, બે, ત્રણ, ચાર, સંખ્ય, અસંખ્ય, અનંત અનંત અનંત અનંત અનંત ઈ અનંતી પર્યાયમાં છેલ્લી કઈ પર્યાય ? ઈ નહીં આવે એમાં. આહાહાહા ! ઝીણું તત્ત્વ બહુ બાપુ ! આહાહા ! આ ગંભી૨ (તત્ત્વ ) સર્વજ્ઞ સિવાય કોઈએ જોયું નથી, જાણ્યું નથી ને કહ્યું નથી. આહાહા !
એના અનંતા ગુણોની સંખ્યા, આકાશ તો ક્ષેત્રથી અંત નહીં. આકાશ આકાશ આકાશ આકાશ આકાશ દશેય દિશામાં પછી શું ? પછી શું ? ક્યાંય આકાશનો અંત નથી. એટલા બધા આકાશના પ્રદેશોથી અનંત ગુણા આંઠી ( આત્મામાં ) ગુણ છે. જેનો આકાશના પ્રદેશનો અંત નથી. આહાહાહા ! એથી અનંત ગુણા ગુણો, સંખ્યાએ અનંત ગુણા ગુણ, એ રહ્યા અસંખ્ય પ્રદેશમાં, રહ્યા એક સમયમાં, (અહા !!) રહ્યા અસંખ્ય પ્રદેશમાં, રહ્યા એક સમયમાં રહ્યા અનંત.. પણ અનંતનો આ છેલ્લો ગુણ આ આ તે કાંઈ વાત છે શું છે. આહાહા ! એ છેલ્લો ઈ શબ્દ જ નથી ત્યાં અને ઈ ભાવમાં ઈ નથી. આહાહા ! એવા અનંત અનંત ભાવરૂપ ગુણ એ આંહી કહેશે નીચે ‘એ અનંતધર્મોમાં રહેલું એક ધર્મીપણું તે દ્રવ્ય છે.' એમ આવશે નીચે. આહાહાહા !
ભાષા સાધારણ છે એમ જાણીને એની ગંભીરતા ન બેસે તો, ભાષા તો જડ છે. એ અનંતગુણ જે છે, એનો કોઈ છેડો નહીં. છેડો નહીં એટલે ? આ છેલ્લો ગુણ છેલ્લો ગુણ છેલ્લો ગુણ અનંત અનંત અનંત ગણતાં કે આ છેલ્લો, ઈ એમાં છે જ નહીં. આ શું કહે છે આ ? આ વાત પહેલી વહેલી છે કોઈ દિ' કહેવામાં આવી નથી. સમજાણું કાંઈ ? અનંત છે ને એમ બધું ઘણીવા૨ કહ્યું પણ અનંત છે, ઈ અનંતનો અનંતનો છેલ્લો, છેલ્લો છેલ્લો ક્યો ? આહાહાહાહા ! અસંખ્ય પ્રદેશમાં એક સમયમાં અનંતની સંખ્યામાં આ છેલ્લો, ઈ કોઈ છેલ્લો આવતો જ નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #102
--------------------------------------------------------------------------
________________
૮૮
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧ છેલ્લાનો છેડો જ નથી. આહાહાહાહા ! આ તે વાત છે!
(શ્રોતાઃ વ્યાખ્યાનમાં આપને કહેવાની વિનંતિ કરી હતી રાતે વાત તો થઈ હતી.) હા, બહેનોને કાને પડે ને હા રાત્રે વાત થઈ હતી. પહેલાં વહેલી કરી છે. આટલા વર્ષમાં પહેલી જ વાર આ કરી છે કે અનંત ભાવમાં, એ અનંતની સંખ્યાનો છેલ્લો ગુણ ક્યો? એવું છે જ નહીં એમાં (છેડો હોય તો છેલ્લો હોય ને) આહાહાહા! એમ અનંત ગુણની એક સમય, કાળમાં એક સમય અને અસંખ્ય પ્રદેશનો છેલ્લો અંશ ક્ષેત્રનો એમાં થતી અવંતી પર્યાય/ગુણમાં તો અસંખ્ય પ્રદેશ છે, આખા આમ એક પર્યાય છે એનો છેલ્લો/અસંખ્ય પ્રદેશનો છેલ્લો અંશ એમાં ઉત્પન્ન થતી અવંતી પર્યાય, ક્ષેત્ર એટલું અંશ, કાળ એક સમય, એ પર્યાયની સંખ્યા એટલી અનંતી. આહાહા ! કે આ પર્યાય છેલ્લી એમ ગણતરીની ગણતરમાં છેલ્લી પર્યાય હોય જ નહીં. આહાહાહાહા !
આમ. અનંત-અનંત તો કહે છે પણ અનંત એટલે કઈ રીતે? આહાહા! ક્ષેત્રનો અંત તો તો હજી એમ કંઈક હશે. કંઈક હશે હશે અંદર પણ આ એટલામાં ભાવનો અંત નહીં, ભાવની સંખ્યા જેટલી છે એટલી સંખ્યાનો ક્યાંય અંત નહીં, સમય એક, ક્ષેત્ર અસંખ્ય પ્રદેશ અને ભાવની સંખ્યાનો છેડો નહીં, છેલ્લો ‘આ’ એવો છેડો નહીં. આહાહાહાહા ! એવી જ અનંતી પર્યાય, પ્રદેશનો એક અંશ, સમયનો એક સમય અને સંખ્યામાં અનંત પર્યાય. એમાંય પહેલીપછી તો નથી એમાં કાંઈ, એક સાથે છે અનંત, છતાં અનંતમાં આ, આ, આ, આ, આ, આ, આ અનંત અનંત છેલ્લી આ. આહાહા! આવું તત્ત્વ ભગવાન સર્વજ્ઞ સિવાય ક્યાંય કોઈએ જોયું નથી અને કોઈએ કહ્યું નથી.
એક સમયની અનંતી પર્યાય, એમાં એક પર્યાય હવે લ્યો. જ્ઞાનની એક પર્યાય. અનંતી પર્યાયની સંખ્યામાં છેલ્લી પર્યાય નહીં, છેડો નહીં એટલી પર્યાય, આહાહા ! કેમ? પ્રદેશની સંખ્યાનો અંત નથી આંહી પર્યાયની સંખ્યાનો અંત નથી. આહાહા ! હવે એક-એક પર્યાયમાં, જ્ઞાનની એક પર્યાય એ જોય પ્રમાણે. જ્ઞાનની એક પર્યાય ઈ ન્નેય પ્રમાણે. શેય કેટલાં? કે અનંત આત્મા, અનંતા પરમાણુઓ એ જોય ને જ્ઞાન શેય પ્રમાણે. શેય કેટલાં? કે લોકાલોક પ્રમાણે. આહાહા ! એક સમયની પર્યાયમાં પ્રમેય લોકાલોક જેના ભાવનો અંત નથી તે તે પરમાણુના ગુણનો ને તેની પર્યાયોનો એ બધું અહીંયાં એક સમયની પર્યાયમાં જણાય જાય શ્રુતજ્ઞાનની પર્યાયમાં ય હોં કેવળજ્ઞાનની તો વાત શું કરવી ? આહાહાહા!
એવી એક સમયની પર્યાયમાં પણ અનંતા અવિભાગપ્રતિચ્છેદ. જ્ઞાનની એક સમયની પર્યાયમાં અનંતા દ્રવ્યો ને એક એક દ્રવ્યના અનંતા ગુણો, જેનો પાર નહીં અને એક-એક ગુણની પર્યાય, જેનો પાર નહીં–એનો પાર આ શ્રુતજ્ઞાનની પર્યાયે જાણી લીધો. આહાહાહા !
એ જ્ઞાનની એક સમયની પર્યાયમાં આવા અનંતા લોકાલોક જાણ્યા દ્રવ્યો, અનંત ગુણો તો એટલા ભાગ પડી ગયા એક પર્યાયમાં, અંશો, કેટલા અંશો? કે ઈ અંશોનો છેડો નહીં. આહાહા ! અનંત ને એમ નહીં. (શ્રોતા. છેડો નહીં ) છેડો નહીં એમ ભાષા કરો એમ કામ ન આવે! અનંત... અનંત અનંત તો દ્રવ્યેય છે અનંત પણ એનો અંત આવી જાય છે. ક્ષેત્ર અનંત, કાળ અનંત, ભાવ અનંત, પર્યાય અનંત એનો કોઈ પાર નથી. આહાહા ! એની સંખ્યા કેટલી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #103
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૨ છે? અને એનો છેડો છેલ્લો ક્યો? એટલી સંખ્યાએ એની પર્યાય અને એક એક પર્યાયમાં, અનંત દ્રવ્યો અને અનંત એના ગુણો, જેના ગુણનો અંત નહીં, પર્યાયનો અંત નહીં એટલી સંખ્યાએ, કાળે અનંત એમ નહીં, કાળે ભલે એકસમય હો પણ એક સમયનું તેનું ગુણ ને પર્યાય, એકસમયની પર્યાયમાં જણાય જાય (તો) એક સમયની પર્યાયના ભાગ કેટલા? એના ભાગ. કટકાં કરતાં, કરતાં કરતાં, કરતાં છેલ્લો અવિભાગ, જેનો બીજો વિભાગ ન થઈ શકે. ઓહોહો! એવા એક સમયની પર્યાયમાં અનંતા અવિભાગપ્રતિચ્છેદ એના-અવિભાગ પ્રતિચ્છેદમાં છેલ્લો ક્યો? અંત નથી.
હવે, આંહી તો એમ કહેવું છે કે જેટલા ગુણો છે એટલા જ્યાં દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત થાય છે, ત્યારે વાત ત્રણની લીધી છે આંહી ભાઈ ! પણ અનંતા ગુણોની પર્યાય ત્યાં વ્યક્ત થઈને સ્થિર થાય છે ત્યાં, શુદ્ધિમાં કેટલીક શુદ્ધિ થાય ને કેટલીક શુદ્ધિ ન થાય એમ નહીં.
પણ અહીંયાં દર્શન જ્ઞાન ચારિત્રની મુખ્યતા ગણીને, તેમાં જીવ જે આખો (પૂર્ણ) અનંત ગુણનો પિંડ છે તે સ્થિર થાય છે આમ. આમ, રાગમાં સ્થિર થાય છે, એ પછી કહેશે. આહાહા ! અંદર પોતાના અનંતા જે ગુણો છે, એનું એકરૂપ દ્રવ્ય છે. અનંત ધર્મ જે ગુણો એનો ધરનાર એક તત્ત્વ, એ તત્ત્વ જ્યારે પોતાની નિર્મળપર્યાયમાં સ્થિત થાય છે ત્યારે તેના જેટલા ગુણો છે, તેટલા ગુણોનું વ્યક્તતામાં અંશો બધા ગુણોના પ્રગટ થાય છે. છતાં આંહી ત્રણ કહ્યા છે ઈ મુખ્યપણે મોક્ષમાર્ગની પર્યાયની અપેક્ષાએ. સમજાણું કાંઈ?
ગંભીર છે ભાઈ ! આહાહાહા (શ્રોતા- અગાધ ગંભીર અગાધ-ગંભીર દરિયો છે! બીજાં ઘણાં વિચારો આવ્યા છે પાર પમાય એવું નથી આહાહા ! “અને જે જીવ કર્મપુદ્ગલના પ્રદેશોમાં સ્થિત થયેલ છે. હવે આંહી કર્મના પ્રદેશોમાં સ્થિત શબ્દ એમ વાપર્યો છે. વાત ઈ છે કે પુગલના નિમિત્તે થતી વિકારી અવસ્થા, તેમાં સ્થિત છે. એ સ્થિતમાં, અનંતા ગુણો વિકારપણે નથી. નિર્મળપણે (છે) એમાં અનંતા ગુણો નિર્મળપણે હતાં. સમજાણું કાંઈ ?
પહેલામાં જે દર્શન જ્ઞાન (ચારિત્ર) સ્થિતમાં ત્રણ મુખ્ય લીધાં, પણ તેમાં જેટલી સંખ્યામાં ગુણ છે, જેનો છેડો નહીં એ બધા ગુણોની અંશે વ્યક્તતા પ્રગટમાં સ્થિત છે. આહાહા ! તેને અહીંયા સ્વસમય આત્મા કહે છે.
આ તો ઓગણીસ (મી) વાર વંચાય છે આ, કે ઈ નું ઈ આવે કાંઇ? હેં! આહાહા !
હવે આમાં બીજું કહેવું છે. કે “જે જીવ પુદ્ગલ કર્મોના પ્રદેશોમાં” એ પુદ્ગલકર્મ તો જડઅજીવ છે. પણ તેના અનુભાગમાં સ્થિતિ એક સમયની છે ત્યાં વર્તમાન, આમ ભલે કાયમ રહેવાનું એમ નહીં, પણ તેના અનુભાગમાં જે એકાગ્ર થાય છે. એમાં જેટલા ગુણો છે ઈ બધા ગુણો, કર્મના પ્રદેશમાં સ્થિત થતા નથી. કેટલાક ગુણોની પર્યાય તો નિર્મળ સદાય રહે છે. સમજાણું કાંઈ? એ એક વાત. બીજું કર્મપણે પરિણમેલા જે પરમાણુ છે, એમાંય કર્મ-પરમાણુમાં જેટલા ગુણો છે, એ બધા ગુણો કર્મપણે પરિણમે છે એમ નથી. આહા ! ક્યાં નવરાશ જગતના પાપ આડ, એકલું પાપ પોટલા બાંધી, હાલ્યા જવાના ચાર ગતિમાં રખડવા. આહાહા! હજી પહેલી શું ચીજ છે, ઈ સમજવાને પણ વખત લ્ય નહીં. આહાહાહા ! આહાહા !
આવો જે અપાર સ્વભાવ ને પર્યાય, એનો પત્તો અંદર લાગે, જે જ્ઞાન ને શ્રદ્ધા એનો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #104
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૦
સમયસાર સિદ્ધિ ભાગ-૧ પત્તો લ્ય, એને રાગમાં(થી) રસ ઊડી જાય. રાગ ઊડી જાય એમ નહીં, રાગ રહે. સમજાણું કાંઈ? આવા જે અનંતા ગુણો અને અનંતી પર્યાયો, છેડા વિનાની, છેલ્લા વિનાની, એવી દ્રવ્યની દૃષ્ટિ જેને થાય, એના અસ્તિત્વનો સ્વીકાર થાય, એના રસ આડે એને રાગમાં રસ રહે નહીં. રાગ તો એ અમુક ગુણોની પર્યાય, અને આંહી તો અનંતા અનંતા અનંતા છેડો નહીં આવે એટલા ગુણો. આહાહા ! ઝીણું બહુ બાપુ! વીતરાગ મારગની પ્રથમ સમ્યગ્દર્શન જ શું ચીજ છે. ઈ. ગજબ વાત છે. આહાહા !
એના વિના રખડી મર્યો છે ચોરાશીના અવતારમાં. આહાહા ! એ અબજોપતિ શેઠિયા કહેવાય એ મરીને ગધેડાં થાય, કૂતરાં થાય, કેમકે ધર્મ શું ચીજ છે એની અંતરમાં ખબર નથી. અને માંસ આદિ ખાતા ન હોય દારૂ આદિ એટલે નર્કમાં તો ન જાય. સિદ્ધાંતમાં લેખ છે શાસ્ત્રમાં અંદર કે એ બધાં જવાના ઢોર-તિર્યંચમાં આડા. આહા! જેવું સ્વરૂપ છે, એવું જેણે જાણ્યું નથી, માન્યું નથી, ઓળખ્યું નથી, એના વિરુદ્ધ ભાવો જે આડાં, વિકારીભાવો ને આડોડાઈ કરીને કર્યા છે, એ આડોડાઈ એટલે ટેડાઈ થઈ ગઈ છે. એ મરીને આડોડાઈ, એટલે તીર્થંચના શરીરમાં જવાના કારણ કે તીર્થંચના શરીર આમ આડાં છે, મનુષ્યનાં આમ ઊભાં છે. ગાય, ભેંસ ખીસકોલી આદિના આમ આડા છે ને? ટેડા, આહા! ઈ મોટી સંખ્યા ઈ છે, ઘણી સંખ્યા ત્યાં પૂરવાના છે. આહાહા!
આંહી બીજું કહેવું છે, કે કર્મના પ્રદેશમાં સ્થિત છે તે બધા ગુણો તે વિકારી પર્યાયમાં સ્થિત નથી એકવાત અને કર્મ જે છે પરમાણુઓ, ઈ તો વિભાવરૂપે પરિણમેલ છે. એક (છુટ્ટો) પરમાણુ સ્વભાવરૂપે છે. અને આ તો વિભાવરૂપે પરિણમેલ છે. પણ વિભાવરૂપે પરિણમનમાં કર્મની પર્યાયપણે બધા ગુણો પરિણમ્યા છે એમ નથી. સમજાણું કાંઈ ?
જેમ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રના પરિણમનમાં સર્વ ગુણો શુદ્ધપણે–વ્યક્તપણે પરિણમ્યા છે. એમ વિકારપણે બઘા ગુણો પરિણમ્યા છે પરમાણુમાં એમ નથી, આત્મામાં પણ એમ છે. આત્મામાં પણ અશુદ્ધપણું- પરિણમન જે છે, ઈ બધા ગુણો અશુદ્ધપણે થાય છે એમ નથી. કેટલાક ગુણો અશુદ્ધ થાય બાકી તો, કેટલાક ગુણો અભવીને પણ શુદ્ધ રહે છે પર્યાયમાં. જેમ અસ્તિત્વ ગુણ અસ્તિત્વનું અશુદ્ધ શું થયું? અસ્તિત્વનું અશુદ્ધ શું થયું? “હોવું” ઓછું થઈ જવું? વાત સમજાય છે? આહાહા ! પંડિતજી!
ઈ તો આમાં (પરમાણુમાં) એક પ્રદેશત્વ નામનો ગુણ છે સામાન્યમાં એ વિકારરૂપે પરિણમે ઈ એ તે બે પરમાણુ, ચાર પરમાણુરૂપે થાય ત્યારે એકલો નહીં. આહાહા ! તે કર્મપણે પરિણમેલા પર્યાયો, એમાં પણ પરમાણુમાં જેટલા ગુણો છે, એ બધા કર્મપણે પરિણમ્યા નથી. અમુક જ ગુણની પર્યાયો કર્મપણે થઈ છે. આહાહા ! એમાં જે રોકાયેલો છે જીવ, આમ અનંતગુણોમાં ન આવતાં, અનંતા પર્યાયો કર્મના રસની છે, ત્યાં અટકયો છે તે પરસમય એટલે અણાત્મા છે. (હજારો લોગ યાદ કરકે ભી ઇસ તત્ત્વકા વિરોધ કરતા હૈ ઓ આડા હૈ) આડાઈ કરે, વિરોધ અર્થ કરે, વિરુદ્ધ શ્રદ્ધા કરે આત્માથી વિરોધ વિકારના ભાવ કરે. આહાહાહા ! ગોમટ્ટસાર” માં પાઠ છે. તિર્યંચ કેમ થાય? “તિર્યંચ ” છે ને શબ્દ, તિર્યંચ એટલે તીરછું, તીરછું એટલે આવું, ઘણી સંખ્યા તો ઈ જ છે. આહાહા ! પણ કોને પડી. આહાહા ! આ બહારમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #105
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૨ અનુકૂળતા થોડી રહે, મરી જઈને પછી ક્યાં જઈએ, કોણ જાણે એ કાંઈ (ખબર) નહીં, એ ગોલણ ગાડાં ભરે!
અહીંયાં કહે છે : એક શ્લોકમાં કેટલું સમાડી દીધું છે અને તે કર્મના પ્રદેશ કીધાં છે. તે.. કર્મના પ્રદેશ તો પરમાણુ જડ છે. પણ એનો અનુભાગ જે છે એનો પ્રદેશનો (અંશ) ભાગ કહેવાય એના તરફના લક્ષમાં જઈને, જે વિકારપણે પરિણમ્યો છે તે અણાત્મા પરસમય કહેવામાં આવે છે. આહાહા! આવી વાત છે કર્મપણે પણ પરમાણુના અનંત ગુણો પરિણમ્યા નથી. આહાહા ! એમ ભગવાન આત્માના અનંતા ગુણો, મિથ્યાત્વ, અવત, કષાય આદિ પરિણમવામાં અનંત ગુણો નથી પરિણમ્યા, કેટલાક જ ગુણો... બહુ વિચાર કરીને કાઢયાં 'તા ઘણાં વરસ પહેલાં બહુ વધારે ન નીકળ્યા એકવીસ ગુણ કાઢયા 'તા વિપરીતપણાના. કાઢયાં 'તા ઘણાં વરસ પહેલાં, ગામડામાં હોય ને એકાંત ! વિપરીત (ગુણ) આત્મામાં મિથ્યાત્વ, ચારિત્ર, આનંદ, પ્રદેશત્વ એવા એવા કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન એવાં એવાં ગુણો વિકારપણે થયા છે. બધાં ગુણો નથી થયાં, સમજાણું?
વિચાર તો બધા આવ્યા હોય ને એકે એક ઘણાં. આહાહા !
આંહી કહે છે કે “જે જીવ પુદ્ગલકર્મના પ્રદેશોમાં એટલે કે એ કર્મનો જ ભાગ છે વિકાર, આત્માનો સ્વભાવ નથી. વિભાવનું પુણ્ય ને પાપ, દયા ને દાન, વ્રત ને ભક્તિ, કામ ને ક્રોધ, રળવું-કમાવું, એનું ધ્યાન એ બધું પાપ. આહાહા! એમાં જે સ્થિત છે, છે? તેને પરસમય જાણ ”તેને અણાત્મા જાણ. આહાહા ! કેમકે એની પર્યાયમાં વિકારપણે થવું, એ વિકાર આત્મા નથી. વિકાર એ આત્માનો કોઈ સ્વભાવ નથી. વિકારપણે પરિણમ્યો છે–થયો છે તે અણાત્મા છે. આહાહાહા !
એ તો શબ્દાર્થ થયો હવે એની ટીકા.
સમય” પહેલો સમય ઉપાયો (કહ્યો) ટીકાઃ- “સમય” શબ્દનો અર્થ આ પ્રમાણે છે” સમ' તો ઉપસર્ગ છે વ્યાકરણના નિયમ પ્રમાણે “સમ” ઉપસર્ગ છે. તેનો એક અર્થ “એકપણું" એવો છે” તેનો અર્થ “એકપણું” એવો છે. ‘સમ’ એકપણું ‘મય પતૌ’ સમય છે ને? સમય સમ ને ય બે શબ્દ ભેગાં છે. સમૂનો અર્થ એકપણું ‘મય સાત' ધાતુ છે, ‘મય સાત ધાતુ છે, એ ધાતુ. પરિણમન કરવું એ. આહાહા ! એ ય ધાતુનો ગમન અર્થ પણ છે. “ય' એટલે ગમન કરવું, પરિણમવું- ગમન કરવું અને જ્ઞાન અર્થ પણ છે.” ગમન કરવું અને પરિણમવું, જ્ઞાનરૂપે હોં “ગમનપણે પરિણમવું અને જ્ઞાન અર્થ. તેથી એક સાથે જ યુગપ જાણવું અને પરિણમન કરવું એ ક્રિયાઓ જે એકત્વપૂર્વક કરે, બે ક્રિયાઓ એક સમયમાં એકત્વપૂર્વક કરેપરિણમે અને જાણે પરિણમે અને જાણે. એવી એક સમયમાં બે ક્રિયાને એકપણે કરે. આહાહાહા ! છે? “તે સમય છે ' એક “સમયની વ્યાખ્યા કરી.
ફરીને, સમ ને ૩ય આત્મા લેવો છે ને અહીં અત્યારે તો એટલે સમ એકપણે “મય' ગમન કરવું, પરિણમવું અને જાણવું, એવી બે ક્રિયા એક સમયમાં જે કરે તેને “સમય” કહેવામાં આવે છે.
“સમય” કેમ ઓળખ્યો? ઓલા પૂછતા 'તા તે દિ' દિલ્હી આ વિદ્યાનંદજી “સમય” કેમ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #106
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ કહ્યો? અરે.. કીધું, વસ્તુનું સ્વરૂપ છે “સમય” = સમ+ અય, માટે સમય કીધું છે. આહાહા! આત્માને “સમય” કેમ કહ્યો? કે એકપણે પરિણમે અને જાણે એક સમયમાં એકપણે બે ક્રિયા કરે તેને સમય કહેવામાં આવે છે. એ સમયે તે આત્મા છે. એ આત્મા જ પરિણમે અને જાણે, બીજા પદાર્થોમાં પરિણમન ગમન છે, પણ જાણવું નથી. ગમનની અપેક્ષાએ બીજાને “સમય” કહેવાય. પણ આંહી તો “જાણવું ને ગમન કરવું અર્થમાં જે હોય તેને “સમય” કહીએ. આહાહા.
પછી સ્વસમય લેશે. હજી તો “સમય” કોને કહીએ. આહા.! “આ જીવ નામનો પદાર્થ એ સમયનો અર્થ કર્યો, હવે જીવની હારે મેળવે છે. આ જીવ નામનો પદાર્થ એકત્વપૂર્વક, એકત્વપૂર્વક સુધાર્યું છે. એક જ વખતે ” એકત્વપૂર્વક એક જ કાળે પરિણમે પણ છે અને જાણે પણ છે, તેથી તે સમય છે તેથી તેને સમય આત્માને કહેવામાં આવે છે. જાણવાનું કાર્ય પણ કરે અને પરિણમે, એકી સાથે બે કરે. આહાહા! સમય એક, બે ક્રિયા, પરિણમવાની ને જાણવાની. “એકસાથે 'કેમ કહ્યું? કે પરિણમે પહેલો ને જાણે પછી, એમ નહીં. પરિણમવું ને જાણવું એક જ સમયે છે. આહાહા ! એકત્વપૂર્વક કરે એને એકપણે કરીને કરે ! આહાહા ! આવી ઝીણી વાત છે.
સમયસાર સમજવું સાંભળવું બાપુ આકરું કામ છે. બાકી તો બધું દુનિયા કરે છે આખી. ઢોરની જેમ મેહનતું કરે છે ઢોર જેવા આ બધાં આખો દિ' રાગ ને આ ને આ ને ઢોર થવાના ને ઢોર જેવી મહેનતું કરે છે. આહા !
(શ્રોતાઃ પૈસાવાળા એમાં આવી જાય?) પૈસાના બાપ હોય, મોટા અબજોપતિ હોય બધાં ઢોર થવાનાં પશુ કાગડામાં કાગડી થવાનાં, બકરાના બચ્ચાં થવાનાં, ઢેઢગરોળીની કૂખે ઢેઢગરોળી થાશે, આવડી થાય છે ને બાપુ! વસ્તુ સ્વરૂપ એવું છે. આહાહા! અરે! એણે જોયું ને જાણ્યું છે ક્યાં ને જોયું છે ક્યાં? એને દરકાર ક્યાં છે? આહાહા! અનંતકાળ વીતી ગયો પ્રભુ! તે આ રીતે ઊંધાઈ કરી છે. આહાહા! ભગવાન આત્મા અનંતગુણનું પરિણમન એક સમયે અને જ્ઞાનનું જાણવું એ સમયે, બીજાં અનંતા ગુણો પરિણમે છે પણ જાણતાં નથી. આહાહા !
એક સમયમાં એટલે કે સૂક્ષ્મકાળમાં, આહા!ભગવાન આત્માના જે અનંતાગુણો જે છેડા ને છેલ્લા વિનાના કીધાં, એ બધા ગુણોનું એક સમયમાં પરિણમન, બદલવું, હલચલ થવી, ધ્રુવ છે એમાં હલચલ નથી. ઉત્પાદ વ્યયમાં હલચલ છે. એટલે ઈ ધ્રુવ, ધ્રુવપણે રહી અને અનંતા ગુણોનું હલચલ નામ પરિણમન થાય અને તે જ વખતે જ્ઞાન જાણવાનું કામ કરે એને આત્મા કહીએ.
આ બધું તમારે ઝવેરાત-બવેરાતનું (જાણપણું) ને બધા મીંડા વાળે છે અહીં, આહાહા !
અરે પ્રભુ! આવું ક્યાં છે ભાઈ ? આહાહા ! અનંત કાળના અસંખ્ય ક્ષેત્રમાં અનંત વાર ઊપજ્યો. આહાહા ! એવો આત્મા કેટલો કેવડો છે અને ઈ કેવડો આત્મા? એક સમયમાં અનંતા ગુણોનો છેડો નહીં છેલ્લો નહીં એનું પરિણમન કરે, આહાહા! અને તે જ સમયે જ્ઞાન કરે એકત્વપૂર્વક બેની ક્રિયા કરે. આહાહા ! કાળભેદ નહીં. આહાહા! ભઈ ! જે વખતે પરિણમે છે એ વખતે જાણે એને ! અને જ્ઞાન પણ જે વખતે પરિણમે છે તે વખતે એને જાણે ! કે હા. જ્ઞાન પોતે પરિણમે પણ છે, પરિણમનમાં તો જ્ઞાનનું આવી ગયું ને! બધાં ગુણો પરિણમે છે તો એમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #107
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૨ આ જ્ઞાન પણ પરિણમે એમ આવી ગયું. અને સાથે જાણે પણ છે. પરિણમે છે ને જાણે છે જે સમયે પરિણમે છે તે સમયે જાણે છે, તેથી એકત્વપૂર્વક કરે છે એમ કીધું ને? આહાહા ! આવી વાત છે બાપા ઝીણી!!
સર્વજ્ઞ ત્રિલોકનાથની પ્રમાણથી વાત નીકળી છે. આહા! ગણધરો સંતો કેવળીના નિકટવાસીઓ – નજીકમાં રહીને સાંભળેલા અને અનુભવેલા, આહાહા ! એનું કહેલું આ શાસ્ત્ર છે. તેથી એ “પ્રમાણભૂત છે. આહાહા ! સમજાણું કાંઈ? આહા!
એક જ વખતે પરિણમે પણ છે પરિણામે એમાં જ્ઞાન પણ ભેગું પરિણમે છે ઈ આવી ગ્યું ને? આહાહા ! એક જ સમયે જ્ઞાન પરિણમે છે ને અનંત ગુણો પરિણમે છે. પણ એક જ સમયે જ્ઞાન પરિણમતું જ્ઞાનને જાણે છે અને બધાને જાણે છે!! છે? આહાહા! એક જ સમયે પરિણમે પણ છે અને એકત્વપૂર્વક જાણે છે બધાને પાછું હોં? જે સમયે પરિણમન થાય છે પોતાનું ને બધાં ગુણોનું, તે જ સમયે તેને જાણે છે. આહાહા!
હજી તો આત્મા કહેવો કોને ખબરું ન મળે ને, આહાહા ! એને ધરમ થઈ જાય ને, આહા ! રખડપટ્ટી કરી કરીને મરી ગયો ચોરાશીના અવતારમાં, એવાં તો અનંતવાર અવતાર કર્યા, શાસ્ત્રો પણ જાણ્યાં ને વાંચ્યાં પણ આ ભાવ આ રીતે છે એ અંદર પરિણમ્યો નહીં. એમ કીધું આંહી. આંહી “પરિણમનનું કીધું ને? આહાહા ! “એકત્વપૂર્વક એક જ સમયમાં પોતાનું જ્ઞાનનું અને અનંતગુણનું પરિણમન એક સમયમાં, તે જ સમયે તે બધાનું જ્ઞાન પણ તે સમયે કરે! આહાહા ! પરિણમવું ને જ્ઞાન કરવું એક જ સમયમાં છે. પરિણમે છે ને પછી જાણે છે એમ નથી. આહાહા સમજાણું કાંઈ? આવી વાત છે જૈન ધર્મ(માં) આ જૈન ધરમ. આહાહા !
(“એકત્વપૂર્વક એક જ વખતે પરિણમે પણ છે અને જાણે પણ છે) “તેથી તે સમય છે' આહાહા !
“આ જીવ-પદાર્થ કેવો છે? સદાય પરિણમનસ્વરૂપ સ્વભાવમાં રહેલો હોવાથી ” આહાહા ! સદાય પરિણમનસ્વરૂપ સ્વભાવમાં રહેલો હોવાથી. એ તો એનો સ્વભાવ છે અને તે સ્વભાવમાં રહેલો છે. એટલે “ઉત્પાદ વ્યય ધ્રૌવ્યની એકતારૂપ અનુભૂતિ જેનું લક્ષણ છે એવી સત્તાથી સહિત છે.' ત્રણ લીધાં.
સદાય પરિણમનસ્વરૂપ સ્વભાવમાં રહેલો પરિણમે છે ઈ ઉત્પાદ વ્યય. સ્વભાવમાં છે એ ધ્રુવ. આહાહા! છે? “સદાય પરિણમન સ્વરૂપ” બાપુ! આ તો મંત્રો છે. આ કાંઈ વાર્તા નથી. આ તો સર્વજ્ઞ ત્રિલોકનાથ! જેની પાસે એકભવના મોક્ષ જનારા ઈદ્રો સાંભળે છે. એ ગલૂડિયાંની જેમ સભામાં બેઠાં હોય છે. આહાહાહા ! એ કોઈ વાર્તા નથી. કોઈ કથા નથી. આહાહા! એ ચૈતન્ય હીરલાની વાતું ચૈતન્યમણીની વાતું છે એ તો. આહાહા ! એ ચૈતન્ય હીરો કેવો છે? આહાહા ! કહે છે.. “સદાય પરિણમન', એની પર્યાયનું બદલવું સદાય ધારા છે. આહાહા ! એક ધારાવાહી સદાય પરિણમન છે. પરિણમે પર્યાય પર્યાય પર્યાય ઉત્પાદ વ્યય ઉત્પાદ વ્યય, ઉપાઠવ્યય થયા જ કરે. નવી ઉત્પાદ થાય જૂની વ્યય થાય. બીજે સમયે નવી ઉત્પન્ન થાય જૂની વ્યય થાય એમ પરિણમન સદાય... ક્રમસર. આહાહા!જુઓ! આમાં ક્રમસર પણ નીકળે છે. આહાહા !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #108
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ સદાય પરિણમનસ્વરૂપ, સ્વભાવમાં રહેલો ઈ ધ્રુવ. આહાહા ! એ પરિણમનસ્વરૂપ ઉત્પાદ–વ્યય અને સ્વભાવમાં રહેલો એ ધ્રુવ. આહાહા ! એ ઉત્પાદુ વ્યય ને ધ્રુવ સ્વરૂપમાં રહેલો છે, એટલે કે પરિણમનમાં રહ્યો છે, એ ઉત્પાદ વ્યય અને ધ્રુવમાં રહ્યો છે ઈ કાયમનું નિત્ય સ્વરૂપ. આહાહા ! (શ્રોતાઃ કાયમ રહેવું અને બદલવું એ તો પરસ્પર વિરોધ છે.) ટકતું ને બદલતું બે સ્વરૂપ છે. નિત્ય પરિણામી, ધ્રુવઉત્પાધ્યય. આહાહા ! ' અરે! એણે પોતાની ચીજને અને તે સર્વજ્ઞ પરમેશ્વરે, કેવળી પરમેશ્વરે કહી છે એ વાત એણે સાંભળવા દરકાર કરી નથી. આહા! અને આવું સ્વરૂપ, દિગંબર સંત સિવાય ક્યાંય છે નહીં. બધે ઊંધું જ માર્યું છે લોકોએ એકકેએકે. આહાહા ! પણ પરીક્ષા નથી ત્યાં ગોળ ને ખોળ સરખું. હેં? આહાહા ! જેની એક એક કડી ને એક-એક લીટી, પાર પામે નહીં એટલી વસ્તુ છે એમાં. આહાહા!
ઓલો કહે કે સમયસાર અમે વાંચી ગ્યા, વાંચ્યા બાપા. (શ્રોતાઃ શબ્દો વાંચ્યા, ભાવ સમજ્યા વિના) શબ્દો વાંચ્યા એમાં શું ધ્યે ભાઈ? અંદર ભાવ શું છે એ ખ્યાલમાં ન આવે, એ વાંચ્યા ઈ વાંચ્યું શું? ગડિયો ગોખી ગ્યો. ગડિયો સમજતે ને ક્યા કહેતે હૈ? એને કાંઈક કહે છે એ ગડિયાની ભાષા બીજી કરે છે. (શ્રોતા: પાડા.) પાડા-પાડો. ચંદુભાઈ તો અત્યારે નથી આવ્યા રાત્રે નહોતાને અત્યારેય નથી બેયમાં નહોતા, આવી વાત જિંદગીમાં પહેલી કહેવાણી છે. ભાવ અને છેડા વિનાના ભાવ, છેડા વિનાની પર્યાય/કાળ એક હારે ભલે હો છેડા વિનાના અવિભાગપ્રતિચ્છેદ છતાં તે જ્ઞાનની પર્યાય એનો અંત લઈ લ્ય છે, અંત લઈ લ્ય છે માટે ત્યાં અંત થઈ ગયો છે એમ નથી. જ્ઞાનની પર્યાય એનો અંત લઈ લ્ય છે. “જાણે છે” કીધું ને!
અનંતા દ્રવ્યોનું ધ્રુવપણું અને અનંતા દ્રવ્યોનું ઉત્પાદ્વ્યયપણું, આંહી આત્માની વાત કરે છે, પણ આત્માની પર્યાયમાં, અનંતા દ્રવ્યોના ગુણપર્યાયો, પરિણમનમાં જણાઈ જાય છે. એ જ્ઞાનના પરિણમનમાં જણાઈ જાય છે. આહાહા !! એના પોતાના અસ્તિત્વમાં જ અનંતા દ્રવ્યગુણપર્યાયો, એ જ્ઞાનની પર્યાયે પરિણમન થતાં તેમાં જણાઈ જાય છે. આહાહા ! “સદાય પરિણમનસ્વરૂપ સ્વભાવમાં રહેલો હોવાથી, ઉત્પાદું વ્યય ધ્રૌવ્યની એકતારૂપ અનુભૂતિ', શું કિધું જોયું? પરિણમન છે ઉત્પાદ વ્યયનું ઉપજે વ્યય- ઉપજે વ્યય, એકસમયમાં, ધ્રુવ પણ એક સમયમાં. એ ત્રણની એકતારૂપ અનુભૂતિ એટલે ત્રણનું એકપણે થવું, ત્રણનું એકપણે થવું જેનું લક્ષણ છે એમ અનુસરીને થવું. ઉત્પાવ્યય ને ધ્રુવને અનુસરીને થવું. આહાહા! સદાય પરિણમનસ્વરૂપ સ્વભાવમાં રહેલો હોવાથી ઉત્પાદુ વ્યય ધ્રુવની એકતારૂપ, ત્રણની એકતા એક સમયમાં, સમયમાં ભેદ નથી. જે સમયે ધ્રુવ છે, તે સમયે ઉત્પાદું વ્યય છે. જે સમયે ઉત્પાદુ વ્યય પરિણમે છે, તે સમયે ધ્રુવ અપરિણમન સ્વરૂપ પડયું જ છે. આહાહા !
ઉત્પાદું વ્યય ધ્રૌવ્યની એકતારૂપ અનુભૂતિ જેનું લક્ષણ છે એવી સત્તાથી જીવ સહિત છે'. આ જીવપદાર્થ કેવો છે? ત્યાંથી શરૂ કર્યું ને પછી શરૂ કરીને આંહી લઈ લીધું સદાય પરિણમન સ્વરૂપ સ્વભાવમાં રહેલો હોવાથી ઉત્પાદ વ્યય ધ્રુવની એકતા એકસમયની અનુભૂતિ એરૂપે થવું જેનું લક્ષણ છે એવી સત્તાથી સહિત છે.
ઉત્પાદુ વ્યય ને ધ્રુવ ત્રણેય સત છે. ઈ સત્તા છે, ત્રણેય સત્તા તે ત્રણ સત્તાથી તે જીવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #109
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check h††p://www.AtmaDharma.com for updates
૨
ગાથા
૯૫
સહિત છે. તે જીવની પહેલી, કેવો જીવ છે એમ કરીને વ્યાખ્યા કરી. આહા ! સમજાણું ?
6
આ વિશેષણથી જીવની સત્તા નહિં માનનાર નાસ્તિકવાદીઓનો મત ખંડિત થયો' કોણ જાણે જીવ ક્યાં છે અહીં. એમ માનનારા નાસ્તિક, પુરુષને (જીવને ) અપરિણામી માનનાર સાંખ્યવાદીઓનો વ્યવચ્છેદ ( થયો ) આત્મા છે તે બદલતો નથી કાયમ એકરૂપ રહે છે. એવાનો અહીં વ્યવચ્છેદ કર્યો, છે ને ? ( જીવનો ) પરિણમન સ્વભાવ કહેવાથી થયો. ‘ નૈયાયિકો અને વૈશેષિકો સત્તાને નિત્ય જ માને છે ’ સત્ છે એને એક જ રૂપે માને. ‘ બૌદ્ધો સત્તાને ક્ષણિક જ માને છે ’ એક સમયની સત્તાવાળું જ બોદ્ધ માને. ‘તેમનું નિરાકરણ સત્તાને ઉત્પાદ-વ્યયધ્રુવ કહેવાથી થયું. ' આહાહા !
–
ܙ
અર્થકા૨ પંડિતે પણ, ઉત્પાદ્ વ્યય સાંખ્ય માનતા નથી, બૌદ્ધ ધ્રુવ માનતા નથી. એટલે બેયનો નિષેધ થયો, ઉત્પાદ વ્યય ધ્રુવ સ્વરૂપ જ એ વસ્તુ છે. એક જ સમયમાં એકતારૂપે વસ્તુ છે. એવો જ ઈ જીવ નામનો પદાર્થ છે.
વિશેષ કહેશે... પ્રમાણ વચન ગુરુદેવ !
પ્રવચન નં. ૧૦ ગાથા-૨
તા. ૧૭-૬-૧૯૭૮ શનિવા૨ જેઠ સુદ-૧૧ સં. ૨૫૦૪ સમયસાર ગાથા બે. પહેલો એક બોલ ચાલ્યો છે. જીવ કેવો છે ? ‘ જીવ-પદાર્થ છે ને ? આ જીવ-પદાર્થ કેવો છે ?' એ એક બોલ ચાલ્યો.
6
બીજો બોલ. ‘ વળી જીવ કેવો છે ? ' છે ? વચમાં.
‘ નૈયાયિકો અને વૈશેષિકો સત્તાને નિત્ય જ માને છે અને બૌદ્ધો સત્તાને ક્ષણિક જ માને છે; તેમનું નિરાક૨ણ સત્તાને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ કહેવાથી થયું' ત્યાં સુધી આવ્યું છે.
‘વળી જીવ કેવો છે ? ચૈતન્યસ્વરૂપપણાથી ' એનું સ્વરૂપ તો ચૈતન્ય છે. જાણવું દેખવું એનું કાયમ એનું સ્વરૂપ છે. ‘ ચૈતન્યસ્વરૂપપણાથી નિત્ય ઉદ્યોતરૂપ છે’ ચૈતન્યના સ્વરૂપથી જીવ નિત્ય પ્રકાશમાન છે. કેવો છે જીવ ? કે ચૈતન્યસ્વરૂપપણાથી નિત્ય પ્રકાશમાન, નિર્મળ ઉદ્યોતરૂપ સ્પષ્ટ-ઉધોતરૂપ નિર્મળ અને સ્પષ્ટ ‘દર્શનશાન-જ્યોતિસ્વરૂપ છે ’ એ ત્રિકાળીની વાત કરી. ત્રિકાળી તત્ત્વ આવું છે. એ હવે ઠરે છે ક્યારે શેમાં એ પછી લેશે. આવી ચીજ છે! એ દર્શનજ્ઞાનમાં સ્થિત થાય, તો એને સ્વસમય કહેવાય એમ સિદ્ધ કરવું છે. આહાહા ! નિત્ય ઉદ્યોતરૂપ નિર્મળ સ્પષ્ટ-પ્રત્યક્ષ દર્શનજ્ઞાન-જ્યોતિસ્વરૂપ છે. ઈ તો પ્રત્યક્ષ દર્શનજ્ઞાન જ્યોતિ ત્રિકાળ સ્વરૂપ એનું છે. નિત્ય ઉદ્યોત નિર્મળ છે. એવું ઈ જીવદ્રવ્ય છે એમ સિદ્ધ કરવું છે. જીવ પદાર્થ આવો છે. પછી શેમાં સ્થિત થાય એ પછી કહેશે એ પર્યાયમાં.
6
,
‘આ વિશેષણથી ચૈતન્યને જ્ઞાનાકારસ્વરૂપ નહિં માનનાર સાંખ્યમતીઓનો નિષેધ થયો. કૌંસમાં કહ્યું કે કારણકે ચૈતન્યનું પરિણમન દર્શન જ્ઞાનસ્વરૂપ છે. ચૈતન્ય લેવો છે ને ! જાણના૨–દેખનાર ’ એનું પરિણમન દર્શનજ્ઞાનરૂપ છે. ચૈતન્યનું પરિણમન દર્શનજ્ઞાનરૂપ છે. ( શ્રોતાઃ ત્રણે કાળે જીવ કેવો છે તે બતાવવું છે ? ) ત્રણે કાળે જીવદ્રવ્ય જે છે એ ચૈતન્યસ્વરૂપપણાને લઈને નિત્ય ઉદ્યોતરૂપ નિર્મળ સ્પષ્ટ દર્શનજ્ઞાન-જ્યોતિસ્વરૂપ છે. એટલે કે ચૈતન્યનું પરિણમન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #110
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧ દર્શનજ્ઞાનસ્વરૂપ છે. પરિણમન નાખ્યું જરી એમાં. આમ તો ત્રિકાળી બતાવવું છે. ત્રિકાળી દર્શનજ્ઞાનસ્વરૂપ છે, એનું પરિણમન દર્શનજ્ઞાનમય છે. આહાહા ! અહીંયાં તો ત્રિકાળી ચૈતન્ય દ્રવ્યની દૃષ્ટિ કરાવીને, ચૈતન્યને અંતર્ દર્શનજ્ઞાનમાં સ્થિત થયેલો એ આત્મા છે એમ જણાવવું છે. આહાહાહા !
૯૬
,
ત્રીજો બોલ, વળી તે કેવો છે પ્રભુ જીવ દ્રવ્ય ? ‘ અનંત ધર્મોમાં રહેલું જે એક ધર્મીપણું ’ આહાહા ! અનંત ગુણોરૂપી ધર્મ આહા.. અનંત ગુણોરૂપી ધર્મ, એમાં જે રહેલું એક ધર્મીપણું દ્રવ્ય એક. આહાહા ! અનંત ગુણોમાં કેમકે અનંત ધર્મ એવો એક એનો ગુણ છે. અનંત ધર્મ એવો એક એનો ગુણ છે. એથી અનંત ધર્મોમાં રહેલું. આહાહા ! એક ધર્મીપણું–એક દ્રવ્યપણું. એક દ્રવ્યમાં અનંતા ગુણો રહ્યાં છે, એથી એકરૂપ તે દ્રવ્ય અનંત ધર્મોમાં એકરૂપી ધર્મી તે દ્રવ્ય. છે ને ? ‘ અનંત ધર્મોમાં રહેલું ' ધર્મ શબ્દે ગુણ ને પર્યાય અથવા ત્રિકાળી ગુણ એક ધર્મીપણું જેને લીધે જે દ્રવ્યપણું પ્રગટ છે. કા૨ણ કે અનંત ધર્મોની એકતા તે દ્રવ્યપણું છે. કોઈ જુદી ચીજ નથી. જ્ઞાન, દર્શન જે ગુણ અપાર છે, અનંત છે અને તે ગુણો, એક ગુણ જ્યાં વ્યાપક છે ત્યાં અનંત ગુણો વ્યાપક છે. એમ કહ્યું ને ? એ અનંત ધર્મોમાં રહેલું એક ધર્મીપણું. એ વસ્તુ જે છે આત્મા, એના ગુણો અનંત, પણ તે અનંત ધર્મોનું રૂપ એક ધર્મી તે દ્રવ્ય છે. આહાહા ! એટલે ? એ ધર્મો તે અનંત એનો કોઈ અંત નહીં. અને એ ધર્મોમાં દરેક ધર્મ વ્યાપક છે. એટલે ? કે અનંત ગુણ છે આત્મામાં, તો જ્ઞાન છે ઉ૫૨ છે ને દર્શન હેઠે, ચારિત્ર હેઠે શાંતિ હેઠે વીર્ય હેઠે એમ એમાં ક્ષેત્રભેદ નથી. સમજાણું કાંઈ... ? જ્યાં જ્ઞાન છે ત્યાં દર્શન છે આમ વ્યાપક છે. એકેક ગુણો અનંત ધર્મોમાં વ્યાપક છે. એકેક ગુણો અનંત ધર્મોમાં ૨હેલ છે.
જેમ આ ૨જકણો છે. ઉ૫૨નું ૨જકણ તે નીચલા રજકણની હારે નથી, નીચલું ઉ૫૨ની હારે નથી એમ આત્મામાં નથી. આત્મામાં અનંત ગુણો એમાં એક ગુણ ઉ૫૨ છે ને પછી છે ને પછી છે ને એમ અનંત ગુણનો આમ પિંડ છે એમ નથી. એક-એક ગુણ સર્વ ગુણમાં વ્યાપક છે. આહાહા ! જેમ કેરીમાં રંગથી દેખો તો સારી ( આખી ) કેરી વ્યાપક છે. ગંધથી દેખો તો આખી કેરી ( ગંધમય ) વ્યાપક છે. કેરી રસથી દેખો તો આખી કેરી ( રસથી ) વ્યાપક છે ને સ્પર્શથી દેખો તો આખી કેરી સ્પર્શમય વ્યાપક છે. એમ નથી કે કેરીનો રસ છે એ ઉપર રહે છે ને ગંધ છે તે હેઠે છે, સ્પર્શ હેઠે છે એમ ભાગ નથી. આહાહા ! સમજાણું કાંઈ ?
ગહન વિષય છે ! એ અનંત જેટલા ધર્મો એક તો એની અનંતતાની ગંભીરતા એક અને એ અનંત છે ત્યાં એક છે ત્યાં જ અનંત છે. ત્યાં એક છે (તે ) બીજારૂપે થયો નથી. એક ગુણ છે (તે ) બીજા ગુણરૂપે થતો નથી. પણ જ્યાં એક ગુણ છે ત્યાં અનંત ગુણ સાથે વ્યાપ્યા છે. આવી વાત છે, તેથી તેને અનંત ધર્મોમાં રહેલું એક ધર્મી ( પણું ), દ્રવ્ય અનંત ધર્મોમાં વ્યાપનારું એમ. આહાહા ! જેમ ધર્મ એક અનંતમાં વ્યાપક છે એમ ધર્મી દ્રવ્ય અનંત ગુણમાં વ્યાપક છે. આહાહા ! ‘અનંત ધર્મોમાં રહેલું એક ધર્મીપણું, આહાહા ! તેને લીધે જેને દ્રવ્યપણું પ્રગટ છે. વસ્તુ તે પ્રગટ છે. આહાહા ! કારણકે અનંત ધર્મોની એકતા તે દ્રવ્યપણું છે. એ ખુલાસો કર્યો. કૌંસમાં ઓલું જરી ચૈતન્યનું પરિણમન નાખ્યું છે ને ? ખરેખર તો નિત્ય દર્શનશાનસ્વરૂપ સિદ્ધ કરવું છે આંહી, આંઠી પરિણમન સિદ્ધ નથી કરવું. પરિણમનનું ય અહીં સિદ્ધ નથી કરવું,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #111
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૨ આંહી તો વસ્તુ આવી છે બસ એટલું. ઈ પછી સ્થિત કેમ થાય છે પછી પરિણમનની દશા, એ પછી કહેશે. જે આ કૌંસમાં છે ને? “કારણ કે ચૈતન્યનું પરિણમન દર્શનજ્ઞાનસ્વરૂપ છે' ઈ ત્યાં મેળ નથી ખાતો. શું કહ્યું સમજાણું?
આ નિત્ય લેવું છે ને આંહી? વસ્તુ જીવ પદાર્થ, ત્રિકાળ જીવપદાર્થ કેવો છે? એ લઈ અને પછી એ સ્થિત થાય છે દર્શનજ્ઞાનચારિત્રમાં એ પરિણમન છે. સમજાણું કાંઈ? પાઠ એ છે ને, જુઓ ને? “ચૈતન્યસ્વરૂપપણાથી નિત્ય-ઉદ્યોતરૂપ, નિર્મળ સ્પષ્ટ દર્શનજ્ઞાન જ્યોતિ સ્વરૂપ છે.”
અને આમાં અનંત ધર્મોમાં રહેલું, ઓહોહો! જે એક ધર્મીપણું તેને લીધે જેને દ્રવ્યપણું પ્રગટ છે. કેમકે અનંત ધર્મોની એકતા તે દ્રવ્યપણું છે, આ વિશેષણથી વસ્તુને ધર્મો રહિત-ગુણ રહિત માનનાર બૌદ્ધમતીનો નિષેધ થયો. આ જીવ-પદાર્થ, “જીવો' એ શબ્દ છે ને? એની વ્યાખ્યા કરે છે આ. “નીવો' પછી નીવો વરિતસUTUTI ડિવો એ પછી પર્યાયની વ્યાખ્યા ચાલશે. સમજાણું કાંઈ ?
( શ્રોતાઃ આપ ઝીણી વાત કરો છો ને પાછું કહો સમજાણું કાંઈ ?).
આ બધા જુવાનિયા સાંભળે છે જુઓને બધા, આ તો આત્માની વાત છે. આહાહા! એક કોર “તત્ત્વાર્થસૂત્ર” માં એમ કહે કે ઉદયભાવ તે જીવ છે. છે ને? તત્ત્વાર્થસૂત્ર પહેલો અધ્યાય. પુણ્ય પાપ, રાગ દ્વેષ એ જીવતત્ત્વ, જીવ છે કેમ કે જીવની પર્યાય છે ને જીવ છે? એક બાજુ એમ કહે કે ક્ષયોપશમભાવ આદિ (ચાર) ભાવ પણ જીવમાં નથી. એ દ્રવ્યની અપેક્ષાએ વાત છે. એકબાજુ એમ કહે, કે જીવમાં જે પર્યાયો રાગ, દ્વેષ, પુણ્ય, પાપ થાય છે એ બધાં પુદ્ગલ છે, પુદ્ગલ છે, એ કેમ કે એનામાંથી નીકળી જાય છે ને એની ચીજ નથી માટે. અને એને જીવતત્ત્વ કહ્યું કેમ કે એની પર્યાયમાં એના અસ્તિત્વમાં છે. કર્મના અસ્તિત્વમાં રાગદ્વેષ, પુણ્યપાપ નથી. સમજાણું કાંઈ ? આહાહા ! આવી વાત છે.
એક કોર કહે કે જીવમાં ક્ષાયિકભાવ નથી નિયમસાર. એ ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાએ, ક્ષાયિકભાવ વસ્તુમાં ક્યાં છે? વસ્તુ તો પરમપારિણામિકભાવ એકરૂપ છે. ક્ષાયિકભાવ તો પર્યાય છે. ક્ષાયિકભાવ જીવ દ્રવ્યમાં નથી. અને એકકોર કહે કે પર્યાયમાં રાગ દ્વેષ એ જીવતત્ત્વ છે. કઈ અપેક્ષાએ. (અપેક્ષા) જાણવી જોઈએ ને? પર્યાય એની છે એનામાં થાય છે પણ વસ્તુનો સ્વભાવ નથી, એથી એને કાઢી નાખીને પુગલના પરિણામ કહ્યાં.
અહીંયાં હવે જે છે એ તો એનાં અનંત એનાં ગુણોની વાત છે. પર્યાયની નથી. અરે! આવું બધું સમજવું.
અનંત ધર્મોની એકતા તે દ્રવ્યપણું છે... આહાહા! વસ્તુ તે અનેક ગુણો જે છે, પર્યાયની અહીં વાત નહીં અત્યારે. તેમ પુણ્ય-પાપના વિકલ્પો એનામાં છે જ નહીં. વસ્તુના ગુણોમાંય નથી ને વસ્તુમાંય નથી. આહાહા ! આવો જે જીવ પદાર્થ અનંત ગુણોનું એકરૂપ તે દ્રવ્ય છે. એમ કહીને ધર્મોથી રહિત માનનારનો નિષેધ કર્યો. - હવે વળી કેવો છે? હવે સિદ્ધ કરે છે એની પર્યાય સહિત. “ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતા અનેક ભાવો જેનો સ્વભાવ હોવાથી જેણે ગુણપર્યાયોને અંગીકાર કર્યા છે... આહાહા! ક્રમરૂપ એ પર્યાય છે. ક્રમે ક્રમે થતી પર્યાય, ક્રમે થતીમાં એક પછી એક થતી, એક પછી એક પછી જે થતી,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #112
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ થવાની, તે થતી તે થતી એકપછી એક, એક પછી એક ગમે તે એક પછી એક એમ નહીં, એક પછી એક ગમે તે એક પછી એક એમ નહીં, જે થવાની છે તે એક પછી એક, તે રીતે ક્રમવર્તી છે ઈ.. આહા! લંબાઈમાં આમ એક ધારા જીવમાં.. પર્યાય લંબાઈ એટલે આયત-એક પછી એક જે પર્યાય થવાની છે તે. ક્રમબદ્ધ એક પછી એક, ક્રમવર્તી કહો, ક્રમબદ્ધ કહો પણ.. ક્રમબદ્ધમાં વધારે સંબંધ એક પછી એકની, જે થવાની એમ અહી ક્રમવર્તીમાં ક્રમે વર્તે છે એટલું. પણ એમાંય ન્યાય તો આવી જાય છે એમાં ઈ.. ક્રમે વર્તે છે. પર્યાય એક સમયે એક વર્તે એ જ વર્તશે, બીજે સમયે વર્તશે, તે જ વર્તશે, એમ ક્રમે ઈ વર્તશે. એવો જેનો ક્રમવર્તી, પર્યાયનો ધર્મ છે. અને તે ક્રમવર્તી પર્યાયમાં તેને પરની કોઈ અપેક્ષા નથી, કે પર હોય તો આ ક્રમવર્તી પર્યાય થાય... એનો પોતાનો જ ક્રમવર્તી અને અક્રમવર્તી ધર્મસ્વભાવ છે. સમજાણું કાંઈ ? આવું ઝીણું! હવે સમજવા ક્યાં નવરા થાય !
એક તો આખો દિ' સંસારના પાપ આડે નવરાશ ન મળે. આહા! સાંભળવા મળે તો પાછું કહે કે જીવતત્ત્વ, રાગ દ્વેષ જીવતત્ત્વ એકકોર કહે કે રાગદ્વેષ પુદ્ગલ તત્ત્વ કઈ અપેક્ષાથી કહે છે (યથાર્થ) જ્ઞાન ન કરે ને એકાંત માની લ્ય કે રાગદ્વેષ જડના જ છે, જડ જ છે એમેય ખોટું અને એ રાગદ્વેષ વસ્તુનો સ્વભાવ છે તેથી એ તે સ્વભાવમાં છે એય ખોટું. આહાહા!
ક્રમરૂપ અને અક્રમરૂપ ” જુઓ આવ્યું, ગુણો છે ઈ તીરછાઅક્રમે છે આમ તીરછા અને પર્યાય આમ ક્રમવર્તી છે આમ.. એક પછી એક પર્યાય કાળક્રમે આયત અને આ અક્રમે છે. જેટલા ગુણો છે તેટલા એ અક્રમે એક સાથે અને એક સાથે પણ ઉપરા ઉપર રહેલા એમ નહીં. બધા એકરૂપે રહેલા છે આમ. તીરછા.. તીરછા નામ વિસ્તાર તીરછો આત્માનો વિસ્તાર તીરછો, પર્યાય આયત આમ લાંબી એક પછી એક અને આ વસ્તુના ગુણો છે એ અક્રમે છે. એક સાથે અનંત આમ તીરછા, છતાંય એ તીરછા એક પછી એક, એક પછી એક એમ ઉપર પાથરેલા એમ નહીં. પાથરેલા સમજાય છે? એમ વિસ્તાર નહીં. એ એક જ ગુણ જ્યાં છે ત્યાં બધા ગુણો વ્યાપેલા હારે છે. છતાં એક ગુણ બીજા ગુણરૂપે થયો નથી. સર્વે ગુણ અસહાય. જેટલા ગુણો અનંત છે ઈ બધા અસહાય છે અને બીજા ગુણની સહાય નથી કેમકે ઈ સત્ છે, અસહાય છે, તીરછા રહેલા છે માટે અક્રમે છે અને એક સાથે વ્યાપેલા છે. એટલે અનંત ગુણોમાં અનંત સંખ્યામાં તીરકામાં આ પહેલો ને આ બીજો ને આ ત્રીજો એમ નથી. આહાહાહા ! જેમ અનંત ગુણોની સંખ્યામાં આ પહેલો, બીજો ને આ છેલ્લો, એમ ગુણમાં નથી. એમ તીરછામાં ગુણમાં પણ પહેલો ગુણ આ ને બીજો આ ને ત્રીજો આ એમ આમ તીરછા, એમ પણ નથી. સમજાણું?
ફરીને, વસ્તુ છે એમાં અનંત ગુણ છે. એ અનંત ગુણ એને કાળ ભેદ નથી એક હારે છે એક વાત. અને અનંત ગુણ છે, એનો છેલ્લો ગુણ અનંતમો ક્યો? એ નથી. એટલા અનંત સંખ્યાએ છે, અને તે અનંત સંખ્યાએ છે તે. એક બે ત્રણ આમ જેમ રહે એમ નથી રહેલા. એક સમયમાં તીરછા વ્યાપક એક સાથે રહેલા છે. પંડિતજી! આહાહા !
આ તો હજી નીવો' એની વ્યાખ્યા કરે છે. પહેલો શબ્દ પડ્યો છે ને? “નીવો' આ તો વાણી વિતરાગની બાપુ! સર્વજ્ઞ, આહાહા! ત્રણલોકના નાથની વાણી એ સંતો જગતમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #113
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check h±tp://www.AtmaDharma.com for updates
૨
ગાથા
૯૯
આડતિયા થઈને જાહેર કરે છે. આડતિયા છે ભગવાનના માલના. કારણકે પૂરું તો પ્રભુએ જોયું છે પ્રત્યક્ષ, મુનિઓએ પૂરું પ્રત્યક્ષ જોયું નથી પણ પૂરા પ્રત્યક્ષનો એને પ્રતીત ને વિશ્વાસ છે. આહાહા!
–
એ વિશ્વાસ, અનુભૂતિ સમ્યગ્દષ્ટિની ભૂમિકામાં-સ્થિર વસ્તુમાં રહેલા પાછા ચારિત્રે, એ ભૂમિકાથી આ વાત કરી રહ્યા છે. આહાહા ! ‘ ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતા ' પ્રર્વતતા નામ ? ક્રમે પ્રવર્તે ઈ તો પર્યાય ભલે પણ અમે પ્રવર્તતા એટલે એકહા૨ે રહેલા, પ્રવર્તતા એટલે, અનંત ગુણો છે અક્રમે પ્રવર્તતા. પ્રવર્તતા નામ અનેક અક્રમે પરિણમે છે ઈ નહીં, એ અત્યારે નથી વાત. ઈ તો પર્યાયમાં ગ્યું પરિણમન. અને આ ગુણો છે તે અક્રમરૂપે પ્રવર્તતા, પ્રવર્તતા (એટલે રહેલા ) આહાહાહા! અરે કોને ? નિજઘરમાં શું છે એની ખબરું ન મળે બાકી બધી વાતું બહારની. આહાહા ! આવો પ્રભુ !
કેવો છે જીવ પદાર્થ ? કે ક્રમે, અક્રમે પ્રવર્તતા... આહાહા ‘ અનેક ભાવો ’ છે ? બેય અનેક ભાવ છે. ક્રમે પ્રવર્તતી પર્યાયો અનેક ભાવરૂપ છે, અને ગુણો અક્રમે રહેલા તિછા એક સાથે વ્યાપેલા, આમ જ્ઞાન ને દર્શન ને આનંદ ને એમ નહીં. આમ જ્ઞાન છે ત્યાં દર્શન છે ત્યાં ચારિત્ર છે. એમ અનેકપણે પ્રવર્તતા- રહેલા. આહાહાહા ‘ અનેક ભાવો જેનો સ્વભાવ હોવાથી ' જોયું ? પર્યાય ને ગુણ બેય જેનો સ્વભાવ હોવાથી, ક્રમે પ્રવર્તવું એવો પણ અનેક ભાવરૂપ એનો એક સ્વભાવ હોવાથી, અને અક્રમે પ્રવર્તવુ-રહેવું એ પણ એનો એક સ્વભાવ હોવાથી. આહાહાહા!
આ તો સમયસા૨ છે ભરતક્ષેત્રની છેલ્લામાં છેલ્લી, ઊંચામાં ઊંચી ચીજ, આહા.. સત્ન પ્રસિદ્ધ કરનારી એ ચીજ છે આ.
વાણિયાને તો એનો એક ધંધો ઈ નું ઈ બોલ્યા કરે આખો દિ ' એક જાતનો ધંધો તો આનું આ ને આનું આ, એમાં કાંઈ નવું તર્ક કે કાંઈ છે? આ લોઢાનો વેપાર કે આ લોઢું આવું હોય આનું આવું છે આનું આ છે. એય હિંમતભાઈ ! જેને જે ધંધો હોય અમારે માસ્ત૨ કહેતા, નહીં ? હીરાચંદ માસ્તર (કહે ) અમે માસ્તર બધા પંતુ કહેવાઈએ કે કેમ ? કે અમારે આખો દિ’ શીખવવાનું એ જ હોય કાંઈ આડુ અવળું તર્ક કે કાંઈ વિશેષ હોય નહીં. અમારે હિરાચંદ માસ્તર રતિલાલના બાપ, અમારે એની એ ભાષા આનું આમ ત્રણ ને બે પાંચ- સાત ને પાંચ બાર ને ફલાણું એનું એ શીખવવાનું એમાં કાંઈ કોઈ નવો તર્ક કે કોઈ નવી વાત નહીં. પંતુ જેવા છીએ અમે તો એઈ એમ આ વાણીયાય સમજ્યા વિનાના બધાય પંતુ જેવા છે એનું એ આખો દિ’ એના એ શબ્દો– એની એ વાતો નવું શું ચીજ છે ?
(શ્રોતાઃ વાણિયા તો ડાહી જાત છે.) ડાહી જાત છે બધી સમજવા જેવી ! કીધું 'તું ને આવ્યો ’તો છોકરો એક વીસ-પચીસ લાખનો આસામી. દુકાન નવી કરવી હશે તો સૌને મનમાં એમ ને કે મહા૨ાજના દર્શન કરીએ. મેં તો એટલું પૂછ્યું એને કે એલા આ જે પચાસ, સાંઈઠ, સીત્તે૨ વ૨સ કહેવાય છે, એ શરીરના કે આત્માના ? ( શ્રોતાઃ એ તો મહા૨ાજને ખબર હોય ને ?) કિરણભાઈ ? એક જુવાન માણસ આવ્યો 'તો જામનગરમાં દુકાન ક૨વી હતી. વીસપચીસ લાખનો હતો. સૌને પ્રેમ તો આંહી ઘણો ને... ઊંડે ઊંડે તો મારાજ'ના પગલા થાય,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #114
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૧૦૦
સમયસાર સિદ્ધિ ભાગ-૧ માંગલિક સાંભળશું તો દુકાન-દુકાન સરખી ચાલશે. એવી એવી માન્યતાઓ બાકી તો થવાનું હોય તે થાય ત્યાં ક્યાં અમારે લઈને શું થાય છે? ( શ્રોતાઃ ગાંડા માણસ સાજા થઈ જાય છે)
આંહી કહે છે. આહાહાહા ! જીવ પદાર્થ એવો છે, કે જેની પર્યાયો ક્રમવર્તી પ્રવર્તે છે એની, આહાહાહાહા ! અને જેના ગુણો અક્રમે એક સાથે તીરછા વિસ્તાર આમ, પર્યાય આમ, ગુણ આમ. એ પણ એક પછી એક ગુણ એમ નહીં. એક ગુણ આખો છે ત્યાં અનંત ગુણો વ્યાપેલાં છે બધાં. આહાહા ! એ ‘વિભુ ’ નામનો ગુણ છે ને એમાં ૪૭ શક્તિ વિભુ. જ્યાં જ્ઞાન વ્યાપક છે ત્યાં બધું વ્યાપક છે. આ... આ... એમ અનંતગુણ છે તે જ્ઞાન આંહી, દર્શન આંહી, આનંદ આંહી, આમ થોકડો પડયો છે એક પછી એક એમ નથી. વ્યાપેલો થોકડો છે, જ્યાં એક ગુણ છે ત્યાં અનંત ગુણ રહેલાં છે. ક્ષેત્રથી તો ૨હેલાં છે ભાવથી પણ વ્યાપીને રહેલાં છે. આહા ! રૂપિયા તો ગણવા ધૂળમાં ન્યા ક્યાં ? આ પાનું પણ એક પછી એક લ્યો ને આમ ! એમ આમાં નથી.
એમ આ ગુણો જે છે. એક તો એક શબ્દ વાપર્યો કે ‘ ક્રમ અને અક્રમ અનેક ભાવો ’ એમ કીધું ને ? અનેક શબ્દે અનંત, બેથી માંડીને અનંતને અનેક કહેવાય છે. એટલે વસ્તુ જે છે પ્રભુ આત્મા, એની પર્યાયો અનેક લાંબી આમ ક્રમે પ્રવર્તે. તે પણ એક પછી એક, એક પછી એક, આડી આવળી નહીં અને વચ્ચમા પાંચમે સમયે થવાની હોય બીજે સમયે થાય, બીજે સમયે થવાની પાંચમે ( થાય ) એમેય નહીં. આહાહા ! એવી ક્રમે પ્રવર્તતી પર્યાય અનંત છે. અનેક શબ્દ વાપરીને અનેક કહ્યું છે. એમ અક્રમે પ્રવર્તતા ગુણો પણ અનંત છે. આહાહા !
જરી ઊંડો વિચાર કરે તો એને પત્તો લાગે કે, ઓહોહોહો ! (હું કેવો છું!)
બીજા દ્રવ્યો તો એની પાસે રહ્યાં, જુદાં ! આ એક પોતે છે, જે અનંત, અનંત, અનંત ગુણોથી ભરેલો, અને એક ગુણ છે ત્યાં બીજો ગુણ વ્યાપી ૨હેલો અને અનંત છે ત્યાં સંખ્યાનો ક્યાંય છેડો નથી, ક્ષેત્રથી તો આત્મા આ શરીર પ્રમાણ એટલામાં આવી ગયો આત્મા. પણ એની શક્તિઓ જે ગુણો છે. એ તો એટલા અનંત છે કે જેને એક પછી એક તો કાળ લાગુ પડતો નથી, પણ જેને આ છેલ્લામાં છેલ્લો આ ગુણ છે એવું ત્યાં લાગુ પડતું નથી. આહાહા ! એમ ‘ અનેક ’ પ્રવર્તતા કહ્યું. અનંત ગુણો એક સાથે પ્રવર્તે છે. વિસ્તારરૂપે તીછારૂપે આમ. આહાહાહા!
આ તો હવે ઓગણીસમી વાર વંચાય છે એ બધું પછી અઢા૨વા૨ તો વંચાઈ ગયું છે આ સમયસાર, આ તો ઓગણીસમી વાર શરૂ થયું છે.
(શ્રોતાઃ દરેક વખતે જુદી જુદી રીતે આવે ? ) આવે બીજુ જુદી રીતે કાંઈ એક ધારી વાત છે? આહાહા ! ( ત્રણ વર્ષે પુરૂં થશે ) હા, એ તો કયારે પુરૂં થાય ? એ તો. આહાહા !
6
,
ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતા ' એટલે હૈયાતિ ધરાવતા એમ, સમજાણું ? ‘ અનેક ભાવો જેનો સ્વભાવ હોવાથી ’ અનેક એટલે અનંત, હોવાથી જેણે ગુણપર્યાયો અંગીકાર કર્યા છે ’ પદાર્થ... એવી ચીજ છે કે અનંતા ગુણો અક્રમે અને અનંતી પર્યાયો ક્રમે એ અંગીકાર કર્યા છે. એવો ઈ જીવ પદાર્થ છે. આહાહા ! ‘ ગુણ ને પર્યાયો જેણે અંગીકાર કર્યા છે એવો છે ' આહા ! અને ૪૯મી ગાથામાં ‘ અવ્યક્ત ’માં એમ કહે કે જીવદ્રવ્ય છે તેમાં પર્યાય આવતી નથી. દ્રવ્ય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #115
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૨
૧૦૧ પર્યાયને સ્પર્શતું નથી. પર્યાય દ્રવ્યને સ્પર્શતી નથી. આહાહા! બેનું સ્વતંત્ર અસ્તિત્વ સિદ્ધ કરવા (કહ્યું છે) અને આંહી તો એક જીવ પોતે છે આખો એ પોતે ગુણપર્યાયો ને અંગીકાર કરેલા છે. પ્રવીણભાઈ ! આવું ઝીણું છે. એક વાર સમયસાર સાંભળ્યું એટલે આપણે સાંભળ્યું છે બસ. અરે બાપુ! એ સમયસાર શું ચીજ છે. આહાહા ! ત્રણલોકના નાથ સર્વજ્ઞપરમાત્મા એનું પ્રવચનસાર છે આ, આ ‘સમયસાર” છે. આત્મસાર, ઓલું પ્રવચનસાર એની વાણીનો સાર. આહાહા!
આવા અગાધ ગુણ ને અગાધ ક્રમ પર્યાયો અનંતી એને જેણે અંગીકાર કર્યો છે, એટલે કે ગુણપર્યાયવાળું દ્રવ્ય છે એમ. ગુણપર્યાયવાળું દ્રવ્ય છે, એમ “તત્વાર્થસૂત્ર'માં આવે છે. આહા !
“પર્યાય ક્રમવર્તી હોય છે અને ગુણ સહવર્તી હોય છે; સહવર્તીને અક્રમવર્તી પણ કહે છે સાથે રહેનારા અનંત ગુણોને અક્રમવર્તી પણ કહે છે. સહવર્તી એટલે દ્રવ્યની સાથે રહેલા એમ નહીં. દ્રવ્યની સાથે રહેલા માટે સહવર્તી એમ નહીં. ગુણો ગુણો પોતે એકસાથે રહેલા માટે સહવર્તી, સહવર્તી દ્રવ્યની સાથે (રહેલા) જો સહવર્તી કહીએ તો પર્યાય પણ દ્રવ્યમાં સાથે વર્તે જ છે, એટલે આંહી તો ગુણો એકસાથે વર્તે છે, તીરછા અનંત ગુણો ભલે સંખ્યાનો પાર ન મળે, છતાં એક સમયમાં સાથે વર્તે છે. ગુણ, ગુણમાં સાથે વર્તે તે સહવર્તી છે. ગુણ, દ્રવ્યમાં સાથે વર્તે માટે સહવર્તી છે એમ નહીં. આહાહા “પંચાધ્યાયી ” માં છે ઈ. “પંચાધ્યાયી'માં ખુલાસો કર્યો છે. આહાહા! આ વાતનો.
“સહવર્તીને અક્રમવર્તી પણ કહે છે. આ વિશેષણથી... જીવના વિશેષણ છે ને! આ... વિશેષણથી પુરુષને નિર્ગુણ માનનાર સાંખ્યમતીઓનો નિરાસ થયો.' સાંખ્યમતી કહે છે પુરુષ તો નિર્ગુણ છે. એ તો એના પ્રકૃતિના જે ગુણો છે રજો, તમો ગુણ એ એમાં નથી. પણ એના જે સ્વભાવરૂપ ગુણ છે એ એમાં ત્રિકાળ પડ્યા છે. ઈ તો એને ખબર નથી. આવે છે ને? રજ, તમો ને સત્ત્વ ઇ તો પ્રકૃતિના ગુણો, ઈ પ્રકૃતિના ગુણો સ્વભાવમાં નથી. આત્મામાં નથી પણ આત્મામાં જે ત્રિકાળ અનંતા વર્તતા (ગુણો) એક સમયમાં એ છે અને અનંતી પર્યાયો છે ક્રમે. એ ગુણ ને પર્યાયો જેણે અંગીકાર કર્યા છે એવું તે-જીવદ્રવ્ય છે. આહાહા!
આમાં કેટલું યાદ રાખવું? દુકાનના ધંધામાં તો ઈ ને (ઈ) દાખલા ને ઈ ને ઈ પલાખા. નવું કાંઈ શીખવાનું કાંઈ ન મળે ! મજુર બેઠો હોય તો ઈ એય બોલ્યા કરે ઈ ને ઈ. આનું આટલું ને આનું આટલું ને આનું આટલું એનો શેઠ બેઠો હોય તો ઈ એ જ કર્યા કરે, બોલ્યા કરે. આહાહા !
આ ચીજ તો બીજી છે બાપુ. આહાહા ! દેહમાં ભિન્ન જીવ પદાર્થ કઈ રીતે છે ને કઈ રીતે એમાં ગુણો ને પર્યાયો પ્રવર્તી રહ્યા છે? પર્યાયો ક્રમે પ્રવર્તી રહી છે, ગુણો એકસાથે-અક્રમે પ્રવર્તી રહ્યા છે. માટે તે દ્રવ્ય ને ગુણ ને પર્યાયોને અંગીકાર કરનારું કહેવામાં આવે છે. આહાહા ! ભાષા તો સાદી છે, પણ હવે ભાવ તો ભઈ જે હોય તે હોય ને!! (શ્રોતા: બહુત ગંભીર હૈ) ગંભીર હૈ. આહાહા ! (શ્રોતા નિમિત્ત તો પર્યાયનો ક્રમ તોડી નાખે છે એમ દેખાય છે.) બિલકુલ જૂઠી વાત છે. એ જ અજ્ઞાનીના, મોટા વાંધા.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #116
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ ઉપાદાનમાં અનેક જાતની યોગ્યતા છે નિમિત્ત આવે એવું થાય એમ કહે છે, એ તદ્ન જૂઠી વાત છે. ઉપાદાનમાં એક જ જાતની તે સમયે જે નિજ ક્ષણે ઉત્પન્ન થવાનો સમય છે તે ક્ષણે તે થશે, એક જ યોગ્યતા છે, બીજી યોગ્યતા છે જ નહીં. એ રતનચંદજીને ઈ કહે છે બધા ઉપાદાનમાં ઘણી જાતની યોગ્યતા છે, પાણીમાં ઘણી જાતની યોગ્યતા છે, પણ એમાં રંગ નાખો એવું દેખાશે. લીલો નાખો તો લીલું, પીળો નાંખો તો પીળું એ વાત તદ્ન ખોટી છે. આહાહા !
તત્ત્વની વાતું સમજવી, સાંભળવી એ બાપુ બહુ કઠણ બાપુ! બાકી તો ધૂળધાણી ને બધું આખું. સંસાર, હેરાન થઈને મરી ગ્યા છે એમને એમ અનંત કાળ કાઢયો, રખડતાં! પણ રખડનારની દશાને રખડનારના ગુણો અને રખડનારો પોતે કોણ? કેટલો? કેવડો છે? જાણ્યો નહીં. કાં તો ભૂલ થઈ છે (એ) કર્મે કરાવી છે, આહા! અને કાં ભૂલ છે એ મારો ત્રિકાળીસ્વભાવ, ગુણ મારો છે, એ દરેક ભૂલ. આહાહા!
પર્યાયમાં ભૂલ જે સમયે થવાની છે ક્રમે તેનો કાળ છે, કાળલબ્ધિ છે ઈ. જે સમયે જે પર્યાય થાય એ તેની કાળલબ્ધિ છે. અને તે તેની નિજ ક્ષણ છે. આહાહા !મોક્ષમાર્ગ પ્રકાશકમાં તો ત્યાં સુધી (કહ્યું છે) કહ્યું 'તું તે દિ' ત્યાંય, કે અરે જિનાજ્ઞા માને તો આવી અનીતિ સંભવે નહીં, “કર્મને લઈને વિકાર થાય એમ માનવું.” જૈનની આજ્ઞા જો માને તો આવી અનીતિ સંભવે નહીં. એ વાત થઈ 'તી તે દિ' ત્રીજી સાલમાં, પણ અંદર ઘણા વરસથી બેઠેલી ઊંઘી (માન્યતા), ખસેડવું કઠણ પડે માણસને અને પંડિત થઈ ગયેલા હોય મોટા, ભણી ભણીને વ્યાકરણ ને સંસ્કૃતના. ઓહો ! (શ્રોતાઃ કાશી જઈ આવ્યા હોય) કાશી જઈ આવ્યા હોય કે બનારસ જઈ આવ્યા હોય, કાશી કરવત મૂકી આવ્યા હોય. આ તો કાશી ભગવાન આંહી છે. આહાહા! ત્યાં જાય તો એની ખબર પડે કે એની શી સ્થિતિ છે. આહાહા!
વળી તે કેવો છે પ્રભુ? “નીવો” એની વ્યાખ્યા હાલે છે ફક્ત. આહા! અને તેથી એમાંથી શક્તિ જે ૪૭ છે એમાંથી પહેલી જીવત્વ શક્તિ આમાંથી કાઢી છે અમૃતચંદ્રઆચાર્યો. ટીકા પોતે કરનાર છે ને ! અમૃતચંદ્રાચાર્યે ગજબ કામ કર્યું છે. કુંદકુંદાચાર્યે, પંચમઆરાના તીર્થકર જેવું કામ કર્યું છે, આણે ગણધર જેવું કામ કર્યું છે અમૃતચંદ્રાચાર્યું. એક હજાર વર્ષ પછી થયા. કુંદકુંદાચાર્યને મળ્યા ન હતા. આહા !
વાતને જેવું પેટમાં છે, જેવું અંદરમાં છે એવું ખોલીને મૂક્યું છે આંહી. આહા ! સમાજની જેને તુલના રાખવાની દરકાર નથી, કે સમાજ આમાં સરખી રીતે બધાં માનશે કે નહીં માને એની જેને દરકાર નથી, સત્ય આ છે. સમાજ સમતુલ રહો, બધાં ભેગાં થઈને માનો કે ભેગાં થઈને ન માનો એની સાથે કોઈ સંબંધ નથી. આહાહા!
(શ્રોતા નિર્દયપણે કહ્યું છે, એણે નિર્દયતાથી કહેવાય?) એ એણે નિયપણે જ કાપી નાખે એવો પાઠ છે શાસ્ત્રમાં કળશ છે. રાગ-દ્વેષને ભેદજ્ઞાન, નિર્ભયપણે કાપી નાખે છે એને. એવો પાઠ છે, મૂળ પાઠ છે. કરવતની પેઠે, કરવત હોય ને ફ્રેંચ ? નિર્દય રીતે ભેદ કાપી નાખે છે. એટલે કે અનાદિનો રાગનો સંબંધ તેને નિર્દય રીતે ભિન્ન કરી નાખે છે આમ. અનાદિનો બંધુ' તરીકે પરમાત્મપ્રકાશમાં તો એમ નાખ્યું છે. એ પુણ્ય-પાપ એ “બંધુ' હતા અનાદિના સાથે રહેલા અનાદિના બંધુ એ બંધુનો ઘાત કરનારો આત્મા છે, આહાહા ! અનાદિકાળથી પુણ્ય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #117
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check h±tp://www.AtmaDharma.com for updates
ગાથા ૨
૧૦૩
ને પાપ ને મિથ્યાત્વભાવ હારે રાખ્યા, એને એક ક્ષણમાં ભેદશાને નિર્દયપણે કાપી નાખ્યાં ધડાક દઈને. અહા ! આવી વસ્તુ છે.
‘વળી તે કેવો છે? પોતાના અને ૫૨દ્રવ્યોના આકારોને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી ' જીવદ્રવ્યમાં એટલું સામર્થ્ય-તાકાત છે, કે પોતાના અને ૫૨દ્રવ્યોના આકાર એટલે વિશેષપ્રકારો ‘એને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી જેણે સમસ્ત રૂપને પ્રકાશનારું એકરૂપપણું પ્રાપ્ત કર્યું છે’
આહાહાહા!
‘બધાને જાણવા છતાં એકરૂપે રહેલો છે અનેકને જાણવા છતાં અનેકપણે થયો નથી, અનેક શેયોને જાણવા છતાં અનેક શેયરૂપે થયો નથી ’ ‘ અનેક શેયોને જાણવા છતાં, એ જ્ઞાનરૂપ રહીને અનેક શેયોને જાણ્યા છે જેણે ' આહાહા ! ઓહોહો ! કુંદકુંદાચાર્યે સમયસાર બનાવ્યું હશે. આહાહાહા ! એ હું શરૂ કરું છું. આહાહા ! મારા જ્ઞાનમાં, ક્ષયોપશમમાં જે ભાવ છે, એ રીતે હું જણાવવા શરૂ કરું છું. વાણીનો વિકલ્પ ને વાણી તો એને કા૨ણે આવશે. આહાહા !
આ તો ભઈ નિવૃત્તિનું કામ છે, નિવૃત્તિ લઈને પછી આ વસ્તુ તદ્ન નિવૃત્તસ્વરૂપ છે અંદર... એને જાણવા માટે ભાઈ બહુ વખત જોઈએ નહિંતર એના જનમ મ૨ણ નહિં મટે બાપા ! એ ચોરાશીના અવતાર ભાઈ ! આ દેહ છૂટયો ને ક્યાં જશે ? ભાઈ ! આહા ! આ દેહ છૂટશે પણ આત્માનો કાંઈ નાશ થશે ? આત્મા તો રહેવાનો છે. આહાહા ! તો આ બધું છૂટી જશે તો ૨હેશે એકલો ક્યાં ? આ બધા મારાં, મારાં મારાં કરીને મમતામાં મિથ્યાત્વમાં ગાળ્યો વખત, એ મિથ્યા ભ્રમમાં રહેશે ભવિષ્યમાં. આહાહા ! હૈં ! અને એના ભ્રમના ફળ ૨ખડવાના અવતાર આહાહા ! કોઈ જાણેલાં સગાં વહાલાં જ્યાં નથી, કોઈ બાયડી છોકરાં એનાં નથી, કોઈ ફઈ, ફૂવા, માસી, માસા ક્યાંય નથી. આહાહા ! એકલડો જઈને, એકલો મથશે ઊંઘે રસ્તે. આહાહા!
,
એટલે એકવાર બાપુ તું સમજ, તું કોણ છો, કેવડો છો અને એ આત્મા એવો, એને સ્વસમય ક્યારે કહી શકાય અને એને પ૨સમય કેમ કહેવાય છે, તે વાત સમજ કહે છે. આહા ! આહાહા ! ‘પોતાના અને ૫૨દ્રવ્યોના આકારો ' ગુણ ને પર્યાયો બધાને ‘પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી જેણે સમસ્ત રૂપને-બધા રૂપને સ્વ દ્રવ્ય ગુણ પર્યાય, ૫૨ના દ્રવ્ય-ગુણ પર્યાય બધાને જાણવારૂપે પ્રકાશનારું પણ ‘એકરૂપપણું પ્રાપ્ત કર્યું છે ' એટલા, અનંત શેયોને જાણતાં જ્ઞાનની પર્યાય અનેકરૂપે-૫૨રૂપે થતી નથી. ‘ પોતાના જ્ઞાનની પર્યાયરૂપે એકપણે રહે છે. ’ આહાહા ! સમજાણું કાંઈ ? અનેકને જાણવા કાળે પણ જીવની પર્યાય એકરૂપે પોતાના જ્ઞાનરૂપે રહે છે. ૫૨શેયરૂપે અનેકને જાણતાં ૫૨શેયરૂપે તે જ્ઞાન થતું નથી. આહાહા ! અગ્નિને જાણતું જ્ઞાન, અગ્નિરૂપે થતું નથી. ‘ જ્ઞાન તો જ્ઞાનરૂપે રહીને અગ્નિને જાણે છે' આહા... હા ! એમ જ્ઞાન પોતારૂપે રહીને અનંત શેયોને જાણે છે એ અનંત શેયને જાણતાં અનેકપણાના ખંડ–ખંડ થઈ ગ્યા છે જ્ઞાનમાં, એમ નથી. આહાહા !
સમયસાર ધર્મકથા છે બાપુ ! આ તો ભાગવત-કથા ! હૈં ? આહાહા !
‘ એકપણું પ્રાપ્ત કર્યું છે ’ શું કીધું ? ‘ જેમાં અનેક વસ્તુઓના આકાર પ્રતિભાસે ’આકા૨ પ્રતિભાસે કહેવું ઈ પણ નિમિત્તની વાત છે. એ તો પોતાનું પર્યાયમાં એટલું સામર્થ્ય છે કે સ્વ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #118
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ ને પરને જાણવાના સામર્થ્યરૂપે પોતે પરિણમે છે. એવું પોતાના પરિણમનની પર્યાયનું અસ્તિત્વનું એટલું સામર્થ્ય છે. પર છે માટે એને પરને જાણે છે એમેય નહીં. એ પર છે એના તે સંબંધીનું અસ્તિત્વનું જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય છે, તેટલા અસ્તિત્વનું પોતે પોતામાં રહીને સ્વને અને પરને જાણતાં અનેકરૂપે પરિણમ્યું જ્ઞાન, એથી અનેક થઈ ગ્યું છે એમ નથી. જ્ઞાનની પર્યાય તો એકરૂપ પોતે રહી છે. આહાહા! આમાં કાંઈ લોઢા બોઢામાં મળે એવું નથી. આહાહા! આમાં ક્યાંય આહાહા ! સોના ઝવેરાતવાળા હોય લ્યોને મોટા- ધૂળેય નથી ત્યાં. આહાહા!
“જેમાં અનેક વસ્તુઓના ભાવો પ્રતિભાસે છે એવા એક જ્ઞાનના આકારરૂપ તે છે” આહાહા ! આ વિશેષણથી, આ બધા જીવના વિશેષણ કહ્યા ને? જીવવસ્તુ, એને વિશેષણથી ઓળખાવી, કે આવો જીવ છે. આવો જીવ છે, આવો જીવ છે એનાં આ વિશેષણો છે. વિશેષ વસ્તુ પોતે, એનાં આ બધાં વિશેષણોથી એને ઓળખાવ્યો. આહાહા!
એક “નીવો' એની વ્યાખ્યા હાલે છે આ. “નીવો ચરિતવંસMUIT ડિવો” એ પછી ચાલશે. આહાહા! અમૃતચંદ્રાચાર્ય જે કુંદકુંદાચાર્યને મળ્યા નહોતાં. ભગવાન પાસે ગયાં નહોતાં. પણ કુંદકુંદાચાર્યના પેટમાં જે ભાવ કહેવાના હતા ભાષામાં એ ભાવ ખોલ્યા છે. આહાહા ! આવી ટીકા ભરતક્ષેત્રમાં અત્યારે બીજે તો નથી પણ દિગમ્બરમાં આ સમયસારની આવી ટીકા એવી બીજે ઠેકાણે નથી. આહાહા ! આખો એને હલાવી નાખે એકવાર તો. આહાહા !
પરથી જુદો પ્રભુ તું પરથી જુદો લાગે. આહા ! પરને જાણવા છતાં પરરૂપે થઈને જાણે છો એમ નહીં. પરને જાણવા કાળે પણ તારારૂપે રહીને થઈને તું જાણે છો. કિરણભાઈ ! ભાષા તો સહેલી છે ! આવી વાતું છે બાપુ શું થાય? આહાહા !
પરનું કાંઈ કરી શકતો તો નથી, કેમકે પરના આકારો એમ કીધા ને! એ તો પરરૂપે છે. આ એમ આવ્યું ને? “પોતાના અને પરદ્રવ્યોના આકારોને પરદ્રવ્ય, પરદ્રવ્યરૂપે છે, એના દ્રવ્યગુણપર્યાય. પોતાના પોતાના દ્રવ્યગુણપર્યાય છે. એને સામર્થ્ય હોવાથી એને, “પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી પરરૂપે થઈને નહીં, પોતાના જ્ઞાનમાંથી ખસીને પરને જાણે છે એમ નહીં, આહા ! પોતાના જ્ઞાનના અસ્તિત્વમાં રહીને, સ્વ ને પરના આકારોને જાણવા છતાં એકરૂપે રહે છે” એકનો બે થાતો નથી. આહાહાહા !
આ જ્ઞાન પોતાને જાણે ને પરને નથી જાણતું એમ કહેનારાઓનો નિષેધ કર્યો. જ્ઞાન પોતાને જ જાણે છે, પરને નથી જાણતું “પરને જાણતું નથી' કઈ અપેક્ષાએ? પરમાં તન્મય થઈને પરને જાણતું નથી. પણ પરને પરમાં તન્મય થયા વિના, પોતામાં રહી ને પરને પર તરીકે બરાબર જાણે છે. આહાહા !
“આ વિશેષણથી જ્ઞાન પોતાને જ જાણે છે પરને નથી જાણતું” એમ એકાકાર જ માનનારનો, તથા પોતાને નથી જાણતું પણ પરને જ જાણે છે. “એમ અનેકાકાર માનનારનો વ્યવચ્છેદ થયો” પોતે પોતાને નથી જાણતો પરને જ જાણે છે એમ માનનારા છે. આહાહા ! આ શરીર છે, આ વાણી છે, આ ધંધો છે એને જ્ઞાન જાણે ઈ પરને જાણે છે એમ. પોતાને નથી જાણતો અરે પણ, પરને જાણવાકાળે જાણનાર પર્યાય પોતાની છે કે પરની છે? એ પોતામાં રહીને પરને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #119
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૨
૧૦૫ જાણે છે કે પરરૂપ થઈને પરને જાણે છે? એ પોતામાં રહીને પરને જાણે છે તો પોતે પોતાથી સ્વયં સિદ્ધ છે એને જાણે, એને કેમ ન જાણે ? આહાહા !
તથા પોતાને નથી જાણતું પણ પરને જાણે છે એમ અનેકાકાર જ માનનારનો વ્યવચ્છેદ થયો.' લ્યો! આહાહા ! વિશેષ કહેશે હવે....
* * *
પ્રવચન નં. ૧૧ ગાથા-૨ તા. ૧૮-૬-૧૯૭૮ રવિવાર જેઠ સુદ-૧૩ સં. ૨૫૦૪
સમયસાર ગાથા-૨. અધિકાર એ ચાલે છે કે જીવ-જીવ, જીવ કેને કહેવો? એનાં ઘણાં વિશેષણ આવી ગયાં છે પહેલાં.
એને ઉત્પાદ્રવ્યય-ધ્રુવવાળો પણ કહ્યો છે ને ભાઈ? ઈ શું કહ્યું છે કે વસ્તુ છે એમાં પર્યાય બદલે છે. નવી નવી અવસ્થા થાય જૂની અવસ્થા જાય, બદલે છે ને, વિચારો બદલે છે, ઈ બદલે છે ઈ એને નવી દશા ઉત્પન્ન થાય ને જૂનીનો નાશ થાય, અને વસ્તુ છે અંદર જે ધ્રુવ
એ કાયમ રહે, ઉત્પાવ્ય ધ્રુવ સહિત તે તત્ત્વ જીવ છે. અને આમેય કહ્યું ને ગુણપર્યાયવાળું | (દ્રવ્ય) એ વસ્તુ જે છે ગુણ એટલે ત્રિકાળ રહેનાર, આ વસ્તુ જે છે આત્મા અંદર એ ત્રિકાળ રહેનાર છે એ અપેક્ષાએ ધ્રુવ, અને નવી નવી અવસ્થા પલટે છે માટે પર્યાય, પર્યાય એટલે હાલત- દશા. તો ગુણપર્યાયવાળું (દ્રવ્ય)એ દ્રવ્ય છે. એ સમુચ્ચય અત્યારે જીવને સિદ્ધ કરે છે. દર્શનજ્ઞાનમય છે એમ કહ્યું. જયસેન આચાર્યની ટીકામાં તો એવી રીતે લીધું છે, જીવ છે એ નિશ્ચયથી પોતાના આનંદ ને જ્ઞાનપ્રાણથી જીવે માટે નિશ્ચય જીવ. વસ્તુ છે ને ! અસ્તિ છે ને! છે તો તેના અસ્તિ-છે એવા શક્તિ ગુણ છે ને! તો આનંદ ને જ્ઞાન આદિ એના ગુણ છે, એ પ્રાણથી કાયમ જીવે, ટકે માટે એને અમે જીવ કહીએ.
અને બીજી રીતે પણ લીધું કે, અશુદ્ધ ભાવપ્રાણ (થી) જીવે છે ને આ. ભાવપ્રાણ આ આયુષ્ય, મન, વચન ને કાયાના યોગે જે પ્રાણ છે અશુદ્ધ દશા વિકારી એના પ્રાણથી જીવે છે, ટકે છે એ પણ એક અશુદ્ધ નિશ્ચયથી કહ્યું છે. અને અસભૂત વ્યવહારથી દશ પ્રાણથી જીવે છે આ જડ, નિમિત્ત છે ને આ, પાંચ ઇન્દ્રિય આદિ એ તો જડ પર છે. એનાથી જીવે એમ અ ભૂત વ્યવહારથી પણ કહેવાય.
હવે આંહી આપણે આવ્યું છે આંહી “વળી તે કેવો છે?” આંહી સુધી આવ્યું છે. છે? ભાઈને બતાવો કેવો છે? આ જીવવસ્તુ છે ને તત્ત્વ છે ને પદાર્થ છે. આ જેમ જડ છે, એ જેમ અસ્તિ છે તત્ત્વ એમ ચૈતન્ય એનો જાણનારો જાણનાર. જણાય છે, એ ચીજથી જાણનારો જુદી ચીજ છે. એ જુદી ચીજ છે એનાં બધા વિશેષણો વાપર્યા છે. એ જીવ કેવો છે? એ શક્તિ અને અવસ્થાવાળો છે, ઉત્પાધ્યયધ્રુવવાળો છે, દર્શનશાનસ્વરૂપે છે, આંહી વળી તે કેવો છે? વિશેષ વાત કરે છે.
અન્ય દ્રવ્યોના જે વિશિષ્ટ ગુણો–વળી જીવમાં અન્ય બીજાં દ્રવ્યો નથી. આ શરીર, વાણી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #120
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ કાંઈ જીવમાં નથી. અન્ય દ્રવ્યોના” છે ને? વિશિષ્ટ જે ખાસ ગુણો, એમ કરીને બીજી ચીજો પણ સિદ્ધ કરી. આકાશ નામનો પદાર્થ છે કે જે બધા પદાર્થને રહેવાને અવગાહન આપે. એવી એક અરૂપી ચીજ છે. બધી લાંબી વસ્તુ સિદ્ધ કરવા જાય તો વખત જાય, આકાશ નામનો એક પદાર્થ છે. એનો ગુણ અવગાહન છે, અવગાહન એટલે? એમાં બીજા પદાર્થો રહે એવા ગુણને અવગાહન કહે છે. તો ઈ અવગાહન ગુણ આકાશનો છે. એ આત્મામાં નથી એમ સિદ્ધ કરવું છે. છે? ઝીણી વાત છે! શરૂઆતના શ્લોકો જ ઝીણાં છે!
દ્રવ્યોના જે વિશિષ્ટ (ખાસ) ગુણો'- અવગાહન-આકાશનો અવગાહન ગુણ. એક ધર્માતિ નામનું તત્ત્વ છે એનો ગતિ સ્વભાવ છે એટલે કે જડ-ચેતન ગતિ કરે તેમાં એ ધર્માતિ તત્ત્વ નિમિત્ત છે. એનો ગતિ ગુણ છે. એક અધતિ છે. જીવ ને જડ સ્થિર રહે પોતાની શક્તિથી, ત્યારે એમાં નિમિત્તરૂપે જે દ્રવ્ય છે એને અધર્મ દ્રવ્ય કહે છે સ્થિતિ.“વર્તના” એ કાળદ્રવ્ય છે એક. અસંખ્ય કાળાણુ છે જે દરેક પદાર્થ બદલે છે- પરિણમે છે એમાં નિમિત્તરૂપ જે છે, એને કાળદ્રવ્ય કહે છે. લાંબી વ્યાખ્યા બહુ મોટી. આહા ! છે? “અને રૂપીપણું વર્તનાતુપણું તે કાળ અને રૂપી આ જડ આ શરીર, વાણી, પૈસા રૂપી છે જડ. જેમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ છે. રૂપીપણું તે જડનો ગુણ છે. એ ગુણ આત્મામાં નથી.
“તેમના અભાવને લીધે બીજાં દ્રવ્યના જે ગુણો ખાસ છે તે ગુણોનો આત્મામાં અભાવને લીધે. આરે! આવી વાતું છે. તત્ત્વની વસ્તુ બહુ મોંઘી પડી ગઈ ! લોકોને અભ્યાસ ન મળે અને બહારમાં રોકાઈ ગ્યા, મૂળ ચીજ શું છે? ચૈતન્યવસ્તુ, એનાંથી બીજાં પાંચ પદાર્થ ભિન્ન છે. એ પાંચ પદાર્થના જે ખાસ ગુણ છે, એ ગુણોનો આમાં અભાવ છે. છે?
“રૂપીપણું- તેમના અભાવને લીધે અને અસાધારણ ચૈતન્યરૂપતા-જ્ઞાનસ્વભાવના સભાવને લીધે એનો તો ચૈતન્ય- જાણવું દેખવું એ સ્વભાવ છે. કાયમી ત્રિકાળી જાણવું અને દેખવું એવો ચૈતન્યસ્વભાવ- એ ચેતનનો આત્માનો ચૈતન્યસ્વભાવ કાયમી હોવાથી બીજા પદાર્થના ગુણનો એનામાં અભાવ છે. પોતાના ગુણનો એનામાં સદ્ભાવ છે. આહાહા ! “ચૈતન્યરૂપતા સ્વભાવના સદ્ભાવને લીધે આકાશ, ધર્મ, અધર્મ, કાળ અને પુદ્ગલ- એ પાંચ દ્રવ્યોથી જે ભિન્ન છે” ચૈતન્યવસ્તુ, એ જગતના પાંચ પદાર્થ (થી) ભિન્ન છે એનાથી એ ભિન્ન જુદો છે. આહાહા ! આ છે નહીં–શરીરરૂપે છે નહીં, વાણી રૂપે નથી, કર્મરૂપે નથી, આકાશ ને ધર્મ-અધર્મરૂપે પણ આત્મા નથી. આહાહા! ઘણું શીખવું પડે, અનાદિ કાળની વાસ્તવિક ચીજ શું છે અને એ કઈ રીતે રખડે છે, અને રખડવાનું પરિભ્રમણ બંધ કેમ થાય, એ ચીજો (જ્ઞાન) કોઈ અલૌકિક છે. આહાહા!
આંહી કહે છે. બીજાં દ્રવ્યોના જે ગુણો છે એનો આત્મામાં અભાવ છે. “એ પાંચ દ્રવ્યોથી તે ભિન્ન છે કેમકે (એનાં) ગુણો આમાં નથી તેથી એ દ્રવ્યોથી ભિન્ન છે. “આ વિશેષણથી એક બ્રહ્મવસ્તુને જ માનનારનો વ્યવચ્છેદ થયો.' એક જ આત્મા વ્યાપક છે એમ કેટલાક માને છે, વેદાંત, સર્વવ્યાપક એક આત્મા (માને છે) એનું નિરાકરણ થયું કર્યું કે એ વાત તારી ખોટી છે, એક નથી. (શ્રોતાઃ આપણે કહીએ બીજા ખોટાં છે.) એ માને ન માને વસ્તુ સિદ્ધ કરીને તો કહે છે કે બીજા પદાર્થોમાં ગુણ છે, તો ઈ ગુણવાળા દ્રવ્યો છે. તે ગુણ આમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #121
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૨
૧૦૭ (આત્મામાં) નથી, માટે તે દ્રવ્યરૂપે આત્મા નથી, ન્યાયથી લોજિકથી તો કહે છે પણ હવે અભ્યાસ નહીં ને, શું થાય? આહા! બહારમાં ધરમને નામે પણ બીજા રસ્તે ચડાવી દીધાં લોકોને બિચારાને ! તત્ત્વ અંદર શું ચીજ છે અસ્તિપણે મોજૂદગી ચીજ અંદર અનાદિ અનંત છે અને તે પોતાના ગુણવાળી- શક્તિવાળી છે. તે બીજાના ગુણવાળી નથી તેથી તે બીજાં દ્રવ્યોનો જેમાં અભાવ છે. આહા!
“વળી તે કેવો છે?' છેલ્લો બોલ એનો. “અનંત અન્યદ્રવ્યો સાથે અત્યંત એકક્ષેત્રાવગાહરૂપ રહેવા છતાં શું કહે છે! ભગવાન આ ચેતનવતુ જાણન-દેખન, બીજા અન્ય-અનેરાં દ્રવ્યો એક જગ્યાએ રહેલાં છે. જુઓને ! આ શરીર આંહી છે, વાણી આંહી છે, આત્મા આંહી છે, બીજાં તત્વો પણ આહી છે. એવા એક જગ્યાએ આત્મા અને બીજાં પદાર્થો રહેવા છતાં, છે? “એકત્રાવગાહ (એટલે) એક ક્ષેત્રમાં રહેલાં છતાં પણ “પોતાના સ્વરૂપથી નહિ છૂટવાથી પોતે પોતાના સ્વરૂપથી છૂટતો નથી કદિ. એ ચૈતન્યસ્વરૂપ છે જાણન-દેખન જેનું સ્વરૂપ છે. એ બીજાં અન્ય દ્રવ્યોની સાથે એક જગ્યાએ ભેગા રહેવા છતાં પોતાના ચૈતન્યસ્વરૂપથી તે નાશ થતો નથી. આહાહા ! ઝીણી વાતું ઘણી ભાઈ ! હજી તો (ઘણું) કહેવું છે પછી એનું સ્વસમય ને પરસમય. આંહી તો હજી “જીવ' આવો છે એટલી વાત સિદ્ધ કરે છે. આહા!
છતાં પોતાના સ્વરૂપથી નહિ છૂટવાથી જે ટંકોત્કીર્ણ ચૈતન્ય-સ્વભાવરૂપ છે... જાણકસ્વરૂપ અતિરૂપે, સરૂપે, શાશ્વત (જેની) શરૂઆત નહીં, આદિ નહીં, અંત નહીં એવું ચૈતન્યસ્વરૂપ જેનો ગુણ છે. એવો આત્મા અનાદિથી છે. આહાહા !
છે” એને આદિ ન હોય, “છે” એનો નાશ ન હોય. “છે” ઈ પોતાના ગુણથી ખાલી ન હોય, શું થાય? આ તો મહાસિદ્ધાંતો છે બધા. આહાહા! ટંકોત્કીર્ણ એટલે જેવો છે તેવો અનાદિથી ચૈતન્યસ્વભાવરૂપ છે. આ વિશેષણથી વસ્તુ સ્વભાવનો નિયમ બતાવ્યો', વસ્તુસ્વભાવની સ્થિતિ આમ હોય તેમ બતાવ્યું “આવો જીવ નામનો પદાર્થ સમય છે' સમુચ્ચય વાત કરી. અંદર વસ્તુ ચૈતન્યસ્વરૂપ અને ચૈતન્યગુણવાળું તત્ત્વ, એનાથી બીજાં તત્ત્વો બીજાં ગુણવાળા એ ગુણોનો આમાં અભાવ છે માટે તે દ્રવ્યનો પણ આમાં અભાવ છે. એક જગ્યાએ રહેવા છતાં પોતાના સ્વ ચૈતન્યગુણથી કોઈ દિ'છૂટતો નથી. પરરૂપે થતો નથી ને સ્વપણું છૂટતું નથી. આહાહા !
શરીર, શરીરપણે રહ્યું છે, એ શરીર આત્માપણે થતું નથી, અને શરીરનો શરીરપણાથી અભાવ થતો નથી એનો. એમ આત્મા, આત્માપણે રહે છે, એ શરીરપણે થતો નથી, અને પોતાના સ્વભાવથી રહિત થતો નથી. આહાહા ! છે તો લોજિક, પણ ઝીણું બહુ બાપુ! અત્યારે તો... ધૂળ ચાલે એટલે મારગ ઝીણો બહુ બાપુ! જનમ-મરણ રહિત થવાનો મારગ પંથ, બહુ અલૌકિક છે. આહાહા !
હવે આવો જે જીવ “સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશવામાં સમર્થ એવા કેવળજ્ઞાન 'શું હવે કહે છે? આત્મામાં કેવળજ્ઞાન જ્યારે ઉત્પન્ન થાય છે, પૂરણ જ્ઞાન કેમકે પૂરણજ્ઞાનસ્વરૂપ પ્રભુ છે. જ્ઞાનસ્વરૂપ કીધું ને ? ચૈતન્યસ્વરૂપ છે. તો ચૈતન્યસ્વરૂપ છે એટલે પૂરણ ચૈતન્યસ્વરૂપ છે, એટલે પૂરણ ચૈતન્યસ્વરૂપ છે એટલે સર્વજ્ઞસ્વભાવી ચૈતન્યસ્વરૂપ છે. એનું જેણે ધ્યાન કરીને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #122
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ જેની દશામાં કેવળજ્ઞાન ( પ્રગટયું) એક સમયમાં ત્રણકાળ, ત્રણલોક જણાય. એવું જે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય. “એ કેવળજ્ઞાનને ઉત્પન્ન કરનારી ભેદજ્ઞાનજ્યોતિનો ઉદય થવાથી 'આહાહા !
એટલે શું કહે છે? કે ચૈતન્યસ્વરૂપ જે અંદર છે એ આ શરીર, વાણીથી જુદો ભેદજ્ઞાન અને પુણ્ય ને પાપના વિકલ્પની વૃત્તિઓ રાગ એનાથી જુદો એવું રાગ ને પરથી ભેદજ્ઞાન પ્રગટ થવાથી, પરથી જુદું પાડવાની ભેદજ્ઞાનની કળા પ્રગટ કરવાથી, એક તો જીવદ્રવ્ય સિદ્ધ કર્યું, બીજાં દ્રવ્યો સિદ્ધ કર્યા, બીજાં દ્રવ્યોના ગુણો નથી એમાં (આત્મામાં) માટે બીજાં દ્રવ્યો પણ એનામાં નથી. અને પોતાનો ચૈતન્યસ્વભાવ છે. એ એક જગ્યાએ બીજાં તત્ત્વો રહ્યાં હોવા છતાં પોતાના સ્વભાવને તે છોડતો નથી.
હવે એ સ્વભાવની પૂરણ પ્રાપ્તિ જયારે થાય છે તેને કેવળજ્ઞાન- સર્વશજ્ઞાન કહે છે. જેમ લીંડીપીપરમાં ચોસઠ હોરી તીખાશ ભરેલી છે. છોટી પીપર-લીંડીપીપર, કદ નાની, રંગે કાળી, પણ એનો તીખો સ્વભાવ ચોસઠહોરો છે. તેથી ચોસઠ હોરો ઘૂંટવાથી ચોસઠ હોરી તીખાશ બહાર આવે છે. લીંડીપીપરની તીખાશ થાય છે ને ? પણ ઈ અંદર હતી, ઈ ચોસઠ હોરી શક્તિ, ચોસઠ હોરી એટલે રૂપિયો સોળ આના, ૬૪ પૈસા, એ લીંડીપીપરમાં પણ ચોસઠ હોરી એટલે પૂરે પૂરી તીખાશ હતી, એટલે ઘૂંટવાથી હતી તે બહાર આવી છે. લાકડાને અને કોલસાને ચોસઠ હોર ઘૂંટે તો, ચોસઠ હોરી તીખાશ નહિ બહાર આવે કારણકે એમાં તે નથી. પણ આ પીપરમાં તો (તીખાશ) છે. છે ચોસઠવ્હોરી રૂપિયે, રૂપિયો પૂરણ, લીલો રંગ અને તીખાશની પૂર્ણતા એ એક-એક પીપર(ના) દાણામાં પડી છે. તો છે ઈ બહાર આવે છે. પ્રાસની પ્રાપ્તિ છે.
એમ ભગવાન આત્મા, એનામાં એ સર્વજ્ઞ સ્વભાવ-શક્તિ-ગુણ છે. સર્વજ્ઞ કહો કે પૂરણ જ્ઞાન કહો ચોસઠ હોરું એટલે પૂરણ જ્ઞાન કહો. આહાહા ! પીપરની વાત બેસે પણ આ વાત ! આહાહા ! પૂરણ જ્ઞાન અંદર છે (આત્મામાં) ચોસઠ પ્યોર એટલે રૂપિયે રૂપિયો સોળ આના. એવા પૂરણજ્ઞાન ને પૂરણ આનંદસ્વરૂપ પ્રભુને જયારે એક વર્તમાનમાં કેવળજ્ઞાન થાય છે. ત્રણ કાળ-ત્રણલોકને જાણનારું જ્ઞાન, “એવા કેવળજ્ઞાનને ઉત્પન્ન કરનારી ભેદજ્ઞાનજ્યોતિનો ઉદય થવાથી” આહાહા! ભાષા જુઓને, કેટલું સ્પષ્ટ કર્યું છે કોઈ આત્માને કેવળજ્ઞાન પૂરણ જ્ઞાન પ્રગટ કરવાને માટે કોઈ દયા દાન ભક્તિ પૂજાના પુણ્ય ભાવ એ કામ કરતા નથી. એનું તો ભેદજ્ઞાન, એ રાગ ને પરદ્રવ્યથી ભેદ- જુદું પાડવાનું ભેદજ્ઞાન, અને પોતે ભેદ છે જુદો, તેથી પરથી ભેદજ્ઞાન જ્યોતિ પ્રગટ કરવાથી તે ભેદજ્ઞાન જ્યોતિથી એની પર્યાયમાં એ જેમ લીંડીપીપરને ચોસઠપહોરી લૂંટવાથી જે અંદર શક્તિ હતી, પ્રાસની પ્રાપ્તિ ચોસઠ પહોરી તીખાશ આવે છે, એમ આત્મા ભગવાનને રાગને પરથી ભિન્ન પાડીને અંતરમાં એકાગ્રતા કરવાથી જે શક્તિમાં સર્વજ્ઞસ્વરૂપે છે તે પર્યાયમાં સર્વશપણું તેને પ્રગટ થાય છે. આહાહા!
આવા બધા સિદ્ધાંતો... ભારે! આ તો કોલેજ છે. (સ્વરૂપ) કેટલુંક તો પહેલું જાણવું હોય, તો આ એનું (સ્વરૂપ) સમજાય. આહાહા! શું કહ્યું છે? કે જેમ એ પીપરમાં ચોસઠ હોરી તીખાશ ભરી છે, તો એ ઘૂંટવાથી છે તે બહાર આવે છે, એમ આત્મામાં સર્વજ્ઞ સ્વભાવ, “જ્ઞ' સ્વભાવ પૂરણ ભર્યો છે એને દયા-દાનના વિકલ્પ ને શરીર, વાણીથી ભિન્ન જુદો કરતાં, જુદો પાડતાં, ભેદ જ્ઞાન કરતાં એમાં પૂરણ જે ભર્યું છે તે તરફની એકાગ્રતાથી, પરથી જુદો પાડી, અને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #123
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૨
૧૦૯ સ્વમાં એકાગ્ર થતાં, એ લીંડીપીપરમાં જેમ વર્તમાનમાં કાળ૫ અને અલ્પ તીખાશ છે એને ઘૂંટવાથી, અલ્પ તીખાશને જૂદી પાડતાં અને અંદર તીખાશ પૂરી ભરી છે તે પ્રગટ થતાં, ભરી છે ઈ પ્રગટ થતાં, એમ આત્મામાં રાગ ને દયા દાન ને વિકલ્પ જે આદિ પુણ્ય પાપના કે શરીરના, એનાથી જુદો પાડતાં, એમાં પૂરણસ્વરૂપ ભર્યું છે એમાં એકાગ્ર થતાં, તે કેવળજ્ઞાન એટલે પરમાત્મ દશા- મોક્ષ દશા તેને ઉત્પન્ન થાય છે. આહાહા.
મોક્ષની દશાનો ઉત્પન્ન થવાનો ઉપાય (એ છે.) કે રાગ આદિ વિકલ્પ છે તે દુઃખરૂપ છે એનાથી મુક્ત થવું, અને સ્વભાવની પૂરણતામાં એકાગ્ર થવું, એ દુઃખથી મુક્ત થવું તે મુક્તિ અને તેના સ્થાનમાં અતીન્દ્રિયઆનંદ ને અતીન્દ્રિય જ્ઞાન પ્રગટ થવું તે અસ્તિ. આહાહા! શબ્દો પણ એકે એક ઝીણાં છે! ખબર છે દુનિયાની બધાંની ખબર છે. આ માર્ગ જુદી જાતનો છે ભાઈ. આહાહા !
કેવળજ્ઞાનને ઉત્પન્ન કરનારી, ભાષા છે ને? “સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશવામાં સમર્થ એવું કેવળજ્ઞાન.” પૂરણ જ્ઞાન જ્યારે પ્રગટ થાય છે આત્મામાં, ત્યારે ઈ સર્વ પદાર્થના સ્વભાવને પ્રકાશવા સમર્થ છે. પહેલો તો ઈ સિદ્ધાંત સિદ્ધ કર્યો. બીજો એ કેવળજ્ઞાનને ઉત્પન્ન કરનારી ભેદજ્ઞાનજ્યોતિનું પ્રગટ થવાથી, આહાહા! વ્યવહાર કરતાં કરતાં કેવળજ્ઞાન થશે એમ ન આવ્યું એમાં ભઈ. એ દયા, દાન, ભક્તિ, વ્રત, પૂજા એવા વ્યવહાર સઆચરણ કરો એ કરતા સર્વશપણે મોક્ષ થશે એમ નથી. આહાહા !
એનાથી ભિન્ન પાડતાં અને સ્વભાવ જે પરિપૂર્ણ છે તેમાં એકાગ્ર થતાં, આમાંથી ખસતાં અને આમાં વસતાં. આહાહા! “પરથી ખસ, સ્વભાવમાં વસ એ ટૂંકું ટચ, એ તારે માટે બસ” આહાહા ! આકરાં સિદ્ધાંતો છે બાપુ! આહાહા ! એ આંહી કહે છે પરથી ખસ, ભેદ કર, રાગ ચાહે તો દયા દાનનો હો પણ એનાથી ભિન્ન ભેદ કર અને સ્વરૂપ જે છે તેમાં વસ એકાગ્ર થા. તો તે ભેદજ્ઞાન દ્વારા કેવળજ્ઞાનની પ્રાપ્તિ, કે જે કેવળજ્ઞાન સર્વ પદાર્થને જાણનારું છે તે કેવળજ્ઞાન ઉત્પન્ન થશે. આહાહા !
જેમ ચોસઠ હોરી તીખાશમાંથી, ચોસઠવ્હોરી તીખાશ બહાર આવે છે, એમ અંદર સર્વજ્ઞા સ્વભાવમાં એકાગ્ર થતાં, અને રાગથી ભિન્ન પડતાં, સર્વજ્ઞ સ્વભાવ શક્તિરૂપે છે એ પર્યાયમાં અવસ્થામાં પ્રગટરૂપે થાય છે. આહાહા ! સમજાણું કાંઈ?
આવી વાત છે ભાઈ ! લોકો તો ક્યાંય બહારમાં મચ્યા છે ઘણાં. ભગવાનની ભક્તિ કરીએ ઈશ્વરની ભક્તિ કરીએ ને! હવે ઈશ્વરની ભક્તિ કરે ઈ તો રાગ છે. અને તારો માલ ત્યાં
ક્યાં છે કે ત્યાંથી આવે? તારો તો આંહી પડ્યો છે અંદર. જે કંઈ પ્રગટ કરવાની તને ધર્મદશાશાંતદશા પ્રગટ કરવાની તને ભાવના હોય, તો ઈ ક્યાં છે ઈ શાંતદશા? તારી શાંતદશા ક્યાં ભગવાન પાસે છે? તારી શાંતદશા પ્રગટ કરવાનું શાંતથી ભરેલું તારું તત્ત્વ છે. એ પ્રાસની પ્રાપ્તિ છે. “છે ' એમાંથી આવશે. ભગવાન પાસે છે એમાંથી તારું આવશે? સમજાણું કાંઈ? આહાહા ! ઈ બે લીટીમાં તો ઘણું છે. આહાહા !
આવો જે જીવ વર્ણવ્યો, જીવ કહો કે આત્મા કહો. “સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશવામાં સમર્થ” આહાહાહા ! પ્રભુ, આત્માને જયારે કેવળજ્ઞાન થાય છે–એકલું જ્ઞાન પ્રગટ રહે છે. વિકાર નહીં ને અલ્પજ્ઞતા નહીં. પૂરણ જ્ઞાન થાય છે આત્માને જયારે એ કેવળજ્ઞાન છે. એ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #124
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૦
સમયસાર સિદ્ધિ ભાગ-૧ કેવળજ્ઞાન સર્વ પદાર્થના સ્વભાવને જાણવા સમર્થ છે. એ કેવળજ્ઞાન, રાગ ને પરદ્રવ્યથી ભિના આત્માને કરતાં, જેમાં ઈ જ્ઞાનપણું પૂર્ણ ભર્યું છે તેમાં એકાગ્ર થતાં, પરથી એકાગ્રતા છૂટતાં, સ્વમાં એકાગ્રતા કરતાં, એ ભેદજ્ઞાનની જ્યોતિથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. આહાહા !
ભેદજ્ઞાન કહો કે મોક્ષમાર્ગ કહો, કેવળજ્ઞાન કહો કે મોક્ષ કહો. (એકાર્થ છે.) આહાહા ! કેટલું યાદ રહે આમાં? બધું અજાણ્યા જેવું લાગે, બધી ખબર છે ને જગતની. બાપુ! મારગ કોઈ જુદો છે ભાઈ ધરમ, એ ધરમ પ્રગટ થવો, ધરમ એટલે આત્માની શાંતિ, વીતરાગતા, નિર્દોષતા, સ્વચ્છતા, એ પ્રગટ થવું એ ક્યાંથી પ્રગટ થાય ? કહે છે કે પરથી હઠી, પરથી જુદું પાડી અને જેમાં એ શક્તિઓ પડી છે તેમાં એકાગ્રતા થતાં, એ સ્વચ્છતાથી ભરેલો ભગવાન છે, એ અતીન્દ્રિય જ્ઞાનથી પૂરો ભર્યો છે પ્રભુ, (નિજાત્મા) અતીન્દ્રિય આનંદના સ્વભાવથી પણ પરિપૂર્ણ પ્રભુ છે. આહાહા !
જે વસ્તુ હોય એનો સ્વભાવ અપૂર્ણ ન હોય. પૂરણ સ્વભાવથી ભરેલો ભગવાન (આત્મા) એમાં એકાગ્ર થવાથી અને પરથી ભિન્ન પડવાથી/અતિ નાસ્તિ કરી, પરથી નાસ્તિ ને સ્વથી અતિ એમાં એકાગ્રતા, એવું જે ભેદજ્ઞાન એ મોક્ષ નામ પૂરણજ્ઞાન ઉત્પન્ન કરવાનું કારણ છે. આહાહા! આમાં હવે નવરાશ કે દિ' મળે? આખો દિ' ધંધા પાણી બાયડી-છોકરાં સાચવવાં, ધંધા કરવા, એમાં હુજી ધરમ તો નહીં પણ પુણ્યનાં ય ઠેકાણાં ન મળે કે બે-ચાર કલાક સત્ય આવી ચીજ છે એને વાંચવી, વિચારવી, સાંભળવી, એવો ય વખત ન મળે. હિંમતભાઈ ! આહાહા!
આંહી તો એકદમ ભગવાન આત્માને સિદ્ધ કરી “નીવો' આહાહા ! આવો, આવો છે ગુણપર્યાયવાળો, ઉત્પાદું વ્યય ધ્રુવવાળો, દર્શનશાન સ્વરૂપી વિગેરે એ જીવ, બીજાં તત્ત્વો છે, બીજાં તત્ત્વો ન હોય તો બીજાં તત્ત્વોને લક્ષે વિકાર થાય એ વિકાર ન હોય. પોતાના સ્વભાવના આશ્રયે વિકાર ન થાય. કેમકે સ્વભાવમાં વિકાર છે નહીં. એથી જે વિકાર થાય છે પુષ્ય ને પાપનો, એ પરદ્રવ્યના લક્ષે થાય છે. તેથી પરદ્રવ્ય અને પરદ્રવ્યના ગુણોનો જેમાં અભાવ છે એટલે એને લક્ષ પર ઉપર કરવાનું છે નહીં. આહાહા !
તારામાં જ ભરેલા, ઈ પીપરમાં જેમ લીલો રંગ ભરેલો છે, કાળા રંગનો નાશ થઈને એ લીલો પ્રગટ થાય) છે, અંદર ભર્યો છે. લીલો બહારથી કાંઈ આવતો નથી. લીલી થાય છે ને આ પીપર પીસે ત્યારે, લીલો રંગ, હરા રંગ એમાં રંગ પડ્યો છે ઈ બહાર આવે છે.
એમ પ્રભુ આત્મામાં લીલો નામ અનંત જ્ઞાન, આહાહા! અને તીખો નામ અનંત આનંદ, અનંત વીર્ય, અનંત દર્શન, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા, એવી શક્તિથી ભરેલું જીવતત્ત્વ છે, એને કેવળજ્ઞાન ને મુક્તિ પ્રાપ્ત કરનારને પરદ્રવ્યથી ભિન્ન પાડીને, પોતાના પૂરણ સ્વભાવમાં, પૂર્ણ પર્યાય પ્રગટ કરવા માટે, પોતાના પૂરણ સ્વભાવમાં એકાગ્ર થતાં તે ભેદ જ્ઞાનથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. આહાહા! ઈશ્વરની ભક્તિ ને કરોડો રૂપિયાના દાન ને માળા જપે-માળા નમો અરિહંતાણે, નમો અરિહંતાણે એ બધું વિકલ્પ ને રાગ છે, એનાથી તો ભેદ પાડે- જુદો પાડે, કેમકે સ્વરૂપમાં એ રાગ નથી, સ્વરૂપમાં તો જ્ઞાન દર્શન ને આનંદથી ભરેલું સ્વરૂપ છે. રાગથી ખાલી છે ઈ અને સ્વભાવ શુદ્ધથી ભરેલો છે ઈ. આહાહા ! વસ્તુ જે હોય તે પોતાના સ્વભાવથી અપૂર્ણ ન હોય, અને વસ્તુ જે હોય એમાં વિકાર ન હોય. વિકાર તો એની વર્તમાન દશામાં હોય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #125
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૨
૧૧૧ છે, ત્રિકાળમાં ન હોય, ત્રિકાળમાં જો વિકાર હોય તો વિકાર કોઈ દિ' ટળે નહીં ને સુખી કોઈ દિ' થાય નહીં. આહાહા!
સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશવામાં સમર્થ એવું કેવળજ્ઞાન” એક તો કેવળજ્ઞાનની સિદ્ધિ કરી. કોઈ એમ કહે કે ત્રણકાળનું જ્ઞાન થાય જ નહીં આત્માને સર્વ પદાર્થોના સ્વભાવને જાણવાની શક્તિ આત્મામાં છે જ નહીં, એને આંહી જૂઠો ઠરાવ્યો છે. આહાહા!
ભાઈ, ખરેખર તો તારો “શ” સ્વભાવ છે ને “શ”, “જાણવું” એ સ્વભાવ છે ને! ઈકોનો સ્વભાવ છે? શરીરનો? રાગનો? કર્મનો? ઈ “જાણવું” તો ચૈતન્યનો સ્વભાવ છે, આત્માનો, અને જેનો જે સ્વભાવ છે એ “જ્ઞ' સ્વભાવ એ અપૂર્ણ ન હોય. જેનો સ્વભાવ છે પોતાનો ભાવ, એ અપૂર્ણ ન હોય,વિપરીત ન હોય. આહાહા ! એ પૂરણ સ્વરૂપ છે એ પૂરણ શક્તિરૂપે પૂરણ સ્વરૂપ છે. એને રાગ દયા-દાનના વિકલ્પથી પણ જુદો પાડી, કેમકે એમાં પૂરણ થવાની શક્તિ એનામાં નથી રાગમાં વ્યવહારમાં, પૂરણ થવાની શક્તિ તો સ્વભાવમાં છે. એથી સ્વભાવમાં એકાગ્ર થતાં, ત્રિકાળી ચૈતન્ય સ્વભાવમાં એકાગ્ર થતાં, અને રાગની- પુણ્યપાપની ક્રિયાથી ભિન્ન પડતાં, જે સર્વજ્ઞસ્વભાવ સર્વપદાર્થના સ્વભાવને પ્રકાશવા સમર્થ છે, તે ભેદજ્ઞાનજ્યોતિથી કેવળજ્ઞાન થાય છે. આહાહાહા !
આમાં કેટલું આમાં યાદ રાખવું? બધા નવા સિદ્ધાંત લાગે, નવા નથી બાપુ! તારું સ્વરૂપ જ એ છે. તે જાણ્યો નથી તને, એ ચીજ અત્યારે બધી ગૂમ થઈ જાય છે. આહાહા ! ઈ હવે બહાર આવે છે. આહાહા !
ભાઈ, તું કોણ છો? જેમ ઈ પીપર ચોસઠહોરી, એટલે સોળઆના સોળઆના કહો, ચોસઠ પૈસા કહો, કે રૂપિયો કહો (પૂરણ ) સ્વભાવથી ભરેલી તીખાશથી તે વસ્તુ છે એમ આ ભગવાન આત્મા વસ્તુ છે એ સોળ આના નામ પૂરણ જ્ઞાન ને આનંદથી ભરેલી શક્તિવાળું એ તત્ત્વ છે. આહાહા ! એ શક્તિમાં એકાગ્ર થતાં, જ્યારે એ શક્તિમાં એકાગ્ર થવું છે ત્યારે પર તરફથી ખસી જવું છે, પર તરફથી ભિન્ન પડયા વિના, સ્વમાં એકાગ્ર થવાય નહીં. આહાહા ! અને સ્વમાં એકાગ્ર થયા વિના, સ્વમાં શક્તિ જે છે એમાં એકાગ્ર થયા વિના એની દશામાં પરિપૂર્ણ જ્ઞાન ને પરિપૂર્ણ આનંદ કોઈ દિ' પ્રગટ ન થાય. સમજાણું કાંઈ?
પ્રવીણભાઈ ? આવી વાતું છે, છે દુનિયાને એવું લાગે એવું છે પાગલ જેવું લાગે એવું છે! આખી લાઈન ફેર છે, હેં? આખો મારગ ફેર છે બાપુ, તને ખબર નથી ભાઈ ! અનંતકાળનો અજાણ્યો મારગ એને આંહી જાણવાનું કહીને, પૂરણની પ્રાપ્તિ એનાથી થશે. પૂરણ પરમાત્મ દશા જનમ મરણ રહિત દશા, એ રાગથી ભિન્ન અને પૂરણ સ્વભાવમાં એકાગ્રતા એનાથી થશે. આહાહા!
આમાં તો કોઈ કંઈક માને ને કોઈ કંઈક માને એમ અજ્ઞાની અનાદિથી ભ્રમણામાં પડ્યા, પરિભ્રમણ કરી, ચોરાશીના અવતાર, કાગડા ને કૂતરાંના અવતાર કરી-કરીને, માંડ માંડ માણસપણું મળ્યું હોય, એમાં જો આ રીતે નહીં સમજે, પાછા ઈ ના ઈ દોષ અવતાર છે. આહાહા !
આંહી તો ઈ અવતારનો અભાવ કરવાની રીત જ બતાવે છે. આહાહા ! કે જેમાં ઈ ભવ ને ભવનો ભાવ, જેના સ્વરૂપમાં નથી, જેના સ્વભાવમાં તો પરિપૂર્ણ જ્ઞાન આનંદ છે. આહાહાહા! ભાઈ, તું વસ્તુ છો, વસ્તુ છે તેમાં શક્તિ અને ગુણો વસેલાં રહેલાં છે. એ શક્તિ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #126
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ ગુણ વિનાની ચીજ હોઈ શકે નહીં, અને એ શક્તિ ને ગુણ પરિપૂર્ણ આનંદ જ્ઞાનાદિ પરિપૂર્ણ ગુણ ને શક્તિ છે. તો જે તારી ચીજમાં નથી, એવા આ શરીર વાણી મન, પુણ્ય પાપના ભાવ, એનાથી જુદો પડી અને તારામાં જે પૂરણ પડ્યું છે તેમાં એનો આદર કરી, તેમાં એકાગ્ર થઈ, તને તારી દશામાં કેવળજ્ઞાન મુક્ત દશા, દુઃખથી મુક્ત અને આનંદ ને જ્ઞાનથી સહિત થશે તારી દશા. આહાહાહા !
બે લીટીમાં તો બહુ ભર્યું છે, એકલા સિદ્ધાંતો છે. આહાહા!
“જ્યારે આ જીવ” એમ કીધું ને? જીવની વ્યાખ્યા તો કરી. જ્યારે આ જીવ હવે પોતે કરે ત્યારે, કો'ક કરી દે ને કો'ક કરાવી દે ને, એમ છે નહીં. આહાહા! “જ્યારે આ આત્મા, સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશવામાં સમર્થ એવા કેવળજ્ઞાન સર્વજ્ઞ જ્ઞાન” એ પૂરણ જ્ઞાન પ્રગટ કરે તો એનો અર્થ છે કે અંદર પૂરણ જ્ઞાન છે. આહાહા ! અંદર કેવળ એક.. કેવળ એક જ્ઞાનસ્વરૂપ જ પ્રભુ છે. આહાહા ! અસ્તિ ચૈતન્યસ્વરૂપ પૂરણ, જ્ઞાન ને આનંદથી પૂરણ છે. તે ચીજમાં જેને એનો આદર કરવો હોય, એણે રાગાદિનો આદર છોડી દેવો, એટલે કે એનાથી ભિન્ન પડવું. આહાહા ! ચાહે તો દયા દાન વ્રત ને ભક્તિ પૂજા હો, એ પણ એક રાગ છે, વિકલ્પ છે, વૃત્તિ છે. (શ્રોતા. આ સાંભળવું ય રાગ?) સાંભળવું ઈ એ રાગ છે ને કહેવું ઈ એ રાગ છે. આહાહા !
આ તો જનમ મરણ રહિત થવાની વાતું છે પ્રભુ ! જનમ-મરણને ચોરાશીના અવતાર કરી કરીને અનંતા અવતાર કર્યા. વસ્તુ છે ને પોતે, છે તો રહી ક્યાં અત્યાર સુધી? છે તો છે આત્મા. એ રહી ચાર ગતિ રખડવામાં રહી આ કાગડા ને કૂતરાના ભવ કરી કરી નરકના ને નિગોદના ને મનુષ્યના. આહાહા ! અને એક ગતિમાં ગમે ત્યાં જાય ત્યાં દુઃખ જ છે, પરાધીનતા છે, સ્વર્ગ હોય તો ય દુઃખ છે પરાધીનતા. અબજોપતિ આ શેઠિયાવ ધૂળના ધણી કહેવાય એ બધા દુઃખી બચારા છે. આહાહા ! દુઃખી છે બિચારાં. આહાહા ! (શ્રોતા: પૈસા હોય અને બિચારા?) પૈસા જોઈએ છે ને એને? આત્મા જોતો નથી, એને આ ધૂળ જોઈએ છે. આ લાવો. આ લાવો. આ લાવો એ માગણ ભિખારી છે. અંદરમાં અનંત આનંદ ને અનંત જ્ઞાન ભર્યું છે. એવી લક્ષ્મીવાળો પ્રભુ (પોતે ) છે અંદર એની પાસે જાતો નથી. જ્યાં મળે એવું છે ત્યાં જાતો નથી. જેમાં(થી) આવે એવું નથી ત્યાં જઈને માગ્યા કરે છે. અને તે પણ પૈસો આવે તો કાંઈ એની પાસે આવતા નથી. એની પાસે તો મમતા આવે છે કે મને પૈસા આવ્યા, કે મને પૈસા આવ્યા, એવી મમતા (મારાપણું) પૈસો, પૈસામાં રહે છે, જડમાં. આહાહા!
અને આ તો એવી ચીજ છે વસ્તુ છે ને ! તો આંહી પુરણ જ્ઞાન પ્રગટ કરવાનો ઉપાય કહે છે ને? તો ઈ પૂરણ જ્ઞાન પ્રગટ કરવાની સમયની દશા એવી તો અનંતી શક્તિ જેનામાં હોય, એમાં એકાગ્ર થાય તો કેવળજ્ઞાન થાય. આહાહા ! એકલું કેવળજ્ઞાન એક જ પર્યાય હોય તો એમાંથી પર્યાય એક જ આવે તો બીજે સમયે શું થાય? આહાહા! એક સેકન્ડના અસંખ્યભાગમાં નાનામાં નાના સૂક્ષ્મ કાળમાં ત્રણકાળ ત્રણલોકને જાણે એવી આત્મામાં શક્તિ, પર્યાયમાં પ્રગટ થાય, એને કેવળજ્ઞાન કહે છે. દશામાં પ્રગટે એને કેવળજ્ઞાન કહે છે. એવી તો અનંતીઅનંતી શક્તિઓ અંદરમાં પડી છે. નહિતર એક જ પર્યાય બહાર આવી ને એવડો જ હોય ને (તો તો) ખાલી થઈ જાય તો પછી ખલાસ થઈ ગયું. એમ કોઈ દિ' બને નહીં. આહાહા !
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #127
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૨
૧૧૩ સત્યના સિદ્ધાંતો બહુ કઠણ છે બાપુ. આહાહા ! અત્યારે તો લોકો, ગુરુએ ને ધરમના ગુરુઓએ કંઈકને કંઈક ચલાવીને ચડાવી માર્યું છે બધી ખબર છે દુનિયાની. આહાહા !
સત્ પ્રભુ છે અને જે છે ઈ શક્તિ વિનાનો ન હોય, એટલે એના ગુણ વિનાનો સ્વભાવ વિનાનું એ તત્ત્વ ન હોય. જેમ “છે ” એમ એના ગુણો પણ, શક્તિ પણ ત્રિકાળ છે. જેમ દ્રવ્ય પૂરણ છે એમ એનાં ગુણો પણ પૂરણ છે. એવો ભગવાન આત્મા. આહાહા ! અરે ! એને કેમ વિશ્વાસ બેસે ? આંહી પાંચ-પચાસ હજાર જ્યાં પૈસા મળે ત્યાં રાજી-રાજી થઈ જાય ધૂળ એમાં ! (શ્રોતા: સાધારણ માણસ શેઠ થાય તો ખુશી થાય).
મૂઢ છે તેથી ખુશી થાય. મૂઢ છે ને મૂંઢ સાધારણ કોને કહેવું? પ્રભુ તો અંદર આનંદથી ભરેલો છે. એની લક્ષ્મીનો પાર નથી, અમાપ ને અમાપ ને અમાપ અપરિમિત, અપરિમિત નામ મર્યાદા જેમાં નથી એવો સ્વભાવ છે બાપુ! જેનો સ્વભાવ હોય એને મર્યાદા હોય નહીં. એ શું? આહાહા !
એવું જે આત્મતત્ત્વ જેમાં અપરિમિત, મર્યાદા વિનાના સ્વભાવ ને શક્તિઓ પડી છે. એનો વિશ્વાસ લાવી અને પુણ્ય ને પાપના ભાવ અને એનાં ફળ બહારનાં એનો વિશ્વાસ ઊઠાડી દઈ, આહાહાહા ! એમાં હું નથી, એમાં મને કંઈ લાભ નથી. આહાહા! અને જેમાં હું છું તેનાથી મને લાભ છે, એવો પોતાનો સ્વભાવ સ્વભાવવાન જેમ છે અનાદિ. એમ એનો સ્વભાવ, સ્વભાવવાનું હોય ને સ્વભાવ ન હોય? સાકર હોય ને ગળપણ ન હોય એમ બને? (કદી ન બને) એમ આત્મા સ્વભાવવાન છે અને એનો સ્વભાવ આનંદ ને જ્ઞાન ન હોય એમ બને નહીં ત્રણ કાળમાં. આહાહા ! અને જેનો સ્વભાવ છે એ પરિપૂર્ણ છે. સ્વભાવ પોતાનો ભાવ, પોતાનું સત્વ, પોતાની શક્તિ, પોતાનો ગુણ, પોતાનો સ્વભાવ. આહાહા ! એવા આત્મામાં એકાગ્ર થવાથી અને રાગ ને શરીરની ક્રિયાથી ભિન્ન પડવાથી એને કેવળજ્ઞાનજ્યોતિ સર્વ પદાર્થને પ્રકાશવામાં સમર્થ એવી પ્રગટ થાય છે.
કાલ ઓલા ભાઈ નહોતા રાડ નાખી ગયા સરદાર? શુભરાગ દયા દાન ને વ્રત ને શુભરાગ? બધાએ ધરમ મનાવી દીધો સૌ માળાએ! વૃત્તિ ઊઠે છે, વૃત્તિ વિકલ્પ છે રાગ છે. આહાહા! એનાથી ભિન્ન પડતાં, સ્વરૂપમાં અભિન્નતા થતાં “પરથી વિભક્ત ને સ્વથી એકત્વ' ત્રીજી ગાથામાં કહેશે. આહાહા! સમજાણું કાંઈ?
હવે આમાં દેવ ગુરુ શાસ્ત્રથી ય પણ મળે એવું નથી એમ આંહી આવ્યું આંહી તો કેમકે જે આ ગુણો છે ઈ એમાં નથી. અને એના ગુણો જે છે ઈ આમાં નથી. તો જ્યાં ગુણ છે ત્યાં જાય તો મળે, આ ગુણો ત્યાં નથી એની પાસે. (શ્રોતા: એ ભલે પણ ઈ જાણતો નથી તો એને બતાવનાર તો જોઈએ ને?) બતાવનાર જોઈએ પણ જાણનારો જાણે” ત્યારે બતાવનારે જોયું, બતાવનારે બતાવ્યું એમ કહેવાય ને? એ આ નળિયાં સોનાના થયા લ્યો એમ સવારમાં નથી કહેતાં? સૂરજ ઊગી ગ્યોને ઓલો ઊઠે નહીં. ઓલા નળિયાં ધોળાં થઈ ગ્યા હોય ને સૂરજ ઊગ્યો'તો... (શ્રોતા: એ તડકો થયો હોય !) એ તડકો થયો તો જો નળિયાં સોનાના થયાં, પણ કોને? તે જુએ એને કે ન જુએ એને ? ઓલાએ તો કહ્યું કે એ ભાઈ સોનાના નળિયાં થયાં હવે તો ઊઠ, ક્યાં સુધી સૂઈ રહીશ? એટલે શું? નળિયાં ઊજળાં થયાં, સૂર્યના પ્રકાશથી પણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #128
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check h±tp://www.AtmaDharma.com for updates
૧૧૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧
જોના૨ને ખબર પડે કે આંખ્યું ( વીંચીને સૂતેલાને ખબર પડે ? ) ઓરડો એક હોય, બારણું એક હોય આંહી ત્રણ ગોઠડાં ઓઢયાં હોય, આંખ્યુંમાં ચીપડાં વળ્યાં હોય હવે એને શી રીતે જોવું ઈ ? આહાહા ! સમજાણું કાંઈ...?
આ
બધા દાખલા, શાસ્ત્રમાં છે હોં ? એકે એક દાખલા.
એમ અનાદિથી મિથ્યાદર્શનજ્ઞાન અજ્ઞાનને (ભ્રમના ) એના ચીપડાં તો પડયાં છે અંદર, આંખ્યું તો બંધ છે. અને ઓ૨ડો એક જ છે. બારણું ખુલ્લુ કરવાને-જવાને એની સામું તો જોતો નથી, તો નળિયાં ધોળા ક્યાંથી દેખાય એને ? આહાહા ! એમ આ ભગવાન આત્મા અજ્ઞાન ને રાગ દ્વેષમાં ઊંઘે છે. એને એમ કહે કે આ ચૈતન્યપ્રકાશનું પૂર અંદર પડયું છે ને ? આહાહા ! પણ બતાવનારે બતાવ્યું પણ જોનારે જોયા વિના એને આસ્થા ક્યાંથી બેસે ?
એ ગુણનો તેજ છે, ચૈતન્યના પૂરનું તેજ છે ચૈતન્ય તેજ છે પ્રભુ તો. આ સૂર્યના પ્રકાશના તેજને પોતાના તેજની ખબર નથી (સૂર્યના ) પ્રકાશની ખબર તો આ ( આત્માના ) પ્રકાશને ખબર છે ચૈતન્ય પ્રકાશ જાણે છે કે આ જડ પ્રકાશ છે. હું ચૈતન્ય પ્રકાશ છું. આહાહા !
પણ એ એનું માહાત્મ્ય આવ્યું નથી ને ? આત્મા એટલે શું ને કેવડો ને કેમ અને એની દશા પૂરણ પ્રગટ થાય તે કેવડી, કેવડી હોય કોઈ દિ ' સાંભળ્યું નથી, બેઠું નથી. નવરો નથી, બાવીસ કલાક ત્રેવીસ કલાક તો બાયડી, છોકરાં ધંધો ને પાપમાં પડયો. કલાક-બે કલાક મળે તો તેને કુગુરુ મળી જાય એવા, ૨સ્તે ચડાવી ધૈ બીજે, છે ત્યાં જાય નહીં, નથી ત્યાં ગોઠવી ધૈ એને, એ પુણ્ય કરો, દાન કરો, વ્રત કરો, ભક્તિ કરો, જેમાં નથી આત્મા, અને એમાંથી પ્રગટે એવો નથી, એમાં ચડાવી દીધાં એને. આહાહા ! ઝીણું તો પડે ભાઈ. આહાહા !
ભેદજ્ઞાનજ્યોતિનો ઉદય થવાથી ' ભાષા દેખો ! આ ઉદય શ્રીમદ્દ વાપરે છે ને ? ‘ ઉદય થાય ચારિત્રનો ’ ઉદય નામ પ્રગટ. આહાહા ! અસ્તિ છે વસ્તુ છે આત્મા તો એની શક્તિ પણ કાંઈક સ્વભાવ છે કે નહીં ? તો જેમ ઈ વસ્તુ પોતે એકરૂપે છે, પરના અભાવસ્વભાવસ્વરૂપ છે. એમ એની શક્તિઓ એકરૂપે પૂરણ છે. અને તે પણ ૫૨ના ભાવના અભાવસ્વભાવસ્વરૂપ છે. આહાહા ! એવો ભગવાન આત્મા, સર્વોત્કૃષ્ટ પોતે ૫૨માત્મ સ્વરૂપ જ શક્તિએ-સ્વભાવે છે, એમાં એકાગ્ર થવાથી અને રાગની ક્રિયા ને શરીરની ક્રિયા ને બહારની ક્રિયાથી ભેદ પાડીને જુદો પાડીને, કેવળજ્ઞાન ઉત્પન્ન કરનારી ભેદજ્ઞાનજ્યોતિનો ઉદય થાય છે. આહાહાહા !
"
આવું છે આ, બહા૨માં શું કરવું પણ આમાં ? આહાહા !
બહારનું કાંઈ કરીશ (તો પણ) અંદરનું મળે એવું નથી લે સાંભળ. (શ્રોતાઃ પણ બહારનું ક્યાં કરી શકે છે?) બહા૨માં છે પણ ક્યાં બા૨માં, તું છો ક્યાં ? શરીરમાં છે? વાણીમાં, જડમાં પૈસામાં ? અરે, પુણ્યપાપના ભાવ થાય શુભઅશુભ, એમાં આત્મા છે ? એ તો રાગ છે. આહાહાહા ! ન્યાયથી જરી, લોજિકથી... પકડશે કે નહીં ? હૈં ? એમને એમ આંધળેઆંધળું. અરેરે ! આંખ્યું વીંચીને, ક્યાંય ચાલ્યો જશે. દેહની સ્થિતિ પૂરી થઈ જશે, થઈ રહ્યું આત્મા તો અવિનાશી છે, તે આત્મા ભેગો નાશ થાય એવો નથી. શરીર તો નાશ થઈ જશે આંહી. ભગવાન તો એમને એમ. ( અનાદિ-અનંત!)
અને (અજ્ઞાની ) આ મારા, આ મારા માનીને અજ્ઞાનપણું સેવીને એ ચાલ્યો જશે,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #129
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check h±tp://www.AtmaDharma.com for updates
૨
ગાથા
૧૧૫
રખડવા ચોરાશીમાં. આહાહા ! ત્યાં કાંઈ ધર્મશાળા નથી, પાંજરાપોળ ત્યાં ક્યાંય નથી ત્યાં માશીબા બેઠાં નથી કે આવો ભાઈ. આહાહા !
=
જેમાં તું છો... તારો સ્વભાવ છે અને તે સ્વભાવથી સ્વભાવવાન ખાલી હોય નહીં પ્રભુ. એ સ્વભાવ પૂરણ છે. એક એક ગુણ અનંત ગુણોની શું વાતો કરવી. આહાહા ! જેની સંખ્યાએ ગુણનો પાર ન મળે. આહાહા ! એ દરેક ગુણ પરિપૂર્ણ છે અને એવા પરિપૂર્ણ ગુણનો પુંજ પ્રભુ તે આત્મા છે. એ આત્મામાં રાગથી ભેદજ્ઞાન કરીને, માર્ગ આ છે બાપુ ! બીજા ગમે તે રીતે ચડાવે ( બીજે ) રસ્તે જીવન ચાલ્યા જશે પ્રભુ, પાછું મનુષ્યપણું અનંત કાળે મળવું મુશ્કેલ થશે. આહાહા ! બે લીટીમાં તો, ઓહોહોહો ! પછી કહે છે ‘ સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશવામાં સમર્થ એવું કેવળજ્ઞાન ’ એકલી પર્યાય જ્ઞાનની પૂરણ પ્રગટ થાય એને ‘ ઉત્પન્ન કરનારી ભેદજ્ઞાનજ્યોતિ ’ એને ૫૨થી ભિન્ન પાડવાની ભેદજ્ઞાન દશા તે પૂરણ પ્રાપ્તિનો ઉપાય છે. એ સર્વ પદ્રવ્યથી છૂટી, ભેદ કહ્યું ને ? ભેદજ્ઞાન કીધું ને ? તો સર્વ ૫૨દ્રવ્યથી છૂટી, પુણ્ય ને પાપ આદિના ભાવો થાય, દયા-દાન આદિના ભાવ એ ૫ણ ૫૨દ્રવ્ય રાગ છે, એનાથી છૂટી ‘ દર્શનજ્ઞાનસ્વભાવમાં નિયત વૃત્તિરૂપ ’ આહાહા !
,
‘ જે દર્શનજ્ઞાનસ્વભાવ છે એમાં નિયત-નિશ્ચય પરિણતિરૂપ, અસ્તિત્વરૂપ આત્મતત્ત્વ સાથે એકત્વગતપણે વર્તે ' આહાહાહાહા ! જ્યારે એ ભગવાન આત્મા ૫૨દ્રવ્યથી છૂટી, પોતાના જ્ઞાનદર્શન સ્વભાવમાં સ્થિર રહે નિયતવૃત્તિ નિશ્ચયવૃત્તિ પરિણતિ એવું અસ્તિત્વરૂપ આત્મતત્ત્વ સાથે એકત્વગતપણે વર્તે ત્યારે દર્શનશાનચારિત્ર ત્રણેય લેવું છે ને પાછું? પાઠમાં ‘ ચારિત્રદર્શનશાન ’ હતું ( અહીંયાં ) પાછું લઈ લીધું હતું ઈ. ( ઓલું તો ) પદ્યમાં ગોઠવવા સાટુ. આહાહા !
‘ સર્વ ૫૨દ્રવ્યોથી છૂટી ’ એમાં કયું બાકી રહ્યું ? ૫રમાત્મા, દેવ ગુરુ શાસ્ત્ર, એનાથી છૂટી, કહો શિવલાલભાઈ! કેવળી, ગુરુ એ ૫૨દ્રવ્ય ? એના બાપે પ્રશ્ન કર્યો 'તો દસની સાલમાં ચોવીસ વર્ષ થયા, બોટાદમાં મ્યુનિસિપાલીટીનાં મકાનમાં વ્યાખ્યાન ચાલતું હતું, દશની સાલ, આ પ્રશ્ન, દેવગુરુશાસ્ત્ર ઈ ૫૨ ? શુદ્ધ છે ઈ ૫૨ ? લાખવાર ૫૨. આંહી સર્વ દ્રવ્ય ૫૨ કીધાં ને ? એમાં દેવગુરુ બાકી રાખ્યાં ? આહાહા ! ‘ સર્વ પદ્રવ્યોથી છૂટી ' આહાહા ! દર્શનજ્ઞાનસ્વભાવ પોતાનો... એમાં જ્ઞાનદર્શન ચારિત્ર છે ને ? ‘નિયત વૃત્તિરૂપ એવું અસ્તિત્વરૂપ આત્મતત્ત્વ સાથે એકત્વગતપણે વર્તે ત્યારે તેને દર્શનશાનચારિત્રમાં સ્થિત હોવાથી ' આહાહાહા ! અંતર્ સ્વરૂપમાં શ્રદ્ધામાં વર્તે, જ્ઞાનમાં વર્તે ને સ્થિરતામાં વર્તે ત્યારે તે આત્મા દર્શન જ્ઞાન ચારિત્રમાં આવ્યો, તેથી તેને સ્વસમય નામ આત્મા સાચો કહેવામાં આવે છે. આહાહા ! સ્વસમય એને કહીએ, એને આત્મા કહીએ. આહાહાહા !
,
છે તો છે પણ પરિણતિમાં શ્રદ્ધા જ્ઞાનચારિત્રમાં આવે ત્યારે એને ‘છે’ એવો આત્મા સ્વસમય કહીએ એમ કહે છે. શું કહ્યું ઈ ? છે તો છે. આહાહા ! વસ્તુ તો છે અનંત આત્માઓ પડયા છે અંદર પણ એનું-એની તરફની પ્રતીતિ, જ્ઞાન ને રમણતા, પૂર્ણાનંદના નાથમાં શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્રની પરિણતિ કરતાં તેને આત્મા સાચો કહેવામાં આવે છે. અને તે સ્વ સમય નામ આત્મા, આત્મારૂપે થયો એમ એને કહેવામાં આવે છે. અને તેને ધર્મી કહેવામાં આવે છે.
વિશેષ કહેવાશે... ( પ્રમાણવચનગુરુદેવ ! )
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૧૬
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧
પ્રવચન નં. ૧૨ ગાથા-૨ તા. ૧૯-૬-૧૯૭૮ શનિવાર જેઠ સુદ-૧૪ સં. ૨૫૦૪
ફરીને, આંહીથી જ્યારે આ જીવ, જીવની વ્યાખ્યા તો કરી પહેલી
‘ જ્યારે આ જીવ સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશવામાં સમર્થ એવા કેવળજ્ઞાનને ઉત્પન્ન ક૨ના૨ી ભેદજ્ઞાનજ્યોતિનો ઉદય થવાથી' આત્મામાં રાગથી ને વિકલ્પથી ‘ ભેદજ્ઞાનજ્યોતિ ’ એમ શબ્દ વાપર્યો છે. એ રાગ ને શરીર ને કર્મથી જુદો પણ અસ્તિત્વ એનું ચૈતન્યજ્યોતિ-ભેદજ્ઞાનજ્યોતિ, એવા ભેદજ્ઞાનજ્યોતિનો ઉદય થાય છે, પ્રગટ થાય છે, એ ભેદજ્ઞાનજ્યોતિથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. આહાહા ! આત્માની પૂરણ મોક્ષ દશા એટલે પૂરણ દુઃખથી રહિત દશા અને પૂરણ અતીન્દ્રિય આનંદના લાભની દશા, એ ભેદજ્ઞાનથી ઉત્પન્ન થાય છે. વ્યવહા૨ના રાગના સંબંધથી સહચરથી કેવળજ્ઞાન ઉત્પન્ન થતું નથી. આહાહા !
"
ધીરાની વાતું છે ભઈ આ તો ! એ ‘ભેદજ્ઞાનજ્યોતિનો ઉદય થવાથી ' જુઓ ! આંહી ભેદજ્ઞાનજ્યોતિ શબ્દ વાપર્યો, ‘સર્વ ૫૨દ્રવ્યોથી છૂટી ' રાગાદિ બધાં ૫૨દ્રવ્યો એનાથી છૂટી ‘દર્શનજ્ઞાનસ્વભાવમાં ' દર્શન-જ્ઞાન એવો જે એનો સ્વભાવ, એવું જે એનું નિશ્ચય અસ્તિત્વ, દર્શન ને જ્ઞાન એવું જેનું અસ્તિત્વ, હૈયાતિ. ભગવાન આત્મા દેષ્ટા ને જ્ઞાતા, એવી જેની હૈયાતિ છે- મોજૂદગી દર્શન ને જ્ઞાનની હૈયાતિ છે. આ એવું આત્મતત્ત્વ. આહાહા! એની સાથે ‘એકત્વગતપણે વર્તે' એકત્વ પરિણમનપણે અંદર વર્તે. આહાહા! રાગથી ને વિકલ્પથી ભેદજ્ઞાનજ્યોતિ વડે જુદું પાડી, અને કેવળજ્ઞાનને ઉત્પન્ન કરનારી તો એ ચીજ છે, એક જ. આહાહા ! વ્યવહાર રત્નયત્ર કેવળજ્ઞાન ઉત્પન્ન કરવાનું કારણ નથી. ક્યાંય કહ્યું હોય તો એ ઉપચારથી કથન, નિશ્ચય સાથે વ્યવહારનો સહચર દેખીને, સાથે દેખીને, એનો એનામાં ઉપચાર કર્યો હોય છે. વસ્તુસ્થિતિ ‘ આ ’ છે. આહાહા!
ત્યારે એને દર્શનશાનચારિત્રમાં સ્થિત હોવાથી આત્મતત્ત્વ જે દર્શન ને જ્ઞાનના અસ્તિત્વવાળું તત્ત્વ છે, જ્ઞાતા ને દેષ્ટા એ સ્વભાવવાળું જે અસ્તિત્વ મોજૂદગી ચીજ તત્ત્વ છે. એમાં જે, છે ને ? ‘ એકત્વગતપણે વર્તે ' એવા ભગવાન આત્મામાં એકપણે, રાગથી ભિન્ન ને સ્વભાવમાં એકત્વપણે વર્તે ત્યારે દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત હોવાથી, સ્વરૂપ ચૈતન્ય જ્ઞાન ને આનંદ એની હૈયાતિવાળું તત્ત્વ મોજૂદગી ચીજ, એમાં એકપણે જ્યારે વર્તે ત્યારે તે દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત હોવાથી, ત્યારે તે સમ્યગ્દર્શનજ્ઞાન ને ચારિત્રમાં સ્થિત છે. સમજાય છે કાંઈ ? વાતું આવી ઝીણી છે.
જેને કેવળજ્ઞાન એટલે મુક્તિ, મોક્ષ જેને ઉત્પન્ન કરવો છે એને ભેદજ્ઞાનજ્યોતિથી તે ઉત્પન્ન થાય છે. એ રાગના- વ્યવહારના, શ્રદ્ધાજ્ઞાનચારિત્રના વ્યવહાર, એનાથી ભિન્ન પાડે, ત્યારે તે ભેદજ્ઞાનજ્યોતિ વડે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય, તેથી તે આત્મામાં દર્શન-જ્ઞાન અને ચારિત્રમાં સ્થિત થયો હોવાથી. આહાહા ! ઝીણી વાતું બહુ, ધ૨મ બહુ સૂક્ષ્મ. આહાહા !
,
‘ દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત હોવાથી ' જુઓ પાઠમાં ‘ રિતવંસળળળળ ’ હતું. પણ મૂળ તો એ પદ્યમાં ૨ચના ક૨વા માટે. એ મૂળ હતું એ અર્થમાં એમ આવ્યું, અર્થ કરનારે દર્શનજ્ઞાનચારિત્ર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #131
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૭
ગાથા – ૨ લીધું અને ટીકામાં અમૃતચંદ્ર આચાર્યે પણ એમ લીધું ત્યાં એમ ન લીધું ચારિત્ર દર્શન જ્ઞાન.
શું કીધું ઈ? “નીવો વરિતવંસUTUIT ડિવો' એમ આવ્યું ને (મૂળ) પાઠમાં? એનો અર્થ એવો કર્યો. “જીવ જ્યારે પોતામાં એકત્વપણે દર્શનજ્ઞાનચારિત્રમાં સ્થિત થઈને વર્તે ત્યારે તેને આત્મા, સ્વસમય આત્મા કહેવામાં આવે છે. તે જેવું એનું રૂપ હતું તેમાં ઈ આવ્યો. આહાહાહા !
ભગવાન આત્મા દર્શન-જ્ઞાન સ્વરૂપ એનું રૂપ, એની હેયાતિ એ છે. એ બહારના રાગાદિના વિકલ્પથી ભેદ પાડી અને પોતાના આત્મતત્ત્વમાં એકત્વપણે આવ્યો, રાગ આદિમાં જતો ત્યાં એને બગડતું, એકડે એક ને બગડે બે, ઈ આત્મતત્ત્વ વસ્તુ છે એમાં એકત્વગતપણે, દર્શનજ્ઞાનચારિત્રમાં સ્થિત ઈ એકત્વ. પુણ્ય ને દયા-દાન-વતના રાગમાં સ્થિત, એ તો બેપણું બગડવાપણું છે, ઈ કર્મમાં સ્થિત છે. કર્મના રસના ભાગમાં એ સ્થિત છે. એ આત્માના દર્શન જ્ઞાન જેનો રસ છે, જેનો સ્વભાવ છે તેમાં તે સ્થિત નથી. આવી વાત છે.
ત્યારે દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત હોવાથી “યુગપ સ્વને એકત્વપૂર્વક જાણતો”થકો એકસાથે આત્માને એકત્વપણે જાણતો અને “સ્વ-સ્વરૂપે એકત્વપૂર્વક પરિણમતો એવો તે જોયું? જ્યારે એકત્વગતપણે વર્તે પ્રભુ આત્મામાં, ત્યારે તે “દર્શન-જ્ઞાન, ચારિત્રમાં સ્થિત હોવાથી જીવ દર્શનજ્ઞાનચારિત્રમાં સ્થિત હોવાથી, યુગપ સ્વને એકત્વપૂર્વક જાણતો... એક સાથે પોતાને જાણતો અને સ્વસ્વરૂપે એકત્વપૂર્વક પરિણમતો, “જાણતો ને પરિણમતો સમયનો અર્થ કરવો છેને? એક સમયે જાણે કે એક સમયે પરિણમે, એવી ચીજ હોય તે આત્મા છે. બીજી ચીજ પરિણમે છે પણ જાણતી નથી. એટલે ખરેખર સમય એને કહીએ કે પોતે પોતાના સ્વરૂપને જાણતો પરિણમે અને પરિણમતો જાણે એ બેય એક હારે હોય તેને આત્મા કહેવામાં આવે છે. આહાહા!
હવે આ લોકોને વધારે તો ઈ નિશ્ચયચારિત્ર છે એ વ્યવહારચારિત્રથી પ્રાપ્ત થાય છે. (શ્રોતા: એ પહોંચાડે છે!) પહોંચાડે, એ કાલ આવ્યું'તું ને? (શ્રોતા. વ્યવહાર ચારિત્રથી નિશ્ચય ચારિત્ર છે) એમ છેનીં.(વ્યવહાર) આવે છે. સ્વરૂપની એકત્વગતની, દર્શનશાનચારિત્રની સ્થિતિમાં અપૂર્ણ દશામાં વ્યવહારના એવા પંચમહાવ્રતના આદિ વિકલ્પો હોય છે પણ એનાથી નિશ્ચયની પ્રાપ્તિ થાય છે એમ નહીં અને એમ ક્યાંક કહ્યું હોય તો એ નિમિત્તનું જ્ઞાન કરાવવા કહ્યું છે. એનાથી થાય છે એમ કહેવા માટે નહીં. આહાહા ! આંહી ક્યાં કેટલે પહોંચવું એને!!
“સ્વ-રૂપે એકત્વપૂર્વક પરિણમતો છે નેઅહીં સમયનો અર્થ કર્યો, જાણવું ને પરિણમવું. પહેલો કર્યો 'તો ને...?! સમ ઉપસર્ગ ને ગમન અર્થ પણ છે અને જ્ઞાન અર્થ પણ છે પહેલુંય આવ્યું 'તું તેનો સરવાળો લીધો આંહી. આહાહા!
જાણતો જે સમયે પરિણમે છે તે જ સમયે તેને જાણતો. આહાહા! અથવા જે સમયે જ્ઞાન થાય છે, તે જ સમયે તેને જાણતો. આહાહા! ગાથાઓ તો પહેલી વાર મુદ્દાની છે ને! બહુ ટૂંકામાં એકદમ ભરી દીધું છે, પછી વિસ્તાર ૧૩ થી તો કરશે. આહાહા !
આત્મા દર્શનજ્ઞાનમાં હોવાપણે તત્ત્વ છે, તેમાં જે એકપણે, પરથી ભિન્ન થઈને એકપણે દર્શન જ્ઞાન ને ચારિત્રમાં સ્થિત થાય, એ જીવ એ જ સમયે દર્શનજ્ઞાનચારિત્રપણે પરિણમતો અને તે જ સમયે તેને જાણતો. સમજાણું કાંઈ? છે ને સામે? આ તો ઓગણસમી વાર વંચાય છે સમયસાર. (શ્રોતા. બધાને માટે ઓગણસમી વાર નથી આપના માટે છે)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #132
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ ઘણાં તો આંહી હશે કે નહીં કેટલા 'ક? કેટલાક ન હોય, વાર કવારે આવે છે ન હોય. આંહી રહેનારા કાયમ હોય તે હોય. આહાહા!
એવો તે “સમય” એમ પ્રતીતરૂપ કરવામાં આવે છે... આહાહા! ભગવાન આત્મા દર્શન ને જ્ઞાનની હૈયાતિવાળું તત્ત્વ, જેમાં વિકારની હૈયાતિ ત્રણ કાળમાં છે નહીં. એવો જે ભગવાન સ્વભાવ ઈ દર્શન જ્ઞાનમાં એવું તત્ત્વ છે તેમાં એકત્વપણે એટલે? રાગનો સાથ લઈને નહીં, રાગથી ભિન્ન પડીને એકત્વપણે, આહાહા!ત્યાં રાગનું બેકલાપણું લઈને અહીંયાં રાગ મંદ છે માટે તેને લઈને આત્મામાં એકત્વ થાય છે, એમ નથી. તો તો બેકલાપણું થઈ ગયું. આહાહા !
આંહી તો રાગના વિકલ્પની ગમે તેવી વૃત્તિ હોય, દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધાની રાગ વૃત્તિ હો, કે શાસ્ત્રના જ્ઞાનનો વિકલ્પ હો, એ બધાંથી ભિનપણે, એમ છે ને? આહાહા! એકત્વપૂર્વક જાણતો યુગપ પરિણમતો દર્શનજ્ઞાનચારિત્રરૂપે અને તે સમયે જ તેને જાણતો સ્વરૂપે એકત્વપૂર્વક પરિણમતો એવો તે “સ્વસમય” એમ પ્રતીત કરવામાં આવે છે. એમ શ્રદ્ધામાં લેવામાં આવે છે, એ વસ્તુ પોતે દર્શન જ્ઞાન વસ્તુ એમાં એકત્વ થઈને શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્રમાં સ્થિત થાય એને “સ્વસમય” એમ પ્રતીત કરવામાં આવે છે. એવો આત્મા ઈ સ્વસમય થયો, જેવો હતો તેવો થયો, દર્શન જ્ઞાનપણે હતો, એવી જ પર્યાયમાં દર્શન જ્ઞાનની પ્રતીતિ, દર્શન જ્ઞાનનું જ્ઞાન, દર્શન જ્ઞાનમાં સ્થિરતા. આહાહાહા ! “યુગપસ્વને એકત્વપૂર્વક જાણતો અને એકત્વપૂર્વક પરિણમતો એવો તે સ્વસમય એમ પ્રતીકરૂપ કરવામાં આવે છે... પાઠમાં ઈ છે ને “સમયે ના પાઠ એમ છે ને? “સ્વસનિય નાગ’ એમ કીધું ને? કુંદકુંદાચાર્ય શબ્દ એમ લીધો છે, તેને સ્વસમય જાણ.
આવો સ્વરૂપ જે ભગવાન, એમાં જે એકત્વપણે દર્શનશાનચારિત્રમાં, પરના સાથ અને મદદ વિના, સ્વરૂપમાં દર્શનજ્ઞાનચારિત્રમાં, પોતાના અસ્તિત્વમાં શ્રદ્ધા-જ્ઞાન ને ચારિત્રમાં વર્તે તેને તું સ્વસમય જાણ, એનો આંહી અર્થ કર્યો કે પ્રતીત એમ કરવામાં આવે છે (કે) એ આત્મા આવો છે એ સ્વસમય એમ જાણવામાં પ્રતીત કરવામાં આવે છે. આહાહા!
હવે આવું ક્યાં પહોંચવું એને વ્યવહારની વાતું આખો દિ' કરે. વ્યવહાર... વ્યવહાર વ્યવહાર વચ્ચે આવે, પણ ઈ વ્યવહાર પણ જેને નિશ્ચયની ભાવના છે, એ વ્યવહાર નિશ્ચયને પહોંચાડે એમ. પણ ભાવના શું એનો અર્થ? આહાહા! ઝીણી વાતું બહુ ભાઈ. (શ્રોતા: ભૂમિકાને યોગ્ય આવે) ભૂમિકાને યોગ્ય આવે છે, હોય તો ખરું ને! ન હોય એમ નહીં. પણ એથી નિશ્ચયને પહોંચાડે છે ઈ? એકત્વપણે હોય ઈ પહોંચાડે છે. બેકલાપણું હારે લઈને ઈ પહોંચાડે છે? (ના.) આહાહા ! વ્યવહાર આવે છે વચ્ચે ઈ બંધનું કારણ છે. દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, પંચમહાવ્રત વ્રત આદિનો રાગ, શાસ્ત્રનું શાસ્ત્ર તરફનો ભણવાનો વિકલ્પ એ બધો આવે, પણ છે ઈ બંધનું કારણ. બંધના કારણને હારે લઈને નિશ્ચય પમાય એમ નથી. એનાથી ભેદ પાડીને, જુદો પાડીને નિશ્ચય પમાય. એનાથી ન પમાય. છતાં એ વ્યવહાર આવ્યા વિના રહે નહીં. પૂરણ વસ્તુ ન હોય ત્યાં વ્યવહાર આવે, હોય પણ સ્વસમય તો આને કહીએ. આહાહા ! પોતાનું પરિણમન દર્શન જ્ઞાન સ્વરૂપના અસ્તિત્વમાં, શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્રરૂપે થયું તેને “સ્વસમય ” જાણીએ. “તેને સ્વસમય પ્રતીત કરવામાં આવે છે.” એવા જીવને મોક્ષમાર્ગ છે એમ શ્રદ્ધવામાં આવે છે. આહાહા ! ઈ એક વાત થઈ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #133
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૨
૧૧૯ “નીવો ચરિત' જીવો કહી વરિત વંસUTMTM ડિવો' એટલે દર્શનશાનચારિત્રમાં સ્થિત તે “સ્વસમય' જાણ, એટલાનો અર્થ થયો બે પદનો, હવે ત્રીજા પદની (વ્યાખ્યા).
“પણ જ્યારે તે અનાદિ અવિદ્યારૂપી જે કેળ'આહાહા ! પોતાના પૂરણ દર્શનજ્ઞાનસ્વરૂપી પ્રભુ, (આત્મા) જ્ઞાતાદૃષ્ટાની હૈયાતિવાળો ભગવાન, એના અજ્ઞાનને લઈને, આહાહા ! એ
સ્વરૂપના ભાન વિના, “અનાદિ અવિદ્યારૂપી કેળ” કેળ આ જેમાં કેળાં થાય છે ને? “તેના મૂળની ગાંઠ જેવો 'કેળની મૂળની ગાંઠ એમાંથી કેળ બહુ પાકે, ફાલ્યા જ કરે ! ગાંઠ હોય ને કેળની એમાંથી કેળના ઝાડ થયા જ કરે. આહાહા!
અજ્ઞાનરૂપી કેળ તેના મૂળની ગાંઠ જેવો આહાહા! મોહ, જેમ કેળની ગાંઠમાં અનેક કેળ્યું થવાની તાકાત છે, કેળની ગાંઠ હોય છેને મોટી કેળ, એમાં અનેક કેળું પાકે કેળ્યુંની (ફણગાં-પીલાં) વાત છે કેળાંની વાત નથી. કેળ્યું (પાકે) એમ મોહરૂપી ગાંઠ એમાં અનંત ભવ પાકે એવો ઈ મોહ છે. આહાહા !
અનાદિ અજ્ઞાનરૂપી જે કેળ, એ કેળની મૂળની ગાંઠ જેવો પુષ્ટ થયેલો આહાહા! મોહ, તેના ઉદય અનુસાર, એને કર્મનો જે ઉદય છે એને અનુસાર પોતે પ્રવર્તે આધીનપણાથી, એ ઉદય તેને પ્રવર્તાવે છે એમ નહીં, પણ ઉદયના અનુસારે પોતે પ્રવર્તિના આધીનપણાથી ( પ્રવર્તે છે). આહાહા !
જે અહીંયા સ્વભાવના આધીનપણે દર્શનજ્ઞાન ને ચારિત્રમાં સ્થિત થવું જોઈએ એમ ન કરતાં, નિમિત્ત જે કર્મનો ઉદય એને અનુસાર પ્રવૃત્તિના આધીનપણાથી, આહાહા ! કર્મના અનુભાગના નિમિત્તના અનુસાર પ્રવૃત્તિ આધીન પોતે કરે છે, કર્મ કરાવતું નથી કાંઈ એને. આહાહા!તેના ઉદય અનુસાર પ્રવૃત્તિના આધીનપણાથી, દર્શનજ્ઞાનસ્વભાવમાં નિયત વૃત્તિરૂપ ત્યાં કીધું તું ને નિયતવૃત્તિરૂપ અસ્તિત્વ” ઓલામાં પ્રવૃત્તિ કીધી. નિયત વૃત્તિરૂપ આત્મતત્ત્વથી” દર્શનજ્ઞાન સ્વભાવમાં નિશ્ચય અસ્તિત્વરૂપ આત્મતત્ત્વ, આત્મતત્ત્વ એને કીએ કે જે જ્ઞાનદર્શનમાં અસ્તિપણે રહે છે, દર્શનશાન એવું જે નિશ્ચય-એનું જે ટકવું, એવું જે આત્મતત્ત્વ. એ દર્શનશાનમાં ટકેલું આત્મતત્ત્વ છે. આહાહા ! સમજાણું કાંઈ ?
દર્શનજ્ઞાનસ્વભાવમાં નિયત-નિશ્ચય-હોવાપણારૂપ આત્મતત્ત્વ દર્શનજ્ઞાનસ્વભાવમાં નિશ્ચયપણે રહેલું, હોવારૂપે રહેલું આત્મતત્ત્વ, એનાથી છૂટી મોહ પ્રવૃત્તિના તેના ઉદય અનુસાર આધીનપણાથી નિમિત્તના ઉદયના આધીનપણાથી. આહાહા ! છે? આત્મતત્ત્વથી છૂટી, ઈ કરમના ઉદયના આધીનપણાથી પ્રવર્તતો એ આત્મતત્ત્વથી છૂટયો. આહાહા! સ્વરૂપ જે દર્શનજ્ઞાનસ્વરૂપ છે. દ્રષ્ટા ને જ્ઞાતા જે આત્મતત્ત્વ છે. એનાથી છૂટયો અને મોહની ગાંઠ, જેવું કેળ (ની ગાંઠ) મોહ એને અનુસાર પ્રવર્તતો, મિથ્યાદર્શન જ્ઞાન ને ચારિત્રમાં વર્યો (વરતતો) મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન ને મિથ્યા-રાગ. આહાહા!
આ તો અંતરની વાતું છે બાપુ, ક્યાંય અત્યારે બહારમાં તો મળે એવું નથી. આહા! અને બહારમાં (વ્યવહારમાં) એ છે એમ કીધું ને? ઈ તો દર્શનજ્ઞાનસ્વભાવના અસ્તિત્વમાં આત્મતત્ત્વ છે. ભગવાન આત્મા દર્શનશાનની હૈયાતિવાળું તત્ત્વ આત્મા છે. એવી યાતિવાળાને છોડી દઈને મોહને અનુસાર જેની પ્રવૃત્તિ આધીન છે, તે સ્વદ્રવ્યથી મૂત થઈ જાય છે. આહાહા!સમજાણું કાંઈ ?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #134
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૦
સમયસાર સિદ્ધિ ભાગ-૧ પદ્રવ્યના નિમિત્તથી આત્મતત્ત્વથી છૂટી, પરદ્રવ્યના નિમિત્તથી, નિમિત્તથી હોં? “ ઉત્પન્ન મોહરાગદ્વેષાદિ ભાવો સાથે, નિમિત્તથીનો અર્થ નિમિત્ત એને (મોહરાગ દ્રષ) ઉત્પન્ન કરાવતું નથી, પણ આંહી આ બાજુમાં (સ્વમાં) એકાગ્ર નથી, તેથી નિમિત્ત તરફમાં એકાગ્ર છે. આહાહા ! પરદ્રવ્યના નિમિત્તથી, આંહી જોર મારે બધાં, પરદ્રવ્યના નિમિત્તથી થાય છે, જુઓ નિમિત્તથી (કહ્યું છે) નિમિત્તનો અર્થ શું? પરદ્રવ્ય છે એના તરફના ઝૂકાવથી, સ્વદ્રવ્યથી ચૂત થવાથી, અને પરદ્રવ્યના નિમિત્તથી ઉત્પન્ન મોહ રાગ દ્વેષાદિ ભાવ. આહાહા ! આંહી લીધાં તો ત્રણ પાછા આદિમાં ઓલામાં દર્શન જ્ઞાન ચારિત્ર અને આંહી મોહ રાગ ને દ્વેષ, એ આદિમાં ત્રણ આવે. આત્મતત્ત્વથી છૂટી દર્શન જ્ઞાનનું હૈયાતિવાળાં પ્રભુ (નિજાત્મા) એના આસ્થા, શ્રદ્ધા જ્ઞાનથી છૂટી અને મોહ જે છે તેને અનુસાર આધીનપણે પ્રવર્તતો.
નિમિત્તથી ઉત્પન્ન થતાં મોહરાગદ્વેષાદિ ભાવો સાથે મિથ્યાત્વ, રાગ અને દ્વેષ, રતિ, વાસના વગેરે સાથે એકત્વગતપણે'- એની સાથે એકપણું માનીને આંહીં એકત્વગત કહ્યું ને, એકપણું માનીને એનો અર્થ કર્યો–ઓલામાં સમુચ્ચય રાખ્યું એકપણું માનીને વર્તે છે. એ મિથ્યાત્વમાં રાગ તે મારી ચીજ છે એમ મિથ્યાત્વમાં એકપણે વર્તે છે. અને રાગમાં એકપણે વર્તે છે. ઢષમાં એકપણે વર્તે છે. જે આત્મતત્ત્વ દર્શનજ્ઞાનમય, એનાથી ભિન્ન હોવા છતાં એકપણે વર્તે છે, એનું નામ મિથ્યાત્વ ને મોહ ને રાગ દ્વેષ છે. આહાહા ! ત્યારે એકપણે વર્તે છે ત્યારે પુગલકર્મના પ્રદેશોમાં સ્થિત હોવાથી” જોયું? ઓલા મોહરાગ દ્વેષમાં વર્તે છે એ પુગલપ્રદેશોમાં સ્થિત કહેવામાં આવે છે. અહીં ભગવાન આત્મામાં સ્થિત જે હતો દર્શનજ્ઞાન ચારિત્રની એકત્વમાં તે છૂટીને આંહી નિમિત્તને આધીન થઈને, મોહ રાગ દ્વેષના પ્રદેશોમાં એ પુગલકર્મના પ્રદેશ કહેવાય. છે તો મોહ ને રાગ-દ્વેષ પણ એ કર્મનો જ ભાગ છે, કર્મ તરફના વલણવાળી ઉપાધિ છે. (તેથી) આહાહા ! એ મિથ્યાત્વ અને રાગદ્વેષ, ભગવાન તો નિરુપાધિ તત્ત્વ છે, એ તો દર્શનજ્ઞાનમય નિરુપાધિ તત્ત્વ છે એ નિમિત્તને આધિન ઉપાધિ તત્ત્વ સાથે એકત્વપણે વર્તે છે, એને અણાત્મા કહેવામાં આવે છે. પરસમય કહેવામાં આવે છે. આહાહા !
“ત્યારે પુદ્ગલકર્મના પ્રદેશોમાં સ્થિત હોવાથી યુગ૫૬ પરને એકત્વપૂર્વક જાણતો” આહાહાહા ! આંહી જાણતો તો લીધો, પણ મોહ ને રાગદ્વેષને એકત્વપણે જાણતો અને પરિણમતો. ઓલો (જ્ઞાની) ભિન્નપણે જાણતો ને પરિણમતો. આહાહા!
એક એક શ્લોકની વાત છે ક્યાં? આહાહા! મધ્યસ્થી થઈ જુએ, ધીરજથી સત્યનો શોધક બનીને હેં? તો આ ચીજ છે એવી બીજે ક્યાંય છે નહિ. યુગપ પરને એકત્વપૂર્વક જાણતો આહાહા! “સમય ’નો અર્થ રાખ્યો ને? કે એકસાથે જાણે ને પરિણમે. તો જ્યારે સ્વસમયમાં એકાગ્ર છે, ત્યારે તે જ સમયે જાણે ને પરિણમે. અને આંહી રાગની સાથે-મિથ્યાત્વ આદિ સાથે એકાગ્ર છે તે તે સમયે એકત્વપૂર્વક જાણતો, મોહ ને રાગ મારાં છે એમ જાણતો અને તેરૂપે એકત્વપૂર્વક પરિણમતો. આહાહા ! જાણતો તો રાખ્યું, પણ એ જાણવામાં વિશેષણ આ આવ્યું આ, “એકત્વપણે જાણતો મોહ ને રાગદ્વેષના પરિણામને સ્વભાવમાં આત્મામાં એકત્વપણે જાણતો. આહાહા ! સમજાણું? ઓલું યુગપ સ્વને “એકત્વપૂર્વક જાણતો” એમ હતું, પહેલામાં દર્શનજ્ઞાનચારિત્રમાં સ્થિત હોવાથી યુગપ સ્વને “એકત્વપૂર્વક જાણતો, આ પરને “એકત્વપૂર્વક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #135
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૨
૧૨૧ જાણતો.' બસ આમ અતિ, નાસિત કરી છે.
“યુગ૫ ૫રને “એકત્વપૂર્વક જાણતો” તથા પરરૂપે “એકત્વપૂર્વક પરિણમતો' એવો તે પરસમય એમ પ્રતીકરૂપ થાય છે,” એને નહીં, બીજાને... એ આત્મા અજ્ઞાની છે, પરસમય છે, અણાત્મા છે, અણાત્મામાં એકત્વપણે વર્તે છે માટે તે પરસમય છે, એમ જાણવામાં આવે છે. છે ને? ત્યાંય નાનીદિ “પોર્નસ્મવેરા વુિં ર તે નાનીદિ છે ને? બેયમાં જાણવું-જાણવું આહાહા ! બેયમાં પ્રતીત કરી એનો અર્થ પ્રતીત એટલે કે જાણવામાં એમ આવે છે. આહાહા! “એકત્વપૂર્વક પરિણમતો એવો તે પરસમય એમ પ્રતીકરૂપ કરવામાં આવે છે. એટલે કે જાણવામાં આ આત્મા, અણાત્મા થયો એમ જાણવામાં આવે છે. આહાહા! રાગના વિકલ્પ સાથે એકત્વપણે પરિણમતો અને એકત્વપણે જાણતો, જાણતો તો રહ્યું, પણ એકપણે જાણતો તેને પરસમય એમ જાણવામાં આવે છે. એ પરસમય છે. એ અણાત્મા છે. એ સ્વરૂપથી ચૂત થઈને જે એનામાં નથી તેમાં એ રહેલો છે માટે પરસમય કહેવામાં આવે છે. આહાહા!
આ વાત વાદ વિવાદે કાંઈ પાર પડે એવું નથી, વસ્તુની સ્થિતિ જ આવી છે, જયાં પછી ગમે તેટલાં લખાણ શાસ્ત્રમાં આવે કોઈ વ્યવહારનયે આવે એ તો જ્ઞાન કરાવે છે. આહાહા ! વસ્તુસ્થિતિ તો આંહીથી ઉપાડી છે, એનો બધો વિસ્તાર પછી છે. આહાહા !
“આ રીતે જીવ નામના પદાર્થને 'જીવ નામનો પદાર્થ તો કહ્યો પહેલો ગુણ પર્યાયવાળો, ઉત્પાદ્યયધુવવાળો, દર્શનજ્ઞાનવાળો, એવા “જીવ પદાર્થને સ્વસમય અને પરસમય એવું દ્વિવિધપણું પ્રગટ થાય છે.... આહાહા ! સ્વસમયપણું, એકત્વમાં હોય તો સ્વસમય પ્રગટ થાય છે, રાગમાં એકત્વ હોય તો પરસમયપણું પ્રગટ થાય છે. એકમાં બે-પણું આમ ઊભું થાય છે. આહાહા ! વસ્તુ એક દર્શનજ્ઞાનમય પ્રભુમાં (આત્મામાં) આવું પરમાં રાગમાં એકત્વ થવાથી પરસમયપણું દ્વિવિધપણું, સ્વસમયપણું ને પરસમયપણું દ્વિવિધપણું ઉત્પન્ન થાય છે. એકમાં બેપણું ઉત્પન્ન થવું એ જ નુકસાનકારક છે. આહાહા ! સ્વમાં એકત્વપણે પ્રગટ થવું તે આત્માને લાભદાયક છે. આહાહા ! એ ભગવાન આત્મા, દર્શનજ્ઞાનના હૈયાતિવાળો પ્રભુ એ રાગ ને પુણ્ય પાપની હૈયાતિમાં એકત્વપણે સ્વીકારતો, એ એકમાં દ્વિવિધપણું, બીજાપણું ઉભું થયું. સ્વસમયપણું ને પરસમયપણું એકમાં બેપણું (દ્વિત) ઊભું થયું. આહાહા! આમાં ક્યાંય એમ કહ્યું નથી કે કર્મના ઉદયનું જોર છે તે પ્રમાણે આંહીયા પરમાં પ્રવર્તે છે રાગમાં-ષમાં એવું તો કાંઈ છે નહીં. પરને તો નિમિત્તે કીધું છે. નિમિત્તને આધીન થઈને પ્રવર્તે છે એ મોહ ને રાગઢષમાં પ્રવર્તતાં પરસમયમાં ગયો છે ઈ સ્વસમયમાં રહ્યો નથી, એમ જાણવામાં આવે છે. આહાહા! આવું સ્વરૂપ છે!
આવું છે ઈ સોનગઢનું આવું છે એમ કેટલાક કહે છે. કોનું છે ? (અમૃતચંદ્રાચાર્યનું) વસ્તુનું સ્વરૂપ જ આવું છે ત્યાં શું તું કહીશ પ્રભુ કહે. આહાહા! જેના સ્વરૂપમાં પુણ્ય ને પાપ નથી પણ જેના સ્વરૂપમાં દર્શન ને જ્ઞાન છે. આહાહા ! જેથી દર્શનશાનના સ્વરૂપનું હૈયાતિવાળું તત્ત્વ એમાં જો એકત્વ થાય તો તો તે સમયે સ્વને એકત્વપણે જાણતો અને સ્વને એકત્વપણે પરિણમતો, એ જે સમયે જાણે તે સમયે પરિણમે, જે સમયે પરિણમે તે સમયે જાણે. આહાહા !
અને બીજો આત્મા, અવિદ્યારૂપી કેળ એનો જે મૂળ એવો, મોહકર્મ-જડ એના અનુભાગને અનુસારે પ્રવર્તતો, એ જેટલું કર્મ ઉદય આવ્યું તો (તે) પ્રમાણે પ્રવર્તતો એમ નથી કહ્યું. તેને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #136
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ અનુસારે પોતે પ્રવર્તતો. આહાહા ! પોતાનો જે ચૈતન્યસ્વભાવ છે, દર્શનજ્ઞાનસ્વભાવ છે એનાપણે ન પ્રવર્તતો. પ્રવર્તતો (કહ્યું તે) તો એ ય પ્રવર્તેને ઓલો ય પ્રવર્તે છે. ઓલો નિમિત્તને અનુસરીને થતાં પોતાના પરિણામ તેમાં સ્થિત થયો થકો. આહાહા ! સ્વરૂપથી ભ્રષ્ટ થયો થકો, એને
પરસમય' જાણ. એમ કહ્યું છે ને? આ એમ કહ્યું, પરસમય પ્રતીત કરવામાં આવે એટલે જાણવામાં (છે) એને પરસમય કહીએ એમ જાણવામાં આવે છે. આહાહા ! “આ રીતે જીવ નામના પદાર્થને સ્વસમય અને પરસમય એવું દ્વિવિધપણું-દ્ધિ-વિધ બે પ્રકારપણું પ્રગટ થાય છે.”
એ ટીકાનો અર્થ કર્યો, સંસ્કૃત ભાષા હતી, બહુ ગંભીર અમૃતચંદ્રાચાર્યની ટીકા ઘણી ગંભીર !! જેમ મૂળ શ્લોક (ગાથા) ગંભીર છે, એવી ટીકા ગંભીર છે! એને સમજવા માટે ઘણો જ પક્ષપાત છોડીને મધ્યસ્થથી, તેને જે કહેવું છે એ રીતે સમજવું. જે રીતે કહેવું છે તે રીતે સમજવું, એનું નામ યથાર્થ સમજણ કહેવામાં આવે છે. આહાહા ! પોતાની કલ્પનાથી એમાં અર્થ કાઢવા.... એ તો વિપરીતતા બધી છે. કેટલું લીધું છે આમાં!! એ ભાવાર્થમાં કહેવાય છે.
ભાવાર્થ: “જીવ નામની વસ્તુને પદાર્થ કહેલ છે.” વસ્તુ, વસ્તુ છે એ. જીવ એવો અક્ષરોનો સમૂહ તે “પદ” છે પદાર્થ છે ને? પદાર્થની વ્યાખ્યા કરી, પદાર્થ “જીવ ” એ અક્ષર છે ઈ પદ છે, અને એની વસ્તુ છે એ જીવ છે પદાર્થ એ અર્થ છે પદા-અર્થ “જીવ ” બે અક્ષરનું પદ છે, જીવ એ પદ . અને જીવવસ્તુ છે ઈ એનો અર્થ પદાર્થ છે. વસ્તુ છે. પદનો અર્થ એ વસ્તુ છે પદ એને બતાવે છે. આહાહા ! જીવ એવો અક્ષરોનો, (સમૂહ) એમ કેમકે બે અક્ષર થયાને... “જીવ' એટલે બે અક્ષર છે એટલે બહુવચન છે. જીવ એવો અક્ષરોનો સમૂહ, બે અક્ષરનો સમૂઠ માટે તે પદ છે. “અને તે પદથી જે દ્રવ્યપર્યાયરૂપ અનેકાંતસ્વરૂપપણું જોયું? આવ્યું 'તું ને અંદર (ટકામાં) ઉત્પાદ્યયને ધ્રુવ, ગુણપર્યાય જેણે અંગીકાર કર્યા છે.
તે પદથી જે દ્રવ્યપર્યાયરૂપ-વસ્તુ અને અવસ્થાસ્વરૂપ “અનેકાંતસ્વરૂપપણું” અનેકાંત છે. દ્રવ્ય ય છે ને પર્યાયે ય છે. પર્યાય નથી એમ નહિં. એ ૧૧મી ગાથામાં પર્યાયને અસત્ કીધી છે તે ગૌણ કરીને, તેનું લક્ષ છોડાવવા એમ કીધું છે. જો પર્યાય નથી તો કાર્ય શું? પર્યાય, સિદ્ધ એ ય પર્યાય છે, મોક્ષમાર્ગ પર્યાય, મોક્ષ એ પર્યાય સંસાર પર્યાય-બંધમાર્ગ એ પર્યાય છે અને વેદન પર્યાયનું છે. સંસારીને દુઃખનું વેદન પર્યાયમાં છે, મોક્ષમાર્ગનું આનંદનું વેદન પર્યાયમાં છે. સિદ્ધને પૂર્ણ આનંદનું વેદન પર્યાયમાં છે. આહાહા!
પર્યાય નથી એમ જે કીધું છે એનો અર્થ ? ગૌણ કરીને, એ ઉપરથી લક્ષ છોડાવવા ત્રિકાળીને મુખ્ય કરીને નિશ્ચય કહીને, નિશ્ચય મુખ્ય કરીને એમ નહીં, ગૌણ કરીને વ્યવહાર, વ્યવહાર કરીને ગૌણ કર્યું એમ નહીં. એમ નિશ્ચય તે મુખ્ય એમ નહીં, મુખ્ય તે નિશ્ચય. કેમકે નિશ્ચય તો ત્રણેય નિશ્ચય છે દ્રવ્ય, ગુણ, ને પર્યાય-ત્રણેય પોતાના માટે નિશ્ચય છે. “સ્વઆશ્રય તે નિશ્ચય ને પરાશ્રય તે વ્યવહાર' પણ આંહીયાં હવે ત્રણ પોતાના હોવા છતાં મુખ્ય મુખ્ય દ્રવ્યને કરવું છે તેથી મુખ્ય નિશ્ચય કહ્યો અને પર્યાયને ગૌણ કરવું છે માટે તેને વ્યવહાર કહ્યો. આહાહા !
એવું દ્રવ્ય ને પર્યાય જોડલું છે. વસ્તુ સ્વતંત્ર વસ્તુ એને પરના સંબંધની હારે કાંઈ સંબંધ નહીં. આહા ! એ દ્રવ્ય, પર્યાયરૂપ અનેકાંત, અનેક ધર્મસ્વરૂપપણું છે. દ્રવ્યધર્મ પણ એનો, પર્યાયધર્મ પણ એનો, બેય એને ટકાવી રાખ્યું છે. ધર્મ એટલે ? ભાવ. દ્રવ્યપણું અને પર્યાયપણું એવું અનેકાંત અનેક ધર્મ એટલે ગુણો અથવા અનેકપણું તે નિશ્ચિત કરવામાં આવે છે તે પદાર્થ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #137
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૨
૧૨૩ છે” દ્રવ્ય ને પર્યાય બેપણે નિશ્ચિત કરવામાં આવે છે તે પદાર્થ છે. એકલા દ્રવ્યને નિશ્ચિત કરવામાં આવે છે ને એકલી પર્યાયને એમ નહીં. આહાહા !
“એ જીવપદાર્થ ઉત્પાદું વ્યય ધ્રુવમયી સત્તાસ્વરૂપ છે” પહેલું એ ન્યાંથી ઉપાડયું. જીવપદાર્થ ઉત્પાવ્યય ને ધ્રુવસ્વરૂપ છે. એકલું ધ્રુવસ્વરૂપ છે એમ નથી અને એકલું ઉત્પાદ્યય પર્યાયસ્વરૂપ છે એમ નથી. આહાહા ! ઉત્પાવ્યય/ઉત્પાદ પહેલો લીધો, વ્યય પછી, ધ્રુવ પછી. પણ એવી એક સત્તાસ્વરૂપ હોવાવાળી વસ્તુ છે. ઉત્પાવ્યયધ્રુવનું હોવાવાળું એ પદાર્થ છે. “દર્શનજ્ઞાનમયી ચેતનાસ્વરૂપ છે' - દર્શનજ્ઞાનમય પોતે ચેતના સ્વરૂપ એ વસ્તુ. જ્ઞાતાદ્રષ્ટામય તે વસ્તુ સ્વરૂપ છે, ચેતન પદાર્થ.
અનંતધર્મસ્વરૂપ દ્રવ્ય છે.” આવી ગ્યું છે ને ભાઈ પહેલું. અનંતધર્મસ્વરૂપ વસ્તુ એક છે. અનંત ધર્મ ગુણ પર્યાય અનંતા હોવા છતાં, વસ્તુ તરીકે દ્રવ્ય એક છે. આહાહા! આવું ભણતર. “અનંતધર્મસ્વરૂપ દ્રવ્ય છે” અનંત શક્તિસ્વરૂપ પદાર્થ છે. એક જ શક્તિ છે સંખ્યાત-અસંખ્યાત શક્તિ છે એમ નહીં, અનંત શક્તિસ્વરૂપ તે દ્રવ્ય છે.
“દ્રવ્ય હોવાથી વસ્તુ છે.” દ્રવ્ય હોવાથી વસ્તુ, વસ્તુ છે. આ એ વસ્તુની ચર્ચા મોટી એક ફેરે હાલી હતી. રાજકોટ નેવાસીની સાલમાં એક વિશાશ્રીમાળી શ્વેતાંબર રાણપરનો આવ્યો હતો, અધ્યાત્મનું થોડું વાંચ્યું હશે, પછી આત્મા, વસ્તુ ન કહેવાય આત્માને એ કહે. નેવાસીની સાલ રાજકોટ ચોમાસું હતું ને. બહાર એ આવ્યો 'તો, કાંઈ ઠેકાણાં વિનાનાં. આત્માને વસ્તુ ન કહેવાય કહે, મોટી ચર્ચા ચાલી હતી. કીધું વસ્તુ કહેવાય. વસ્તુ છે. આવતો વ્યાખ્યાનમાં બેસતો તો રાણપરનો ઘણું કરીને હતો દેરાવાસી હતો શ્વેતાંબર જુવાન એને જાણે કે કંઈક જાણું છું આત્માને એવો એને ડોળ હતો.
બદ્રવ્ય હોવાથી વસ્તુ” વસ્તુ કેમ? અંતર શક્તિઓ અંદર વસેલી છે માટે વસ્તુ કહેવામાં આવે છે. એક જ ચીજ છે ને એક જ ગુણ છે ને એક જ પર્યાય છે એમ નથી. અનંતગુણ ને અનંતી પર્યાય જેમાં વસેલી છે. માટે તેને દ્રવ્ય અને વસ્તુ કહેવામાં આવે છે. આહાહા!
ગુણપર્યાયવાળો છે' અંગીકાર કર્યા છે એ આવ્યું “તું ને? ગુણપર્યાય જેણે અંગીકાર કર્યા છે. છે આત્મામાં ત્રિકાળી ગુણ પણ છે અને વર્તમાન પર્યાય પણ છે. ગુણપર્યાયવાળું એ તત્ત્વ છે. એના પર્યાય માટે હૈયાતિને માટે બીજાં તત્ત્વોને લઈને આ પર્યાય છે એમ નથી.. ચાહે તો અવિકારી કે વિકારી હો પણ એ ગુણપર્યાયવાળું પદાર્થ પોતે પોતાને લઈને છે, પરને લઈને નથી. આહાહાહા ! “ગુણપર્યાયવાળો છે”
તેનું સ્વપરપ્રકાશક જ્ઞાન આત્માનું સ્વપરપ્રકાશક જ્ઞાન, છે? “અનેકાકારરૂપ એક છે” એ જ્ઞાન. અનેક શેયોને જાણે, છતાં અનેકપણે કટકા-ખંડ થતા નથી તેના. અનેકને જાણે છતાં એકરૂપજ્ઞાનરૂપે રહે છે. આહાહા! આવી ગ્યું છે એમાં આકારોનું, આ આત્મા જે છે, એ જ્ઞાનસ્વરૂપ પ્રભુ છે. પ્રજ્ઞાસ્વરૂપ જ્ઞાનસ્વરૂપ પ્રકાશ ચૈતન્યપ્રકાશનો પુંજ પ્રભુ, એ ચૈતન્ય પરને અનેક અનંતપદાર્થને જાણે, છતાં તે પરપદાર્થરૂપે થતું નથી. એ પરપદાર્થ અનંતને જાણે તેથી તે જ્ઞાનમાં અનંત ખંડ પડી જાય છે, અનંત શેયોને જાણતાં એ શેયાકારરૂપે અનંતખંડ થાય છે એમ નથી, જ્ઞાન તો એકરૂપે જ રહે છે, એ અનંત જાણવામાં એકરૂપે રહે છે. આહાહા !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #138
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ - “સ્વપરપ્રકાશકજ્ઞાન અનેકાકારરૂપ એક છે' પર આવ્યું ને એમાં? પરને, અનેક જાણવા છતાં સ્વરૂપ તો એકજ છે. પર્યાયનો ધર્મ જ સ્વપરપ્રકાશક, અનંત પરને... અનંત પોતાના અનંતગુણો આદિ, બેયને પ્રકાશે છતાં તે એકરૂપ રહેનાર છે. જ્ઞાનના ખંડ ને ભેદ થતાં નથી ત્યાં આહાહા ! આ “જીવ' નામના પદાર્થની વ્યાખ્યા કરે છે.
વળી તે જીવપદાર્થ આકાશાદિથી ભિન્ન આકાશ, પરમાણુ જેમ આ ભિન્ન ચીજ છે જુદી એવો જ પ્રભુ “અસાધારણ ચૈતન્યગુણસ્વરૂપ છે. જેનામાં ચૈતન્યગુણ અસાધારણ એટલે કે બીજાં દ્રવ્યોમાં તો નથી. પણ બીજો એવો ગુણ નથી. એવો અસાધારણ ચૈતન્યગુણ સ્વરૂપ છે. એની સાથે અનંતા ગુણો ભેગાં છે. પણ ચૈતન્યની મુખ્યતામાં કારણકે ચૈતન્ય પોતાને જાણે, ચૈતન્ય બીજાં ગુણોની હૈયાતિને જાણે, બીજાં ગુણોની હૈયાતિ બીજાં ગુણો ન જાણે, જડની હૈયાતિ જડ ન જાણે, તે જ્ઞાન પરની હૈયાતિને જાણે અને પરના-પોતાના જ્ઞાન સિવાય અનંતા ગુણને જાણે, તેથી તેને મુખ્ય ચૈતન્યગુણ સ્વરૂપ કહેવામાં અસાધારણ, બીજો એના જેવો કોઈ છે નહીં ગુણ. આહાહા ! આ તો જીવ કેવો? કે ત્રસની દયા પાળે ને પરને સુખ આપે ને દુઃખ આપે ને મારે ને જીવાડે ને. એ જીવ. આ ધંધો કરે ધ્યાન રાખીને એ જીવ, મારી નાખ્યા અજ્ઞાનીએ. આહાહા ! ધંધાના પ્રવીણ થઈને હુશિયારી કરીને ધંધા કરે, દુકાનમાં થડો સાચવે, વ્યવસ્થા પાંચ પચાસ નોકરો હોય તો બધાને કબજામાં રાખે, એ જીવ ?
અહીં કહે છે એ તારી બધી વાત ખોટી છે. આહાહા ! જીવ તો સ્વને પરને જાણનારો જીવ છે. પરનું કાંઈ કરે ને પરની વ્યવસ્થા કરે એ જીવ છે જ નહીં. આહાહા ! આ હુશિયાર બાઈયું હોય ચોખા કરે વડીયું વડી બનાવે પાપડ બનાવે સેવ બનાવે સેવ સેવ હુશિયાર હોય તો પુડલા ઊંચા બનાવે તેલ પાઈને સરખા. આંહી કહે છે કે પરદ્રવ્ય છે એને પ્રકાશે, એને કરી શકે નહીં એનું. આહાહા ! આત્મા સિવાય અનંત પદાર્થ છે એનું કાંઈ કરી શકે નહીં, પણ એને પોતામાં રહીને પોતાની સત્તાથી અનેકને જાણતાં છતાં જ્ઞાન એકરૂપ રહે અનેક ખંડ ખંડ ન થાય એવો એનો સ્વભાવ છે. આહાહા ! આવી વાત છે.
અને અન્ય દ્રવ્યો સાથે એક ક્ષેત્રમાં રહેવા છતાં પોતાના સ્વરૂપને છોડતો નથી ” ક્ષેત્ર ભલે એક છે. શરીર અહીં રહે, આત્મા અહીં ભેગો પણ આ શરીર શરીરમાં ને આત્મા આત્મામાં જુદો. આ (શરીર) તો માટી જડ ધૂળ છે. આહાહા! અરે એને ક્યાં ખબર છે, હું કોણ છું ને ક્યાં છું એમાં ઓથે-ઓઘ, આંધળે-આંધળા... જમ્યા ને પછી બાળક ને યુવાન ને વૃદ્ધ પછી મરી જાય ને વળી બીજો ભવ, થઈ રહ્યું પછી ત્યાં જનમની કતાર હાલી. એક પછી એક, એક પછી એક જનમ મરણ- જનમ મરણ જનમ-મરણ કતાર લાગી ગઈ છે અનાદિથી. આહાહા!
વસ્તુની ખબર નથી. એક ક્ષેત્રે રહ્યાં છતાં પોતામાં સ્થિત છે. આહા ! છે ને? “આવો જીવ નામનો પદાર્થ સમય છે જ્યારે તે પોતાના સ્વભાવમાં સ્થિત હોય ત્યારે તો સ્વસમય છે” કહેલાનું ટૂંકું કરી નાખ્યું છે. “અને પરસ્વભાવ-રાગદ્વેષમોહરૂપ થઈને રહે ત્યારે 'પુદગલ કર્મના પ્રદેશ કીધાં 'તા એનો અર્થ જ રાગદ્વેષ ને મોહ કર્યો. ટીકામાં જ આવી ગયું છે. આહા ! પરસ્વભાવ-રાગદ્વેષમોહરૂપ થઈને રહે ત્યારે પરસમય છે.
એ પ્રમાણે જીવને દ્વિવિધપણું આવે છે. એકવસ્તુને બે-પણું આવું આવે છે. તે બેપણું છે એ શોભાયમાન છે નહીં.
એ વિશેષ કહેશે.. (પ્રમાણવચન ગુરુદેવ)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #139
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૫
का-२
अy
HTTTTTTTTTTTTTTTTTTY अथैतद्वाध्यते
एयत्तणिच्छयगदो समओ सव्वत्थ सुंदरो लोगे। बंधकहा एयत्ते तेण विसंवादिणी होदि।।३।। एकत्वनिश्चयगतः समयः सर्वत्र सुन्दरो लोके।
बन्धकथैकत्वे तेन विसंवादिनी भवति।।३।। समयशब्देनात्र सामान्येन सर्व एवार्थोऽभिधीयते, समयत एकीभावेन स्वगुणपर्यायान् गच्छतीति निरुक्तेः। ततः सर्वत्रापि धर्माधर्माकाशकालपुद्गलजीवद्रव्यात्मनि लोके ये यावन्तः केचनाप्यर्थास्ते सर्व एव स्वकीयद्रव्यान्तर्मग्नानन्तस्वधर्मचक्रचुम्बिनोऽपि परस्परमचुम्बन्तोऽत्यन्तप्रत्यासत्तावपि नित्यमेव स्वरूपादपतन्तः पररूपेणापरिणमनादविनष्टानन्तव्यक्तित्वाट्टकोत्कीर्णा इव तिष्ठन्तः समस्तविरुद्धाविरुद्धकार्यहेतुतया शश्वदेव विश्वमनुगृहन्तो नियतमेकत्वनिश्चयगतत्वेनैव सौन्दर्यमापद्यन्ते,प्रकारान्तरेण सर्वसङ्करादिदोषापत्तेः। एवमेकत्वे सर्वार्थानां प्रतिष्ठिते सति जीवाहयस्य समयस्य बन्धकथाया एव विसंवादापत्तिः। कुतस्तन्मूलपुद्गलकर्मप्रदेशस्थितत्वमूलपरसमय-त्वोत्पादितमेतस्य द्वैविध्यम्।अतः समयस्यैकत्वमेवावतिष्ठते। હવે, સમયના દ્વિવિઘપણામાં આચાર્ય બાઘા બતાવે છે -
એકત્વનિશ્ચય-ગત સમય સર્વત્ર સુંદર લોકમાં;
તેથી બને વિખવાદિની બંધનકથા એકત્વમાં. ૩.
थार्थ:- [ एकत्वनिश्चयगतः ] मेऽत्पनिश्चयने प्राय [ समयः] समय छ ते [ लोके] लोभ [ सर्वत्र] बधेय [सुन्दर:] सुं६२ छ [तेन] तथा [ एकत्वे] मेऽत्पमा [ बन्धकथा] ली। साथे धनी था [ विसंवादिनी] विसंवाह-विरोघ १२ नारी [भवति] छे.
ટીકા :- અહીં ‘સમય’ શબ્દથી સામાન્યપણે સર્વ પદાર્થ કહેવામાં આવે છે કારણ કે व्युत्पत्ति प्रमाणे 'समयते' मेटले महीमा (मेऽत्वपूर्व) पोतानगुए।पर्यायोने પ્રાપ્ત થઈ જે પરિણમન કરે તે સમય છે. તેથી ધર્મ-અધર્મ-આકાશ-કાળ-પુગલજીવદ્રવ્યસ્વરૂપ લોકમાં સર્વત્ર જે કોઈ જેટલા જેટલા પદાર્થો છે તે બધાય નિશ્ચયથી (નક્કી) એકત્વનિશ્ચયને પ્રાપ્ત હોવાથી જ સુંદરતા પામે છે કારણ કે અન્ય પ્રકારે તેમાં સર્વસંકર આદિ દોષો આવી પડે. કેવા છે તે સર્વ પદાર્થો ? પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલ પોતાના અનંત ધર્મોના ચક્રને (સમૂહને) ચુંબે છે-સ્પર્શે છે તોપણ જેઓ પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી, અત્યંત નિકટ એકક્ષેત્રાવગાહરૂપે રહ્યા છે તોપણ જેઓ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #140
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૧૨૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ સદાકાળ પોતાના સ્વરૂપથી પડતા નથી, ૫૨રૂપે નહિ પરિણમવાને લીધે અનંત વ્યક્તિતા નાશ પામતી નથી માટે જેઓ ટંકોત્કીર્ણ જેવા (શાશ્વત ) સ્થિત રહે છે અને સમસ્ત વિરુદ્ધ કાર્ય તથા અવિરુદ્ધ કાર્યના હેતુપણાથી જેઓ હંમેશાં વિશ્વને ઉ૫કા૨ ક૨ે છે-ટકાવી રાખે છે. આ પ્રમાણે સર્વ પદાર્થોનું ભિન્ન ભિન્ન એકપણું સિદ્ધ થવાથી જીવ નામના સમયને બંધકથાથી જ વિસંવાદની આપત્તિ આવે છે; તો પછી બંધ જેનું મૂળ છે એવું જે પુદ્ગલકર્મના પ્રદેશોમાં સ્થિત થવું, તે જેનું મૂળ છે એવું ૫૨સમયપણું, તેનાથી ઉત્પન્ન થતું (૫૨સમય-સ્વસમયરૂપ ) દ્વિવિધપણું તેને ( જીવ નામના સમયને ) ક્યાંથી હોય ? માટે સમયનું એકપણું હોવુ જ સિદ્ધ થાય છે.
ભાવાર્થ:-નિશ્ચયથી સર્વ પદાર્થ પોતપોતાના સ્વભાવમાં સ્થિત રહ્યે જ શોભા પામે છે. પરંતુ જીવ નામના પદાર્થની અનાદિ કાળથી પુદ્ગલકર્મ સાથે નિમિત્તરૂપ બંધ-અવસ્થા છે; તે બંધાવસ્થાથી આ જીવમાં વિસંવાદ ખડો થાય છે તેથી તે શોભા પામતો નથી. માટે વાસ્તવિક રીતે વિચા૨વામાં આવે તો એકપણું જ સુંદર છે; તેનાથી આ જીવ શોભા પામે છે.
પ્રવચન નં. ૧૩ ગાથા - ૩
તા. ૨૧-૬-૧૯૭૮ બુધવા૨ જેઠ વદ–૧ સં. ૨૫૦૪ બીજી ગાથામાં એમ કહ્યું દરેક પદાર્થ પોતાના સ્વ-સમયમાં પરિણમે તો એ આત્મારૂપે કહેવાય યથાર્થ. ૫૨૫ણે પરિણમે તો એ અનાત્મારૂપ દશા થઈ. આત્મામાં એ અપેક્ષાએ દ્વિવિધપણું આવ્યું. એના વડે હવે સમયના દ્વિવિધપણામાં આચાર્ય બાધા બતાવે છે. एयत्तणिच्छयगदो समओ सव्वत्थ सुंदरो लोगे ।
बंधकहा एयत्ते तेण विसंवादिणी होदि ॥३॥ એકત્વનિશ્ચય-ગત સમય સર્વત્ર સુંદર લોકમાં;
તેથી બને વિખવાદિની બંધનકથા એકત્વમાં.૩.
એનો ગાથાર્થઃ- એકત્વનિશ્ચયને પ્રાપ્ત જે સમય નામ પદાર્થ પોતામાં એકત્વપણાને પ્રાસ, ૫૨ના સંબંધ વિના, આમ તો એમ કહે છે વિરૂદ્ધ કાર્ય અને અવિરૂદ્ધ કાર્યથી જગત ટકી રહ્યું છે. એ તો સ્વતંત્ર સ્વભાવથી વિરૂદ્ધ પરિણમન હો કે સ્વભાવથી અવિરૂદ્ધ પરિણમન હો પણ વસ્તુ તો એમ ને એમ ટકી રહી છે. ૫૨ના સંબંધવાળી વાત આવે એ દુઃખરૂપ છે. એ વાત છે. નહીંતર તો પાછળથી એ આવશે. ઝીણી વાત છે પ્રભુ...!
એકત્વનિશ્ચયને પ્રાપ્ત જે સમય તે લોકમાં બધેય સુંદ૨ છે. સુંદ૨નો અર્થ બે વાત છે. એક લોકમાં દરેક આત્મા એકેન્દ્રિય આદિ પર્યાયમાં, દ્રવ્ય તો શુદ્ધ જ છે. સુંદ૨ છે દ્રવ્યપણે પણ એની સુંદરતાની પ્રાપ્તિ થાય ત્યારે તેને સુંદ૨૫ણે છે એમ કહેવામાં આવે છે. એથી એકત્વનિશ્ચયગત કીધું પરિણમન, શું કહ્યું ? કે આત્મા જે છે એ એકેન્દ્રિયથી માંડીને, ગમે ત્યાં હોય પણ દ્રવ્ય તરીકે તો એ શુદ્ધ જ છે. દ્રવ્યમાં કાંઈ ઓછપ, ખંડ, વિરૂદ્ધ, અશુદ્ધ કાંઈ થયું જ નથી. આહાહા ! બીજી રીતે એકત્વનિશ્ચયગત, જેવું સ્વરૂપ છે પ્રભુ આત્માનું એવું અભેદરત્નત્રયપણે પરિણમે તે સુંદ૨
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #141
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૩
૧૨૭ છે. વસ્તુ સુંદર છે એ તો સામાન્ય વાત કરી, દ્રવ્યની વાત કરી, દ્રવ્ય, પણ એ દ્રવ્યની સુંદરતા, એના પરિણમનમાં ભાન આવ્યા વિના એ સુંદરતા છે, એવો નિર્ણય અનુભવ ન થાય ત્યાં સુધી એને સુંદર છે એની ખબર નથી.
એકત્વનિશ્ચયગત, ભગવાન આત્મા, પોતાનું જે અભેદ રત્નત્રય એકત્વ, શુદ્ધ જે દ્રવ્ય સ્વભાવ જે ધ્રુવ તેને ધ્યેય, (બનાવીને) જે સમ્યગ્દર્શન-જ્ઞાન, ચારિત્ર અભેદપણે થાય તે સુંદર છે. વસ્તુ તરીકે સુંદર સર્વત્ર છે. એ તો એક સાધારણ વાત કરી પણ એ સુંદરતા છે, એનું પરિણમનમાં ભાન થાય એને માટે એ સુંદરતા બરાબર છે. સમજાણું કાંઈ ? એવી વાતું છે આ!
એકત્વનિશ્ચયને પ્રાપ્ત, પ્રાત છે ને? અભેદ રત્નત્રયને પ્રાપ્ત થાય, પ્રભુ આત્મા શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ, એ પોતાના સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર એવી દશાને પ્રાપ્ત થાય, ત્યારે જ તેની શોભા છે. ત્યારે તેનું વાસ્તવિક અસ્તિત્વ દૃષ્ટિમાં આવ્યું, અનુભવમાં આવ્યું. સમજાણું કાંઈ ? આહાહા !
તેથી એકત્વમાં બીજાના સાથે બંધની કથા” ભગવાન આત્માને કર્મના નિમિત્તના બંધની સાથે સંબંધ, એ નિંદ્ય છે, વિકાર ઉત્પન્ન કરનાર છે, એ નિંદ્ય છે, બંધ કથા એટલે બંધ ભાવ, ભાવ શબ્દ બંધ કથા છે. છે ને? બંધ કથા. બીજાના સાથે બંધની કથા શબ્દ છે પણ એનો અર્થ એ કે બીજાની સાથે બંધનો જે ભાવ એ નિંદનીય છે. આ તો સમયસાર છે! એના એકેક શબ્દમાં સર્વજ્ઞ ભગવાનની કહેલી વાણી છે આ. ઘણી ગૂઢતા છે. આહાહા ! ભગવાન આત્મા એકપણું પામે તે શોભા છે. દ્રવ્ય તો એકપણું છે. પણ દ્રવ્ય આવું છે એવી અભેદ રત્નત્રયની પરિણતિ પામે ત્યારે તે શોભાને પ્રાપ્ત થાય. એમાં કર્મના સંબંધના બંધની કથા, એટલે ભાવ. એ સંબંધીનો જે ભાવ એ વિરોધ છે. એ નિંદનીય છે. આહાહા ! એ આત્માને અણામ દશા બનાવે એવી એ દશા છે, માટે તે વિરોધ છે, ઝીણી વાત છે! આ વાર્તા નથી આ તો ભગવાનની સર્વજ્ઞ વીતરાગ. આહાહા!ત્રિલોકનાથ તીર્થંકરદેવ એનું આ કથન છે ભાઈ. આહાહા!વિસંવાદ, વિરોધ કરનારી છે, એ શબ્દાર્થ થયો.
ટીકા – અહીં “સમય” શબ્દથી સામાન્યપણે એટલે બધા પદાર્થોની કોટિ એને અહીં સમય કહેવામાં આવે છે. ધર્માસ્તિકાય, છે ને? સર્વ પદાર્થોમાં આવે છે. “કારણ કે વ્યુત્પત્તિ પ્રમાણે “સમયતે' એટલે એકીભાવે એકત્વપૂર્વક પોતાના ગુણપર્યાયોને પ્રાપ્ત થઈ જે પરિણમન કરે તે સમય છે”. એ બધા પદાર્થો આવી ગયા. તેથી, શું કીધું ? સામાન્યપણે “સમય” એટલે એકલો આત્મા એમ નહિં, બધા પદાર્થો, સમ્ + અય પોતે પોતાપણે પરિણમે એવો સમય, એટલે છએ દ્રવ્ય. જે એકીભાવે પોતાના ગુણની પર્યાયપણે પ્રાપ્ત થઈને પરિણમન કરે તે સમય છે.
તેથી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ, પુદ્ગલ ને જીવદ્રવ્ય, (છ દ્રવ્યો) જીવદ્રવ્યસ્વરૂપ લોક, આહાહા! સર્વત્ર જે કોઈ જેટલા જેટલા પદાર્થો છે” જેટલા જેટલા સંખ્યાએ, અનાદિથી અને અનંતકાળ એમને એમ જેટલા પદાર્થ છે તેટલા જ રહેવાના છે. આહાહા ! તેથી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ અને પુદ્ગલ ને જીવદ્રવ્યસ્વરૂપ લોક સર્વત્ર “જે કોઈ જેટલા જેટલા પદાર્થો, તે બધા ખરેખર એકત્વનિશ્ચયને પ્રાપ્ત હોવાથી – સુંદરતા પામે છે.” એકલા રહે પોતાના ભાવમાં, પરના સંબંધ વિના, એ સુંદરતાને પ્રાપ્ત
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #142
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ કહેવાય છે. આહાહા.!
કારણ કે અન્ય પ્રકારે તેમાં સર્વસંકર આદિ દોષો આવી પડે”, અથવા બીજી રીતે કહીએ તો બે દ્રવ્ય એક થઈ જાય, કાં એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપે થઈ જાય. જો આ રીતે ન હોય તો એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપે થઈ જાય, સમજાણું કાંઈ ? અને એક દ્રવ્ય અને બીજા દ્રવ્ય વચ્ચે ખીચડો થઈ જાય છે એક થઈ જાય. બે એક થઈ જાય એ જુદું અને એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપે થઈ જાય, એ બીજું. એવા એવા દોષો આવે, જો આ રીતે ન હોય તો. આહાહા! આવું છે. આમાં એકેન્દિયા.... બેઇન્ડિયા ત્રિઇન્ડિયામાં વખત ગાળ્યો હોય તો એને આ સમજવું કઠણ પડે. આહા! સામાયિક કરી, પોષા કર્યાને પડિકમણાં કર્યા ને ધૂળેય નથી ક્યાંય સામાયિક. આહાહા!!
આતમ પદાર્થ જેમ છે એમ છએ દ્રવ્યો, ભગવાને- જિનેશ્વરદેવે કેવળજ્ઞાનમાં છ દ્રવ્ય જોયાં, તે છ દ્રવ્ય પોતાના ગુણ પર્યાયને પ્રાપ્ત થાય. તે તેની શોભા છે. પરના સંબંધમાં કોઈ પણ થાય એ એની શોભા નથી. આહાહા !
અન્ય પ્રકારે સંકર આદિ દોષો આવી પડે. કેવા છે તે સર્વ પદાર્થો? આહાહા !! પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલ” દરેક દ્રવ્ય જે છે વસ્તુ, અનંત આત્માઓ, અનંત પરમાણુઓ, અસંખ્ય કાળાણુઓ, એક ધર્માસ્તિકાય, એક અધર્માસ્તિકાય અને એક આકાશ એ બધા પદાર્થો દ્રવ્યમાં અંતર્મગ્ર રહેલ જે પોતામાં ગુણ અને પર્યાયપણે છે. “પોતામાં અંતર્મગ્ન રહેલા અનંત ધર્મો.” ધર્મ એટલે ગુણ અને પર્યાય, જે દ્રવ્ય પોતાના ગુણ પર્યાયને ધારી રાખેલ છે. આહાહા!! છે? “પોતાના અનંત ધર્મોના ચક્રને એટલે સમૂહને સ્પર્શે છે.” દરેક દ્રવ્ય અનંતની સંખ્યાએ જે છે, તે તે દ્રવ્ય પોતામાં રહેલા ગુણ એટલે કાયમ રહેલી શક્તિઓ અને વર્તમાન પર્યાયએને તે દ્રવ્ય, પોતાના ધર્મને ચૂંબે છે તેને અડે છે, તેને સ્પર્શે છે. આહાહા ! “તોપણ” તોપણ કેમ કહ્યું? કે પોતાના ગુણ પર્યાયને તો સ્પર્શે છે ને! તો બીજા હારે પણ સ્પર્શે અને અડે તો શું વાંધો? આહાહા!
જેઓ પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી” આ એક પરમાણુ બીજા પરમાણુને અડતો નથી. આહાહા ! એક આત્મા એ કર્મના ઉદયને જડની દશાને એ આત્મા અડતોય નથી, સ્પર્શતો નથી. એક પરમાણુને આત્મા અડતો નથી, સ્પર્શતો નથી. આહાહા! પગ અહીંયા ચાલે છે જમીન ઉપર, તો એ પગ જમીનને અડ્યા વિના ચાલે છે, અરે ! આવી વાત હવે !! વીતરાગ સર્વજ્ઞએ કહેલા તત્ત્વો, સ્વતંત્ર અને પરના આલંબન વિના જેનું રહેવું ટકવું પોતાના ધર્મ એટલે ગુણ પર્યાયમાં ચૂંબીને રહે છે. આહાહા ! આ હાથ છે એ અહીં અડતો નથી કહે છે નાકને, છરી છે એ શાકને આમ કાપતા શાકને છરી અડતી જ નથી. કહો, એ શાક તો એના પરમાણુની એની પર્યાય, એકેક પરમાણુની પર્યાય તે કાળે થવાની તે પોતાથી થાય છે. છરી એને અડતીય નથી અને છરીથી કટકા થયા જ નથી. આરે ! આવી વાત છે.
(શ્રોતાઃ શાક પાટીયા ઉપર લાવીને મૂકે છે ને?) પાટીયાને અડતુંય નથી શાક. એ રોટલી જે છે એને વેલણું અડતુંય નથી. (આપની વાત સાંભળવી બહુ કઠણ!) આમાં ઈ કહે છે, કોઈપણ દ્રવ્ય, દ્રવ્ય છે એટલે પોતામાં કાયમ રહેનારા ગુણો પણ હોય અને પલટતી અવસ્થા પણ હોય, એવું હોવા છતાં પણ પોતાના ગુણ પર્યાયને ચૂંબે, અડે પણ બીજાના દ્રવ્ય ગુણ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #143
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૩
૧૨૯ પર્યાયને અડતું નથી, ત્રણ કાળ ત્રણ લોકમાં. આહાહાહા ! વીંછી આ શરીરને ડંખ મારતો નથી (અડતો નથી તો ડંખ ક્યાંથી મારે) અડતો નથી. આહા! આ તે શું કહે છે? વસ્તુ સ્થિતિ જ એવી છે. સ્વપણે છે, પરપણે નથી. નથી એને એ કેમ અડે? આહાહા!
વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર એના કહેલાં તત્ત્વો ઝીણાં છે બહુ બાપુ! વાડામાં (સંપ્રદાયમાં) જમ્યા એનેય એની ખબર ન મળે. આ તો પરની દયા પાળો અને આ કરો. અહીં તો કહે છે કે પરને અડતો નથી ને દયા શી રીતે પાળે? દયા પાળવી એટલે શું? બીજા જીવની રક્ષા કરવી. રક્ષા એટલે કે છે એને એમ રાખવા, તો આત્મા એને અડી શકતો નથી તો રક્ષા શી રીતે કરે? રક્ષા કરવાનો ભાવ હો, એ તો એની પર્યાયમાં ભાવ હોય, પણ એ પર્યાય પરની રક્ષા કરી શકે છે? પરને અડતી નથી એ પર્યાય. આહાહા ! અહીં તો સારા (સર્વ ) મનુષ્યોને, આગળ મજ્જતુ (આવશે સારા લોકો આખી દુનિયા આવો અને આમાં ભાવો! સાગમટે નોતરું છે. આહાહા !
કહે છે કે જે તાવડીમાં જે રોટલી થાય એ રોટલી તાવડીને અડતી નથી અને તાવડી રોટલીને અડતી નથી, તાવડી અગ્નિને અડતી નથી, અગ્નિ તાવડીને અડતી નથી, આવી વાત છે. આહાહા ! વસ્તુનું સ્વરૂપ જ આ સ્થિતિએ છે, આ રીતે ન હોય તો ખીચડો થઈ જાય, ન આવ્યું પહેલું? એક બીજામાં સંક્રમણ થઈ જાય અને કાં એક બીજા, એક થઈ જાય વિગેરે ગોઠવણ કરતા. આહાહા !
જુઓ! આને (હાથને) અડયા વિના આ ઊંચું થાય છે. આહાહા! આ કાગળને અડીને આમ આ ઊંચું થાય છે એમ નથી. આંગળી આને અડતી જ નથી, આવું છે. હવે એને દયા પાળવી અને બીજાની હિંસા કરવી, આહાહા ! સત્ય બોલવું અને જૂઠું બોલવું નહિં ને અને જૂઠું બોલવું ને એ બધી જડની પર્યાયને આત્મા અડતો નથી ને કરે ક્યાંથી? આહાહાહા ! આકરું કામ બહુ. આ જીભ, આ હોઠ છે એ આ હોઠને અડતો નથી. કેમકે પ્રત્યેક રજકણ પોતાના ગુણ પર્યાયને અડે છે, પણ બીજાના દ્રવ્યગુણ પર્યાયને તે ચૂંબતો, અડતો, સ્પર્શતો નથી. આહાહા! આવું વસ્તુનું સ્વરૂપ છે. (ભેદજ્ઞાન પહેલું છે) વસ્તુ સ્થિતિ આવી છે. એ આંગળાને હાથ અડતો નથી ને અવાજ થાય છે અને આ હાથ અડતો નથી. ને અવાજ અંદરથી આવ્યો, ભાષાની પર્યાયની સ્વતંત્રતા, ભાષા પોતાના ગુણ પર્યાયને અડે છે. એમાં આ હાથ પોતાના ગુણ-પર્યાયને સ્પર્શે છે, પણ એ ભાષાની પર્યાયને સ્પર્શે આત્મા (એમ નથી.) આહાહાહા ! ઊનું ધગધગતું પાણી ચામડીને અડતું જ નથી અને અહીંયા ફોલ્લાં પડે છે. આ કઈ જાત? આ તો વીતરાગની કોલેજ છે.
જિનેશ્વરદેવ ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમાત્મા એમણે જોયેલા પદાર્થો જે રીતે સ્વતંત્રપણે છે એ રીતે તેમનું પ્રભુનું કથન છે. આહાહા ! અહીં થપ્પડ મારે આમ તો કહે છે આંગળી આને (ગાલને) અહીં અડતી નથી. કોણ કરે? અડતી નથી આ, અડતું નથી આ. આ જુદા રજકણ આ જુદા રજકણ આહાહા ! માટે કોઈ મારે અને એમ કહે કે હું તો તને અડતો નથી, પણ મારવાનો ભાવ તેં કર્યો. એમાં તને એમ થયું કે હું આને આમ કરું, એ જ મિથ્યાત્વભાવ છે. આહાહાહા ! એક દ્રવ્યની પર્યાય વર્તમાન દશા, બીજા દ્રવ્યની પર્યાયને ત્રણ કાળમાં અડતી નથી,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #144
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩)
સમયસાર સિદ્ધિ ભાગ-૧ સ્પર્શતી નથી. ચૂંબતી નથી. આહાહા! અડે તો બે પર્યાય એક થઈ જાય, કાં બે પર્યાય છે એ એક પર્યાય બીજા પર્યાયરૂપે થઈ જાય. આહાહા! આવું તત્ત્વ છે. છે? છે અંદર જુઓ ! આ એક લીટીમાં બધું સમાણું છે “સર્વ પદાર્થો” એમ આવ્યું ને? આહાહા !
સર્વ પદાર્થ, આહાહા ! જ્યાં જીવ ગતિ કરે એ પોતાના ગુણ પર્યાયને સ્પર્શીને ગતિ કરે, પણ ધર્માસ્તિકાયને એ અડે છે એમ નથી. તેમ ધર્માસ્તિકાય છે, માટે આંહી આને અડે છે ગતિ કરનારને (એમ નથી) આહાહા! આવી વાત. છીણી આમ લોઢા ઉપર પડે, પણ એ લોઢાને છીણી અડતી નથી, કેમ કે છીણીના પરમાણુઓ પોત પોતાના ગુણ પર્યાયમાં રહેલા છે અને લોઢાના ગુણ પર્યાયો એમાં રહેલા છે, છીણીની પર્યાય એને અડતી નથી, છીણીનો પર્યાય ધર્મ પરના પર્યાય ધર્મને છૂતો (અડતો) નથી. આહાહાહા ! કેટલો એણે અહંકાર કાઢવો પડશે?
જ્યાં હોય ત્યાં મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું. અહીંયા તો આગળ લઈને ઈ કહેશે કે વસ્તુ જે છે આત્મા, એ વ્યવહારને સ્પર્શતો નથી, તેમ નિશ્ચય વ્યવહારને સ્પર્શતો નથી. ત્યારે તે સુંદરતાને પામે છે. અભેદ રત્નત્રય કહ્યું ને!
એકત્વ નિશ્ચયગત, પોતામાં જે જ્ઞાન દર્શન આદિ આનંદ ગુણ છે, અને એનું પરિણમન છે. પરિણમન છે, વિરૂદ્ધય પરિણમન છે, એ છે એની અવસ્થામાં એ રીતે વિશ્વ ટકી રહ્યું છે. પણ એ સુંદરતાને એમ ન પામે એમ કહે છે. સુંદરતાને તો વિકૃત્ત રહિત આત્મા પોતાની નિર્મળ અભેદ રત્નત્રયને પામે, એ એની સુંદરતા છે. અને એ વ્યવહાર રત્નત્રયને, એ અભેદ રત્નત્રયની પર્યાય, વ્યવહાર રત્નત્રયનો જે રાગ એને અડતો નથી. અને વ્યવહાર રત્નત્રયનો રાગ અભેદ રત્નત્રયને છૂતો નથી, કે જેથી વ્યવહાર રત્નત્રયથી નિશ્ચય રત્નત્રય થાય એમ નથી. આહાહા ! આવું છે લોકમાં, જૈનમાં વાડામાં જન્મ્યા એને ખબર ન મળે જૈનની, અમે જૈન છીએ, જૈન છીએ, અરે બાપુ! જૈન કોને કહેવા ભાઈ ? આહાહા !
સમસ્ત પદાર્થો એમાં કોઈ પદાર્થ બાકી ન રહ્યો. અનંત અનંત પરમાણુઓ, આહાહા ! પાણી અગ્નિને અડતું નથી અને પાણી ઊનું થાય છે એ એનો પોતાનો પર્યાય ધર્મ છે માટે. આહાહા ! એ તો પોતાના ગુણ અને પર્યાયના ધર્મને એ પાણીના રજકણો અડે છે, અગ્નિને અડતું નથી અને ઊનું થાય છે. આહાહા! એ ઊની એની પાણીના રજકણની સ્પર્શ ગુણની પર્યાય છે. એ પર્યાય અગ્નિથી થઈ નથી. આહાહાહા ! નહીં તો અગ્નિથી પાણી ઉનું થયું, એ તો પ્રત્યક્ષ છે– પહેલું પાણી ઠંડુ હતું. એ અગ્નિને અડ્યું ત્યારે ઊનું થયું બાપુ! તું શું જુઓ છો? એ પાણી પોતે જ બદલ્યું છે એમ તું જો કે અગ્નિ સંયોગ આવી માટે બદલ્યું જો તો, તારી દૃષ્ટિમાં ફેર છે. આહાહા ! પાણી પોતે બદલીને ઊનું થયું છે. એ સંયોગી ચીજથી ઊનું થયું છે એમ ત્રણ કાળમાં નથી. આહાહાહા !
હજી તત્ત્વની વ્યવસ્થા આવી છે એમ એને બતાવીને નિમિત્ત ઉપરથી તો લક્ષ છોડાવવું છે, પણ નિશ્ચયમાં જે વ્યવહાર સાથે હોય છે, એનુંય લક્ષ છોડાવવું છે અને અભેદ રત્નત્રયને કરાવવાની વાત છે. આહાહાહા ! સુડતાલીસ શક્તિ આવી છે ને, તું! એમાં કોઈ શક્તિ ત્યાં એવી સીધી રીતે પોતાપણે છે ને પરપણે નથી, એવું નહીં પણ તત્ ને અતમાં નીકળે છે એ. આત્મા જ્ઞાનરૂપ છે તે જ્ઞાનરૂપ રહે છે, અને જોય એ રાગાદિ શેયરૂપે થતો નથી. એમાં અસ્તિ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #145
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૩
૧૩૧ નાસ્તિની વાત આવી જાય છે. નયમાં તો સાત (ભંગમાં) અસ્તિના તો ભંગ જુદા પાડ્યા છે. દ્રવ્ય પર્યાય અસ્તિ-નાસ્તિ, અસ્તિ-નાસ્તિ ને સ્યાત્ અવક્તવ્ય.
પણ, આમાં તો વસ્તુ વસ્તુપણે છે. આત્મા, એ શેયપણે ખરેખર તો રાગ અને પરવસ્તુ એ પણ શેય છે. એ શેયપણે તે વસ્તુ (આત્મા) થતી નથી. આહાહાહા ! જ્ઞાન પોતાને જાણતાં, જાણવાના કાળે રાગને, વ્યવહારને જાણે છતાં, તે રાગને રાગરૂપે જ્ઞાન થયું નથી. આહાહા ! એ રાગની પર્યાય છે માટે અહીં સ્વપરપ્રકાશક પર્યાય થઈ એમ નથી. એ પોતાના જ ગુણ પર્યાયનો ધર્મ તે વખતે, સ્વપરને જાણવાનો સ્વથી ઉત્પન્ન થયો છે, એને એ સ્પર્શે છે. આહાહાહા ! સમજાણું કાંઈ ? પણ ખરેખર તો રાગને એ સ્પર્શતો જ નથી. બહારનાં કોઈ ગુણને તો સ્પર્શતો નથી, એ તો એક કોર રાખો, કારણ કે આત્મામાં બંધ કથા વિસંવાદી બતાવવી છે ને?
ભગવાન એક સ્વરૂપે છે એને રાગનો સંબંધ બંધ કથા એટલે બંધ ભાવ. આહાહાહાહા ! આમાં એમ કહેવું છે કે દરેક પદાર્થ વિરૂદ્ધ સ્વભાવ કે અવિરૂદ્ધ સ્વભાવ એ પણે રહીને ભિન્ન ટકી રહ્યા છે. કોઈ કોઈને કારણે કાંઈ છે નહીં, એ રીતે જગત ટકી રહ્યું છે. પણ આંહિ પાછું એ બતાવીને એમાંથી જુદું પાડવું છે, પરથી તો જૂદો પાડયો. (આત્માને) પણ એના પર્યાયમાં જે ધર્મ છે, એને પણ જૂદો પાડવો છે. આહાહા ! આમ એક કોર એમ કહ્યું કે પોતાના ગુણપર્યાયને ચૂંબે છે. વિકારને પણ એ ચૂંબે છે પરને નહીં. પણ હવે અહીંયા તો એકત્વ નિશ્ચયગત સિદ્ધ કરવું છે.
ભગવાન આત્મા એકલો ચિદાનંદ ધ્રુવ, અનાકુળ શાંત રસનો કંદ, શાંત રસપણે પરિણમે, એ વ્યવહારના રાગને અડતોય નથી, વ્યવહારના રાગને સ્પર્શતો નથી- વ્યવહારનો રાગ, ભગવાન શાંતપણે પરિણમે છે, ધર્મપણે, અભેદ રત્નત્રયપણે, એમાંય આ વ્યવહારનો રાગ આંહી અડતો નથી. આહાહા! આ તો વીતરાગ સર્વજ્ઞદેવ એમણે કહેલાં તત્ત્વોની ગંભીરતા છે પ્રભુ ! એ વાત સર્વજ્ઞ સિવાય ક્યાંય, વીતરાગ જિનેશ્વર સિવાય ક્યાંય છે નહીં. બધે ઓછું, અધિક ને વિપરીત કરીને, વિપરીત કરી નાખ્યું છે. વાડાવાળાનેય ખબર નથી, હજી પડયા છે ક્યાં છે શું છે ને કોણ છે. આહાહા!
આંહિ તો કહે નિમિત્ત આવે તો કાર્ય થાય, જ્યારે અહીંયા તો એમ કહે છે, નિમિત્ત અડતું નથી ને કાર્ય થાય એ શી રીતે તું કહે છે? આહાહા!ને અંદરમાં જ્યારે ભેદજ્ઞાનથી લઈએ ત્યારે તો “એકત્વગત” એટલે અભેદ રત્નત્રયપણે પરિણમે એને ભેદ રત્નત્રય અડતું નથી કે ભેદ રત્નત્રય છે માટે અભેદ રત્નત્રય થયું એમ નથી. આહાહા ! ઝીણું છે ભાઈ આ. આવો માર્ગ હવે. આહાહા ! ઓલો તો સવારે ઊઠે નમો અરિહંતાણું કરીને એક સામાયિક કરે, થઈ ગયો ધર્મ જાવ, હવે ત્રેવીસ કલાક પાપ કરો. સામાયિકેય કોની હતી? મિથ્યાત્વની હતી. આહાહા ! રાગ મંદ કરે કદાચિત્ ત્યાં તો એ પુણ્ય હતું એમાં એણે ધર્મ માન્યો હતો, એ તો એણે મિથ્યાત્વને સેવ્યું છે. આહાહાહાહા ! આવી વાત છે.
અહીં કહે છે સર્વ પદાર્થો. ભગવાને સર્વજ્ઞદવે, જિનેશ્વરદેવે, જે અનંત આત્મા કહ્યા, અનંત પરમાણુ આ રજકણો છે. આ (આંગળી) એક ચીજ નથી કાંઈ એના કટકા કરતા કરતા છેલ્લો પોઈન્ટ રહે તે પરમાણુ, એક પરમાણુ બીજા પરમાણુને અડતો નથી. આહાહા! છતાં શાસ્ત્રમાં એમ આવે કે એક પરમાણુમાં બે ગુણ ચીકાશ છે, બીજા પરમાણુની ચાર ગુણની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #146
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ ચીકાશ છે, એ ભેગી થાય તો ચાર ગુણ થાય. એ તો એ સમયે ચાર ગુણ થવાની પર્યાયમાં યોગ્યતાનો ધર્મ પોતાનો છે. એ ચાર ગુણવાળું નિમિત્ત હતું માટે ચાર ગુણ થઈ, એમ નથી. અરે ! બહુ ફેર, ઘણી વાતનો ફેર, આહાહા! અને આ શરીરના રજકણો છે આ જડ માટી ધૂળ એ આત્માને અડ્યાય નથી અંદર, અને આત્મા પણ શરીરનેય અળ્યો નથી ત્રણ કાળમાં. એક વાત.
આત્મા, કર્મનો ઉદય જડ છે અંદર, પરમાણુની સત્તા છે એમાંથી ઉદય આવે છે એ જડ છે, એને આત્મા અડતો નથી. તેમ એ કર્મનો જે ઉદય જડ છે પર્યાય, એ પોતાના પર્યાયને સ્પર્શે છે, પણ એ જડની પર્યાય અહીં રાગને અડે છે, માટે અહીંયા રાગ થાય છે, એમ છે નહીં. આહાહાહા ! આકરું કામ છે બાપુ વીતરાગ માર્ગ બહુ ઝીણો! આહાહા ! આ ચશ્મા છે એ અહીં અડ્યા વિના અહીં રહેલા છે, કોણ માને? પાગલ કહે, પાગલ. હેં? (શ્રોતાઃ પાણી ઉતરી જાય) અને આ પગ જે જમીન ઉપર ચાલે છે, એ પગ જમીનને અડ્યા વિના ચાલે છે એમ અહીં કહે છે. પગ જે ચાલે છે અને આત્મા અડ્યો નથી, પગને જમીન અડી નથી, પગ જમીનને અડક્યો નથી, પગના રજકણને આત્મા અડયો નથી. આત્મા રજકણને અડયો નથી અને પગની ગતિ આમ થાય છે, એ રજકણની પોતાની પર્યાયને લઈને થાય છે. આહાહાહાહા ! ક્યાં આ માણસને, સમજવું? ચોવીસ કલાકમાં આ કર્યું ને તે કર્યું, આ કર્યું ને તે કર્યું. આહાહા !
પર પદાર્થની જાણે વ્યવસ્થા મેં કરી દુકાનના ધંધાની વ્યવસ્થા મેં કરી, ઉઘરાણી પણ હું ગયો ને બરોબર હું લાવ્યો, અરે પ્રભુ શું કરે છે તું આ? એ બધો મિથ્યાદેષ્ટિનો મિથ્યા પાપનો પાખંડ ભાવ છે. આહાહા! જુઓ, આ ત્રીજી ગાથા. એક બે કે ત્રણ એમ નથી કરતા (હરિફાઈમાં), ઓલાની હારે, હેં? ત્રણે પૂરું કરી દે છે.
ત્રીજી ગાથામાં, “એયત્તણિચ્છગદો' પ્રભુ, ભગવાન આત્મા, પોતાના શુદ્ધ સ્વરૂપને પવિત્રને, પુણ્ય-પાપના વિકલ્પ છે એ રાગ છે, એને પ્રાપ્ત થાય એ તો બંધ કથા, બંધ ભાવ છે. આહાહા! આહાહા ! હા, સ્વભાવથી વિરૂદ્ધ કાર્ય અને અવિરૂદ્ધ કાર્યથી જગત ટકી રહ્યું છે એમ બતાવ્યું, એમ કે એ કોઈને લઈને કોઈ છે એમ નહિ. પણ હવે અહીં તો આત્માની વાત કરતાં તો વિકારથી પણ જુદો આત્મા બતાવવો છે. આહાહા! એમ કે આ દયા ને દાન ને વ્રત ને ભક્તિ ને કરીએ તો સમ્યગ્દર્શન થાય, તો ધર્મ દશા વ્યવહાર કરતાં કરતાં થાય અને વ્યવહાર નિશ્ચયને પહોંચાડે એ તદ્દન મિથ્યાશલ્ય છે. આહાહાહા!
- મિથ્યાદર્શન શલ્ય મહાપાપ છે, હવે એ પાપની કાંઈ ખબર ન મળે, જીવ મરે તો પાપ લાગે એમ કહે છે. આહાહા! અહીં તો કહે છે કે જીવ મરે છે એ એની આયુષ્યની પૂરી સ્થિતિ થાય માટે, તું એને મારી શકે છો એ ત્રણ કાળમાં બની શકતું નથી. આહાહા ! કેમ કે જીવ એને અડી શકતો નથી. અડતો નથી અને મારે શી રીતે? બહુ ફેર આ તો, હેં? આવું સ્વરૂપ છે બાપુ. આહાહા !જિનેશ્વરદેવ એનો ઉંડો કૂવો- અનંત ગુણનો ધણી પ્રભુ છે ત્યાં એને લઈ જવા માગે છે. આહાહા ! સંયોગથી તો જુદો પણ સંયોગી (ભાવ) રાગ, વ્યવહારરત્નત્રય, સંયોગી ભાવ, આહાહાહા ! એપણે પરિણમતું, પરથી જુદાપણું ત્યાં રાખ્યું, પણ એપણે પરિણમતું, સ્વભાવથી જુદો છો એ ન કર્યું તેં. આહાહા ! આહાહાહા ! આ બે લીટીમાં આટલું બધુ ભર્યું છે. આ તો બધા દાખલા છે. આહાહા! ચાર પૈસે શેર તો મણના અઢી રૂપિયા પછી સાડી સાડત્રીસ શેરના સાડી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૩૩
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૩ સાડત્રીસ આના, દસ શેરના દસ આના, પચીસ શેરના પચીસ આના, એ તો બધી એની કૂંચીનો એ દાખલો.
એમ આ “સર્વ પદાર્થો, કેવાં છે સર્વ પદાર્થો ? એમ કહ્યું છે ને? કેવાં છે સર્વ પદાર્થો ? સર્વ એટલે અનંત પદાર્થો, અનંત એટલે અનંત આત્માઓ અને અનંત રજકણો અને અસંખ્ય કાળાણુઓ કેવા છે? “પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલ.” પોતાના દ્રવ્યમાં રહેલા છે અંતર્મગ્ન એવા આહા! “પોતાના અનંત ધર્મોના ચક્ર ચક્ર એટલે સમૂહ. આહાહા ! આત્મા પોતાના અનંતા ગુણ અને અનંતી પર્યાય નિર્મળ તેને અડે છે ને ચૂંબે છે. આહાહાહા ! “એમાં રહેલાને ચૂંબે ને અડે” છે. આહાહાહા !નિશ્ચયથી તો ભગવાન આત્મા વ્યવહાર દયા દાનનો વિકલ્પ ઊઠે છે એને એ આત્મા ચૂંબતો નથી, અડતો નથી. આહાહા ! એ ભિન્ન રહે છે. આહાહાહા ! આવો જૈન ધર્મ હુશે! જૈન ધર્મ તો ભાઈ આ સામાયિક કરો, પોહા કરવા ને પડિકમણા કરવા આ જાત્રા કરવી ગીરનાર અને પાલીતાણા બાપા એ બધી વાતો છે.
એ શરીરની ક્રિયાઓ શરીરમાં, એ શરીરનો ધર્મ છે એ તો એનો, એથી એની ક્રિયા થાય છે. તારામાં રાગ થાય એ તો પુણ્ય છે, જૈન ધર્મ નથી. રાત્રે કહ્યું ” તું ૮૩ ગાથા (ભાવપાહુડઅષ્ટપાહુડ) પૂજા, ભક્તિ, વંદન, વૈયાવચ્ચ, વ્રત એ બધા ભાવ પુણ્ય છે, ધર્મ નથી. એ રાગ છે એ આત્માનો વીતરાગ ધર્મ નથી. આહાહાહાહા !
અહીંયા તો બંધ કથા બતાવીને, રાગનો સંબંધ પણ ખોટો છે એમ બતાવવું છે. આમ બધું જગત ટકી રહ્યું છે એ પોત પોતાના ગુણ પર્યાયમાં, ભલે વિરૂદ્ધરૂપે કે અવિરૂદ્ધરૂપે, જગત એમ ટકી રહ્યું છે કોઈના સંબંધથી ટકી રહ્યું છે એમ નથી. એમાંથી પાછું કાઢીને, અભેદ રત્નત્રયપણે પરિણમે આત્મા, શુદ્ધ ચૈતન્ય વસ્તુ, પરને તો અડે નહીં પણ રાગને અડે નહીં. અને પોતાના ગુણપર્યાયને અડે ને સ્પર્શે દ્રવ્યને, પોતાની પર્યાય દ્રવ્યને સ્પર્શીને. આહાહા ! જે દ્રવ્ય પર્યાયને અડયું છે, ચૂંખ્યું છે, એ પર્યાયને દ્રવ્ય સાથે ચૂંબાવીને, સ્પર્શીને, આહાહા ! જે નિર્મળ સમ્યગ્દર્શન જ્ઞાન થાય, એનું નામ પરમાત્મા જૈન ધર્મ કહે છે. આહાહાહાહા ! બાકી તો મજૂરી કરી કરીને મરી ગયો અનંત કાળથી. એક તો વેપાર ધંધાની મજૂરીઓ, મોટા મજૂર એ ફુલચંદભાઈ. હું? આહાહા! પતરા ફેરવ્યા ને આ ફેરવ્યા (આપ કહો ને ના પડાય ) આહા!
- જિનેશ્વરદેવ, ઇન્દ્રો ને ગણધરોની સમક્ષમાં આમ કહેતા હતા. એ વાત આ આવી છે અહીં ઇન્દ્રો ને ગણધરો ભગવાન પાસે બિરાજે છે અત્યારે મહાવિદેહમાં, સીમંધર પ્રભુ બિરાજે છે, ત્યાં આ કહેતા હતા એ વાણી અહીં આવી છે. કુંદકુંદાચાર્ય ત્યાંથી આવ્યા, આહાહા ! અહીંથી ગયા હતા, ત્યાંથી પાછા આવ્યા ત્યારે આ બનાવ્યું “સમયસાર”, આહાહાહા ! ત્યારે એમ કહ્યું કે ભગવાન ત્રણ લોકના નાથ સીમંધર પ્રભુ, તું જેની સામાયિકમાં આજ્ઞા માગે છે, હે ભગવાન ! એ ભગવાન એમ કહે છે. આહાહા!કે પરની દયા તું પાળી શકતો નથી, કેમકે પારને તું અડી શકતો નથી. આહા ! પરને મારી શકતો નથી કેમકે પરને અડી શકતો નથી. આહાહા ! જૂઠા બોલવાની ભાષા તું કરી શકતો નથી કેમકે એને અડતો નથી. આહાહાહા! આગળ જઈને જૂઠા બોલવાનો જે ભાવ છે વિકલ્પ એ (અશુદ્ધ) નિશ્ચય રત્નત્રય છે એ એને અડતો નથી. આહાહા ! આ તો વીતરાગ માર્ગ બાપુ ઝીણો છે! એક (ની) કથા ઝીણી હોય તોય પણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #148
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ સાધારણ માણસો, (એ) આ તો જિનેશ્વરદેવ, ત્રિલોકનાથ (ની વાણી) એને સાંભળી નથી, આહાહા ! કરે તો ક્યાંથી.
પાછા પોતાના અનંત ધર્મો લીધા છે, અસંખ્ય કે સંખ્ય નહિં. દરેક પરમાણુ એક પરમાણુ હો, પોઈન્ટ છેલ્લો ટુકડો તો પણ એમાં અનંત ધર્મ છે. ગુણ ને પર્યાય અનંત છે. આહાહા!
અનંત ધર્મોના સમૂહને ચૂંબે છે. આહાહા! છોકરું નાનું હોય ને એને ચૂંબે ને આમ, ગાલને અડે ને ચૂંબ? ના, ના હોઠને તું અડયો નથી, હોઠ એના શરીરને અડ્યો નથી, એ શરીર તારા હોઠને અડ્યું નથી. અને ચુંબન મેં લીધું એમ માન (ભ્રમ છે.) આહાહાહા! આ નવો ધર્મ હશે આવો? પણ અત્યાર સુધી તો સાંભળતા નહોતા તો નવો કાઢયો હશે આવો? સોનગઢવાળાએ નવો કાઢયો એમ કહે છે. (શ્રોતા: આંય સાંભળતા નહોતા માટે બીજે નહોતો) બધે હતો, ઘણે ઠેકાણે, મહાવિદેહમાં તો પ્રભુ બિરાજે છે ત્યાં તો ધોધમાર ધર્મ ચાલે છે, વીસ તીર્થંકરો બિરાજે છે. વીસ વિહરમાન પ્રભુ, ત્યાં તો ધોધમાર ધર્મ ચાલે છે, આ. આહાહા !
નવો કાઢયો ને એકાંતવાદી છે આ એમ (કેટલાક) કહે છે. પ્રભુ તું શું કહે છે ભાઈ. તને તારા સ્વભાવની અને વિભાવની સ્વતંત્રતાની તને ખબર નથી. આહાહા ! એટલે એમ કહે કે નિમિત્તથી પણ થાય (ને) ઉપાદાનથી પણ થાય એ અનેકાંત છે. અહીં કહે છે પોતાથી થાય પરથી ન થાય એ અનેકાંત છે. ઓલા કહે છે કે નિશ્ચયથી પણ થાય, વ્યવહારથી પણ નિશ્ચય થાય, એ અનેકાંત છે. અહીં કહે છે કે વ્યવહારથી નિશ્ચય ન થાય અને નિશ્ચય (સ્વ) દ્રવ્યને આશ્રયે થાય એ અનેકાંત છે. આહાહા ! એટલે? પોતાનો પ્રભુ જે પૂરણ ગુણ શક્તિવાળો છે એને આશ્રયે જ્યારે ધર્મ થાય છે, એ નિશ્ચયનય સમ્યક એકાંતમાં જાય છે, નય છે ખરીને? એ સમ્યક એકાંતમાં નિશ્ચય સ્વભાવને આશ્રયે ધર્મ થાય છે. એ સમ્યક એકાંત છે. અને સમ્યક એકાંત થયેલું જ્ઞાન, રાગ અને વ્યવહાર છે, એમ ભેગું ભેળવીને જાણે ત્યારે એને પ્રમાણજ્ઞાન કહેવામાં આવે છે. આહાહા!
અને ત્યાં સુધી તો લીધું, નયચક્રમાં (કહ્યું છે કે પ્રમાણ પૂજ્ય નથી, કેમ કે પ્રમાણમાં બીજું પર્યાય ને રાગ ભળે છે જાણવામાં, અને આ નિશ્ચયનયમાં પર્યાયનો નિષેધ વર્તે છે, માટે નિશ્ચયનય પૂજ્ય છે, પ્રમાણ પૂજ્ય નથી. બીજી પર્યાયને ભેળવીને જ્ઞાન કરે છે, પણ ઓલું પહેલાનું રાખીને, આહાહા ! સ્વભાવ જે ત્રિકાળ છે, એનો આશ્રય લઈને જે થાય એ નિશ્ચયને રાખીને, પર્યાયને ભેગી ભેળવે એને પ્રમાણ જ્ઞાન કહે છે. એકલાને નિશ્ચય જ્ઞાન કહે છે, પર્યાયને ભેળવે એને પ્રમાણ જ્ઞાન કહે છે. પણ એ પ્રમાણ જ્ઞાન પર્યાયને જાણે એ જુદી વાત છે, પર્યાયનો આશ્રય કરવા જાય છે ત્યાં તો વિકલ્પ ઊઠે છે, માટે પ્રમાણજ્ઞાનમાં પર્યાયનો નિષેધ નથી આવતો. પ્રમાણમાં એનું જ્ઞાન આવે છે, નિશ્ચયમાં તો ઈ પર્યાયનો નિષેધ વર્તે છે. આરે! આવી વાતું છે.
એથી અહીં તો એને અભેદ રત્નત્રય નિશ્ચયગત સિદ્ધ કરવું છે, “નિશ્ચયગત” છે ને? એકાગ્ર નિશ્ચયગત, એકાગ્ર નિશ્ચયને પ્રાપ્ત એ વસ્તુ છે ભલે એને પ્રાપ્ત કહો. કે વસ્તુ છે એમાં અભેદ રત્નત્રયને પ્રાપ્ત કહો. એ સુંદર છે. (શ્રોતા: એ તો છએ દ્રવ્યની વાત કરવી જોઈએ ને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #149
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૩
૧૩પ અહીં તો આત્મામાં ઊતારવાનું છે ને અહીંયા આપણે તો, છએ (દ્રવ્ય) માંથી કાઢવું છે તો આમાં, છેલ્લો સરવાળો તો એ લેવો છે ને?
કહે છે ભિન્ન ભિન્ન સિદ્ધ થવાથી, જીવ નામના સમયને, એમ લેવું છે ને અંતે તો? ભલે બતાવે બધાની વાત પહેલી કરી. એમ જીવ નામના પદાર્થને બંધ કથાથી તે વિરૂદ્ધ પામે છે એમ કહેવું છે. લઈ તો ત્યાં જાવું છે ને? આહાહા ! આવો કઈ જાતનો ધર્મ હશે ! આહા! સંપ્રદાયમાં તો જ્યાં જાય ત્યાં એ જ વાત હાલે વ્રત કરો, સામાયિક કરો, પોષા કરો, પડિકમણા કરો, છા પરબીની દયા પાળો, છ પરબી લીલોતરી ન ખાઓ, છ પરબી બ્રહ્મચર્ય પાળવું, આ વાત તે કઈ જાતની આ તે? આહાહા!
બાપુ! એ બધી વાતું બહારની, ક્રિયા જડની અને અંદરમાં ભાવ આવે તો એ રાગનો, એ કોઈ ધર્મ ક્રિયા નથી. આહાહા! અહીંયા તો સ્વરૂપ જે છે તેને છએ દ્રવ્યની સ્થિતિ કરીને, પછી આત્મામાં બંધપણું છે, એ નિર્દોષ નથી, સદોષ છે, એમ બતાવીને વસ્તુ (જ્ઞાયકભાવ) તરફ લઈ જવો છે એને. આહાહાહા ! હવે એક કલાકમાં યાદ કેટલું રહે? બધી વાત જુદી જાતની આવે. દાન આપો, પૈસા ખરચો, એકલા ન ખાઓ, જુઓ, એમ નથી આવતું? (નાણાં મળશે પણ ટાણાં નહીં મળે) હા, એ વળી કહે છે પણ આપણે “પદ્મનંદી પંચવિંશતિ” એમ કહે મળ્યું છે, એ એકલો ખાઈશ તો કાગડામાંથી જઈશ. એ આવે છે તે એ રાગની મંદતાની વ્યાખ્યા બતાવે. બતાવે, છતાં એ કાંઈ ધર્મ નથી, નિશ્ચય આત્માને આશ્રયે ધર્મ છે, ત્યાં આવો રાગ હોય એને વ્યવહાર ધર્મનો આરોપ કહેવામાં આવે છે. વ્યવહાર એટલે કે એ એમ નથી, નિમિત્તને આધીન કથન કરવામાં આવે છે. આહાહાહાહા !
સર્વ પદાર્થો કેવા છે? પદાર્થો કેવા છે, અમે કહીએ છીએ માટે એવા છે એમ નહીં. ભગવાન એમ કહે છે કે અમે કાંઈ પદાર્થને કર્યા છે? ભગવાને કાંઈ કર્યા નથી. સર્વ પદાર્થો સ્વયં સિદ્ધ છે એનો કોઈ કર્તા ઈશ્વર-ઈશ્વર છે નહીં. ભગવાને જોયું છે, કાંઈ ભગવાને કર્યું છે પદાર્થનું સ્વરૂપ પરનું? એમ નથી. તેથી અહીં કહે છે “કેવા છે તે સર્વ પદાર્થો ” એ પદાર્થો કેવા છે? પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલ, પોતાના અનંત ધર્મોના ચક્રને ચૂંબે છે, સ્પર્શે છે. એવા ઈ પદાર્થો છે. એવા એ પદાર્થો છે. “પોતાના ધર્મને ચૂંબે છે તો પણ, જેઓ પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી.” અરેરે ! આ વાત કેમ બેસે ? આહાહા!
પગ હાલે ઈ કહે છે કે જમીનને અડતો નથી. અને પગનો એક રજકણ બીજા રજકણને ઠેબું મારી શકતો નથી અને અડી શકતો નથી. કહો! આમ હાલતા હાલતા વચ્ચે લાકડું આવે તો ઠેબ્રુ મારેને આમ? ના, એને અડતો નથીને પછી ઠેબ્રુ મારે શી રીતે ? આરે ! આવી વાતું ત્યાં આમ પથરો પડ્યો હોય ત્યાં આમ મારે તો પથરો આમ ખસી જાય છે. બાપુ! એ વખતે એનો પોતાનો પર્યાય ધર્મ છે એમાં એ રહે છે. એ કાંઈ તારા ઠેબાને લઈને આઘો ખસી ગયો છે, એમ નથી. આહાહાહાહા !
આવો વીતરાગી જૈન ધર્મ, વાણીયાને હાથ રહી ગયો, વાણીયા વેપારમાં ગૂંચાઈ ગયા! નિર્ણય કરવાના ટાઈમ લીધા નહીં. આહાહા !
એ કેવા છે પદાર્થો? કે જેઓ પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી એવા એ પદાર્થો છે,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #150
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ એમ કીધું ને? કેવા છે એ બધા પદાર્થો? અનંત આત્માઓ, અનંત રજકણો એ કર્મના ઉદયને રાગ સ્પર્શતો નથી (અને) રાગ છે એ કર્મના ઉદયને સ્પર્શતો નથી. આહાહાહાહા ! હવે અહીં કહે કર્મનો ઉદય આવે એટલે વિકાર કરવો પડે ! કર્મનો ઉદય આવે નિમિત્ત થઈને આવે તેને એણે વિકાર કરવો જ પડે? આહાહા ! એમ છે જ નહીં. આહાહા ! દરેક વસ્તુ પોતાની શક્તિઓ અને દશાને સ્પર્શે છે. આહાહા ! છોકરાને પડતો 'તો ને હાથ ઝાલી ને ઊંચો રાખ્યો? કહે છે હાથ એને અડ્યો નથી. આ તે કોણ માને? તળાવમાં પડતો 'તો ને હાથે એને ઝાલી રાખ્યો? ના, એ હાથની ક્રિયા તારી નથી. અને હાથ એને અડ્યો નથી. અને હાથને તું અડ્યો નથી. આવી વાત બેસવી ( સમજવી) આહા ! પ્રભુ, સ્પર્શ કરતા નથી. કેવા છે એ?
વિશેષ કહેશે.. ગ ગ = = = = =
= = = = = પ્રવચન નં. ૧૪ ગાથા-૩ તા. રર-૬-૧૯૭૮ ગુરુવાર જેઠ વદ-૨ સં. ૨૫૦૪
સમયસાર ગાથા-૩. સર્વ પદાર્થો, જેટલા જગતમાં પદાર્થ અનંત છે. અનંતા આત્માઓ અનંતા રજકણો એ બધા પદાર્થો પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલ, પોતાના પદાર્થમાં અંતર્મગ્ન, ગુણ ને પર્યાય એ અંતર્મગ્ન દ્રવ્યમાં છે. આહા! સર્વે પોતાના અનંત ધર્મમાં ટકેલ!દ્રવ્ય એટલે વસ્તુ એમાં અંતર્મગ્ન એના ગુણ અને પર્યાય, એના અસ્તિત્વમાં છે, તેને તે ચૂંબે છે. પોતાના ગુણપર્યાયને તે અડે છે, સ્પર્શે છે, ચૂંબે છે, તો પણ જેઓ પરસ્પર એક બીજાને સ્પર્શ કરતાં નથી. આહાહાહા! પદાર્થનું સ્વરૂપ, એ પોતામાં અનંત ગુણની પર્યાયને ભલે અડે કેમકે પોતાનું અસ્તિત્વ છે, પણ બીજા પદાર્થના અસ્તિત્વના દ્રવ્યગુણ પર્યાયને, દ્રવ્યગુણને તો અડે નહિં, એ તો ધ્રુવ છે. પણ બીજા પદાર્થની પર્યાય છે અને એ પદાર્થની પર્યાય (અડતી નથી.) પોતાના દ્રવ્ય ગુણ (ને) તો ભલે ન અડે પણ પોતાની પર્યાય પણ બીજાની પર્યાયને અડતી નથી. આહાહાહા !
દરેક દ્રવ્યની પર્યાય બીજા દ્રવ્યની પર્યાયની સાથે અડતી નથી. આ શરીરની પર્યાય, અવસ્થા હો, દ્રવ્ય ગુણ તો ધ્રુવ છે, જીવની પર્યાયને, જીવની પર્યાય જ્ઞાનની હો કે રાગ હો એને એ શરીરની પર્યાય અડતી નથી. આહા! તેમ પોતાની રાગ કે જ્ઞાનની પર્યાય શરીરની પર્યાયને અડતી નથી. આહાહા ! કહો, આ ટોપી છે તે માથાને અડતી નથી એમ કહે છે. ટોપીની જે પર્યાય છે એના દ્રવ્ય ગુણ તો ધ્રુવ છે, હવે એની જે અવસ્થા છે તે આ શરીરની અવસ્થા છે. આ, એને એ અડતી નથી, ને અધ્ધર ટોપી પોતાના ગુણ પર્યાયને સ્પર્શીને રહી છે, ત્યાં સુધી તો આવ્યું હતું.
અત્યંત નિકટ” દરેક વસ્તુ કેટલીક અનેક અત્યંત નજીકમાં છે. એક ક્ષેત્રમાં છે. આકાશનું ક્ષેત્ર છે. તેના એક ક્ષેત્રે અત્યંત નિકટ રજકણો છે અનંતા એક પ્રદેશમાં અને એ પ્રદેશમાં અનંતા જીવનાં અનંતા આત્મ પ્રદેશ પણ છે. એક આકાશના પ્રદેશમાં અનંતા જીવના અસંખ્યાતા એક જીવના, એવા અનંતા જીવનાં અનંત પ્રદેશ છે. અને તેમાં અનંત પરમાણુઓ છે. એ એક જગ્યાએ રહેવા છતાં, આહાહા ! એક જગ્યાએ વ્યાપવા છતાં તેઓ સદાકાળ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #151
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૩
૧૩૭ પોતાના સ્વરૂપથી પડતાં નથી” આહાહા ! એક આકાશના પ્રદેશમાં, અનંતા આત્માના પ્રદેશો અને તે જ પ્રદેશમાં અનંતા પરમાણું, દરેક પોતપોતાના સ્વરૂપમાં રહે છે. છે ને?
સદાકાળ પોતાના સ્વરૂપથી પડતા નથી ખસતાં નથી ભલે ! એક જગ્યાએ છે, છતાં પોતાની પર્યાયથી એ ખસતાં નથી. ખસીને પરને અડતાં નથી એક ક્ષેત્રે હોવા છતાં એક ક્ષેત્રે અને તે અત્યંત નિકટ. આહાહા! પહેલી (શરૂઆતની) ગાથાઓમાં ઘણું ગંભીર ભરી દીધું છે. આહાહા ! જેઓ આહા ! પોતાના સ્વરૂપથી પડતા નથી. “પરરૂપે નહિ પરિણમવાને લીધે ” એક પ્રદેશમાં અનંતા પરમાણુઓ અને અનંતા જીવના પ્રદેશો એમ રહેવા છતાં, પોતાના સ્વરૂપથી પડતાં નથી અને “પરરૂપે નહિ પરિણમવાને લીધે અનંત વ્યક્તિતા નાશ પામતી નથી” પરરૂપે નહિ પરિણમે, પરમાણુ પરમાણપણે પરિણમે (અને ) આત્મા આત્માની પર્યાયપણે પરિણમે એક જ પ્રદેશમાં ભેગાં રહ્યા છતાં એકબીજાને કારણે પરિણમતા નથી, તેથી અનંત વ્યક્તિતા નાશ પામતી નથી. તેથી જેટલી અનંત ચીજો છે તે એકબીજાને સ્પર્શતી નથી પરિણમાવતી નથી પરિણમતી નથી તેથી અનંત વ્યક્તિપણે ટકી રહી છે. આહાહા!
અનંત વ્યક્તિતા નામ પ્રગટતા, જેટલા તત્ત્વો ને દ્રવ્યો છે તેટલા તે, આહાહા! નાશ પામતી નથી, વ્યક્તિઓ નાશ પામતી નથી જેટલી વ્યક્તિઓ અનંત પોતાના દ્રવ્યગુણ પર્યાયમાં છે એટલા અનંતા દ્રવ્યો, દ્રવ્યગુણ પર્યાયમાં છે, એક જગ્યાએ રહેવા છતાં પણ પોતાની પર્યાયથી ખસીને પડતા નથી, નજીક છે માટે પડી જતાં નથી. આહાહાહા ! એક ક્ષેત્રે શરીર, કર્મ, આત્મા રહેવા છતાં એકબીજા પદાર્થો ખસી જતા નથી, ખસીને એક જગ્યામાં છે માટે પરમાં (પરપણે) પરિણમતા નથી. આહાહાહા !. આવું જ્ઞાન ઝીણું છે. ત્રીજી ગાથા.
માટે જેઓ ટંકોત્કીર્ણ જેવા (શાશ્વત) સ્થિત રહે છે” શાશ્વત રહે છે. ભલે, એક પ્રદેશમાં એક સાથે અત્યંત નિકટ હોય છતાં પોતે પોતાની પર્યાયથી પડતા નથી. એક જગ્યાએ છે માટે તેમાં પ્રવેશ કરતા નથી એક જગ્યાએ છે માટે તેરૂપે પરિણમતા નથી, માટે અનંત વસ્તુઓ જેટલી છે તેટલી ટકી રહી છે. આહા! તેથી, છે ને? જેવા સ્થિત છે ત્યાંને ત્યાં પડયા રહ્યાં છે. આહાહા ! ત્રીજી ગાથામાં બહુ તક્ન (સિદ્ધાંત) દરેક દ્રવ્યની પર્યાય એક પ્રદેશમાં ભેગી રહેવા છતાં એ પર્યાય બીજાને ચૂંબે નહિં અને એ પર્યાય એક જગ્યાએ રહેવા છતાં પરપણે પરિણમે નહિં. આહાહા !
આવું વસ્તુનું સ્વરૂપ જ છે. ભગવાને કંઈ કર્યું નથી, ભગવાને તો જાણ્યું છે. આહાહા! પદાર્થો પોતપોતાના સ્વભાવે રહે છે. એક જગ્યાએ રહેવા છતાં પડતા નથી અને એકબીજાને અડતાં નથી. આહાહાહા ! અફીણ અને સાકર આમ જીભને અડે છે કે નહિં? ત્યારે કડવી, ગળી લાગે છે ને? (અહીં કહે છે ) અફીણ અને સાકર જીભને અડતી નથી. આહાહા ! દરેક દ્રવ્ય પોતાની પર્યાયમાં રહેલા છે, ગુણ તો ત્રિકાળ ધ્રુવ છે જ. એ એકબીજાને અડતાં નથી, સ્પર્શતા નથી. ઓહોહોહો ! શરીરની આ ઈન્દ્રિયો, બીજાના શરીરને ઈન્દ્રિયોને અડતી નથી. અને બીજાના શરીરની પર્યાય આ શરીરની પર્યાયને અડતી નથી. આહાહા ! છતાં ભ્રમ શું આ? મને વિષયમાં સુખ થાય, શરીરને હું સ્પર્શ છું. આહાહા! હું ઠંડા પાણીને, ઠંડાને અડું છું, જીભ અડે છે, તેથી ઠંડી લાગતાં તૃષા તૂટી જાય છે, એ એમ છે નહીં. ઠંડુ પાણી ગળાને અડતું નથી, ગળાની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #152
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ પર્યાય ઠંડા પાણીને અડતી નથી. આહાહાહા ! એક જગ્યાએ રહેવા છતાં પોતાના સ્વરૂપથી ડગતાં નથી, એક જગ્યાએ રહેવા છતાં કોઈ કોઈને અડતાં નથી. આહાહા !
અને સમસ્ત વિરૂધ્ધ કાર્ય તથા અવિરૂદ્ધ કાર્યના હેતુપણાથી જેઓ હંમેશા વિશ્વને ઉપકાર કરે છે-ટકાવી રાખે છે”, શું કહે છે? દરેક પદાર્થ ચાહે તો સ્વભાવરૂપે પરિણમો (કે વિભાવરૂપે) એ તો વિભાવરૂપે તો પુદ્ગલ અને જીવ છે, છતાં વિભાવરૂપે પરિણમો, સમસ્ત વિરૂધ્ધ કાર્ય તથા અવિરૂધ્ધ કાર્યના હેતુપણાથી જેઓ હંમેશા વિશ્વને એટલે વિશ્વ જે અનંત પદાર્થરૂપે છે, એ રીતે અનંત પદાર્થરૂપે ટકી રહ્યા છે. આહા! એકબીજાના કાર્યને કરતું નથી અને પોતાનું વિરૂદ્ધ અવિરૂદ્ધ કાર્ય પોતાનું પોતામાં છે. તેથી તે વિશ્વના અનંત પદાર્થો જે રીતે છે ભિન્ન, તે રીતે ટકી રહ્યા છે. આહાહા ! બહુ ગાથા સારી છે આ ત્રીજી. ઓહોહો !
કાર્ય છે શબ્દ ને એટલે જરી, નહિ તો ધવલમાં પાઠ છે, ધવલમાં, ગુણ અને પર્યાયથી ગુણ કચિત્ ભિન્ન છે. માટે પર્યાયથી ગુણ વિરૂધ્ધ છે. સમજાણું કાંઈ ? ધવલમાં છે પાઠ, જે વિરૂધ્ધ છે, વિરૂધ્ધના બે પ્રકાર એક અપેક્ષાએ, એક તો ઉત્પાવ્યય છે એ વિરૂધ્ધ છે અને ગુણ છે તે અવિરૂધ્ધ છે. કેમકે ઉત્પાદુવ્યય, ઉત્પાવ્યય એમ બે પ્રકાર થયાને? ઉપજે ને વ્યય ઉપજે વ્યય એટલે વિરૂધ્ધ છે. અને વસ્તુ છે એના ગુણ છે એ અવિરૂધ્ધ છે એમાં ઉત્પાવ્યય નથી એકરૂપ છે. બીજી રીતે, ઉપજે ને વ્યય જે છે પર્યાય એનાથી ગુણ કથંચિત્ ભિન્ન છે, તેથી પર્યાયથી ગુણ વિરૂધ્ધ છે. સમજાણું કાંઈ ?
પર્યાય, દરેક દ્રવ્યની જે છે તે ઉત્પાવ્યયવાળી એક સમયમાં બે પ્રકારે) છે. ભાવ અભાવ, ઉત્પાદું તે ભાવ છે, અને વ્યય તે અભાવ છે. અને ગુણ તે ભાવ સ્વરૂપ, તે એકરૂપ, એથી પર્યાયથી ગુણ કથંચિત્ ભિન્ન છે કારણ કે (પર્યાય) ભાવ અભાવ સ્વરૂપ છે, આ (ગુણ) ભાવ સ્વરૂપ છે. કથંચિત્ ભિન્ન છે માટે પર્યાયથી ગુણ વિરૂધ્ધ છે. સમજાણું કાંઈ ? અંદરમાં ને અંદરમાં હવે, અને ગુણ છે તે ધ્રુવથી અભિન્ન છે, માટે તે અવિરુધ્ધ છે. “ઉત્પાદું વ્યય ધ્રુવ યુક્ત સ', ઉત્પા–વ્યયની પર્યાય એ ગુણ (થી) ભિન્ન છે કથંચિત્ કેમકે આ ઉપજે વિણશે છે ને ગુણ એકરૂપ રહે છે. કથંચિત્ ભિન્ન માટે વિરૂધ્ધ છે. પર્યાયથી ગુણ વિરૂધ્ધ છે, અહીંતો કાર્ય છે વિરૂધ્ધ અવિરૂધ્ધ અને ગુણ એ કાંઈ કાર્ય નથી. પણ પર્યાયના કાર્યથી તે તે દ્રવ્યના પર્યાયના કાર્યથી તે તે ગુણ, ઉત્પાદ્ વ્યય સ્વરૂપે નથી સામે, માટે વિરૂધ્ધ છે અને પોતે પોતાના ગુણથી ધ્રુવથી, ઉત્પાવ્યયથી ગુણ કથંચિત્ વિરૂધ્ધ છે. અને ગુણ ધ્રુવથી અવિરૂધ્ધ છે, ઉત્પા વ્યય અને ધ્રુવ ત્રણ શબ્દ છે ને ત્રણ ! ઉત્પાદુ વ્યયથી ગુણ કથંચિત્ વિરૂધ્ધ છે અને ગુણ ધ્રુવથી અવિરૂધ્ધ છે, આવું સ્વરૂપ !
ઓહોહો !ત્રીજી ગાથામાં કેટલું સમાડયું છે જુઓ ! અમૃતચંદ્રાચાર્ય! જંગલમાં વસનારા ! આનંદમાં (લીન ). આહાહા ! વિકલ્પ જરી આવ્યો, બહાર આવી ગયા, પણ જેની રચનામાં નિમિત્તપણું છે તો રચના ટીકાની પરમાણુની છે, કારણ કે પરમાણુની પર્યાય એને એનો વિકલ્પ તો જ્ઞાન પર્યાયને અડતો નથી. ટીકાના જે રજકણો છે આ અક્ષરો, એ અક્ષરોને અમૃતચંદ્રાચાર્યનો વિકલ્પ કે ગુણની પર્યાય (સ્પર્શતા નથી). આહાહા !
હું શરૂઆત કરીશ એમ કહ્યું ને અમૃતચંદ્રાચાર્ય, સમજાવવું ( છે ને). આહાહા! ભાવગુણથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #153
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૩
૧૩૯ શરૂઆત કરીશ, છતાં તે ગુણની શરૂઆતમાં જે જ્ઞાન ભરેલું છે. પર્યાયમાં, તે આ ટીકાના અક્ષરને અડતું નથી. અને ટીકાના અક્ષરની પર્યાય (ને) અમને વિકલ્પ આવ્યો એ પણ અડતો નથી. તો અડ્યા વિના કેમ રચે? આહાહા! છતાં એમ કહે કે એવા ટીકાના કાળમાં- ટીકાથી મને વિશુદ્ધિ થજો. અનાદિનો કલુષિત ભાવ મને છે હુજી, હું મુનિ છું. છઠ્ઠ ગુણસ્થાને લખવા કાળે છું, છતાં તે પ્રમત્ત અપ્રમત્ત દશા તે હું નથી, એવી મારી દૃષ્ટિમાં, દ્રવ્ય (આત્મદ્રવ્ય) તરવરે છે. આહાહા !
છતાંયે એ ટીકાના કાળમાં મારો જ્ઞાનનો ક્ષયોપશમ કે વિકલ્પ તેને અડતો નથી. અને ટીકાની પર્યાય પરમાણુથી થાય છે. આહાહા ! મોટો ફેરફાર, આહા! વિરૂધ્ધ કાર્ય, પર્યાય, સ્વાભાવિક કે વિભાવિક, અવિરૂધ્ધ કાર્ય સ્વાભાવિક, એવા હેતુપણાથી સ્વાભાવિક અને વિભાવિક કાર્યના કારણે દરેક દ્રવ્ય પોત પોતાના વિભાવિક અને સ્વાભાવિક કાર્યના કારણે જેઓ હંમેશા વિશ્વનો ઉપકાર કરે છે, “વિશ્વ” એટલે અનંતપણે જે ચીજ છે એ અનંતપણે જ ટકી રહે છે એમાં અનંતમાં કોઈ ઓછું વડું થતું નથી. કેમકે અનંત જે છે એ, કોઈ દ્રવ્યની પર્યાય કોઈ દ્રવ્યને, ભલે વિભાવરૂપી કાર્ય થાય, આહાહા ! છતાં પર પદાર્થને કારણે એ નથી, પરપદાર્થને તે પર્યાય અડતી નથી અને પર પદાર્થનો પર્યાય એ, વિકલ્પને અડતો નથી, વિરૂધ્ધ કાર્ય જે વિભાવ. વિકલ્પ જે આવ્યો છે, એ વિભાવ છે. આહાહા! એ વિભાવને કર્મનો ઉદયનો પર્યાય અડતો નથી, તેમ ટીકાની પર્યાય એને અડતી નથી. આહાહાહા ! આવું સ્વરૂપ છે.
તેમ એ વિરૂધ્ધ કાર્ય ( હોવા છતાં) પણ, છતાં જેટલું અસ્તિત્વ છે તે રીતે જ તે દ્રવ્ય છે, અને તેથી અનંતા દ્રવ્યો, જે રીતે અનંત વ્યક્તિપણે ભિન્ન છે. તે આખું વિશ્વપણું જે રીતે છે, તે રીતે ટકી રહ્યું છે. આહાહા! વિશ્વ નામ અનંત પદાર્થોનું જે સ્વરૂપ, (છે) એમાં એક પદાર્થની પર્યાય બીજા પદાર્થને જો અડે ને કરે તો અનંતપણું જેટલું વિશ્વમાં દ્રવ્યોનું છે તેટલું અનંતપણું રહેતું નથી. આહાહાહા ! આવો ઉપદેશ દીધો.
એ અનંતપણું! વિશ્વ એટલે અનંત, અનંત તત્ત્વો ને દ્રવ્યો જેટલાં અને જે પ્રમાણે છે, ભલે તે વિરૂધ્ધ ને અવિરૂધ્ધપણે પરિણમે, સ્વભાવ કે વિભાવપણે. પણ તે તે પોતાની પર્યાયમાં છે. આહાહા ! એક ક્ષેત્રે રહેલો કર્મોદય છે તેને પણ વિકાર અડતો નથી, અને કર્મનો જે ઉદય છે એ વિકલ્પને અડતો નથી. એથી અનંત વ્યક્તિપણે વિશ્વનું, અનંતી વ્યક્તિઓ જેટલા તત્ત્વો છે, તે રીતે રહ્યાં છે. એમાં એક (પણ) તત્ત્વનું કાંઈ ઓછાપણું કે અધિકપણું કાંઈ થાતું નથી. આહાહા! આ તો સર્વજ્ઞ ભગવાનનું જ્ઞાન છે, આ તો ઝીણી વાત છે ભાઈ !!
(દિવ્યજ્ઞાન ) દિવ્ય જ્ઞાન પ્રવચન છે. પ્ર-વચનો, દિવ્ય વચનો. ઓહોહો! સંતોએ પણ કામ કર્યું છે ને !નિમિત્તપણાથી કહેવાય છે, પણ એમનો ક્ષયોપશમ એ વખતનો, આહાહા! હું પરિભાષણ શરૂ કરું છું કહે છે. એ પોતે એ પણામાં આવી ગયા છે ને! પૂરું એને કારણે થાશે. ટીકા, પૂરણ થવાના રજકણોની પર્યાયથી એને કારણે થાશે. આહાહા! મારા ક્ષયોપશમના જ્ઞાનથી એ ટીકાની પર્યાય થશે, ઉધાડ બહુ છે આવો, માટે ટીકામાં આવી પરમાણુઓની પર્યાય થશે એમ નથી. કારણ કે એક બીજાના દ્રવ્યના કાર્ય કારણને ભેળસેળ થતું નથી. આહાહા!તેથી વિશ્વ નામ અનંત પદાર્થો જેટલા જેટલી સંખ્યામાં છે એમ ને એમ વિશ્વ છે અનાદિ. આહાહાહા !
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #154
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૧૪૦
સમયસાર સિદ્ધિ ભાગ-૧
બીજું દ્રવ્ય એને હીણું કરી ધૈ, આહાહા ! તો દરેક તત્ત્વની પૂરણતા રહેતી નથી. આહાહા ! એક સમયની પર્યાય પણ વિકારી, ૫૨ને લઈને થાય તો તેનો ગુણ જે ત્રિકાળી પર્યાયનો પિંડ તે ગુણ સિદ્ધ થતો નથી, તો ગુણ ૨હેશે નહીં અને એવા અનંતા ગુણોનું એકરૂપ દ્રવ્ય, તે દ્રવ્ય પણ રહેશે નહીં. ( જો ) પરને લઈને થાય. આહાહા ! ગજબ વાત છે ને ! ટીકા મારાથી થાય અને કર્મનું બંધન મારાથી થાય અને કર્મનો ઉદય મને રાગ કરાવે, એક સમયે એક ક્ષેત્રાવગાડે હોવા છતાં, એમ બને તો અનંત અનંત વિશ્વ છે, વિશ્વ એટલે અનંત પદાર્થનો સમૂહ છે, એ રીતે અનંત નહિં રહે. આહાહાહા ! ન્યાય સમજાય છે ? આહાહા ! ત્રીજી ગાથામાં....
હંમેશા– ત્રણે કાળે વિરૂધ્ધ અવિરૂધ્ધ કાર્યના હેતુપણાથી વિશ્વને વિશ્વપણું અનંતપણું છે તેમ અનંતપણું ૨હેશે; એને ટકાવી રાખે છે એમ જેવું અનંતપણું છે, જેટલી સંખ્યાએ અનંતપણું છે, એ અનંતા નિગોદના જીવ વિભાવપણે ભલે પરિણમે, પણ એના વિભાવ પરિણમન આ એક, આહાહા ! એક રાઈ જેટલો કટકો લસણનો કે ડુંગળીનો એમાં તો અસંખ્ય શરી૨ અને એક શરીરમાં અનંતા જીવ, એક જીવ બીજા જીવને અડતો નથી. એ વખતે અનંતા કાર્યણ શરીર, અનંતા જીવની સાથે છે છતાં એ કાર્યણ શ૨ી૨ જીવને અડતું નથી-આહાહાહા ! એક ક્ષેત્રાવગાહ આવી ગયું ને ! આહાહા!
લસણ ડુંગળી, મૂળાનો કંદ ધોળો એની એક કટકીમાં અસંખ્ય શરીર, એક શ૨ી૨ બીજા શરીરને અડે નહિં. એક શરીરમાં અનંતા જીવ એક જીવ બીજાને અડે નહિં એ જ વખતે અનંતા જીવની સાથે, દરેકને કાર્પણ અને તૈજસ શ૨ી૨ અનંત રજકણનો પિંડ (છે ) આહાહા ! તે પણ આત્માનું વિરૂધ્ધ કાર્ય જે વિભાવ કાર્ય, એ પોતાથી થયેલું છે. એ કર્મને કા૨ણે વિરૂધ્ધ કાર્ય થયું નથી. આહાહા ! તેથી જેટલી અનંતની મર્યાદાએ સંખ્યા છે, તેટલી એમ ને એમ અનાદિ ટકી રહી છે. આહાહા!
સિદ્ધપણે ભલે થાય પણ એ તો પોતાની પર્યાયથી જ થઈ છે, એને ૫૨ને લઈને થઈ છે (સિદ્ધ પર્યાય ) આહાહા ! કર્મના અભાવને લઈને કેવળજ્ઞાન થયું છે, એમ નથી. આહાહાહા ! અને અનંતા સિદ્ધ થયા માટે અનંત દ્રવ્યની જેટલી સંખ્યા છે, એમાં ઓછપ આવી ગઈ, એમ નથી. આહાહા ! ગજબ છે ને આવી વાત ક્યાં છે!? આહા ! એક રાઈના કટકામાં અનંતા આત્માઓ એટલામાં, દરેક જીવનો શ્વાસ એક, છતાં તે જીવ બીજા( ના ) શ્વાસને અડતું નથી, અને એ જીવ અનંત જીવનો એક શ્વાસ છતાં એક જીવ બીજા જીવને અડતું નથી. આહાહાહા ! આ રીતે જેટલી સંખ્યામાં જેટલા દ્રવ્યો ( છે. ) વિશ્વ એટલે અનંતપણે છે, એ પણે ટકાવી રાખ્યું છે, ઉપકાર કર્યો એટલે વિશ્વમાં ઓછાવત્તાપણું થતું નથી. નહિંતર વિશ્વનો ઉપકાર કર્યો ન કહેવાય. ઉપકાર એટલે જેટલા અનંતા છે એટલામાં ફેરફાર થઈ જાય, તો ઉપકાર એટલે જેટલું છે તેટલું ન રહે. આહાહા ! એટલે અનંતનો ઉપકાર ન કર્યો-જેટલા છે એટલા પ્રમાણે રહ્યા નહિં–આહાહા ! ગજબ વાત કરે છે ને ! આવું જૈન ધર્મમાં, આવી વાત છે, એ સાંભળવા મળે નહિં, હૈં ? અને દયા પાળો ને વ્રત કરો ને સામાયિક, પોષા ને પડિકમણા ક૨ો થઈ રહ્યું જાવ. આહાહા ! અરે પ્રભુ ! પણ તને હજી અનંતની, સમય સમયની, વિશ્વ જેટલું છે એટલી સંખ્યાએ છે, તેટલી સંખ્યાએ પોતાથી તે ટકીને વિશ્વને એટલે અનંત છે તેને ટકાવી રાખ્યું એટલે એટલો
ન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #155
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૩
૧૪૧ ઉપકાર કર્યો એમ, એમાં કાંઈ ફેરફાર થયો નથી. આહાહાહા! (પરસ્પર જીવો ને જીવવા દો) એ બધી નિમિત્તની વાતો. એ બધા નાખે છે ને? લોકમાં હેઠે નાખે છે. કોણ કોનો ઉપગ્રહ કરે ભાઈ ! આહાહા! અહીં તો કહ્યું કે વિરૂધ્ધ ભાવ હો કે અવિરૂધ્ધભાવ હો, એ પોતાનું પોતાના અસ્તિત્વમાં પોતાથી થયેલું છે, એને બીજાનું અડયોય નથી અને બીજાને લઈને થાય તો આ પર્યાય ઓછી કહેવાય, એની ન થઈ પૂરી અને એ પૂરી ન થઈ એટલે એ દ્રવ્ય પૂરું ન થયું. આહાહા !
એક સમયમાં વિકારની પર્યાય પણ જો પરથી થાય એમ કહો તો એ પર્યાયમાં ઊણપ થઈ ગઈ. એ દ્રવ્યની પર્યાય ન રહી, અને ન રહી તો એ પર્યાયનો પિંડ છે તે ગુણ તે ગુણેય પૂરો ના રહ્યો અને અનંત ગુણનો પિંડ દ્રવ્ય તે દ્રવ્યેય પૂરું ન રહ્યું. દેવીલાલજી? આહાહા ! આવી વાત છે. આહાહા ! આવું બહાર ન ચાલે, એકદમ સમજે નહિ ને? આહાહા ! ઓહોહો !
ભલે (જીવ) ગૃહિત મિથ્યાત્વપણે પરિણમે, અનંત જીવ એક પ્રદેશમાં ભેગાં રહ્યાં હોય અને મિથ્યાત્વપણે પરિણમે, નિગોદનું ગ્રહિત મિથ્યાત્વ તો અહીંનો કોઈ ગયો હોય ને એની અપેક્ષાએ છે. બાકી તો અગ્રહિત મિથ્યાત્વ છે. અહીંના ગયા હોય ને નવા એને આવું હોય છે એમ છે શાસ્ત્રમાં. ગ્રહિત મિથ્યાત્વ, છતાં એ પર્યાયનું કાર્ય જે છે, તે તે દ્રવ્યની પોતાની અસ્તિત્વતા બતાવે છે, ને એ રીતે અસ્તિત્વ જેટલાં તત્ત્વો છે એ ભિન્ન ભિન્ન વિશ્વને એટલે અનંત છે તેને તે રીતે ઉપકાર કરે છે. એટલે અનંતમાં ઓછાપણું થાતું નથી, અનંતમાં અધિકપણું થતું નથી, એ જ વિશ્વનો ઉપકાર એટલે એ રીતે વિશ્વ ટકી રહ્યું છે. આહાહાહા ! આવો ઉપદેશ હવે આમાં પાળવું શું, કરવું શું પણ આમાં? આહાહા !
એ સાટુ તો વાત કરે છે. વિરૂધ્ધ ભાવ છે એ જીવમાં બંધભાવ, એ નિંદ્ય છે, એ વિરૂધ્ધ છે, એકપણામાં છે એનો ભાવ વિરૂધ્ધ, છે એના અસ્તિત્વમાં અને તેથી તેનું અનંતપણું, જેટલા છે અનંત વિરૂધ્ધ ભાવવાળા તેથી તે રીતે અનંતપણે ટકી રહ્યા છે, પણ એનું વાસ્તવિક સ્વરૂપ છે ત્રિકાળી, એમાં વિરૂધ્ધભાવ જે બંધ ભાવ રાગ, એ બંધભાવ વિસંવાદ ખડો કરે છે, દુઃખ ઉત્પન્ન કરે છે, એમ કહે છે. આહાહા ! જો કે દુઃખ ઉત્પન્ન છે એ તો એની પર્યાયનું કાર્ય છે, પણ હવે અહીં તો દ્રવ્ય સ્વભાવ બતાવવા. આહાહા ! આહાહાહા !
એનો પર્યાયભાવ એ તો સિદ્ધ કરીને બતાવ્યું છે અનંત-અનંત એ રીતે, પણ આ આત્માને અંદર બંધ ભાવ એ નિમિત્તના સંબંધે ઊભો થયેલો છે, એ એનો વિભાવભાવ છે, એ બંધ ભાવ છે, વસ્તુ અબંધસ્વરૂપે છે. આહાહા! એ બંધ ભાવથી ભલે વિશ્વને વિશ્વપણું જેટલું છે અનંતુ, એવા અનંતાપણે ભલે રહે, પણ આ એકપણાને બંધપણું એ વિપરીત છે, વિસંવાદ ખડો કરે છે. દુઃખ ઉત્પન્ન કરે છે. આહાહાહા ! જો કે પહેલું તો સિદ્ધ કર્યું કે ભલે દુઃખ કાર્ય હોય પણ એ છે પોતાથી એને પરને લઈને કાંઈ છે (એમ નથી) એ રીતે જ અનંત ટકી રહ્યા છે. પણ હવે અહીંયા એકને જે બંધનો સંબંધ કહેવો, આહાહા! ત્રિકાળી આનંદના નાથને એક ક્ષણના રાગનો, આહાહા ! પ્રભુ અબંધ સ્વભાવી પરમાત્મા એને એક ક્ષણનો રાગનો સંબંધ, બંધનો ભાવ એને છે એમ કહેવું, જાણવું એ વિસંવાદ છે, વિસંવાદ છે, વિપરીત ભાવ છે, વિપરીત કથન છે વિપરીત ભાવ નામ દુઃખરૂપ ભાવ છે. આહાહા!
કારણ કે જીવ અને પુદ્ગલ બેમાં જ એવા વિભાવભાવ છે. છતાં વિભાવભાવ થયો છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #156
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ એનાથી, એ પોતાનો તે કાળે થવાનો છે, અને તેથી તે દ્રવ્યની પૂર્ણતા ત્યારે સિદ્ધ થાય છે, એ વિભાવ પરને લઈને થયો હોય તો દ્રવ્યની પૂર્ણતા અસ્તિત્વની સિદ્ધ થતી નથી.
પણ અહીંયા હવે એ ઉપરાંત આગળ લઈ જવી છે વાત. આહાહા! “આ પ્રમાણે સર્વ પદાર્થોનું ભિન્ન ભિન્ન એકપણું સિદ્ધ થવાથી” “સર્વ પદાર્થોનું જુદા જુદાપણું એકપણું સિદ્ધ થવાથી, ઓહોહોહો ! જીવ નામના સમયને બંધ ભાવથી જ વિસંવાદની આપત્તિ આવે છે... આહાહા !
ન્યાં લઈ ગયા હવે! કેમ કે વસ્તુ પોતે અબંધ સ્વરૂપ છે. આહાહાહા ! એમાં રાગનો બંધ ભાવનો સંબંધ, વિસંવાદની આપત્તિ આવે છે. આહાહાહા! વિપરીત સંવાદ, વિપરીત કથન, વિપરીત ભાવ, આનંદથી વિપરીત દુઃખની આપત્તિ એને આવે છે. આહાહા ! અબંધ પ્રભુને બંધ
એવો સંબંધ એમ, ભાવ બીજો, આહાહા ! એનાથી એને દુઃખની ઉત્પત્તિ થાય છે. એ પ્રભુ પોતે ત્રિકાળી આનંદરૂપ છે, (આત્મા) ત્રિકાળી પ્રભુ અનાકુળ આનંદરૂપ છે. એમાં વિસંવાદ નામ દુઃખ ઉત્પન્ન થાય છે. દ્રવ્યને બંધ ભાવનો સંબંધ કહેવાથી વૈતપણું ઉભું થયું. એકપણે એક અને બગડે બે થયું. બગયું. આહાહા ! એકલો જે રહેવો જોઈએ સુખરૂપ આનંદ, અભેદ રત્નત્રયનું એનું પરિણમન જોઈએ. આહાહાહા !
ભગવાન આત્મા આનંદનો સાગર પ્રભુ એની પ્રતીતિ જ્ઞાન અને રમણતા નિર્વિકલ્પ આનંદ સહિત હોવી જોઈએ, તો તે આત્માનું વાસ્તવિક સ્વરૂપ કહેવાય. સમજાણું કાંઈ ? આહા ! પહેલું તત્ત્વનું સ્વરૂપ દ્રવ્યનું તો કીધું સમુચ્ચયે, વિભાવ સહિતનું દ્રવ્યનું સ્વરૂપ, એ છે એનાથી એનામાં, એ બીજાથી નહિં માટે એક બીજાનું ભેળસેળપણું નથી અને અનંતમાં જેટલા તત્ત્વો છે એમાં ક્યાંય એક ઊણપ, ઊણપ જરીયે આવતી નથી.
એમ કરીને વિભાવ કાર્ય પણ તેના દ્રવ્યને અને તેના ગુણને પરિપૂર્ણ સિદ્ધ કરવા, એનું છે એમ સિદ્ધ કર્યું. આહાહાહા! આવી વાતું હવે! પણ અહીં પ્રભુ હવે એકરૂપ વસ્તુ અબંધ સ્વરૂપી પ્રભુ, મુક્ત સ્વરૂપ પ્રભુ (આત્મા), એને બંધ ભાવનો સંબંધ કહેવો, આહાહા ! એ દુઃખરૂપ છે. વિસંવાદ વિપરીતભાવ ઊભો થાય છે. આહાહા! અરે, જરી શાંતિથી સાંભળે, બાપુ
આ કાંઈ, આ તો ઘરના તત્ત્વનું સ્વરૂપ છે એની વાત છે. આ કોઈ વ્યવહારનયે આ અને નિશ્ચયનયે આ ને, વ્યવહારનયનો વિષય તો સિદ્ધ કર્યો. એ વિષય છે, વિરૂધ્ધ કાર્ય છે એ તો સિદ્ધ તો કર્યું. આહાહાહા ! પણ હવે વસ્તુ સ્વરૂપ જે છે, એનાથી વ્યવહારનયનો- રાગનો વિષય તે વિરૂધ્ધ છે. બે નયને વિરૂધ્ધ કીધું છે ને? આહાહા! ગજબ વાત છે. ઓહોહો! દિગંબર સંતોની વાણી અને એમનો ભાવ અલૌકિક છે!!
પ્રભુ શું કહે છે આ. મૂળ જૈનપણે ત્યાં રહ્યું ઊભું છે. કેમકે અહીંયા રાગને જીત્યો નથી અને રાગના સંબંધવાળો પ્રભુને (આત્માને ) કહેવો, આહાહા ! એ દુઃખરૂપ છે. આહાહા ! “ઘટ ઘટ અંતર જિન વસે ને ઘટ ઘટ અંતર જૈન,” એ રાગની એકતા તોડીને સ્વભાવની એક્તા કરે તો એને જૈન કહેવાય છે. આહાહાહા! જૈનપણું જિન સ્વરૂપપણું જીવનું સ્વરૂપ છે. ઘટ ઘટ અંતર જિન વસે. વીતરાગ સ્વરૂપે, જે એનું સ્વરૂપ છે, સ્વભાવ છે, ત્રિકાળ છે. (જીવ) એ તો વીતરાગ સ્વરૂપ છે-એ તો એવા વીતરાગ સ્વરૂપને કાયમી અસલી સ્વભાવ સાથે નકલી રાગના સંબંધને જોડવો કે એને બંધ ભાવ છે, આહાહા! એ વિસંવાદ છે, દુઃખ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #157
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૩
ગાથા – ૩ છે, આકુળતા છે ખેદ છે. આહાહા ! આવું છે.
ભિન્ન ભિનપણું એકપણું સિદ્ધ થવાથી, જીવ નામના સમયને, બંધ કથાથી, કથા શબ્દ તો ભાષા વાપરી, બંધ કથા વાચક છે પણ બંધભાવ ત્યાં લેવો. (સમજવો) આહાહા ! બંધ કથાથી કાંઈ દુઃખ થતું નથી, એ તો ભાષા છે, ભાવબંધ થાય છે. આહાહાહા ! પ્રભુ જિન સ્વરૂપી આત્મા, અરે, એને નાનામાં નાના રાગના રજકણનો, રાગના રજકણનો, સંબંધ જણાવવો, આહાહા ! એ વિસંવાદ છે.
તો પછી બંધ જેનું મૂળ છે,” બંધ જેનું મૂળ કારણ છે એવું પુદ્ગલકર્મના પ્રદેશમાં સ્થિત થવું એટલે ભાવ, બંધ જેનું મૂળ છે એવા પુદગલ કર્મના પ્રદેશ એટલે મોહ ને રાગદ્વેષ, પુદ્ગલ કર્મના પ્રદેશ એટલે મોટું ને રાગદ્વેષ. આહાહા! બંધ જેનું મૂળ છે એટલે કે મોડું મિથ્યાત્વ ને રાગદ્વેષ જેનું મૂળ છે તે જેનું મૂળ પુદ્ગલ કર્મમાં સ્થિત થવું તે જેનું મૂળ એવું પરસમયપણું છે.” સ્વ-સમયપણું ન રહ્યું છે. આહાહા!
મોહને રાગ દ્વેષના સંબંધથી–તેને (જીવન) બંધભાવ થાય છે એ અબંધને બંધ ભાવના સંબંધે, આહાહા! પરસમયપણું ઊભું થાય છે, અનાત્મપણું ઊભું થાય છે. આહાહાહા ! પહેલું તત્વ સિદ્ધ કરતાં વિરૂધ્ધ ને અવિરૂધ્ધથી કહ્યું, પણ વાસ્તવિક આત્મા હવે, આહાહા ! આત્મા જેને કહીએ, એ પુણ્ય પાપના ભાવ એ અણાત્મા, આહાહાહાહા ! જેમ વિરૂધ્ધ અને અવિરૂધ્ધ કાર્યમાં, કર્મના કોઈ સંબંધને કારણે નથી, એ તો એનું પોતાનું સ્વયં સિદ્ધ સ્વરૂપ છે. એ તો સાધારણ વાત કરી, હવે એમાં આત્મ તત્ત્વ જે છે. ઓલું તો પુણ્ય પાપના ભાવ સહિત વિરૂધ્ધ કાર્યથી પણ ટકી રહ્યું છે તત્ત્વ, એને બીજાની કોઈ; બીજા કારણે ઊણપ કે અધિકાઈ થઈ એમ નથી એટલું સિદ્ધ કરીને; હવે અહીંયા (અસલી) આત્મા સિદ્ધ કરવો છે. આહાહાહા ! એ આત્મામાં જે કાંઈ પુણ્ય ને પાપ, વિકલ્પો જે રાગ ઊઠે એ બંધ ભાવ અબંધભાવની સાથે દુઃખરૂપ છે, વિસંવાદ ખડો થાય છે, વિપરીત ભાવ ખડો થાય છે, એથી વિપરીત ઉપદેશ ખડો થાય છે કે જીવના રાગદ્વેષ છે. આહાહા! સમજાણું કાંઈ ?
ગાથા ત્રીજી છે ને બહુ ઊંચી છે, આ તો આખી ભૂમિકા બાર ગાથામાં બાંધે છે. પછી તેરથી એનો વિસ્તાર કરશે. આહાહા પહેલું દરેક દ્રવ્યને વિભાવ સ્વભાવથી પરિણમતા છતાં, અનંત દ્રવ્યો છે એમાં કાંઈ ખામી આવતી નથી. બીજાને લઈને થતું નથી માટે ત્યાં ખામી આવતી નથી. અનંત દ્રવ્યોમાં ઓછા વત્તાપણું થતું નથી, પણ હવે અહીંયા આત્મદ્રવ્યને, પુણ્ય પાપના ભાવ સાથે, આહાહા ! તત્ત્વ-આત્મતત્ત્વને પુણ્ય, પાપના ભાવ સાથે સંબંધથી બંધભાવ ઊભો થાય છે, એની પર્યાય બુદ્ધિએ. આહાહાહાહા !
વસ્તુ જે ભગવાન આત્મા તો અનાકુળ જ્ઞાન ને અનાકુળ આનંદથી ભરેલો પ્રભુ! એને રાગના સંબંધવાળો બંધભાવવાળો, બીજાપણાવાળો, દ્વિતપણાવાળો, અતિ ને દ્રતપણાવાળો, આહાહાહા ! ભગવાન અંતરમાં અનંત ગુણસ્વરૂપ શુદ્ધ સ્વરૂપ અદ્વૈત છે, એને આ રાગનો સંબંધ છે, તે દ્વતપણું ઊભું થાય છે. આહાહા ! તેથી એ વિસંવાદ છે. વિપરીત સંવાદ નામ કથન પણ વિપરીત છે, અને એનો ભાવ પણ વિપરીત છે. એને રાગવાળો કહેવો જીવને, આહાહાહા ! એ સિદ્ધાંત જ વિપરીત છે. આહાહાહા ! અને રાગવાળો જાણવો એ દૃષ્ટિ જ વિપરીત છે, આવું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #158
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ તત્ત્વ છે. આહાહા ! નવા માણસને તો એવું લાગે, જૂના જૈનના ક્રિયાકાંડવાળાઓ હોય, એને એવું થાય શું છે આ તે આવું! આ તે કાંઈ જૈનની વાત છે આ? જૈનમાં તો છ કાયની દયા પાળવી. મા હણઓ મા હુણઓ સ્તુતિમાં આવે પહેલું, વ્યાખ્યાન પહેલાં મા હણો, મા હણો એમ ભગવાનનો ઉપદેશ છે. આહાહા !
પરને હણી શકતો નથી, પરને અડતો નથી, પરની દયા પાળી શકતો નથી, એ તો પરથી જુદું બતાવ્યું. હવે એના વિભાવ (ભાવ) ક્ષણિક જે ક્ષણિક છે અને ત્રિકાળી સ્વભાવ જે પવિત્ર આનંદનો નાથ પ્રભુ છે. એને એક સમયની ક્ષણિક દશા, વિકૃત દશા છે ભલે એના કાર્યમાં એની પર્યાય, પણ એ ત્રિકાળી જ્ઞાયક સ્વભાવને, એ રાગનો નાનામાં નાનો કણ, દયાનો દાનનો ભક્તિનો વ્રત્તનો એવા રાગના સંબંધવાળો અસંબંધી પ્રભુને સંબંધવાળો ઠરાવવો એ દુ:ખરૂપ દૃષ્ટિ છે. આહાહાહા ! આ સમયસાર !! આહાહાહા !
તો પછી જે બંધનું મૂળ તો ભાવ થયો, મોહને રાગદ્વેષ ક્ષણિક, ત્રિકાળી સ્વભાવની સાથે એક સમયનો મોહ રાગ દ્વેષનો સંબંધ થયો, એ પરસમયપણું થયું, આહા! એ અનાત્મપણું થયું, રાગ પોતે આત્મા નથી. આહાહાહા ! અને રાગના સંબંધવાળો એને જાણવો, એ અનાત્માપણું છે. આહાહાહા ! પરની અપેક્ષાથી થયું એમ અહીં નથી લીધું. એ થયું ત્યારે પણ પોતાથી થયું એમ કરીને (સ્વતંત્ર) સિદ્ધ કર્યું; હવે અહીંયા તો થઈ છે ક્ષણિક વિકૃત અવસ્થા, ત્રિકાળી સ્વભાવની વસ્તુ જે છે એ આત્મા, અને એ આત્માના સ્વભાવની એક સમયની ક્ષણિક વિકૃત દશા, આહાહા! પર્યાયબુદ્ધિ છોડાવે છે. એને રાગનો, વૈષનો, મિથ્યાત્વનો, બંધનો, મૂળ તો એ છે. આહાહા ! તેથી ભગવાન આત્મા એકરૂપ અદ્વૈત ચૈતન્ય સ્વભાવે હોવા છતાં, બંધનું દૈતપણું એને લાગૂ પડી જાય છે, એ શોભતું નથી. સમજાણું કાંઈ ? આહાહા! આવી વાત છે.
ઓલા તો આમ એવી વાત કરે કે દેશ સેવા કરો, એક બીજાને મદદ કરો, અહિંસા, બીજા જીવોની દયા પાળવી, બીજાને એકબીજાનો ઉપકાર કરવો, “જીવાનામ્ પરસ્પર ઉપગ્રહો ' એનો અર્થ કર્યો છે સર્વાર્થસિદ્ધિ વિચનિકામાં, ભઈ ! ઉપકાર શબ્દ કહ્યો છે ને ? કે એ ઉપકાર છે એ નિમિત્ત છે એ અર્થ કર્યો છે, નિમિત્ત કાંઈ કરતું નથી. સર્વાર્થસિદ્ધિ વિચનિકામાં. અર્થ કર્યો છે જયચંદ પંડિતે. આહાહાહાહા !
એક બીજાને કોઈ ઉપકાર કરે છે એવા અર્થમાં નથી એ ઉપકાર (શબ્દ) જેમ ગતિ કરતા ધર્માસ્તિકાયનો ઉપકાર છે એટલે શું? સહાયક છે એટલે શું? કે અહીંયા કાર્યકાળે તે ચીજ સામે છે એટલું. એ કાર્ય એનાથી થાય છે, અને એ વિકાર પરમાં થાય છે એમેય નહીં, પરથી થાય છે એમેય નહીં, એની પર્યાયમાં ત્રિકાળી સ્વભાવનો વાસ્તવિક તત્ત્વ જે ત્રિકાળી છે એમાં એક ક્ષણિક પર્યાયના રાગનો સંબંધ કહેવો, આહાહાહાહા ! એ વિસંવાદ છે, દુઃખરૂપ છે. આહાહાહા ! ધન્ય ભાગ્ય. આહાહા!
તેનાથી ઉત્પન્ન થતું પરસમય સ્વસમયરૂપ બેપણું થઈ ગયું. સ્વસમય એમાં રાગનો સંબંધ એ પરસમય. આહાહા! સ્વરૂપ પોતે છે, એ રીતે તેમાં ઠરે, એ તો સ્વસમયપણું છે. એ તો એકપણું થયું, પોતે એક છે તેમાં સ્વસમયપણે ઠરે છે, તે એકપણે ઠરે છે. એમાં બીજાનો સંબંધ છે નહીં. આહાહાહા ! ઓહોહો ! અરેરે ક્યાં જશું ભાઈ, તારે કરવું છે, તારે તારું કરવું છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #159
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૩
૧૪૫ કે શું કરવું છે ભાઈ ? આહા! અહીં કહે છે એકપણું તે સ્વસમય છે, એટલે દ્રવ્ય છે એ સ્વસમય છે. પણ દ્રવ્યની કબૂલાત કરે તેને સ્વસમય કહેવામાં આવે છે. આહાહાહા ! વસ્તુ તો વસ્તુ છે. એ તો ત્રિકાળી સમય સ્વરૂપ જ છે. પણ એને સ્વસમયપણું અને આત્મા આવો પવિત્ર શુધ્ધ ધ્રુવ છે એમ ક્યારે એને કહેવાય કે એની દૃષ્ટિમાં પરિણમન અભેદનું થાય, ત્યારે એને સ્વસમય થયો એમ કહેવામાં આવે છે. આહાહાહા! ( એની વિશેષ વ્યાખ્યા આવશે હવે.....)
* * *
પ્રવચન નં. ૧૫ ગાથા - ૩ તા. ૨૩-૬-૭૮ શુક્રવાર તા. જેઠ વદ-૩ સં. ૨૫૦૪
છેલ્લે એમ કહ્યું કે આ આત્મા છે એનો મૂળ કાયમી અસલી સ્વભાવ-શુદ્ધ અતીન્દ્રિય આનંદ ને જ્ઞાન. એ પોતાના સ્વભાવને છોડીને રાગ દ્વેષ પુણ્ય-પાપ ને મોહ એમાં જાય, એમાં ઠરે, એમાં રહે તો એ અણાત્મા છે. આત્માપણું ન રહ્યું, ત્યાં આવ્યું ને?
એવું પરસમયપણું, એ તો પરસમય છે. આહાહા ! શુદ્ધ ચૈતન્ય વસ્તુ અનાકુળ આનંદસ્વરૂપ એ રાગમાં રહે, ચાહે તો દયા-દાન-વ્રત-ભક્તિનો રાગ હોય, પણ રાગમાં રહે, પરિણમે તો તે અણાત્મા છે. એ પરસમયપણું છે.
તેનાથી ઉત્પન્ન થતું પરસમય, સ્વસમયપણું દ્વિવિધપણું એ જીવ નામના સમયને ક્યાંથી હોય?” આ બેપણું કેમ હોય ! પોતે ચૈતન્ય સ્વરૂપ એની પોતાની અંદર શ્રદ્ધા, ચૈતન્યની નિર્વિકલ્પ શ્રદ્ધા, એનું જ્ઞાન ને એની રમણતા એનું નામ અહીંયા સ્વસમય, આત્મા અને ધર્માત્મા એને કહેવામાં આવે છે. આહા!
માટે સમયનું એકપણું હોવું જ સિદ્ધ થાય છે.” સ્વરૂપ જે છે એ પોતાના સ્વરૂપને છોડી અને પુષ્ય ને પાપનાં ભાવ એ મારા એમ માનીને ત્યાં રહે તો મિથ્યાષ્ટિ પરસમય છે. એકપણામાં એ દ્વિવિધપણું ઊભું થયું, એ અશોભા છે, અશોભનીય છે એ ચૈતન્યની શોભા નથી. આવું છે. અહીંયા તો અત્યારે દયા-દાન-વ્રત-ભક્તિ પૂજા આદિ કરે એને એ ધર્મી માને ને ધર્મ માને ! અહીં કહે છે કે એ ભાવમાં આત્મા રહે એને અમે અણાત્મા કહીએ છીએ. પરસમય કહીએ છીએ. હવે આ બધો મેળ શી રીતે કરવો. આહાહા !
ભાવાર્થ:- “નિશ્ચયથી” ખરેખર “સર્વ પદાર્થ પોત પોતાના સ્વભાવમાં સ્થિત રહયે જ શોભા પામે છે. પરંતુ જીવ નામના પદાર્થની અનાદિ કાળથી પુદગલ કર્મ સાથે નિમિત્તરૂપ બંધઅવસ્થા છે.” સંયોગરૂપી બંધ અવસ્થા છે. તે બંધ અવસ્થાથી આ જીવમાં વિસંવાદ ખડો થાય છે. વાસ્તવિક તત્ત્વ એ રહેતું નથી. આહાહા ! પુણ્ય ને પાપના ભાવ, એ મારા એમ કરીને પરિણમે છે એ વિસંવાદ મિથ્યાષ્ટિ છે. આહા ! આવી વાત ઝીણી બહુ!!
સમ્યગ્દર્શન માટે તો એ પુણ્ય પાપના વિકલ્પો ને રાગ, એનાથી ભિન્ન ચૈતન્ય સ્વરૂપ તેની સન્મુખમાં તેનો આશ્રય લઈને જે દર્શન જ્ઞાન થાય. એને અહીંયા સ્વસમય આત્માધર્માત્મા કહે છે, આમ છે.
“બંધ અવસ્થાથી આ જીવમાં વિસંવાદ ખડો થાય છે.” અબંધ સ્વરૂપ પ્રભુ, મુક્ત સ્વરૂપ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #160
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ છે તેમાં એને રાગના વિકલ્પ સાથે સંબંધ, એવો જે બંધ, સંબંધ એવો જે બંધ, આહાહા ! એનાથી વિસંવાદ ખડો થાય છે. વિખવાદ ઊભો થાય છે, દુઃખ ઊભું થાય છે. આહાહા !
તેથી તે શોભા પામતો નથી” કોણ? જીવ. ભગવાન આત્મા તો પવિત્રતાનો પિંડ છે ઈ, એમાં પુણ્ય-પાપના ભાવ ને મિથ્યાત્વભાવ એ અપવિત્ર છે. પવિત્ર વસ્તુ અપવિત્રપણે પરિણમે એ અશોભા છે. એ એની શોભા નથી. આહાહા ! પવિત્ર જે વસ્તુ અંદર જિન સ્વરૂપી એ પવિત્રપણે, વીતરાગપણે, અકષાયભાવપણે વસ્તુ છે. એ રીતે અકષાયભાવપણે થાય, તો એની શોભા છે. આવું ઝીણું છે. લોકોને ક્યાંય બિચારા અથડાઈને જિંદગી વઈ જાય છે. આહાહા!
તેથી તે શોભા પામતો નથી આત્મા, એકપણે જે પવિત્ર શુદ્ધ ચૈતન્ય છે એ દ્વિવિધ નામ બીજી રીતે જે રાગાદિ છે એમાં પરિણમે અને એમાં રહે એ અશોભા છે, એ મિથ્યાત્વભાવ છે. એ દુઃખરૂપ દશાને, ચોરાશીના ભાવને ઉત્પન્ન કરનારો એ ભાવ છે. આહાહા ! ઝીણું બહુ ભઈ !
“માટે વાસ્તવિક રીતે વિચારવામાં આવે,” ખરેખર સત્યના સ્વરૂપને, ચૈતન્યનું વાસ્તવિક સ્વરૂપ છે, ત્રિકાળી છે તેને જો વિચારવામાં આવે તો એકપણું જ સુંદર છે” એ શુદ્ધપણામાં દૃષ્ટિ જ્ઞાન ને રમે એ જ શોભા છે. આહાહા ! સુંદર વસ્તુ છે એ સુંદરપણે પરિણમે તો એ શોભા છે. એ સુંદર વસ્તુ છે (રાગરૂપે પરિણમે) એ તો વિરૂદ્ધ છે. આહાહા! એકપણું સુંદર છે, એટલે કે રાગના વિકલ્પ વિના એનું સ્વરૂપ નિર્વિકલ્પ રાગ વિનાનું છે. એવા સ્વરૂપની શ્રદ્ધા જ્ઞાન ને રમણતા અંતરની એ એકપણું શોભે છે. “દ્વિવિધપણું” એને ઉપાધિભાવ નિમિત્તથી એ એને શોભાપણું પામતું નથી. ત્રીજી ગાથામાં ઘણું કહ્યું છે! ત્રીજી ગાથામાં તો ઘણું કહ્યું છે. એક રજકણ બીજા રજકણને અડે નહીં. આ શું કહે છે !!
અહીં તો કહે કર્મના ઉદયને લઈને જીવને વિકાર થાય. તો અહીં કહે છે કર્મનો ઉદય તો જડની અવસ્થા છે અને રાગ-વિકાર થાય એ તો ચૈતન્યની વિકૃત અવસ્થા, પરસમયપણું છે. આહાહા! અને એ પણ જીવ પોતે કરે છે ત્યારે થાય છે, કર્મને લઈને નહી. કેમકે એક દ્રવ્ય બીજા દ્રવ્યને જ્યાં અડતું નથી તો એના દ્રવ્યથી એમાં થયું એ વાત બિલકુલ જુદી છે. આહાહા ! આકરું કામ બહુ. (ગળે ઊતારવું) એ ત્રીજી ગાથા થઈ હવે ચોથી.
* * * ચલો સખી વહાં જઈએ, જહાં અપના નહિ કોઈ શરીર ભખે જનાવરા,મુવા રોવે ન કોઈ, આહાહા ! સંગથી ચાલ્યો જા ! સંગમાં રોકાવા જેવું નથી. ગિરિગુફામાં એકલો ચાલ્યો જા ! આ મારગ એકલાનો છે. સ્વભાવના સંગમાં પડ્યો એને શાસ્ત્રસંગ પણ ગોઠતો નથી. આહાહા! અંદરની વાતો બહુ ઝીણી છે ભાઈ! શું કહીએ. ૪૩૩.
(પરમાગમસારમાંથી)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #161
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
१४७ पर
*
या
अथैतदसुलभत्वेन विभाव्यते
सुदपरिचिदाणुभूदा सव्वस्स वि कामभोगबंधकहा। एयत्तस्सुवलंभो णवरि ण सुलहो विहत्तस्स।।४।। श्रुतपरिचितानुभूता सर्वस्यापि कामभोगबन्धकथा।
एकत्वस्योपलम्भ: केवलं न सुलभो विभक्तस्य।।४।। इह किल सकलस्यापि जीवलोकस्य संसारचक्रक्रोडाधिरोपितस्याश्रान्तमनन्तद्रव्यक्षेत्रकालभवभावपरावर्तेः समुपक्रान्तभ्रान्तेरेकच्छत्रीकृतविश्वतया महता मोहग्रहेण गोरिव वाह्यमानस्य प्रसभोज्जृम्भिततृष्णातङ्कत्वेन व्यक्तान्तराधेरुत्तम्योत्तम्य मृगतृष्णायमानं विषयग्राममुपरुन्धानस्य परस्परमाचार्यत्वमाचरतोऽनन्तशः श्रुतपूर्वानन्तश: परिचितपूर्वानन्तशोऽनुभूतपूर्वा चैकत्वविरुद्धत्वेनात्यन्तविसंवादिन्यपि कामभोगानुबद्धा कथा। इदं तु नित्यव्यक्ततयान्तः प्रकाशमानमपि कषायचक्रेण सहैकीक्रियमाणत्वादत्यन्ततिरोभूतं सत् स्वस्यानात्मज्ञतया परेषामात्मज्ञानामनुपासनाच्च न कदाचिदपि श्रुतपूर्वे, न कदाचिदपि परिचितपूर्वं, न कदाचिदप्यनुभूतपूर्वे च निर्मलविवेकालोकविविक्तं केवलमेकत्वम्। अत एकत्वस्य न सुलभत्वम्। હવે તે એકત્વની અસુલભતા બતાવે છે.
શ્રુત-પરિચિત,અનુભૂત સર્વને કામભોગબંધનની કથા; પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવળ સુલભ ના. ૪.
थार्थ :- [ सर्वस्य अपि] सर्व लोऽने [ कामभोगबन्धकथा] भलोग-संबंधी बंधनी था तो [ श्रुतपरिचितानुभूता] Airwi वी ७ छ, परिययमा भावी
७ छ भने अनुममा ५ वी छ तेथी सुखम छे; ५४ [विभक्तस्य ] मि मात्मानुं [ एकत्वस्य उपलम्भः] मेऽ५jigsl aiमण्यु नथी, परिययमा व्यु नथी भने अनुममा माव्यु नथी तथा [ केवलं ] मे ते [ न सुलभ: ] सुखमा नथी.
ટીકાઃ- આ સમસ્ત જીવલોકને, કામભોગસંબંધી કથા એકપણાથી વિરુદ્ધ હોવાથી અત્યંત વિસંવાદી છે (આત્માનું અત્યંત બૂરું કરનારી છે) તોપણ, પૂર્વે અનંત વાર સાંભળવામાં આવી છે, અનંત વાર પરિચયમાં આવી છે અને અનંત વાર અનુભવમાં પણ આવી ચૂકી છે. કેવો છે જીવલોક? જે સંસારરૂપી ચક્રના મધ્યમાં સ્થિત છે, નિરંતરપણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવરૂપ અનંત પરાવર્તાને લીધે જેને ભ્રમણ પ્રાપ્ત થયું છે, સમસ્ત વિશ્વને એકછત્ર રાજ્યથી વશ કરનાર મોટું મોહરૂપી ભૂત જેની પાસે બળદની જેમ ભાર વહેવડાવે છે, જોરથી ફાટી નીકળેલા તૃષ્ણારૂપી રોગના દાથી જેને અંતરંગમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #162
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ પીડા પ્રગટ થઈ છે, આકળો બની બનીને મૃગજળ જેવા વિષયગ્રામને (ઇન્દ્રિયવિષયોના સમૂહને) જે ઘેરો ઘાલે છે અને જે પરસ્પર આચાર્યપણું પણ કરે છે(અર્થાત્ બીજાને કહી તે પ્રમાણે અંગીકાર કરાવે છે). તેથી કામભોગની કથા તો સૌને સુલભ (સુખે પ્રાસ) છે. પણ નિર્મળ ભેદજ્ઞાનરૂપ પ્રકાશથી સ્પષ્ટ ભિન્ન દેખવામાં આવે છે એવું માત્ર આ ભિન્ન આત્માનું એકપણું જ-જે સદા પ્રગટપણે અંતરંગમાં પ્રકાશમાન છે તોપણ કષાયચક્ર (-કષાયસમૂહ) સાથે એકરૂપ જેવું કરવામાં આવતું હોવાથી અત્યંત તિરોભાવ પામ્યું છે (-ઢંકાઈ રહ્યું છે) તે-પોતામાં અનામશપણું હોવાથી (પોતે આત્માને નહિ જાણતો હોવાથી) અને બીજા આત્માને જાણનારાઓની સંગતિ-સેવા નહિ કરી હોવાથી, નથી પૂર્વે કદી સાંભળવામાં આવ્યું, નથી પૂર્વે કદી પરિચયમાં આવ્યું અને નથી પૂર્વે કદી અનુભવમાં આવ્યું. તેથી ભિન્ન આત્માનું એકપણું સુલભ નથી.
ભાવાર્થ- આ લોકમાં સર્વ જીવો સંસારરૂપી ચક્ર પર ચડી પાંચ પરાવર્તનરૂપ ભ્રમણ કરે છે. ત્યાં તેમને મોહકર્મના ઉદયરૂપ પિશાચ ઘોંસરે જોડે છે, તેથી તેઓ વિષયોની તૃષ્ણારૂપ દાહથી પીડિત થાય છે અને તે દાહનો ઈલાજ ઇન્દ્રિયોના રૂપાદિ વિષયોને જાણીને તે પર દોડે છે; તથા પરસ્પર પણ વિષયોનો જ ઉપદેશ કરે છે. એ રીતે કામ (વિષયોની ઈચ્છા) તથા ભોગ (તેમને ભોગવવું) -એ બેની કથા તો અનંત વાર સાંભળી, પરિચયમાં લીધી અને અનુભવી તેથી સુલભ છે. પણ સર્વ પરદ્રવ્યોથી ભિન્ન એક ચૈતન્યચમત્કારસ્વરૂપ પોતાના આત્માની કથાનું જ્ઞાન પોતાને તો પોતાથી કદી થયું નહિ, અને જેમને તે જ્ઞાન થયું હતું તેમની સેવા કદી કરી નહિ; તેથી તેની કથા (વાત) ન કદી સાંભળી, ન તેનો પરિચય કર્યો કે ન તેનો અનુભવ થયો. માટે તેની પ્રાપ્તિ સુલભ નથી, દુર્લભ છે.
* * *
- - - - - - - - - - - - - પ્રવચન . ૧૫
ગાથા – ૪
તા. ૨૩-૬-૭૮ શુક્રવાર હવે તે એકત્વની અસુલભતા બતાવે છે.
રાગથી વિભક્ત (એટલે ) ભિન્ન અને સ્વભાવથી એકત્વ એ સુલભ નથી દુર્લભ છે. અનંતકાળથી કર્યું નથી એટલે દુર્લભ છે. અસુલભતા નથી એટલે સુલભ નથી. આહાહા !
सुदपरिचिदाणुभूदा सव्वस्स वि कामभोगबंधकहा। एयत्तस्सुवलंभो णवरि ण सुलहो विहत्तस्स।।४।। શ્રુત-પરિચિત,-અનુભૂત સર્વને કામભોગબંધનની કથા;
પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવળ સુલભ ના. ૪. “આ સમસ્ત જીવલોકને” એમાં બધા આવી ગયા નિગોદના જીવ, જે હજી ત્રસપણું પામ્યા નથી, એટલા અનંતા જીવ પડ્યા છે નિગોદમાં, સૂક્ષ્મ નિગોદ, બાદર નિગોદ એવા જીવો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #163
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૪
૧૪૯ છે કે જે કોઈ દિ' હજી ત્રસપણું પામ્યા નથી. તો પણ અહીં તો આચાર્ય કહે છે, સમસ્ત જીવલોકને રાગ, કામ એટલે રાગ અને ભોગ એટલે એને ભોગવવું. એવી કથા, ઇચ્છા કરવી અને ઇચ્છાને ભોગવવી, એવી વાર્તા તો અનંતવાર તે સાંભળી છે. આહાહા! રાગ કરવો અને રાગને ભોગવવો એવો ઉપદેશ પણ તે સાંભળ્યો છે અને એવા ભાવપણ તેં સાંભળ્યાં છે. આહાહા ! એકેંદ્રિય જીવે પણ આ સાંભળ્યું છે સાંભળ્યાનો અર્થ એ કે રાગને એ વેદે છે એટલે એનો અનુભવ છે એટલે સાંભળ્યું હતું એ એનું પરિણામ આવી ગયું. આહાહા !
નિગોદના જીવ, બટાટા, સકરકંદામાં રહેલ), આહાહા ! એ જીવ પણ કેટલાંક હજી નીકળ્યા નથી બહાર, તો પણ એ કામભોગની કથાનો અનુભવ એને છે. રાગનો એને અનુભવ છે એથી સાંભળ્યું અને પરિચય તો એમાં આવી ગયો. સાંભળીને પરિચય કરીને અનુભવ હતો એનું પરિણામ તો એ હતું. આહાહા!
એ સમસ્ત જીવલોક, એકેંદ્રિયથી માંડીને નવમી નૈવેયક ગયા જે મિથ્યાષ્ટિ સાધુ, જૈનનો સાધુ થઈ પંચમહાવ્રત પાળી, સ્ત્રી કુટુંબ રાજ છોડી અનંતવાર એવું મુનિપણું લીધુ, કારણ કે એ રાગ છે, એ રાગની વાર્તા સાંભળીને રાગ એણે કર્યો અને ભોગવ્યો છે. આહાહા! જેમ એકેંદ્રિયના જીવને રાગનો અનુભવ છે, એમ નવમી રૈવેયકે જનારો દ્રવ્યલિંગી જૈન સાધુ એ પણ દ્રવ્યલિંગી એટલે નગ્ન, વસ્ત્રવાળાને તો દ્રવ્યલિંગેય કહ્યાં નથી. આકરું કામ છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં તો ચોખ્ખું કહ્યું છે વસ્ત્ર સહિત સાધુપણું માને એ બધા ગૃહિત મિથ્યાષ્ટિઓ છે. આહાહા! આકરું કામ બહુ ભાઈ, સ્ત્રીને સાધુપણું માને, સ્ત્રીને કેવળજ્ઞાન માને, સ્ત્રીને તીર્થકર માને “મલ્લિનાથ', એ બધું ગૃહિત મિથ્યાત્વ છે. આકરું કામ છે બાપુ, શું થાય?
એવા રાગની વાત સમસ્ત જીવલોક, કામભોગ સંબંધી કથા, કામ એટલે રાગ અને ભોગ એટલે રાગનું કરવું ને રાગનું ભોગવવું, રાગનું કર્તાપણું અને રાગનું ભોગવવાપણું, આહાહા ! શુભભાવ તો નિગોદમાંય થાય છે, જે જીવો બહાર આવ્યા નથી, એ જીવોને શુભભાવ તો છે ત્યાં, ભગવાન પરમાત્મા તો એમ કહે છે, લસણ ડુંગળીના જીવને શુભભાવ તો છે. ક્ષણમાં શુભ, ક્ષણમાં અશુભ, ક્ષણમાં શુભ અને ક્ષણમાં અશુભ (ભાવ થાય છે.) બહાર સાધન નથી પણ આત્મા છે, તેથી કર્મધારામાં શુભ-અશુભ ધારા તો એનેય છે. એ કોઈ નવી ચીજ નથી. આહાહા ! એમ બહાર માણસ થઈને સાધુ થાય અને મહાવ્રત આદિ પાળે તો એ શુભભાવ અને રાગની ક્રિયા છે. આહાહાહાહા !
એવી રાગની ક્રિયા કરવી એવું સાંભળ્યું છે, અગીયારમી ગાથામાં તો આવ્યું ને ભાઈ, કે એ ભેદરૂપ ભાવનો તો અનાદિનો પક્ષ છે અને ભેદની વાર્તા કહેનારા પણ પરસ્પર મળે છે ઘણાં ! હા, બરાબર છે એકદમ કાંઈ જણાતું હશે કાંઈ સમકિત, ભક્તિ ભગવાનની દયા દાન પૂજા એ કરે, તપસ્યાઓ કરે, કંઈક કર્મ ઓછા થાય (તેથી સમકિત પમાય), ધૂળમાંય કંઈ તપસ્યા હતી કે દિ' તારી, એ અપવાસ છે, એ ઉપવાસ નથી, એ તો માઠો વાસ છે. સ્વરૂપમાં
જ્યાંસુધી દૃષ્ટિ નથી અને ઠરે નહિં ત્યાં સુધી, ઉપવાસ એને હોઈ શકે જ નહિં. ઊપ નામ સ્વરૂપ શુદ્ધ ચૈતન્યની સમીપમાં વસવું એનું નામ ઉપવાસ, આત્મજ્ઞાન વિના, સમ્યગ્દર્શન વિના આ રાગની ક્રિયા અપવાસ આદિની, એ તો બંધનું કારણ (છે). આહાહા ! એ રાગની ક્રિયા કરી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #164
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧
૧૫૦
છે અને એને ભોગવી છે.
“ એકપણાથી વિરૂદ્ધ હોવાથી, ” આહાહા ! જો કે રાગનું ક૨વું અને રાગનું ભોગવવું એ એકપણું જે વસ્તુ છે જિન સ્વરૂપી પ્રભુ ( આત્મદ્રવ્ય ) એમાં આ ભાવ ‘વિરૂદ્ધ હોવાથી અત્યંત વિસંવાદી છે.' આહાહા ! વીતરાગ માર્ગ છે ભાઈ, વીતરાગતા અંદર જ્યાં સુધી ન પ્રગટે, વીતરાગ સ્વરૂપ જ પ્રભુ છે, જિન સ્વરૂપી જ આત્મા, એના સ્વરૂપની વીતરાગતા, પર્યાયમાં ન પ્રગટે અને એની પર્યાયમાં રાગની એકતાપણે ભાવ વર્તે, આહાહા ! એ અત્યંત વિસંવાદ છે, દુઃખરૂપ છે, આહાહા ! આકુળતાને ઉત્પન્ન કરનારી એ દશા છે.
શુદ્ધ સ્વરૂપ ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ તે આત્મા, એમાં પુણ્ય પાપ છે એ કાંઈ આત્મા નથી. એથી એ પુણ્ય પાપની ક્રિયા કરવી અને એકપણામાં બેપણાને કરવું એ વિરૂદ્ધ હોવાથી અત્યંત દુઃખરૂપ છે અથવા અત્યંત બૂરું કરનારી છે. આહાહાહા ! ભગવાન આત્મા વીતરાગ જિન મૂર્તિ પ્રભુ એમાં એ દયા, દાન, વ્રત ભક્તિનો રાગ, આહાહા ! કહે છે કે એ બૂરું કરનારી છે એ વાત, આત્માનું ભૂંડું કરનારી છે. આ વાત સાંભળવી ? આહાહા !
ઘણો ફે૨ફા૨ થઈ ગયો છે એટલે આકરું પડે ! પણ વસ્તુ તો આ છે. ત્રણે કાળ અનંત તીર્થંકરો, વર્તમાનમાં પ્રભુ (તીર્થંકરો ) બીરાજે છે એ આ જ વાત કરી રહ્યા છે. આહાહા !
આ સમસ્ત જીવલોકને રાગ કરવો અને રાગનું ભોગવવું, એકપણાથી વિરૂદ્ધ હોવાથી અત્યંત બૂરું કરનારી છે. આહાહા ! “ વર્તમાન રાગ બૂરું કરે છે અને એના ફળ તરીકે બૂરું કરનારી છે. ” આહાહા ! અહીં તો એમ કહે કે પહેલા શુભ રાગ ક૨ો ક૨તાં કરતાં સ્વર્ગમાં જશો અને ત્યાંથી ભગવાન પાસે જઈને સમકિત પામશો. અહીં તો કહે છે કે રાગ તો બૂરું કરનારો છે. હવે એનું શું થાય ? અત્યંત બૂરું કરનારો છે, ભૂડું કરનારો છે. આહા ! ‘ અત્યંત ’ છે ને શબ્દ ? અત્યંત વિસંવાદ છે. આહાહા ! ભગવાન જિન સ્વરૂપ છે ને પ્રભુ ! “ ઘટ ઘટ અંત૨ જિન વસે અને ઘટ ઘટ અંત૨ જૈન, ” એ રાગની એકતા તોડીને સ્વરૂપની એકતા કરે તે જૈન છે. વાડાના જૈન, જૈન કહેવાય એ કાંઈ જૈન નથી. આહાહા !
રાગ જે વિકલ્પ છે દયા, દાન, વ્રત આદિનો એનાથી પણ ભિન્ન પડી અને શુદ્ધ ચૈતન્યની અંતર દૃષ્ટિનો અનુભવ એ જૈનપણું છે. એને સર્વજ્ઞ ૫૨માત્મા જૈન કહે છે. બાકી વાડામાં જૈન પડયા એને જૈન કહેતા નથી. આહાહા !( જેમ ) કાળીજીરીની કોથળી હોય ને ઉ૫૨ સાકર નામ આપે એટલે કાંઈ કડવાશ મટી જાય ? આહાહા ! ( એમ ) અંદરમાં જ્યાં વિકલ્પ રાગ છે ઝેર, એને પોતાનો લાભ દાયક માને, આહાહા ! એથી ત્યાં આગળ મિથ્યાત્વપણું ચાલ્યું જાય ? આહાહા ! એથી ત્યાં આગળ અજૈનપણું છે એ ટળી જાય ? આહાહા ! રાગની એકતા તોડીને સ્વરૂપની એકતા કરે તેનું નામ અહીંયા જૈન કહેવામાં આવે છે. જૈન કોઈ સંપ્રદાય નથી, જૈન કોઈ વાડો નથી, જૈન કોઈ ગચ્છ વાડો નથી, વસ્તુનું સ્વરૂપ આવું છે તેને જૈન કહે છે. આહાહા ! આકરું કામ ઘણું !!
('
તોપણ, એવું અત્યંત બૂરું કરનારી છે તોપણ, રાગ ક૨વો અને રાગ ભોગવવો એકપણાથી વિરૂદ્ધ હોવાથી, “ તો પણ પૂર્વે અનંતવાર સાંભળવામાં આવી છે. ” કહેના૨ા બધા એ જ મળ્યા છે એને, રાગ કરો, આ કરો, વ્રત પાળો ભક્તિ કરો, પૂજા કરો, કરતાં કરતાં તમારું આગળ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #165
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૪
૧૫૧ કલ્યાણ થઈ જશે. એવા કહેનારા મળ્યા અને સાંભળ્યું તે અનંત વાર. આહાહા ! કીધું ને? સાંભળવામાં આવી છે એનો અર્થ શું થયો કે કહેનારા એવા મળ્યા છે એને ત્યારે સાંભળ્યું ને? આહાહા !
જ્યાં જુઓ ત્યાં એ જ વાત મળશે અને એ તે અનંતવાર સાંભળી છે એ વાત. આહાહા ! પુણ્યનો ભાવ દયા દાનનો વ્રતનો રાગ એ કરવો અને ભોગવવો એવી વાત તે અનંતવાર ગુરુ પાસે, તારા કુગુરુથી તો આવી વાત અનંતવાર સાંભળી છે. એનાથી લાભ મનાવનારા એ ગુરુ નથી કુગુરુ છે. આહાહા ! આવી વાતો આકરી બહુ!
આ તો સત્યનું ઉદ્ધાટન છે હોં. કોઈની નિંદાની વાત નથી, એ તો વસ્તુ તો વસ્તુ છે બાપુ. આહાહા ! એનો આત્માય પણ ભગવાન છે, પણ વસ્તુની ખબર વિના દુઃખી છે. એ સત્યની ઉદ્ઘાટન પ્રસિદ્ધિ થાય છે. કોઈ વ્યક્તિનો અનાદર કે નિંદા નથી અરે! એ પણ પ્રભુ છે આત્મા છે ભાઈ ! આહાહા !
પૂર્વે અનંતવાર સાંભળવામાં આવી છે. તો સમસ્ત જીવલોકમાં તો એકેન્દ્રિય એમાં આવી ગયાને? હેં? એકેન્દ્રિય (કદી) બહાર નીકળ્યા નથી, પણ અનુભવમાં છે તો સાંભળવામાં આવી ગયું છે. આહાહા ! ઓહોહો! એટલા જીવનો થોકડો પડ્યો છે. આહાહા! એક લસણની રાઈ જેટલી કટકી, એમાં અસંખ્ય તો શરીર અને એક શરીરમાં અનંતા જીવ. આહાહા ! એવો આખો લોક સૂક્ષ્મ નિગોદથી ભર્યો છે. ચૌદ બ્રહ્માંડ અહીંયાય અનંત છે, અનંત અનંત અનંત સૂક્ષ્મ નિગોદ! આહાહા ! એક શરીરને અનંતમેં ભાગે સિદ્ધ થયા છે, બાકી બધા રખડતા પડ્યા છે, એ બધા જીવે આવી વાત સાંભળી છે કહે છે. ભલે માણસ ન થયા હોય, પણ એ અંદર રાગનો અનુભવ કરે છે, (ને) સ્વરૂપની ખબર નથી તો એ બધાએ રાગનું વેદન કર્યું એ સાંભળ્યું ને પરિચયમાં આવી ગયું. અનુભવમાં આવી ગયું. આહાહાહા !
પૂર્વે અનંતવાર સાંભળ્યું છે, અનંતવાર કીધી, અનંતવાર, અનંત કાળ ગયો ને? મુનિપણું દ્રવ્યલિંગીપણું પણ અનંતવાર લીધું છે, એકવાર નહિ અનંતવાર ભાવપાહુડમાં તો પાઠ છે કે દ્રવ્યલિંગ ધારણ કરીને પણ જૈન નગ્નપણું, પંચમહાવ્રત ધારણ કરીને, કોઈ ક્ષેત્ર બાકી નથી કે
જ્યાં અનંતવાર પાછો ઊપજ્યો ન હોય. ભાવપાહુડમાં આવ્યુ છે. આહાહા ! વસ્ત્ર સહિત તો મુનિપણું તો છે જ નહીં, પણ નમ્રપણું છે અને પંચમહાવ્રત પાળ્યાં છે એવાં દ્રવ્યલિંગી પણ આત્મજ્ઞાન ન મળે, એ રાગથી ભિન્ન ચૈતન્ય છે એની ખબરું ન મળે એવા જીવો, આહાહા ! અનંતવાર એવા દ્રવ્યલિંગ ધારણ કર્યા, અને પછી પણ કોઈ જીવ ખાલી નથી કે દ્રવ્યલિંગ ધારણ કર્યા પછી અનંતવાર જન્મ્યો અને મર્યો ન હોય. એ ભાવપાહુડમાં લિંગપાહુડમાં પાઠ છે. આહાહા ! એટલીવાર નગ્નપણું અને પંચ મહાવ્રતના પરિણામ (જે) રાગ છે એ તો રાગ છે, આહાહા ! એટલી વાર તેં સાંભળ્યું અને અનુભવમાં આવ્યું છે, કે અનંતવાર તેં કર્યું, અને પછી પણ એવા દ્રવ્યલિંગ ધારણ કર્યા અને સ્વર્ગમાં ગયો અને એના પછી પણ કોઈ ક્ષેત્ર બાકી નથી રહ્યું કે જ્યાં તું અનંતવાર જન્મ્યો ને મર્યો ન હોય. આહાહાહાહા ! કેટલા અવતાર થયા છે ? શું કીધું સમજાણું? દ્રવ્યલિંગ ધારણ કરીને પણ, પછી પણ અનંત જન્મ મરણ કોઈ સ્થાનમાં નથી કર્યા એમ નહિં. આહાહાહા ! આવું છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #166
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ એવા અનંતવાર અનંત અનંત ભવ પહેલા, અનંતવાર નગ્ન મુનિ દિગંબર થયો, પંચ મહાવ્રત પાળ્યા હજારો રાણી છોડી, પણ સમ્યગ્દર્શન નહિં, એ રાગની ક્રિયાથી ધર્મ (માન્યો) પણ રાગથી ભિન્ન મારી ચીજ પ્રભુ છે. નવ તત્ત્વમાં રાગ છે એ તો પુણ્ય તત્ત્વ છે દયા, દાનનો, આત્મ તત્ત્વ તો જ્ઞાયક ભિન્ન છે. એનો અનુભવ સમ્યગ્દર્શન કર્યું નહિં. આહાહા ! એના વિના એણે દ્રવ્યલિંગ ધારણ કરીને પણ, કેટલીવાર દ્રવ્યલિંગ ધારણ કર્યા? કે અનંતવાર. અને પછી પણ કેટલીવાર જન્મ મરણ કર્યા દરેક ક્ષેત્રે? કે અનંતવાર. આહાહા ! સમજાય છે કાંઈ? બધી વાત ફેરફારવાળી લાગે બાપુ શું થાય ? આહાહા !
અનંતવાર સાંભળવામાં આવી છે. અનંતવાર પરિચયમાં આવી છે. પાછો પરિચય કર્યો છે એવો સાંભળવાનો ને રાગનો, આહાહા! અનંતવાર પરિચય એટલે સંભળાવનારા મળ્યા, એની પાસે અનંતવાર તે આ પરિચય કર્યો છે. સત્ સમાગમ કરીએ, સત્ સમાગમ કરીએ(છીએ એમ માનીને ), એ અસત્ સમાગમ પણ અનંતવાર પરિચય કર્યો છે, તેં સત્ સમાગમને નામે. આહાહા ! એ રાગ અને પુણ્યના ભાવથી ધર્મ મનાવનારા, એનો તે અનંતવાર પરિચય કર્યો છે. એણે તો અનંતવાર કર્યો છે. પણ એનો પરિચય તે અનંતવાર કર્યો છે. આહાહા! સત્ સમાગમ કરવો, સત્ સમાગમ કરવો એ સત્ સમાગમ એને અમે માનીએ, આહાહા!દ્રવ્યલિંગ ધારણ કર્યું હોય, નગ્ન મુનિ હોય, હજારો રાણી છોડી હોય, પણ અંદરમાં રાગની એકતાથી ધર્મ માનતો હોય, અને એની પાસે અનંતવાર સાંભળ્યું એનો પરિચય કર્યો, સત્ સમાગમ કર્યો એટલે આવાને સત્ સમાગમ માન્યો. બહારથી ત્યાગ થયો અને પંચમહાવ્રત એ સસમાગમ એ સાધુ છે. બાપુ એ સત્ સમાગમ છે? આહાહા !
એય? એમાં છે, આમાં છે હોં (ગાથામાં). અનંતવાર પરિચયમાં આવી છે એ વાત. આહાહા ! તે એ સત્ સમાગમ માનીને અસત્ સમાગમ અનંતવાર કર્યો છે, કહે છે. આહાહા! સમજાણું કાંઈ ? શાસ્ત્રમાં તો એ આવે કે સત્ સમાગમ કરવો, સત્ પરિચય કરવો, ત્યારે સાધુ થયો હોય ત્યાગી થયો હોય અને મુનિ થયો હોય બહાર, એ સત્ સમાગમ? આહાહાહા ! એ તો અસત્ છે, સત્સંગ છે જ નહીં, અસત્ સંગ છે. ચાહે તો એ નગ્ન મુનિ થઈને દયા, દાન, વ્રત, ભક્તિથી ધર્મ મનાવતા હોય, એ બધા અસત્ સમાગમ છે, મિથ્યાદૈષ્ટિ છે. આહાહા! એનો પણ તેં અનંતવાર પરિચય કર્યો છે, સત્ માનીને, આહાહા ! એમ કે આવા પરિષહું સહન કરે છે. એક આવ્યો હતો ને હમણાં ત્યાં કુરાવડ-કુરાવડ, ક્યાં ગયા ઝમનલાલજી? કુરાવડ આવ્યા 'તા નહીં ઓલો ક્ષુલ્લક ક્ષુલ્લક અહીં આવ્યો હતો. એકલો વિદ્યાર્થી હતો ત્યારે અહીં આવ્યો'તો, ક્ષુલ્લક થઈ ગયો પછી પ્યાલો ફાટી ગયો હતો વાત સાંભળે નહિં. પછી ચંદુભાઈ સાથે વાત કરે. મેં કીધું ભાઈ હું તો વાત કરવાને લાયક હું નથી હોં? આટલા આટલા પરિષહ સહન કરે શું એ બધા સમકિતી નથી? કહો આટલા પરિષહ, આટલા ઉપસર્ગ, નગ્નપણું, વસ્ત્ર નહિં. શિયાળાના પાણી, ઠંડીના કપડા નહિં આવું આટલું સહન કરે ને એ બધા સમકિતી નથી? અરે પ્રભુ! અહીં તો એ કહ્યું, જુઓને? અનંતવાર પરિચયમાં એવા અસત્ સમાગમનો અનંતવાર તેં પરિચય કર્યો, અને તેનાથી તને સાંભળવા મળ્યું આવું રાગથી ધર્મ થશે અને પરંપરા પણ રાગથી કલ્યાણ થશે, આહાહા!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #167
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૪
૧૫૩ અને અનંતવાર અનુભવમાં પણ આવી ચૂકી છે.” તારા વેદનમાં, રાગનું વેદન અનંતવાર થઈ ગયું છે. શુભ રાગનું દયા-દાન-વ્રત ભક્તિનું વદન એ રાગ છે એનો અનંતવાર તને અનુભવ થઈ ગયો છે, એ કોઈ નવી વાત નથી. આહાહા!
પહેલી (શરૂની) ગાથાઓમાં માલ માલ મૂક્યો છે. બારમાં સમાડી દેવું છે બધું. (કહે છે) અને અનંતવાર અનુભવમાં પણ આવી છે. શું કીધું ઈ? કામ ભોગની કથા. રાગ કરવો અને રાગ ભોગવવો એનો અનુભવ પણ તને અનંતવાર થઈ ગયો છે રાગ કરવો અને રાગ ભોગવવો એ વાત સાંભળી છે તે અનંતવાર. એનો તે પરિચય પણ તે અનંતવાર કર્યો. અને તારા અનુભવમાં પણ એ વાત અનંતવાર આવી ગઈ છે. આહાહાહા! આવું છે.
મધ્યસ્થ રીતે એ શાસ્ત્રનું વાંચનય કરે ને તો ખ્યાલમાંય આવે. તેમ શાસ્ત્રને કહેવી છે વીતરાગતા, ચારેય અનુયોગમાં કહેવાનો આશય તો વીતરાગતા છે. તો એ જ્યારે વીતરાગતા એમાં ન આવે અને રાગથી લાભ થાય એ આવે, એ કથા, વિકથા છે ધર્મ કથા નથી, પાપ કથા છે એ. આહાહા! ભલે દસ દસ વીસ વીસ હજાર માણસ સાંભળતા હોય. જેમાં એમ મનાય કે આ વ્રત ને તપ ને ઉપવાસ-ભક્તિ ને મંદિરો કરવા ને એમાંથી તમારું કલ્યાણ થશે, એ વાત રાગની છે. (અણુવ્રતના આંદોલન થાય) હેં? (અણુવ્રતના આંદોલન થાય) થયા ધૂળમાંય નથી, રાગના આંદોલન છે. આહાહા ! અનંતવાર અનુભવમાં આવી ચૂકી છે. આહાહા! બહુ આકરી, પહેલી બીજી ત્રીજી ચોથી ગાથા જુઓ તો ખરા, આહાહા ! અમૃતનો સાગર ભગવાન, એને સાંભળી ને એનો પરિચય કર ને એનું વેદન કરને આહાહા ! એ કહેવા માટે આ વાત છે. આ એટલું (માત્ર) કહેવા ખાતર શાસ્ત્ર નથી, હૈ?
આ છે એને છોડીને આત્મા ચૈતન્ય મૂર્તિ પ્રભુ છે, એનો સમ્યગ્દર્શન અને અનુભવ કર એનું જ્ઞાન કર અને એમાં ઠર. એ કહેવાનો આશય આ છે. અહીં આવો આવો કહીને પછી ઠરવાનું અંદરમાં લઈ જવો છે. જ્યાં ત્યાં રોકાવા માટે વાત કરતા નથી. રોકાયેલો તો અનંતકાળથી છે જ. આહાહા ! પણ હવે આ કહીને પ્રભુ તું આમ આવને અંદર, તારા ઘરમાં જાને, ઈ ધરમાં જવા માટે આ વાત છે. આહાહાહા!
કેવો છે જીવ લોક” આ જગતમાં જીવ કેવો છે? અનંત જીવ છે ને ? એક જ જીવ નથી કાંઈ, એટલે જીવલોક (કહ્યું છે) આહાબધા જીવ. અનંતા જીવો કેવા છે? “કે જે સંસારરૂપી ચક્રની મધ્યમાં સ્થિત છે” આહાહા ! જેમ ઘંટી હોય ને ઘંટી એનું મોટું (ખીલડો) હોય ને ઘઉં નાખવાનું, ન્યાં ને ત્યાં પડ્યા હોય એ દળાય નહિ, આમ આધા જઈને અંદર જાય તો દળાય. આહાહા ! એમ સંસારરૂપી ચક્રનાં મધ્યમાં પડ્યો છે. આહાહા ! છે? ચક્રના મધ્યમાં સ્થિત છે. થોડા આઘે જઈને છેડે લાવવો એમ નહિં, બરાબર સંસાર ચક્રના રાગ અને પુણ્યના ભાવમાં બરોબર સ્થિત થયેલ છે ઈ જીવ. આહાહા ! સંસારરૂપી ચક્ર એટલે? કે શુભ અને અશુભ ભાવ બેય સંસારરૂપી ચક્ર એકલો શુભેય નહિં અને એકલો અશુભેય નહીં.
શુભ અને અશુભ એવો સંસારરૂપી ચક્ર છે. કર્મ-કર્મ, આહાહા! કર્મધારા, એકલી કર્મ ધારા, શુભ અને અશુભધારા એના મધ્યમાં સ્થિત છે. આહાહાહા ! આ જીવલોક, જગતનો પ્રાણી, અનાદિથી, આહાહા ! સંસારરૂપી ચક્ર, સંસરવું-ફરવું, ફરવું, પુણ્ય ને પાપ, પુષ્ય ને પાપ,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #168
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ પુણ્ય ને પાપમાં ફર્યા જ કરે છે. આહાહા ! એના મધ્યમાં સ્થિત હોવાથી “નિરંતરપણે જેને દ્રવ્ય એટલે જગતના પદાર્થો અનંતવાર સંબંધમાં આવ્યા, દ્રવ્યના પણ અનંત પરાવર્તનો લીધા, આ જગતના જે પરમાણુઓ છે આ શરીરાદિ અનંતા, એ એના સંયોગમાં અનંતવાર આવી ગયા, દ્રવ્યના પરાવર્તન અનંતવાર કર્યા. આહાહા ! સમુચ્ચય વાત છે. કેટલાંક એવા પડ્યાં છે, પણ આ જે કર્યા છે એ વાત કરવાની, બાકી કેટલાક તો પરમાણુ એવા છે, પરિભ્રમણમાં આવ્યાય નથી અડયાય નથી. એ વાત અહીં નથી લેવી, જેમ ઓલા નિગોદના જીવ કોઈ એ હજી તો સાંભળ્યું નથી ઈ વેદે છે એ સાંભળ્યું છે. એમ અહીંયાં કેટલાંક જીવો ઘણાં પરમાણુને અડયાય નથી એ નથી લેવું, પણ એ અડયા જ છે દ્રવ્યના પરાવર્તનમાં કારણકે એની શક્તિ મિથ્યાત્વની છે, તેથી અનંતા દ્રવ્ય પરાવર્તન કરે છે, કર્યા છે એમ કહેવું છે. આહાહાહા!
જીવલોક અનંત જીવલોક કેવો છે? અજ્ઞાનીનો જીવલોક, આહાહા! કે જેણે આ પરમાણુઓ અનંત અનંત પડ્યા છે લોક ઠાંસીને ભર્યો, આખો લોક પરમાણુથી ઠાંસીને ભર્યો છે. અહીંયા અનંતા અનંતા પરમાણુ ઠાંસીને ભર્યા છે. આહાહા ! એ બધા પરમાણુનો પરાવર્તન તારા સંયોગના સંબંધમાં અનંતવાર દ્રવ્ય પરાવર્તન થઈ ગયું છે. આહાહા! એવા પુગલો તારી પાસે અનંતવાર આવીને ગયા છે, આવીને ગયા છે, અનંત પરાવર્તન કર્યા છે. આહાહા ! પુણ્ય ને પાપના રાગમાં મધ્યમાં સ્થિર હોવાથી, આહાહા ! સંસારના જેટલા પરમાણુઓની સંખ્યા એ બધા તારા સંબંધમાં પલટો મારીને બધા પરાવર્તનથી આવી ગયા છે. આહાહાહા !
‘દ્રવ્ય પરાવર્તન” અનંત પરાવર્તન થયા છે. દ્રવ્યનાય અનંત પરાવર્તન, પરાવર્તન (એટલે) પલટો મારીને અનંતવાર રજકણો પાછા આવ્યા છે. આહાહા ! આ શરીરના રજકણો છે એ પહેલા આત્માના સંબંધમાં જ છે એમ નહિં. આવા રજકણો જે અનંતા છે એ બધા આત્માના સંબંધમાં દ્રવ્યપણે પરાવર્તનમાં આવી ગયા છે. આહાહા !
“ક્ષેત્ર પરાવર્તન” છે? આ ચૌદ રાજલોક છે એનો કોઈ એક અંગુલનો અસંખ્યમો ભાગ પણ અનંતવાર ત્યાં જમ્યો મર્યો નહિં એમ નથી. ક્ષેત્રમાં અનંતવાર પરાવર્તન કર્યું છે. દરેક ક્ષેત્રે, જ્યાં સિદ્ધ ભગવાન બિરાજે છે, એ ક્ષેત્રે પણ અનંતવાર જન્મ્યો અને મર્યો છે. નિગોદના જીવ થઈને, આહાહા! સિદ્ધ ભગવાન બિરાજે છે ત્યાં નિગોદના જીવ છે. સૂક્ષ્મ નિગોદ. આહાહા! તો ક્ષેત્રના અનંત પરાવર્તન, આહાહા! કેમકે ચૌદ બ્રહ્માંડ તો અસંખ્ય પ્રદેશી જ છે લોક, અને અનંત કાળથી દેરક ક્ષેત્રે અનંતવાર જન્મ્યો અને મર્યો છે. આહાહાહા ! સિદ્ધ ભગવાન રહે છે ત્યાં પણ અનંતવાર જન્મ્યો અને મર્યો છે નિગોદપણે, એવા અનંતા ક્ષેત્ર પરાવર્તન કર્યા છે, આહાહા !
એમ “કાળ પરાવર્તન” અસંખ્ય ચોવીશી છે, એના એક એક સમયમાં અનંતવાર પરાવર્તન થઈ ગયું છે. આહાહા ! અસંખ્ય ચોવીશી છે, અસંખ્ય સમયની કાળની એનો પહેલો સમય, એમ એક એક સમયે અનંતવાર પરાવર્તન કરીને રખડી રહ્યો છે. એમ બીજો સમય, ત્રીજો સમય, ચોથો સમય એમ અનંત સમય. આહાહાહા ! અસંખ્ય પરિવર્તન એમાં અસંખ્ય સમય જ હોય. અનંત ન હોય. પુદગલ પરાવર્તન અનંત હોય એમાં અનંત સમય હોય, ચોવીશી અસંખ્ય છે તો એક ચોવીશી એમાં સમય અસંખ્ય જ હોય. આહાહા! દરેક દરેક સમયે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #169
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૪
૧૫૫ અનંતવાર, ક્ષેત્રના સંબંધથી પરિવર્તન કર્યું છે, પરિભ્રમણ કર્યું છે એણે. આહાહા ! કાળથી એકેક સમયમાં પણ, અનંતવાર આવ્યો છે પરિભ્રમણમાં, આહાહા! અનંતકાળ ગયોને? આદિ છે કાંઈ? અહીંયા પૂરું થયું પણ આમ આદિ છે? અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત આમ હાલ્યું જ જાય છે ને. આહાહા ! એવા એકેક સમયમાં અનંતવાર પરાવર્તન કરીને અનંતી ચોવીશી ને અનંતા પુગલ પરાવર્તન કાળના કર્યા, આહાહા ! એ આ રાગના મધ્યમાં રહ્યો છે, શુભ અને અશુભ, શુભ અને અશુભ, આહાહા!
ભગવાન આત્મા રાગથી ભિન્ન છે, એની ખબરું કરી નહિં. એને ઓળખ્યો નહિં એને જાણ્યો નહિં. પ્રભુ, સર્વોત્કૃષ્ટ પરમાત્મા તો તારી પાસે જ બિરાજે છે ને પર્યાયની પાસે, તારી એટલે તું પર્યાયને માને છો, અને રાગને માને છો, તો એ રાગ ને પર્યાયની પાસે જ પ્રભુ બિરાજે છે આખો (પૂર્ણ). આહાહા ! સમજાણું કાંઈ ? પાસેનો અર્થ ? કે તું એક સમયની પર્યાય અને રાગ ઉપર તારી દૃષ્ટિ છે એથી તારી પાસે જ પ્રભુ (દ્રવ્ય) બિરાજે છે. આહાહા ! એને તું જોતો નથી, અને આવા રાગના અને વર્તમાન પર્યાયમાં અનંત અનંત અનંત કાળ-અનંત પરાવર્તન કર્યા છે. આહાહા!
થોડો અભ્યાસ જોઈએ ભાઈ, તો થોડુંક સમજાય, બિલકુલ અભ્યાસ ન હોય એને તો એવું લાગે કે આ શું છે? આહાહા! અભ્યાસ નહિં ને બહારની પ્રવૃત્તિમાં રોકાઈને, આહાહા! જે વાત મૂળ છે એને પહોંચી વળવા માટે કાંઈ સાંભળવાનો વખત લેતો નથી. આહાહા ! અને આવામાં અનંતકાળ ગાળ્યો એમ કહે છે. આહાહા! રાગ કરવો અને રાગ ભોગવવો, એવો જે અનંતી ચોવીશીમાં એકેક સમયમાં એવા અનંતા ભવ કર્યા, કાળનું પરાવર્તન કર્યું. આહાહા !
“ભવ” એક નરકના ભવ અનંતવાર કર્યા, મનુષ્યના ભવ અનંત વાર કર્યા, સ્વર્ગના ભવ અનંતવાર કર્યા, પશુના ભવ અનંતવાર કર્યા (છે). ભવ અનંતા કર્યા છે. આહાહા!દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભવ અનંત પરાવર્તન કર્યા. હવે રહ્યો “ભાવ” શુભ અને અશુભ ભાવ પણ અનંત પરાવર્તન કર્યા. આહાહા! ભલે નિગોદમાંથી નથી નીકળ્યા, એ જીવોએ પણ શુભઅશુભ ભાવ અનંતવાર કર્યા છે. એમાં આવી ગયા કે નહિ? આહાહાહા ! શુભ ભાવ અને અશુભ ભાવ એવા અનંતવાર પલટા મારીને ભાવ અનંતવાર કર્યા છે. આહાહા ! એ (શુભાશુભ ભાવ) કોઈ કાંઈ નવી ચીજ નથી. આહા ! એ કોઈ જીવનું સ્વરૂપ નથી. આહાહા!
જેમ સમસ્ત જીવલોક જે નીકળ્યા નથી એણે પણ સાંભળ્યું છે એમ કહેવામાં આવે. એમ અનંત જીવો નિગોદમાંથી બહાર નીકળ્યાં નથી, પણ છતાં શુભાશુભભાવપણે અનંતવાર પરાવર્તન કર્યું છે એણે, આહાહા! એમાંથી નીકળ્યું ને ઈ ? આહાહા! ફુલચંદજીએ કાઢ્યું તુંને પહેલું, તો એ આમાંથી નીકળ્યું. આ અનંત જીવો જે છે એ બધા જીવોએ શુભ અશુભ ભાવનું અનંતવાર પરાવર્તન કર્યું છે, આહાહા ! તો એમાં આ નિગોદના જીવ પણ આવી ગયા. આહાહાહાહા ! પહેલું ફુલચંદજીએ કાઢ્યું 'તું, (કહ્યું હતું ) કે એકેંદ્રિયમાં પણ શુભભાવ છે. શુભઅશુભ શુભ અશુભ થાય છે. આમાંથી એ નીકળે છે. આહા! અનંત જીવો જે હજી બહાર નીકળ્યા નથી, એણે પણ શુભાશુભ ભાવનું અનંતવાર પરિવર્તન કર્યું છે. શુભાશુભ ભાવના પરાવર્તન કરીને અનંતા પુગલ પરાવર્તન કર્યા છે. આહાહાહા !
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #170
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ શું સંતોની વાણી ગંભીર, ગંભીર ગંભીર અગાધ, થોડામાં ઘણું ઘણું ભરી દીધું છે! આહાહા ! આ સિદ્ધાંત કહેવાય. આહા ! જેમાં અનેક ભાવો થોડા શબ્દોમાં પણ પાર ન આવે, એવા ભાવો ભર્યા છે, છે તો એ ભાવ પુદ્ગલની પર્યાયમાં, જીવના ભાવો ન્યાં કાંઈ વાણીમાં નથી. પણ વાણીમાં જીવના ભાવો અને પોતાના ભાવોને કહેવાની શક્તિ છે. એથી વાણી એમ કહે છે કે શુભ અશુભ ભાવનું પરાવર્તન દરેક જીવે અનંતવાર કર્યું છે. આહાહા !
આખો કેવો છે જીવલોક એમ કહ્યું ને? આખો કેવો છે જીવલોક એમાંથી કોઈ બાકી નથી રાખ્યા ઓલા નિગોદના... ને આખો જીવલોક જે છે પરિભ્રમણના કરનારા એ બધાએ પુણ્ય અને પાપના ભાવ અનંતવાર પરાવર્તન કરીને, કરી ચૂક્યા છે. આહાહા! જેનાથી પુણ્ય બંધાય એવા શુભ ભાવ અને જેનાથી પાપ બંધાય એવા અશુભ ભાવ એ દરેક જીવલોકે અનંતવાર કર્યા છે. એમ છે એમાં જુઓ, ગંભીર વાત છે પ્રભુ. આહાહા! ત્રણ લોકના નાથ જિનેશ્વર દેવા પરમેશ્વર, એની વાણીનું શું કહેવું? આહાહા ! સંતો આવી વાતને બતાવે છે, છબ0. આહાહા ! થોડામાં ઘણું કરીને બતાવ્યું છે. ત્રણ લોકના નાથની વાતને શું કહેવી. આહાહા! એના અલ્પ શબ્દોમાં તો ચૌદ બ્રહ્માંડ ને ત્રણ કાળ ત્રણ લોક જણાઈ જાય. આહાહાહા!
ભાવરૂપ અનંત પરાવર્તનને લીધે જેને ભ્રમણ પ્રાપ્ત થયું છે. આહાહા ! દ્રવ્યના સંયોગનું ક્ષેત્રનું – કાળનું સમયે સમયે ઉપજવું ભવનું અને ભાવનું શુભભાવપણું એને લઈને શુભ અશુભભાવના પરાવર્તનને લઈને જેને ભ્રમણ પ્રાપ્ત થયું છે, ભ્રમણ પ્રાપ્ત થયું છે. આહાહા ! જેમ ઓલો ગરીયો-ગરીયો નથી આવતો? ભમરડો. ભમરડો આમ મારે એટલે છોકરો કહે ઊંઘી ગયો, ઊંઘી ગયો એટલે એટલો ચક્કર ચડે, એટલો ચક્કરે ચડે કે ચકકર છે એ દેખાય નહિં. આ ભમરડો આમ (ફરતો) હળવો થઈ જાય ત્યારે તો આમ ફરતો દેખાય પછી એકદમ ફરતો હોય ત્યારે, આ પંખામાં શું છે? એ ફરે ત્યારે એના પાંખડા દેખાય જ નહિં. ચાર પાંખડા, એકદમ ફરે પંખો ત્યારે દેખાય નહિં. એકદમ, એકદમ ફરે તો દેખાય જ નહિં, આહાહા !
અહીં કહે છે અનંત પરાવર્તનને લઈને એને ભ્રમણ પ્રાપ્ત થયું છે. ભ્રમણ, ભ્રમણ ચકરાવે ચઢી ગયો છે. રખડવાના રસ્તે ચઢી ગયો છે. આહા !
વિશેષ કહેશે – પ્રમાણ વચન ગુરુદેવ.
પ્રવચન નં. ૧૬ ગાથા-૪ તા. ૨૪-૬-૭૮ શનિવાર જેઠ વદ-૪ શનિવાર સં. ૨૫૦૪
સમયસાર, ગાથા ચોથી “સમસ્ત જીવ લોકને” એમ લેવું ત્યાંથી જે અનાદિના રખડે છે એ સિવાય સમકિતી આદિની વાત નથી. સમસ્ત જીવલોક (કહ્યું પણ ) રખડનાર મિથ્યાષ્ટિ એ અહીં લેવા. એણે રાગની વાત, રાગ કરવો ને રાગ ને ભોગવવો, રાગ છે વ્યવહાર રત્નત્રય એ પણ રાગ છે. દ્રવ્ય સંગ્રહમાં છે એ તો, એ રાગ કરવો અને ભોગવવો, એ વાત તો અનંતવાર સાંભળી છે દરેક જીવે, અને એનો પરિચય પણ થઈ ગયો છે, અને અનુભવ પણ થઈ ગયો છે. સર્વ લોકને કીધા, ભલે નિગોદના જીવ હો, પણ એને અનુભવ છે એટલે એમાં એને બધું આવી ગયું. આહાહા !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #171
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૪
૧૫૭ “કેવો છે જીવલોક ઈ ? સંસારરૂપી ચક્રના મધ્યમાં પડ્યો છે.” આહાહા! મિથ્યાત્વમાં પડ્યો છે એટલે એ કર્મ ચક્રના મધ્યમાં પડ્યો છે એવો સ્થિત.. નિરંતરપણે દ્રવ્ય, જગતના જેટલા પરમાણુઓનો સંયોગ છે, એવો અનંતવાર દરેક જીવને સંયોગ થઈ ગયો છે. એ અપેક્ષિત વાત છે. કેટલાંક પરમાણુઓ એ દ્રવ્યના સંયોગપણે થયા નથી. પણ એની શક્તિ છે અનંતવાર થયો માટે શક્તિ અનંતવાર થઈ ગઈ, એમ કહેવામાં આવે છે.
એમ ક્ષેત્ર-સમસ્ત જીવ દરેક ક્ષેત્રે અવતર્યા છે એમ પણ નથી, પણ એનામાં શક્તિ છે મિથ્યાત્વની એને લઈને દરેક ક્ષેત્રમાં અવતર્યા એમ પણ કહી શકાય. એમ ‘કાળ” એમ “ભવ', સ્વર્ગના ભવો અનંતા કર્યા એમ કહેવાય, કેટલાંક જીવો હજી બહાર નીકળ્યા નથી પણ એની શ્રદ્ધા મિથ્યાત્વ છે તો મિથ્યાત્વને લઈને એ બધી ચાર ગતિમાં રખડવાનો ભાવ એની પાસે પડ્યો છે. તેથી ચાર ગતિમાં અનંતવાર રખડયો, ભવ કર્યા, એમ કહેવામાં આવે છે. એમ “ભાવ” એવા અનંત પરાવર્તન દ્રવ્ય અનંત, ક્ષેત્ર અનંત, કાળ અનંત, ભવ અનંત ને ભાવ અનંત, અનંત પરાવર્તનને લીધે એ દરેકમાં બદલતા બદલતા અનંતવાર, આહાહા ! જેને ભ્રમણ પ્રાપ્ત થયું છે. આહાહા! રખડવાની સ્થિતિ જ જેની પ્રાપ્ત થઈ છે. આહાહા! ચોરાશીમાં અવતરવું ભ્રમણ એ જેને પ્રાપ્ત થયું છે. અહીં સુધી આવ્યું છે.
સમસ્ત વિશ્વને એક છત્ર રાજ્યથી વશ કરનારું મોટું મોહરૂપી ભૂત” મિથ્યાત્વરૂપી ભૂતડું. આહાહા ! મિથ્યાત્વરૂપી મોહ સમસ્ત વિશ્વને, સમકિતી સિવાય, અજ્ઞાનીને એક છત્ર રાજ્ય, જેમ ચક્રવર્તીનું રાજ્ય હોય તો જ્યાં હોય ત્યાં રાજ્ય જ એનું હોય, એમ અનંત જીવમાં મિથ્યાત્વનું જ રાજ્ય છે. સાધુ થયો તો પણ રાગથી લાભ થાય, એ મિથ્યાત્વરૂપી ભૂતડું એનેય વળગ્યું છે. આહાહા! ઝીણી વાત છે ભાઈ ! વ્રતધારી થાય, તો પણ એને મિથ્યાત્વનું ભૂતડું એ વ્રતનો વિકલ્પ છે એ મને લાભદાયક છે અને તે કર્તવ્ય છે, વ્યવહાર વ્રતનું, એવું મિથ્યાત્વરૂપી ભૂતડું (મિથ્યા અભિપ્રાય ) આખા ચૈતન્યના સર્વ રાજ્યમાં એકછત્ર-એકછત્ર બધે મિથ્યાત્વ જ વ્યાપી રહ્યું છે. આહાહા !
જેના રાજ્યમાં જે ચલણ હોય એ ચલણ આખા રાજ્યમાં વ્યાપે, ચલણ રાજ્યનું સિક્કો, એમ મિથ્યાત્વનો સિક્કો, આહાહા ! અનંતા અજ્ઞાની જીવમાં વ્યાપી ગયો છે. આહાહા ! એકછત્ર રાજ્ય એનું છે. જ્યાં હોય ત્યાં મિથ્યાત્વ... મિથ્યાત્વ.. મિથ્યાત્વ.. મિથ્યાત્વ (એટલે) કંઈક કરવું, કંઈ કરીએ, કંઈક વ્યવહાર કરીએ તો નિશ્ચય થાય, એવું મિથ્યાત્વરૂપી ભૂતડું એકછત્ર રાજ્યથી જેને વશ કરી લીધા છે. આહાહા ! કાંઈક કરવું તો જોઈએ ને ભાઈ, કાંઈ કર્યા વિના થાતું હશે ? શું કરવું? રાગથી ભિન્ન કરવું એ કરવું છે. પણ રાગ કરતાં કરતાં થશે સમ્યગ્દર્શન અને એ વ્યવહાર છે એ નિશ્ચયને પમાડશે. આહાહા!
એવું મિથ્યાત્વરૂપી ભૂત એક સર્વ વિશ્વને એકછત્ર રાજ્યથી વશ કરનાર, બધાંને વશ કરી લીધા છે. ઓહોહો ! મોટા માંધાતા નગ્નમુનિ, દિગંબર મુનિ પણ જેને પંચ મહાવ્રત છે, ૨૮ મૂળગુણ છે એને પણ મિથ્યાત્વે વશ કરી લીધા છે. કારણ કે એ પણ મને ધર્મ છે અથવા ધર્મનું કારણ છે. આ બધા સાધનો છે ને? વ્રત તપ ભક્તિ આદિ સાધનો છે, એનાથી મને નિશ્ચય સાધ્ય પ્રગટશે એમ મિથ્યાત્વના ભાવે એને પણ વશ કરી લીધો છે. આહાહાહા! આવું ઝીણું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #172
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ છે. અત્યારે એ રાડ પાડે છે નિશ્ચય વ્યવહારની સંધી એને કહીએ કે વ્યવહારથી નિશ્ચય થાય, એ અનેકાંત છે. આહાહા! રાગ છે એ તો પર આશ્રય છે, અને સમકિત છે તે સ્વ આશ્રય છે. ચાહે તો મહાવ્રતનો રાગ, ભક્તિનો રાગ પણ એ દશા એ દિશા એ દશા પર તરફની છે. અને સમ્યગ્દર્શનાદિ ધર્મની દશા, એની દિશા સ્વ ઉપર છે. આહાહા !
મોટા માંધાતાને પણ મિથ્યાત્વે હેઠા પાડ્યા છે કહે છે. છત્ર રાજ્ય એનું ચાલે છે અત્યારે, આહાહા ! ચલણી નાણું એનું છે. મિથ્યાત્વનું ચલણી નાણું. આહાહા ! સાધુ થયા, મુનિ થયા બહારના વેશ ફેરવ્યા પંચ મહાવ્રત (પાળ્યા) એને પણ મિથ્યાત્વે ઘેરી લીધો છે. આહાહા ! આવી વાત છે. મોટું મોહરૂપી ભૂત મિથ્યાત્વ. આહાહા ! એકછત્ર રાજ્યથી વશ કરનાર સારા વિશ્વને, આહાહા ! એ જેમ સમસ્ત જીવલોક કીધો 'તો ને? કે બૂરું કરનારો એણે સાંભળ્યું છે. એવો જ જીવલોક પરિભ્રમણ કરે છે. એવો જીવલોક આ છે. આહાહા!
મોટું મોહરૂપી ભૂત કે જેની પાસે બળદની જેમ ભાર વહેવડાવે છે” આહાહા ! મિથ્યાત્વનું રાજ્ય એવું છે કે બળદની જેમ એણે આ રાગ કરવો પડે આપણે વ્યવહાર કર્તવ્ય છે, દયા દાન ભક્તિ વ્રત તપ એ કર્તવ્ય છે. એવું મિથ્યાત્વરૂપી ભૂતડે, આહાહા ! બળદની જેમ ભાર વહેવડાવ્યો છે, બધો ભાર છે. આહાહા ! ઝીણી વાત છે ભાઈ, આહાહા!નિર્વિકલ્પ ચીજ છે અંદર વસ્તુ (જ્ઞાયકભાવ) એ વ્યવહારની અપેક્ષા વિના પ્રગટ થાય એવી એ ચીજ છે. એ તો સ્વની અપેક્ષા, ત્રિકાળની અપેક્ષાથી થાય છે એને ઠેકાણે મોટા માંધાતા અગિઆર અંગના ભણનારા દસ-દસ હજાર વીસ-વીસ હજારમાં ભાષણ આપનારા, એવા બધાને મિથ્યાત્વે ઘેરી લીધાં છે કહે છે, હેં? આહાહા ! એ આપણે આ બધું પરિષહુ સહન કરીએ, ઉપસર્ગ સહન કરીએ તો એ સહન કરતાં કરતાં ધર્મ થાય અંદર, નિશ્ચય સમ્યગ્દર્શન પમાય એમ મિથ્યાત્વરૂપી ભૂતડ, બળદની જેમ ભાર વહેવડાવ્યો છે. આહાહા !
પાઠમાં તો “ગોરિવ” છે ને ? ગોર-ઇવ; ગો-ઇવ પાઠમાં ઈ છે ગો-ઇવ, બળદની જેમ. આહાહા! આટલા આટલા કામ, કરવા પડે આપણે. શાસ્ત્રોની રચના કરવી પડે. મંદિરો બનાવવા પડે. હું? (શ્રોતા: છપાવવા પડે વહેંચવા પડે) છપાવવા પડે. આહાહા ! પ્રકાશમાં (આવવા ) અધ્યક્ષ થવું પડે, તે વિના આપણે કેમ ચાલે? ચાલે ખરો સંસાર ચાલે, વ્યવહાર માર્ગ ચાલે શી રીતે ? આહાહા ! એ રાગને ઝાલ્યો છે, મિથ્યાત્વથી ગજબ વાત બાપુ! આહાહા ! મિથ્યાત્વરૂપી ભૂતડે એને બળદની જેમ ભાર વહેવડાવ્યો છે. એ પંચ મહાવ્રતના પરિણામ આદિ ભાર કલેશ છે. આહાહા ! અને એણે એને ધર્મ માન્યો છે, મિથ્યાત્વને લઈને અને કાં એને ધર્મનું કારણ છે એમ માન્યું છે. આહાહા
- સારા નિમિત્ત હોય તો આત્મામાં કાર્ય થાય, એમ મિથ્યાત્વ ભૂતડે આમ બળદની જેમ પરના કાર્યમાં જોડી દીધો છે એને. આહાહાહા! નિમિત્ત ગમે તે હોય, નિમિત્તથી થાતું નથી કાંઈ ત્રણ કાળમાં કાંઈ. નિમિત્ત નિમિત્તની પર્યાય કરે. આહાહા! આવી વાતું બાપુ! આકરી ભાઈ આ તો ભગવાનના વિરહ, વિદેહધામની વાતું છે. આહાહા ! થાય? ત્યાંથી લાવ્યા છે ને આ? કુંદકુંદાચાર્ય ત્યાં ગયા'તા પ્રભુ પાસે જીવતા તીર્થ કર્યું તું. આહાહા ! મહાવિદેહ આઠ દિવસ રહ્યા હતા તો જ્ઞાની ચારિત્રવત, સમકિતી પણ વિશેષ ત્યાં જઈને, નિર્મળતા ઘણી થઈ. જો કે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #173
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૪
૧૫૯ થઈ તો પોતાને કારણે, સમજાણું? પણ મહાવિદેહમાં ગયા હતા. એ પણ એની યોગ્યતાથી ગયા 'તાને, આહાહા! એ ત્યાંથી પોતાને જે અંતર પ્રાપ્ત થયું, પોતાથી, ત્યાંથી પણ તેનાથી નહિં પણ પોતાથી પ્રાપ્ત થયું. આહાહા ! એનાથી આ વાત કરી રહ્યા છે. આહાહાહા !
કહે છે મોટું મોહરૂપી ભૂત જેની પાસે બળદની જેમ ભાર વહેવડાવે છે. બળદને જેમ ઘોંસરા નાખી ૨૫-૨૫ મણ ૫૦ મણ વહેવડાવે, એમ આ કલેશ, રાગની મંદતાનો કલેશ, ક્રિયા, મહાવ્રતની ને સમિતિ, ગુણિની ને બ્રહ્મચર્યની ને એ શુભભાવ છે એ ભાર છે, કલેશ છે. પણ અજ્ઞાની એને મિથ્યાત્વને લઈને એ ભાર કરવો પડે એમ (માનીને) ભારને વહે છે. આવું કામ છે. એકાંત કહે લોકો બિચારા, નયનો વિષય જ એકાંત છે. સમ્યક એકાંત નયનો વિષય જ એ છે. એને ઠેકાણે અનેકાંત આમ થાય, વ્યવહારથી પણ થાય અને નિશ્ચયથી પણ થાય.નિમિત્તથી પણ થાય અને ઉપાદાનથી (પણ) થાય. આહાહા ! એવું મિથ્યાત્વરૂપી ભૂતડે એવા કામ કરી કરીને બળદની જેમ મજૂરી કરે છે ઈ. આહાહા ! છે કે નહિં અંદર? (ઉપયોગ તો આખો દિ આત્મામાં રહે નહિં– પછી બહાર આવે) અહીં એ ક્યાં પ્રશ્ન છે? બહાર આવે પણ એનાથી લાભ નથી, એ મારા ધર્મમાં કારણ નથી, એવી જો દૃષ્ટિ હોય તો એને મિથ્યાત્વનું ભૂતડું નથી. બહાર આવીને આ કર્તવ્ય કરીએ છીએ, તેથી ધર્મની પુષ્ટિ થશે, ધર્મની વૃદ્ધિ થશે, ધર્મમાં સહાયક થશે, એમ તો કહ્યું છે ને અગિયારમી ગાથામાં કે નિમિત્ત દેખીને, સહાયક હસ્તાવલંબ દેખીને જિનાગમમાં પણ કથન ઘણું કર્યું છે, પણ એનું ફળ સંસાર છે. આહાહા ! આવી વાત છે, વાદ વિવાદે એ બેસે એવું નથી બાપુ, દુનિયા જોઈ છે ને આખી. આહાહા!
આ માર્ગ જ વીતરાગનો, આહાહા! જેને વ્યવહારની પણ અપેક્ષા નથી એવું જે સમ્યગ્દર્શનશાન ચારિત્ર, અને આશ્રયે થાય, પરનો આશ્રય એને હોય જ નહિં. એને ઠેકાણે મિથ્યાત્વ ભૂતડે, એ વ્યવહાર કરતાં નિશ્ચય પમાશે અને નિશ્ચયને પહોંચી વળાશે. આહાહા! મિથ્યાત્વરૂપી ભૂતડે બળદની જેમ ભાર વહેવડાવ્યો છે. ભાર છે બધો બોજો છે. આહાહા ! એ રાગની ક્રિયા વિકલ્પની ક્રિયા છે એ કરવા લાયક છે અને એનાથી લાભ છે. એ બળદની જેમ ભાર વહેવડાવે છે. આહાહા ! “એયત્તસુવતંભો” એની વ્યાખ્યા છે આ. છે ને (ગાથાનું) ત્રીજુ પદ, એયત્તસુવતંભો, એકત્વની પ્રાપ્તિ આ રીતે નથી. આવા કારણે એને એકત્વની પ્રાપ્તિ નથી. આહાહા ! એ બેકલાની પ્રાપ્તિ છે. આહાહા ! આહાહા !
બળદની જેમ ભાર વહેવડાવે છે. આહાહા ! પચીસ, પચીસ અપવાસ, પચાસ, પચાસ અપવાસ, ચોવિયારા, પાણી વિનાના નિર્જરા થાય. નિર્જળ અપવાસ કરીએ તો નિર્જરા વધારે થાય. આહાહા ! એમ મિથ્યાત્વરૂપી ભૂતડે એ રાગની ક્રિયાને બળદની જેમ કરી છે એણે. આહાહા! આવી વાતો સાંભળવી મુશ્કેલ પડે. આહાહા ! એ તો કીધું, એના સાટું તો વાત ચાલે છે આ.
પછી જ્યારે આ મિથ્યાત્વરૂપી ભૂતડે, એને રાગમાં જોડી દીધો છે. રાગથી કાંઈક લાભ થાય એ માટે રાગના ક્રિયાકાંડ કલેશ છે. ચાહે તો પંચ મહાવ્રત હો, બાર વ્રત હો, પણ રાગ છે કલેશ છે. કલેશનો બોજો કરવો પડે એમ મિથ્યાત્વે બળદની જેમ એને જોડી દીધો છે. આહાહા ! આકરું પડે કામ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #174
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૦
સમયસાર સિદ્ધિ ભાગ-૧ “જોરથી ફાટી નીકળેલા તૃષ્ણા” અને જ્યારે એ મિથ્યાત્વનું જોર થયું, એમાંથી તૃષ્ણા ફાટી. આહાહા ! “જોરથી ફાટી નીકળેલી તૃષ્ણા એનો રોગ” કંઈક કરવું- કાંઈક કરવું- કાંઈક કરવું રાગ કરવો, કાંઈક કરવું પરનું કાંઈક ભલું કરવું તો આપણને કંઈક લાભ થાય, એવી તૃષ્ણારૂપી રોગ જેને ફાટી નીકળ્યો છે. આહાહા ! એ સાધુ બને નગ્ન દિગંબર પણ અંદરમાં મિથ્યાત્વ છે. એથી રાગથી લાભ માનીને બળદની જેમ જોડાઈ ગયા છે. આહાહા! અને તૃષ્ણારૂપી રોગ અંદર ફાટયો છે, આ કરું, આ કરું, આ કરું તૃષ્ણા-તૃષા છે ને? તૃષ્ણારૂપી રોગ, એનો દાહ છે અંદર. આહાહા ! એ શુભરાગ પણ દાવ્યું છે. “રાગ આગ દાહ દહે સદા, તાતેં સમામૃત સેઈએ” આહાહા! ચાહે તો એ શુભરાગ હો, પણ કહે છે કે એ તૃષ્ણારૂપી રોગે દાહ ઉત્પન્ન કર્યો છે. આહાહા !
જેના દાહથી અંતરંગમાં પીડા પ્રગટ થઈ છે. આહાહા ! એ શુભરાગ પણ દાહ ને પીડા છે, પણ મિથ્યાત્વના ભૂતડે એના તૃષ્ણા ને લોભને કારણે, આહાહા ! આ મને ઠીક છે, આ મને ઠીક છે, મેં ઠીક કર્યું એવા દાહથી બળી ગયેલા છે. આહાહા! ઝીણી વાતું બહુ બાપુ! વીતરાગ માર્ગની. વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર, એ અંદર સર્વજ્ઞ સ્વરૂપી પ્રભુ (નિજાત્મા) એમાં સમાડવા માગે છે. આહાહા ! સર્વજ્ઞ થયેલા પ્રભુ, સર્વજ્ઞ સ્વભાવમાં જવા તેમાં ઠરવું, પ્રતીતિથી જવું અને સ્વરૂપથી કરવું. આહાહા!
એવું કરવા માગે છે એને ન સમજતાં, તૃષ્ણારૂપી રોગ જેને વળગ્યો, આ કરું, આ કરું આ કરું, આ કરું... આહાહા! પંડિતાઈ કરું ને વિદ્વત્તા કરું, ને હું ઘણું ભણું ને જગતને ઘણાંને સમજાવું તો મને લાભ થાય. દુનિયાને કાંઈક લાભ થાય તો મને પણ કંઈક મળે કે નહીં એનો ભાગ, નહિં દેવીલાલજી? આહાહા ! હજારો માણસને ઉપદેશ દે એમાંથી કાંઈક લાભ થાય કે નહિં એને? એનો ભાગ કંઈક આવે કે નહિં થોડો ? આહાહા ! પણ તૃષ્ણારૂપી દાહે એને ત્યાં સળગાવી દીધો છે અને લાભ થશે આપણને બીજાને, બીજા ઘણાં લાખો માણસ સમજે તો થોડા દસ આની બાર આની, થોડોક સોળમો ભાગ પણ કંઈક આવે કે નહિં? આહાહા! ધૂળેય મળે નહિં એકેય ટકો. અહીં તો. અરે બાપુ મારગ જુદા, ભાઈ !
અહીં તો અંતર સ્વરૂપમાં, આહાહા ! અંતર સ્વભાવમાં જાવું છે ત્યાં બહારના કારણોથી, કેમ મદદથી જવાય ભાઈ? આહાહા! બહારના કારણોનો તો આશ્રય છોડી દે, તેનું લક્ષ છોડી દે, તેની રુચિ છોડી દે, તો અંતરમાં જાય તો એને અંતરને આશ્રયે લાભ થાય, પણ આ બહારના ક્રિયાકાંડ ખૂબ કરે, અપવાસ કરે, બ્રહ્મચર્ય જાલ્વ જીવ પાળે, છ કાયની હિંસા ન કરે, કંદમૂળ ન ખાય, કાવ્ય જીવના ચોવિયાર કરે, આહાર ન ખાય, બાપુ! એ તો બધી રાગની ક્રિયા છે ભાઈ. આહાહા! પણ તૃષ્ણારૂપી દાહે એને બાળી મૂક્યો છે ત્યાં. છે? તૃષ્ણારૂપી રોગના દાહથી અંતરંગમાં પીડા પ્રગટ થઈ છે. આહાહા! ભલે બીજાને ઉપદેશ દઉં અને એનાથી લાભ થાય એવો શુભભાવ એ પણ દાહ છે, અગ્નિ છે. આહાહાહા !
રોગના દાહથી જેને અંતરંગમાં પીડા પ્રગટ થઈ એમ કીધું, શરીરમાં ભલે રોગ ન હોય એમ કે, શરીર નિરોગી હોય, આહા! પંચમહાવ્રત બરોબર પાળતો હોય, આહાહાહા ! પણ અંતરંગમાં પીડા પ્રગટ થઈ છે. એ શુભરાગને જ ધર્મ માનનારા અને શુભ રાગ કરતાં કરતાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #175
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૪
૧૬૧ સમ્યગ્દર્શન નિશ્ચય થશે, એ અંતરંગમાં દુઃખી છે, એ અંતરંગમાં પીડા વેદે છે. આહાહા ! આવું આકરું પડે માણસને પણ અહીં તો ચોખ્ખી વાત છે સત્યનું ઉદ્ઘાટન છે. સત્ય આ છે એ સિવાય બધું અસત્ય છે. અરે ! પ્રભુનો માર્ગ તો વીતરાગથી શરૂ થાય કે રાગથી શરૂ થાય? એ વીતરાગ માર્ગ જ નહિં. આહાહા ! અહીં તો રાગથી શરૂ કરાવીને વીતરાગતામાં લઈ જવો છે. આહાહા !! (જે અશકય છે.)
- તૃષ્ણારૂપી રોગ એનો દાહ– જોયું? એ શુભરાગની તૃષ્ણા છે એ પણ દાહ છે, અગ્નિ છે, કષાય છે. આહાહાહા! અરે, લોકો જેને ધર્મ માનીને બેઠા એને અહીં કહે છે કે એ તો તૃષ્ણા રોગનો દાહ છે, પીડા છે. આહાહા! અને આ વાત હવે ક્યાં ગુપ્ત રાખી છે? બહાર પડી ગઈ છે બધેય ઘણી. અહીંથી ૨૦ લાખ પુસ્તક બહાર પડી ગયા છે, બધામાં આ વાત છે. હું! આહાહા ! ભાઈ ! તું તારા ઘરમાંથી નીકળીને બહારમાં ભમે છે! શુભાશુભ ભાવમાં એ દાહ છે પ્રભુ. આહાહા! આવો મારગ આકરો લાગે લોકોને હોં, હેં? એટલે એમ જ કહે એકાંત છે એકાંતીઓ છે, કહો પ્રભુ, આહાહા !
( એમ લાગે છે વ્યવહારનો લોપ થઈ ગયો) વ્યવહારનો લોપ ! એની રુચિ છોડ્યા વિના સ્વભાવની રુચિ થઈ શકે નહિં. ઘણાને એમ થાય નાના નાના છોકરાંઓ પણ આવા ભગવાનના દર્શન કરે, આવું કરે આવું કરે એને તમે કહો આનાથી લાભ નથી તો, નહિં કરે એ, ભાઈ ! કરે ન કરે એનો પ્રશ્ન ક્યાં છે. આહાહા ! બધાય કરે છે, એ કરવા ટાણે રાગ હો. આહાહા ! પણ જાય ન જાય એની સાથે સંબંધ શું છે? શુભ ભાવ છે એ પોતે જ દાહ છે. એને કરતાં કરતાં સમકિતની શાંતિ મળશે? આહાહા ! રોગથી નિરોગતા થવાશે? દાહથી શાંતિ મળશે ? આહાહા ! બહુ ટૂંકામાં ટીકા, આવી ટીકા તો, આહાહા ! ભરતક્ષેત્રમાં સમયસારની આ ટીકા દિગંબરમાં આવી ટીકા, બીજા શાસ્ત્રોમાં આવી ટીકા નથી. એવી આ કોઈ ટીકા અભૂત, આહાહા! જેનાં થોડા શબ્દોમાં ભાવની ગંભીરતા અગાધ ગંભીર અગાધ ગંભીર. આહાહા !
પ્રભુ તારી પ્રભુતા પ્રાપ્ત કરવા માટે પામર એવા રાગની જરૂર નથી નાથ, આહાહા! પ્રભુ તને એ કલંક છે. આહાહા! હોય એ જુદી વાત છે. હોય છે એ પૃથક તરીકે જ્ઞાન એને જાણે, ભલે એમેય જાણે મારી પર્યાયમાં થાય છે, પણ છે દુઃખ ને રાગ, ભલે હું એનો કર્તા છું પરિણમનની અપેક્ષાએ, છતાં છે તો રાગ ને રોગ ને દાહ. આહાહા! કેટલું સમાયું છે જુઓ ને. ઓહોહોહો !
એકછત્ર ચાલે છે મિથ્યાત્વનું છત્ર અત્યારે, જ્યાં પૂછો ત્યાં મિથ્યાત્વનું જોર જ છે બધેય, આહાહાહા ! બાળકથી માંડીને ત્યાગી મોટો મહાત્મા લાખ્ખો, કરોડો વર્ષ સુધી પાંચમહાવ્રત પાળતો હોય, એની પાસે પણ મિથ્યાત્વનું રાજ પડયું છે. (બાદશાહી શાસન ) હેં ? (બાદશાહી શાસન ) હું? બાદશાહી શાસન. આહાહા! આવી વાત ક્યાં છે ભાઈ? આહા! અહીં તો તારા અનંતા જનમ મરણના ફેરા જે અનંતા કર્યા, એ આ ભાવે કર્યા મિથ્યાત્વભાવે. આહાહા ! હવે એને છોડાવવા માટે આ કહે છે. રાખ્યું છે તે અને માનીને રખડ્યો છો ! હવે એને છોડાવે છે. બાપુ! હવે પરિભ્રમણથી છૂટ નાથ. આહાહા! ઢોરને પણ ખીલે બાંધે તો રાજી થાય છે. (અહીં છોડે તો રાજી થાય) છોડે તો રાજી થાય. અમથા આમ બાંધે, સાંજના બાંધે ને સવારે છોડે ત્યારે ખુશ થાય. આહાહા! અહીં તો કહે છે રાગના ભૂતડાથી તને પીડા છે પ્રભુ, તું એનાથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #176
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ સમકિત થશે? સ્વનો આશ્રય મળશે, પરના આશ્રયથી સ્વનો આશ્રય મળશે? એ રાગના દાહથી અંતરંગમાં પીડા છે પ્રભુ. આહાહા !
એ દાહ વિનાની ચીજ પ્રભુ અંદર છે, ત્યાં તારી નજર જાતી નથી ને અહીંયા નજરમાંથી ખસતો નથી. આહાહા ! ત્યાં નિધાન પડયું છે અંદર, એકલો શાંત રસનો કંદ છે, જેમાં દયા દાનના વિકલ્પની ઉત્પત્તિનું પણ જ્યાં સ્થાન નથી, આહાહા ! એવું ધ્રુવ ધામ, ધ્રુવનું સ્થાન વિશ્રામ સ્થાન પડ્યું છે ને નાથ, આહાહા ! ત્યાં જવા માટે આ વાતું કરે છે. આ વાત તિરસ્કાર કરવા માટે નથી. આહાહા! ભાઈ, તું આ રીતે અનંત કાળથી દુઃખી છો, કેમ? તને મિથ્યાત્વરૂપી ભૂતડું વળગ્યું છે. એ તને તૃષ્ણાનો દાહ ફાટી, અને આ કરું, આ કરું, આ કરું ( કર્તાભાવ) એમાં તને જોડી દે છે. આહાહાહા !
કનુભાઈ ! આવું છે આ, જજમાં આવ્યું છે આવું કાંઈ? આ તો વીતરાગી જજ છે. સર્વજ્ઞ પરમાત્મા જિનેશ્વરદેવ વીતરાગ સ્વરૂપે પ્રભુ! એની આજ્ઞા બહાર રાગથી લાભ માને એ જૈન નથી. આહા ! તું જૈનનો દાસ નથી, તું રાગનો દાસ છો. આહાહા! (શ્રોતાઃ અંતરમાં જવા માટે સૂક્ષ્મ વિકલ્પ રોકી દે છે જાવા નથી દેતો) વિકલ્પનીય જરૂર નથી ત્યાં વિકલ્પય કામ કરતું નથી. વિકલ્પ એ આકૂળતા છે. મિથ્યાત્વે તેને વિકલ્પમાં રોકી રાખ્યો છે. ત્યાંથી ખસતો નથી. આહાહા !
જેને અંતરંગમાં પીડા પ્રગટ થઈ છે. આહાહા ! આ તો એમ માને છે કે અમે સુખી છીએ, અને અમને મજા છે. એ તો હજી અશુભ ભાવ, વેપાર, ધંધા, ભોગ વિષય, ખાવા પીવાની સગવડતામાં, રાજીપા માને છે, એ તો તીવ્ર પાપના પરિણામ- દાહ એમાં બળી ગયો છે ને એમાં પોતે ઠીક માને છે. આહાહા! શરીરનો અંગ બળે છે એને ઠીક માને છે. આહાહા ! એમ ભગવાન આત્માનો શાંતિ સંતોષ વીતરાગ સ્વભાવ અશુભ રાગનાં પ્રેમમાં બળી જાય છે તારું અંગ બળે છે પ્રભુ, પર્યાયહોં, દ્રવ્ય તો છે ઈ છે. આહાહા!
આ સમકિતના આઠ અંગ કહ્યો છે ને? નિઃશંક ને આદિ એ કાંઈ ભેદરૂપ નથી. એ આઠેય થઈને એકરૂપ સમકિત છે, ભેદ છે એ ત્યાં લાભ કરતો નથી, એ એમ નથી એમ કહે છે. આહાહા ! નિઃશંક, નિ:કાંક્ષ આદિ એ આઠ અંગો કહ્યાં સમકિતના, એટલે કે સમકિતનો એક ભાગ પડ્યો છે એ બધા ભાગો થઈને એકલું સમકિત છે, એકલી વસ્તુ છે ઈ તો. ભાગ જુદા જુદા છે એમ નથી. આહાહાહા! આહાહા! એના આઠ ભાગ પણ જેમાં નથી, એ આખી વસ્તુ જે છે સમ્યગ્દર્શન એ શાંતિનું કારણ અને સ્વઆશ્રયનું કારણ છે. આહાહા! બાકી જેટલું બહારમાં, આહાહા ! બહારની ચીજોનાં ભપકા અને આમ દેખાવમાંથી દેખાતા એમાં જેટલો જા છો પ્રભુ એટલી પીડા છે તને. આહાહા ! એ તો ઠીક, પણ શુભભાવમાં જા છો એ પણ પીડા છે કહે છે. આહાહા! ભાઈ, રાગ છે એ દુઃખ છે, એ અંતરંગ રોગની પીડા છે. આહાહા ! શરીરમાં રોગ હોય ન હોય એનું ભલે કાંઈ નથી. પણ અંતરમાં આ રોગ છે મોટો. આહાહા ! એ રોગને નાશ કરવાનો ઉપાય સ્વનો આશ્રય લેવો. આવી વાત છે.
બાર અંગનું કહ્યું નથી કળશ ટીકામાં? બાર અંગમાં અનુભૂતિનું કહ્યું છે. આહાહાહા ! ગમે તેટલી વાતો કરી, બાર અંગમાં ચરણાનુયોગ અને કરણાનુયોગ ને કથાનુયોગ ને પણ વાત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #177
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૩
ગાથા – ૪ ઈ છે કે, સ્વના આશ્રયમાં જા, પરનો આશ્રય છોડી દે. આહાહા ! છોડી દે એ પણ નાસ્તિથી છે. સ્વના આશ્રમમાં જા ત્યાં પરનો આશ્રય છૂટી જાય છે. આહાહા! આમાં સમજવું શું પણ. આહાહા! આવી ઝીણી ઝીણી વાતું હવે અહીંયા આખો દિ' સંસારના કામમાં પડ્યા હોઈએ એને બીજો કોઈ રસ્તો હળવો હળવો છે કે નહિં? આહાહા! બાપુ, હળવો તું છો અને શુભાશુભભાવ એ તો ભાર બોજો કલેશ છે, પીડા છે. આહાહાહા ! આહાહા!
આકળો બની બનીને મૃગજળ જેવા ” આહાહા ! મિથ્યાત્વના જોરે ફાટી ગયેલી તૃષ્ણા એનાથી ફાટી તૃષ્ણા એમાં અંતરંગ પીડા થઈ. આહાહા ! આકળો બની બનીને મૃગજળ જેવા વિષય, એટલે અતીન્દ્રિય વિષય પોતાનો છે એને છોડી દઈ, આહાહાહા! શું આચાર્યની શૈલી ! અમને સાંભળવા અને વીતરાગની વાણી સાંભળવી, આહાહા ! એ મૃગજળ જેવો વિષયનો ગ્રામ છે, સમૂહ છે. આહાહા ! છ ઘડી ભગવાનની વાણી આમ નીકળે સવારમાં સાંભળે છે, ત્યાં તો બંધ થઈ જાય છ ઘડીએ. આહાહા ! સાંભળવાની તૃષ્ણા જે છે એ તો એમને એમ ઊભી રહી. આહાહા ! આકરું કામ છે. આકળો બની બનીને મૃગજળ જેવા વિષય (એટલે) એ નિમિત્તોનો સંયોગ તો મૃગજળ જેવો છે. આહાહા ! એ પાંચ ઇન્દ્રિયોના વિષયો સાંભળવું, જોવું, રસ લેવો, ગંધ સ્પર્શ આહાહા ! આહાહાહા !
જુઓને કાલે વાત નહોતી થઈ. લગનમાં છોકરાને હાર્ટફેઈલ, હાર્ટ બેસી ગયું. આહાહા! લગ્ન, પતિ પત્નિ બે બેઠા, મંત્રો જપે બ્રાહ્મણ કે જે હોય તે, વાણિયા- જૈન જપતા જપતા જપે છે હજી તો, ત્યાં ઊડી ગયો, હાર્ટ બેસી ગયું. વરરાજાનું હાર્ટ બેસી ગયું એવું લખ્યું છે. “લગ્નના મંડપ નીચે વરરાજાનું હાર્ટ બેસી ગયું” આહાહા ! એમ લખ્યું છે અંદર હોં મોટા અક્ષરે. આહાહા ! કેટલી હોંશ હશે? આહાહા! ભોગની તૃષ્ણા, સ્ત્રી મેળવવાની ભાવના, લોભ અને ઘણી સામગ્રીમાં હવે આપણે લ્હાવા લઈશું. આહાહા !
એવા મૃગજળ જેવા વિષયગ્રામ એ તો સ્થૂળ વિષય કીધો. પણ પાંચેય ઇન્દ્રિયોનો જે વિષય છે, સાંભળવું, ભગવાનને જોવા એ બધો વિષય છે. (ભગવાન પોતે ઇન્દ્રિયનો વિષય છે) ઇન્દ્રિય છે ને ઇન્દ્રિય. તે વિષય છે. તે ઇન્દ્રિયનો વિષય છે. આહાહા ! મૃગજળ જેવા, આહાહા ! એ મંદિર આમ કરોડો રૂપીયાનું મંદિર આમ જળહળ જળહળ જ્યોતિ હોય એમાં વીજળી લાગે, ક્ષણભંગૂર નાશ થઈ જાય, “પરમાત્મ પ્રકાશમાં' કહ્યું છે, એ બધા તીર્થસ્થળો મંદિરો એ બધા કાળ અગ્નિના ઇંધણા છે. કાળરૂપી અગ્નિના લાકડા છે ઈ. આહાહા! બાપુ, એ ચીજ કેમ રહેશે ને ક્યાં રહેશે જુઓ. આહાહા!
એક ક્ષણમાં બળી ગયું નહિં? ઘાટકોપર. લાખ સવા લાખનો પંડાલ, વ્યાખ્યાન ચાલતું'તું પાંચ પાંચ છ છ હજાર માણસો, જુઓ બરાબર આવ્યું, અર્ધો કલાક વાર લાગી. (વ્યાખ્યાન) ત્રણ વાગે શરૂ કરવાનું અઢી વાગ્યે આગ લાગી ખલાસ આખો પંડાલ ઘાટકોપર હુડ હુડ હુડ હુડ અગ્નિ લાગી આહાહા ! ત્રણ દિ' બંધ રાખવું પડ્યું, ત્રણ દિ' પછી બીજે સર્વોદયમાં. આહાહા ! નાશવાન ચીજમાં ટકવું તું દેખીશ તો શી રીતે ટકશે? ક્યારે એ પલટીને રાખ થશે. આહાહા! શરીરનો પલટો થઈને ક્યારે એ રાખ થાશે શરીરની, મડદું ક્યારે. આહાહા ! (મૃતક કલેવર) મૃતક કલેવરમાં અમૃત સાગર મૂર્છાણો. આહાહા! એવી બહારની તૃષ્ણાના મૃગજળ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #178
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ જેવા, આહાહા! વિષયગ્રામ, ગ્રામ સમજે ને? ગ્રામ એટલે વિષયનો સમૂહ, પાંચેયનો સમૂહુરૂપ રસ ગંધ સ્પર્શ (શબ્દ).
બીજે એક વાર એમ સાંભળ્યું 'તું પતિ-પત્નિ લગ્ન કરવા બેઠા 'તા ત્યાં નીચેથી સર્પ આવ્યો, કરડ્યો ને મરી ગયો ત્યાં ને ત્યાં, વર મરી ગયો ત્યાં, નાશવાન આ તો ક્યાં વસ્તુ છે બાપુ તે ટકે. એ તો ઠીક પણ અહીં તો શુભભાવને પણ નાશવાન ગણીને, આહાહા! છે? વિષયગ્રામમાં ઘેરો ઘાલ્યો છે. શું કહે છે ? ઘડીકમાં શબ્દ ને ઘડીકમાં રૂપ ને ઘડીકમાં રંગ ને ઘડીકમાં સ્પર્શ ને ઘેરો ઘાલ્યો છે એમાં. આહાહા ! સ્વરૂપને અંતરમાં જોવાનું છોડી દઈને પાંચેય ઇન્દ્રિયના વિષયમાં ઘેરો ઘાલ્યો છે, એક પછી એક, એક પછી એક, જોડીને ઘેરો જ ઘાલ્યો છે. આહાહા !
શું સમજાવે છે પ્રભુ, આહાહા ! થોડી ભાષામાં કેટલું ભર્યું છે. આહાહા! મૃગજળ જેવા વિષયગ્રામ, ગ્રામ એટલે સમૂહ, છે ને અંદર? ઇન્દ્રિય વિષયનો સમૂહ, શાસ્ત્રમાં પણ જોવું એ પણ વિષય છે કહે છે. આહાહા ! એ વિષયમાં ઘેરો ઘાલે છે. પ્રભુ આત્મા મિથ્યાત્વના કારણે જોરે તૃષ્ણા ફાટી છે તેથી વિષયગ્રામમાં, બહારના વિષયગ્રામમાં ઘેરો ઘાલે છે. આહાહા! એક પછી એક, એક પછી એક, પકડે જ છે. જેમ રૂની પૂણી એક પૂરી થાય ત્યાં બીજી, બીજી પૂરી થાય ત્યાં ત્રીજી એમ એક લક્ષમાંથી છૂટે ત્યાં બીજે ને ત્રીજે. આહાહા! પાંચેય ઇન્દ્રિયના વિષયમાં ઘેરો ઘાલ્યો છે એણે. ભગવાન ઉપર જાતો નથી જ્યાં પ્રભુ ( જ્ઞાયકદેવ) બિરાજે છે. આહાહા !
અને પરસ્પર આચાર્યપણું પણ કરે છે. આહાહા ! જોયું? એક બીજા ને સમજાવે છે એને અને ઓલો હા ય પાડે છે. આહાહા ! શુભ ભાવ કરીએ, ભગવાનની ભક્તિ કરીએ, ભગવાનનું સ્મરણ કરીએ, તો શરીરના પાંચ ઇન્દ્રિયના વિષયો છોડીએ, તો આત્માને લાભ થાય. ઓલા કહે હા. એમ પરસ્પર આચાર્યપણું પણ મિથ્યાત્વનું કરે છે. આહાહા ! અને એ વાત લાગેય સારી સામા સાંભળનારને, આ તો શું કહે છે. આહાહા !! પરસ્પર આચાર્યપણું, છે? એ શુભ ભાવ પાંચ ઈન્દ્રિય તરફ ઢળવું એ જ બરાબર છે. પછી એકદમ આત્મામાં જવાતું હશે? આત્માનો નિર્વિકલ્પનો અનુભવ એમ થતો હશે? પહેલા બહારથી જરી વ્યવહારમાં આવે, પછી એને વિશ્રામ મળે, તો અંદર ઠરે.
રજનીશ છે ને રજનીશ એ એમ કહે છે ને, ખૂબ પહેલાં દાંત કાઢો, ખૂબ દાંત કાઢો, દાંત કાઢો પછી નિર્વિકલ્પ થઈ જશે. આહાહા ! મારી નાખ્યા જગતને, રજનીશ છે ને રજનીશ, (શીખવે) બહુ રોઓ ખૂબ રોવું પહેલા એકવાર ખૂબ રોવું, રોઈને પછી બંધ થઈ જાઓ નિર્વિકલ્પ થઈ જવાશે. કાળા કેર કરી નાંખ્યા છે. અને એને સાંભળનારાય સો સો રૂપીઆ દઈને સાંભળે, એવાય માણસો છે અત્યારે, આહાહા ! પ્રોફેસર હતો ને પહેલા જૈનનો, જૈનમાં હતો, તારણસ્વામીમાં આહાહા ! ફોટામાં આવ્યું છે આમ એક જણને કાંઈક આમ દાબતો 'તો. કંઈક દાબે એટલે અંદરમાં કાંઈક થઈ જાય, આહાહા ! થઈ જતું હશે? ધૂળેય નથી ભ્રમણા છે. કારણ કે ઓલી વિશેષતા કરીને કાંઈક દાબીને દાબીને, આહાહા ! મોટું ફાટી ગયું 'તું ઓલાનું, એમ છાપામાં આવ્યું છે. એને પછી અંદર નિર્વિકલ્પતા થઈ જાય એમ છે. આહાહા ! (શ્રોતા: માનસિક સ્થિરતા થઈ જાય એટલે નિર્વિકલ્પતા માને) અરે! એનાથી થાય? એ તો દુઃખરૂપ છે. ખૂબ રોઈ લો પછી વિકલ્પ તૂટી જશે અને નિર્વિકલ્પ થઈ જશે! ખૂબ વિકલ્પ કરો પછી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #179
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૪
૧૬૫ નિર્વિકલ્પ થઈ જવાશે!! આહાહા ! આ તો ઝાઝા વિકલ્પ કરો જે જાતનો વિકલ્પ આવ્યો એને તોડી નાખે, જોડી દો એ કામમાં. આહાહા ! ભોગાનંદમાં પણ બ્રહ્માનંદ છે. ભોગમાં પણ સુખ લાગે છે ને? ઈ આનંદ આત્માનો છે. અરે! પ્રભુ તું શું કહે છે આ? અરે ! એને સાંભળનારાય મળે એને માનનારાય મળે. હું? આહાહા !
અહીં તો સંપ્રદાયમાં રહીને પણ પરસ્પર આચાર્યપણું પણ કરે છે. અર્થાત્ બીજાને કહી તે પ્રમાણે અંગીકાર કરાવે છે કરો આમ, મંદિર બંધાવો. ઝગમગાટ કરો, તમારું એમાંથી કલ્યાણ થશે. અરે પ્રભુ, આહાહા ! એ તો એક બીજાનું મિથ્યાત્વનું પોષણ કરે છે. આહાહા ! પરસ્પર એકબીજા માંહોમાંહે ઓલો પ્રરૂપે, ઓલો હા પાડે છે. ઓલો હા કરે, ઓલો કહે બરોબર આ વાત તમને બેઠી બહુ સારી, પ્રમાણ વચન કહે. આહાહા ! પરસ્પર આચાર્યપણું પણ કરે છે. આચાર્યપણું એટલે મોટપ બતાવે છે એમ અમે બરાબર કહીએ છીએ, અમે બરોબર કહીએ છીએ, શાસ્ત્રમાં એમ આવે છે. આહાહા ! ઓલું હમણાં આવ્યું છે ને? વિદ્વર્જનો ભૂતાર્થ તજી વ્યવહારમાં વર્તન કરે. તો એ વખતે પણ મોટા પંડિતો નિશ્ચય છોડીને વ્યવહારમાં વર્તતા હતા. કુંદકુંદાચાર્યના વખતમાં. આહાહા!
વિદ્ધ૪નો ભૂતાર્થ તજી, અરે વિદ્વાનો તમે ભણી ભણીને શું ભણ્યા? અંતર જે વસ્તુ છે ત્યાં જવું જોઈએ એ આશ્રય છોડીને વ્યવહારમાં વર્તન કરે પણ એ તો સંસારમાં રખડવાનું છે. આહાહાહા ! ભણેલાઓ પણ આવું કાઢે વ્યવહાર, એમ કહે છે, ને વ્યવહારનું વર્તન કરવું. આહાહા! “પરસ્પર આચાર્યપણું પણ કરે છે, એક બીજા અંગીકાર કરાવે છે, ” આ કારણે એમ.
કામ ભોગની કથા તો સૌને સુલભ છે એમ. આહાહા ! છે ને પહેલા પદની સુપરવિવાણુમૂલા સળંક્સ વિ વામમો | વંધET એનો અર્થ કર્યો. આહાહા!
આ રીતે જગતને એવી વાતો તો સુલભ છે બાપુ! જ્યાં હોય ત્યાં સાધુ નામ ધરાવે, આચાર્ય નામ ધરાવે, ત્યાગી નામ ધરાવે, બ્રહ્મચારી નામ ધરાવે બધે ઉપદેશ આવો ચાલે અને ઓલા હા પાડે કે હા.. હા બરોબર છે આ. ઓલ્યા વાતું કરે અંદરમાં કાંઈક જા... અંદર શું છે અને ક્યાં જાવું, એના કરતાં આ કરીએ એની સૂઝ પડે છે ને. આવે છે ને પરમાર્થ વચનિકામાં આગમનો વહેવાર સૂઝ પડે છે. અધ્યાત્મનો વહેવાર સમજાતો નથી, અધ્યાત્મનો વહેવાર છે કે અંદર આત્માનો આશ્રય લઈને સમ્યગ્દર્શન-જ્ઞાન-પ્રગટ કરવું એ (અધ્યાત્મનો ) વ્યવહાર છે. આહાહા! આ કારણે રાગનું કરવું ને રાગનું ભોગવવું એ કથા એટલે ભાવ તો સૌને સુલભ છે, એ તો સુલભ થઈ પડ્યો છે. આહાહા!
પણ બીજી વાત કરશે પછી હવે.
*
*
*
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૬૬
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧
પ્રવચન નં. ૧૭
ગાથા-૪ તા. ૨૫-૬-૭૮ રવિવાર જેઠ વદ-૫ સં.૨૫૦૪ સમયસાર, ચોથી ગાથા. પહેલું તો એમ કહ્યું કે અનંતવાર આ જીવે રાગ કરવો, (અર્થાત્ ) ઈચ્છા કરવી અને ઈચ્છાને ભોગવવી એ વાર્તા તો અનંતવાર સાંભળી છે, આત્માના સ્વભાવ સિવાય જેનું સ્વરૂપ સહજાત્મસ્વરૂપ ચૈતન્ય ચમત્કાર જેનો સ્વભાવ છે આત્માનો, એને ભૂલીને ૫૨ની ઈચ્છા કરી અને તેને ભોગવવું-રાગનું કરવું ને રાગનું ભોગવવું એવું તો અનંતવા૨ કર્યું છે, અનંતવાર સાંભળ્યું છે, અનંતવાર પરિચયમાં આવી ગઈ છે વાત અને અનુભવમાં પણ એ આવી ગયું છે. રાગનો અનુભવ, પણ આત્મા, રાગ રહિત છે એની વાત તો એણે સાંભળી નથી એ વાત કહે છે.
આવું પ્રાપ્ત થયા છતાં “ નિર્મળ ભેદજ્ઞાનરૂપ પ્રકાશથી ” ત્યાં સુધી આવ્યું છે. કેવો છે આ પ્રભુ આત્મા, કઈ રીતે જણાય ? કેવો છે એ પછી કહેશે, પણ કઈ રીતે જણાય એ પહેલું કહેશે. આહાહા ! નિર્મળ ભેદજ્ઞાનરૂપ પ્રકાશ, એ વિકલ્પ જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ રાગ, વિકલ્પ હોય છે દયા, દાન, ભક્તિ, વ્રત, તપ આદિ અથવા ગુણ-ગુણીના ભેદનો રાગ ઊઠે વિકલ્પ એનાથી ભિન્ન નિર્મળ ભેદજ્ઞાન એટલે કે રાગથી ભિન્ન છે, એવી ધા૨ણામાં તો એણે અનંતવા૨ કર્યું છે. શાસ્ત્ર ભણ્યો છે તો એમાં એ વાત આવી છે એ. આહાહા ! પણ નિર્મળ ભેદજ્ઞાનરૂપી પ્રકાશ, એ રાગ જે ૫૨ ત૨ફની દશા,વિકલ્પ જે વૃત્તિ ઊઠે છે એનાથી ભિન્ન પાડવું એ રાગથી ભિન્ન ભગવાન સ્વરૂપ ચૈતન્ય ચમત્કારી સહજાત્મ સ્વરૂપ એને નિર્મળ ભેદજ્ઞાનરૂપી પ્રકાશ. આહાહા ! એને ૫૨નો કોઈ પ્રકાશ કે ૫૨નું જાણપણું કામ કરતું નથી ત્યાં એમ કહે છે. આહાહા !
નિર્મળ ભેદજ્ઞાનરૂપી પ્રકાશ, રાગથી ભિન્ન અને સ્વરૂપ ચૈતન્ય અંતરંગમાં, ચૈતન્યના પ્રકાશથી ભરેલો પ્રભુ સહજાત્મસ્વરૂપ અનંત આનંદ સ્વરૂપ (નિજાત્મા ) એને નિર્મળ ભેદજ્ઞાનરૂપી પ્રકાશથી સ્પષ્ટ ભિન્ન દેખવામાં આવે છે એ, આહાહા ! જેમ એ જાણનાર, રાગને, શ૨ી૨ને, વાણીને જાણે છે આમ, પણ એ જાણનારો રાગથી ભિન્ન નિર્મળ ભેદજ્ઞાનરૂપી પ્રકાશથી સ્પષ્ટ ભિન્ન દેખવામાં આવે છે. પ્રત્યક્ષ જુદો દેખવામાં આવે છે. ઓહોહો ! ચૈતન્યના જેના પ્રકાશમાં
આ જણાય છે કે આ છે, છે, છે; એવો જે ચૈતન્ય પ્રકાશની મૂર્તિ પ્રભુ (જ્ઞાયક) એ નિર્મળ ભેદજ્ઞાન, ૫૨થી લક્ષ છોડી, ૫૨ને જાણનારો હું છું એ પણ છોડી, આહાહા ! નિર્મળ ભેદજ્ઞાનરૂપી પ્રકાશ, જે વિકલ્પ ને ૫૨થી જાણવું છે એને ય છોડી દઈ, એનાથી પણ નિર્મળ ભેદજ્ઞાનના પ્રકાશથી, સ્પષ્ટ પ્રત્યક્ષ ભિન્ન દેખવામાં આવે, એ આનંદ સ્વરૂપ પ્રભુ (જ્ઞાયક ) અતીન્દ્રિય આનંદના વેદનમાં ભિન્ન દેખવામાં આવે. આહાહાહાહા !
૫૨થી ભિન્ન જુદો, અંદરના વિકલ્પ ઊઠે દયા દાનના એનાથી જુદો, એવું જે નિર્મળ ભેદજ્ઞાન, ધા૨ણામાં કર્યું છે જે એ ભેદજ્ઞાન નિર્મળ નથી. આહાહા ! શાસ્ત્રથી ધાર્યું છે, સાંભળ્યું છે કે એ જુદો છે એ ધાર્યું છે એ ભેદજ્ઞાન નિર્મળ નથી. આહાહા ! એ તો રાગ મિશ્રિત ભેદજ્ઞાન એણે જાણ્યું છે, એને વાસ્તવિક ભેદજ્ઞાન કહેતા નથી. આહાહાહા !નિર્મળ ભેદજ્ઞાનરૂપ, નિર્મળ ભેદજ્ઞાનરૂપ, પ્રકાશથી એના પ્રકાશથી, આહાહા ! ૫૨ના જાણવા ત૨ફથી પણ જુદું પાડવું, ઘણું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #181
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૪
૧૬૭ ટૂંકામાં સમાડી દીધું છે. કેમ જણાય આત્મા? અનંત કાળથી જાણ્યો નથી, એ વસ્તુ પ્રભુ અંદર ચૈતન્ય ચમત્કારથી ભરેલો પદાર્થ, પરમ આનંદની ગાંઠડી, પરમ આનંદનો સ્વભાવ જેનો પૂરો ભર્યો છે. આહાહા! વસ્તુ છે એ પોતે દુઃખરૂપ ન હોઈ શકે. દુઃખ તો વિકાર છે. તેથી તો અતીન્દ્રિય આનંદના સ્વરૂપે બિરાજમાન અંદર આત્મા છે, દરેક. આહાહા !
એને ભેદજ્ઞાનરૂપી નિર્મળ પ્રકાશથી, જુદા પાડવાના ભેદજ્ઞાનરૂપી નિર્મળ પ્રકાશથી સ્પષ્ટ, પ્રગટ ભિન્ન દેખવામાં આવે છે. આહાહાહા ! એવું માત્ર ભિન્ન આત્માનું એકપણું જ, આવું માત્ર બસ. આહાહા ! આ ભિન્ન આત્માનું એકપણું, રાગથી ભિન્ન પરના જાણવાપણાના લક્ષથી પણ ભિન્ન, આહાહાહા ! એવું ભિન્ન આત્માનું માત્ર આ એક જ બાકી રહી ગયું છે કહે છે. આહાહાહા! બાકી તો કર્યું ઘણું, સાંભળ્યું, ધાર્યું. આહાહા! માત્ર આ ભિન્ન આત્માનું. આહાહા! એકલો નિર્મળાનંદ પ્રભુ અંદર છે, ચૈતન્ય સૂર્ય, ચૈતન્યના પ્રકાશનો પૂંજ પ્રભુ અંદર છે, ભાઈ તને ખબર નથી. એવા માત્ર, આ ભિન્ન આત્માનું એકપણું, આ ભગવાન આત્મા એને પરથી જુદાપણું, જે સદા પ્રગટપણે અંતરંગમાં પ્રકાશમાન છે. આ એની વ્યાખ્યા કરી હવે, પહેલો ઉપાયથી મળે પ્રગટ એમ કહ્યું, તો હવે છે કેવો અંતરંગ પ્રભુ? આહાહા ! જે સદા પ્રગટપણે, વ્યક્તપણે આ અંતરંગમાં, ચૈતન્યસ્વરૂપ અંતરંગમાં પ્રગટપણે પ્રકાશમાન જ્યોતિ છે. આહાહા !
ચૈતન્યના પ્રકાશની જ્યોતિ છે એ, અંતરંગમાં એ ચીજ ભરી છે એની. આહાહા ! સદા પ્રગટપણે અંતરંગમાં, સદાય પ્રગટપણે અંતરંગમાં, ત્રિકાળ ભગવાન આત્માનું સ્વરૂપ સદાય અંતરંગમાં પ્રકાશમાન છે, પ્રકાશમાન ચૈતન્ય પ્રકાશ જ્યોતિ છે, ચંદ્ર જેમ જિન ચંદ્ર પ્રકાશ શિતળનો પિંડ જેમ છે, એમ આ આત્મા શીતળ, પ્રકાશ, શીતળ નામ અકષાય; અકષાય સ્વભાવના પ્રકાશનો પિંડ છે, આવી વાતું હવે. અંતરંગમાં પ્રકાશ છે. છે અંદરમાં પ્રકાશમાન કહે છે. અને ભેદજ્ઞાનથી પ્રત્યક્ષ જણાય એવો છે, એમ બે વાત કરી, છે અંદર અંતરંગમાં ચકચકાટ ચૈતન્ય વસ્તુ તત્વ છે, તત્ત્વ છે, અસ્તિ છે, તો ઈ ચૈતન્યના આનંદના ચમત્કારથી પ્રકાશમાન પ્રભુ અંદરમાં બિરાજે છે. આહાહા ! એને ભેદજ્ઞાનની નિર્મળ જ્યોતિથી સ્પષ્ટ જાણવામાં આવે, એવો એ છે. પણ તેને એણે જાણ્યો નહિં કોઈ દિ' આહાહા ! છે?
તોપણ કષાયચક્રના સાથે ” શુભ કે અશુભ રાગ એની સાથે, “એકરૂપ જેવું કરવામાં આવતું હોવાથી” આહાહા ! એક થતો નથી, ચૈતન્ય પ્રકાશનો પૂંજ પ્રભુ, એ પુણ્ય ને પાપ શુભ અશુભનો રાગ કષાય, એ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિ રાગ, એ રાગ કષાય છે. આહાહા ! એની સાથે એકરૂપ જેવું કરવામાં આવતું, એકરૂપ જેવું કરવામાં આવતું હોવાથી, કષાયચક્ર, ચક્ર કેમ કીધું? પુણ્ય ને પાપ શુભ અને અશુભ ભાવ એ કષાય ચક્રવૃત્તિ ઊઠે રાગ એક પછી એક. શુભ અશુભ, શુભ અશુભ, આહાહા ! એવા કષાયચક્રની સાથે એકરૂપ જેવું કરવામાં આવતું હોવાથી, માનવામાં આવતું હોવાથી એમ કહે છે અહીં, છે તો પ્રકાશમાન
જ્યોતિ પ્રગટ ભિન્ન, પણ રાગના કષાયના કણ સાથે એકરૂપ જેવું, એકરૂપ થયું નથી. એકરૂપ થાતું નથી પણ એકરૂપ જેવું કરવામાં આવ્યું ઊંધા પુરુષાર્થથી. આહાહાહા! અલૌકિક વાતું છે બાપુ આ.
અતીન્દ્રિય આનંદનો કંદ પ્રભુ, સદાય અંતરંગમાં પ્રગટ પ્રકાશમાન છે અને તે ચીજ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #182
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ નિર્મળ ભેદજ્ઞાનરૂપી પ્રકાશથી સ્પષ્ટ દેખવામાં આવે એવો છે એમ કહે છે. આહાહા! ભારે કામ આકરું, માણસને અભ્યાસ નહિં. આખું મૂળ ચીજ અંદર શું છે? આવો હોવા છતાં અંતરંગમાં પ્રકાશમાન જ્યોતિ અને ભેદજ્ઞાનથી સ્પષ્ટ પ્રકાશમાન, સ્પષ્ટ દેખવામાં આવે એવો હોવા છતાં, આહાહા ! કષાય નામ રાગ શુભ અશુભ ભાવ, એના ઉપર દૃષ્ટિ હોવાથી જાણે કે હું કષાય રાગવાળો છું. એવો કષાયચક્રના ભાવની સાથે, એકરૂપ જેવું કરવામાં આવ્યું, (શું કહ્યું?) એકરૂપ જેવું, એકરૂપ થયું નથી પણ એણે માન્યતામાં, વસ્તુ સ્થિતિ આ છે અંતરંગમાં પ્રકાશમાન એની ખબર ન મળે. તેમ ભેદજ્ઞાનથી સ્પષ્ટ દેખવામાં આવે છે એવો ઉપાય ન મળે. આહાહા !
તેથી રાગના ચક્રની સાથે પુણ્ય ને પાપના શુભ અશુભ ભાવ એવા કષાયચક્રના સમૂહ સાથે, આહાહા ! એકરૂપ જેવું કરવામાં આવતું હોવાથી, કેમ નથી જાણતો? ભેદજ્ઞાનથી જણાય એવું છે, અંદરમાં પ્રકાશમાન છે, છતાં કેમ જાણતો નથી ? કે કષાય સાથે એકરૂપ જેવું માન્યું છે એણે. આહાહા ! શુભ કે અશુભ રાગ એ કષાય છે. કષાય એટલે કષ નામ સંસાર ને આય નામ લાભ, જેમાંથી પરિભ્રમણનો લાભ મળે. આહાહા! એની સાથે એક જેવું, એકપણે કર્યું છે એમ નહિં, એને એક જેવું માન્યું છે. આહાહાહા!
ભગવાન ચૈતન્ય જ્યોત અંદર બિરાજમાન એને નિર્મળ ભેદજ્ઞાનથી પૃથક દેખવામાં આવે એવી એ ચીજ છે. છતાં કષાયના રાગનો વિકલ્પ છે, એની સાથે એક એવું કરવામાં આવ્યું, આ જાણે એક છું હું અને રાગ એક છું, એમ કરવામાં માનવામાં આવ્યું. આહાહાહા ! પ્રવિણભાઈ ! આવી વાતું છે. અરે ક્યાંય આવું સાંભળવા મળે એવું નથી. આહાહા! એની તો ગાથા ચાલે છે એ સાંભળ્યું નથી આ વાત આ રીતે, સાંભળી હોય તો તે અંદર પ્રયોગમાં મૂકી હોય. આહાહાહા !
એકરૂપ જેવું કરવામાં આવતું હોવાથી, આહાહા ! ગજબ ભાષા છે ને ! ચૈતન્ય જ્યોત દ્રવ્ય સ્વરૂપ છે જે વસ્તુ એ તો ચૈતન્યના સહજાત્મસ્વરૂપના પ્રકાશ ને આનંદની મૂર્તિ છે. એને રાગ સાથે એકપણું કદી ન થાય અને રાગનો વિકલ્પ છે ભલે શુભ હો, એની સાથે અંતરંગમાં સદા પ્રકાશમાન જ્યોતિ છે. એ રાગની સાથે ને એની સાથે વચ્ચે સાંધ છે, સંધિ છે, સાંધ છે, વચ્ચે ત્રડ છે વચ્ચે, એક થયા નથી. આહાહા! દેવીલાલજી! આવી વાતું છે.
આવો કઈ જાતનો ધર્મ અરે બાપુ. આહાહા ! વર મૂકીને જાન જોડી દીધી. વર ન મળે મૂળ મુખ્ય, એમ આત્મા મુખ્ય ચીજ કેવડી ને કેવી છે. એનાં જ્ઞાન ને ભાન વિના આ ક્રિયાકાંડમાં જોડી દીધા. આહાહા! દયા પાળો ને, વ્રત પાળો, ભક્તિ કરો ને પૂજા કરો, આ ભજન કરો, આહાહા ! એ વર વિનાની જાન છે. આહાહા ! (શ્રોતાઃ જાન કહેવાય ઈ ) એમ લોકો કહે બાકી તો માણસના ઢગલા ટોળાં કહેવાય, જાન તો ક્યારે કહેવાય કે વર હારે હોય તો. દુલ્હો દુલ્હો કહે છે કે તમારે હિંદીમાં, દુલ્હો હારે હોય વર તો એને જાન કહેવાય-એમ ચૈતન્યનું ભાન રાગથી ભિન્ન હોય તો પછી રાગ આવે ખરો તો એને વ્યવહાર કહેવામાં આવે. આહાહા! આવો ઝીણો ઉપદેશ હવે આહાહા !
આવું હોવાથી “અત્યંત તિરોભાવ પામ્યું છે.” વસ્તુ તો વસ્તુ છે પણ રાગ ને કષાય ને પુણ્યની સાથે એક એવું કરવામાં આવ્યું હોવાથી, આહાહા ! અત્યંત તિરોભાવ એ જીવને ઢંકાઈ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #183
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૪
૧૬૯ ગયું છે. જેણે રાગ અને કષાય સાથે એકપણું કર્યું છે, એને એ ઢંકાઈ ગયું છે. વસ્તુ તો વસ્તુ છે અંદર, જ્ઞાયક ચૈતન્ય જ્યોત, પણ રાગ અને કષાય સાથે એકપણું કરવાથી એને એ જ્ઞાયકપણું લક્ષમાં આવતું નથી, એને ઢંકાઈ ગયું છે. સમજાણું કાંઈ ? જ્ઞાયકપણું જે છે વસ્તુ એ ઢંકાતી નથી તેમ પ્રગટ થતી નથી, એ તો છે એ છે. પણ અજ્ઞાનીને એ સ્વરૂપ કોણ છે એની ખબર નથી, અને તેથી દયા દાનના વિકલ્પની વૃત્તિ સાથે એકપણું માનીને રોકાઈ ગયો છે, અને તે જ્ઞાયકભાવ ઢંકાઈ ગયો છે. એને તે જ્ઞાયકભાવ દૃષ્ટિમાં આવતો નથી. આહાહાહા! આવી વાત છે.
અત્યંત તિરોભાવ પામ્યો એમ પાછું. આહાહાહા! એકરૂપ જેવું કરવામાં આવતું હોવાથી, એ કષાયનો ભાવ છે શુભ-અશુભ એની સાથે, મૂળ તો કહેવું છે કે પર્યાય બુદ્ધિ હોવાથી આહાહા! અત્યંત દ્રવ્ય સ્વભાવ તેને તિરોભૂત ઢંકાઈ ગયો છે. આહાહા ! સમજાણું કાંઈ? છે ને સામે પુસ્તક, શેનો અર્થ ચાલે છે આ? આહાહા ! ઝીણી વાત છે ભાઈ ! આહાહા ! હજી તો સંપ્રદાયના નામ બીજા સાંભળે ત્યાં ભડકે, આહાહા! આ તો દિગંબર સંપ્રદાય છે, આ તો સનાતન દિગંબર છે બીજું આ બધું... અરે ભાઈ સાંભળને બાપા ! એવું દેખીને ભડકે છે, ભાગે છે, અરેરે એને આવું શું?
અંદર રાગના વિકલ્પની સાથે એક એવું કરવામાં આવ્યું હોવાથી, એટલે કે સ્વભાવની સાથે વિભાવ એકરૂપ છે એમ માનવામાં આવ્યું હોવાથી-આહાહા ! એવો જ્ઞાયકભાવ ભગવાન સહજાત્મ સ્વરૂપ, ચૈતન્યના પ્રકાશના આનંદનો પૂર એ એની દૃષ્ટિમાં ઢંકાઈ ગયું છે. પ્રગટ પ્રકાશમાન છે, એ તો કીધું ને? આહાહાહા ! મારગ ઝીણો પ્રભુ, તું મોટો ને માર્ગ ઝીણો. આહાહા ! તારી મોટપની શું વાત કરવી કહે છે, તું રાગથી ભિન્ન પડ તો ભેદજ્ઞાનથી જણાય એવી તારી મોટપ છે. કોઈ રાગથી ને ગુરુથી ને કેવળીથી જણાય જાય, શાસ્ત્રના જાણપણાથી જણાય જાય, એવો નથી પ્રભુ. આહાહાહા ! તારી મોટપ મોટી છે પ્રભુ! આહાહા ! કે જે તને તારા ઉપર લક્ષ કરીને, રાગથી ભિન્ન પડે તો તું જણાય એવો છો. તારી મોટપને દૃષ્ટિમાં લઈ અને રાગથી ભિન્ન પડે તો તું જણાય એવો છો. આહાહા ! આવી વસ્તુ છે.
“તિરોભાવ પામ્યું છે, ઢંકાઈ રહ્યું છે, આહા! તે પોતામાં અનાત્મજ્ઞપણું હોવાથી,” પોતે રાગની એકતા માની છે, તેથી તે અનાત્મજ્ઞપણું છે. આહાહા! અનાત્મજ્ઞ, અનાત્મજ્ઞ, જે આત્મા નથી એને પોતાનો માનીને પડ્યો છે. આહાહાહા ! પોતામાં અનાત્મજ્ઞ, રાગ છે એ અનાત્મજ્ઞ છે, આહાહા ! એની સાથે એકપણું માનીને પોતામાં અનાત્મજ્ઞપણું હોવાથી, “પોતે આત્માને નહિં જાણનારો હોવાથી,” આહાહા ! પર્યાયમાં જે રાગનો અંશ આવ્યો ભલો શુભ આચરણનો, એને જાણે આત્મા સાથે એક કરી માન્યું તેથી તેને, આહાહા ! છે? આહાહા ! અનાત્મજ્ઞપણું હોવાથી જાણી શક્યો નથી એમ કહે છે. રાગની એકતામાં અનાત્મશપણું હોવાથી અંદર આત્મા પ્રકાશમાન
જ્યોતિ વિદ્યમાન હોવા છતાં તેને તેણે જાણ્યો નથી. આહાહા! પોતે આત્માને નહિં જાણતો હોવાથી એક વાત, બીજા આત્માને જાણનારાઓની સંગતિ; સેવા નહિ કરી હોવાથી એ શું વળી પાછું? આમ તો અનંતવાર તીર્થકરોના સમોસરણમાં ગયો, અનંતવાર સાચા સંતનો શિષ્ય થયો, એના પરિચયમાં રહયો છે પણ અહીં કહે છે આત્માને જાણનારાઓની સેવા નહીં કરી. આત્માના જાણનારની સેવા ન કરી એમ કીધું ને? તો એનો આત્મા જે જાણનાર છે, આત્મા કોને કહેવો?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #184
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૦
સમયસાર સિદ્ધિ ભાગ-૧ કે રાગ રહિત જે આત્મા છે, એવું જેણે જાણ્યું છે, ને એને આત્મા કહેવો, એવા આત્માની તેં સેવા કરી નથી. એ આત્માઓએ તો આત્મા બતાવ્યો છે. આહાહાહા!
આમ કહેવું છે કે અનંતવાર ગુરુ મળ્યા, અનંતવા૨ તીર્થંકરને મળ્યો, સમોસ૨ણમાં ગયો તોપણ અજ્ઞાની રહ્યો. એનો અર્થ ? કે જાણના૨ની આજ્ઞા શું છે ? જાણનાર આત્માની આજ્ઞાની સેવા શું છે ? કે એ જાણનાર આત્માને, એમ કહ્યું કે તારો આત્મા રાગથી ભિન્ન છે એમ જો, ભેદજ્ઞાનથી તને મળશે. એવી આશા એની હતી એ આજ્ઞા એણે માની નહીં. તેથી એણે ગુરુની સેવા કરી નહિં એમ કહેવામાં આવે. ગુરુ કાંઈ શરીર નથી કે એની સેવા કરવી, ગુરુ વાણી નથી કે જે વાણીની સેવા કરવી. આહાહા ! ગુરુ તો વીતરાગી સ્વરૂપ મૂર્તિ પ્રભુ છે. એની સેવા ન કરી એટલે કે એણે જે કહ્યું કે તારું સ્વરૂપ વીતરાગ છે અને અમારા કહેવાનો તાત્પર્ય પણ વીતરાગભાવ પ્રગટ કરવાનો છે. એ વીતરાગભાવ પ્રગટ તારા વીતરાગ સ્વભાવને આશ્રયે થાય એમ એમણે કહ્યું એ માન્યું નહીં, સમજાણું કાંઈ ?
પહેલી ગાથાઓ બધી ઝીણી છે. બાર ગાથાઓ મૂળ ભૂમિકા છે. પછી તે૨થી એનો વિસ્તાર થાય છે. આહાહા ! હજી તો એને સમજવું કે શું વાત કહે છે એ પકડવી કઠણ પડે એનો અર્થ એમ થયો કે આત્માને જાણનારની સેવા કરીએ તો કલ્યાણ થાય. પણ સેવાની વ્યાખ્યા શું ? ગુરુની સેવા એટલે શું? ગુરુ એટલે શું? વીતરાગ સ્વરૂપી પ્રભુ, વીતરાગ સ્વરૂપી ગુરુ, એ વીતરાગ સ્વરૂપને બતાવનાર એવા વીતરાગ સ્વરૂપને જાણ્યું નહીં એટલે વીતરાગની સેવા કરી નહીં. આહાહાહા ! આવી વાત છે.
જાણનારાઓની સેવા ન કરી એટલે ? જાણના૨ કોણ ? જાણનાર શરીર છે? જાણનાર રાગ છે ? આહાહા ! એનું જે જ્ઞાન અને જ્ઞાતાપણું એ ગુરુ, એની સેવા ન કરી એટલે કે જ્ઞાન સ્વરૂપી આત્માને બતાવ્યો એણે, એમ માન્યું નહિ એણે. કોઈ પણ રીતે રાગ અને ૫૨થી લાભ થાય, એવી માન્યતામાં એણે ગુરુની સેવા એટલે ગુરુએ કહ્યું તે માન્યું નહીં. આહાહા ! કેટલું સમાડયું છે ? એક તો પોતે અનાત્મજ્ઞ છે એટલે કે રાગને પોતાનો કરીને, જે નથી એમ માનીને બેઠો છે, એથી અનાત્મજ્ઞ છે, અને જેણે આત્માને રાગથી ભિન્ન જાણ્યો છે એને એ રાગથી ભિન્ન કરવાનું એ કહે છે. એ એની આજ્ઞા છે. આહાહા ! ગુરુ અને દેવની આજ્ઞાનો સાર વીતરાગતા છે વીતરાગતા એમણે બતાવી, એણે વીતરાગતા પ્રગટ ન કરી, રાગને આશ્રયે પડીને, વીતરાગ સ્વરૂપ આત્મા એનું જ્ઞાન ન કર્યું, એટલે એની સેવા કરી નહીં એમ કહેવામાં આવે છે. આહાહાહા!
,,
બીજા આત્માને જાણનારાઓની સંગતિ એટલે સેવા નહીં કરી હોવાથી, આહાહાહા ! છે ને ? “ પ૨ષામાત્મજ્ઞાનામનુપાસનાચ્ય ” આહાહા ! સેવા કરી નહિ એમ છે ને ? અન્ ઉપાસનાચ્ચ૫૨ની અન્-ઉપાસના એટલે સેવા કરી નથી, સેવાનો અર્થ સ–એવ એણે જે કીધું કે તારું સ્વરૂપ વીતરાગ છે અને તે રાગથી ભિન્ન પડીને જણાય એવું છે. એવું કહ્યું એ આજ્ઞા માની નહિં. એ એણે સેવા કરી નહિં એમ કહેવામાં આવે છે. કાંઈ સેવા એટલે એને પકવાન ખવરાવવા અને એના પગ દાબવા એ ગુરુ છે તે એની સેવા કરી ? આ તો જડ છે માટી છે. પણ આ શરીર તો જડ છે. એને ગુરુ કહેવાય ? વાણી છે એને ગુરુ કહેવાય ? આહાહા.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #185
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૪
૧૭૧ આ કારણે એમ, એક તો પોતે રાગના સૂક્ષ્મ વિકલ્પને જાણે એ આત્માનો હોય એમ માનીને અનાત્મજ્ઞપણે રહ્યો અને આત્મજ્ઞાનીએ કહેલી વાતના ભાવને જાણ્યો નહિં–આહાહાહા ! શાસ્ત્ર બાર અંગ છે પણ કહે છે શું બાર અંગ, ગુરુ ને કેવળી, બાર અંગમાં કહે છે શું? કે વીતરાગતા. વીતરાગતા થાય કેમ? કે સ્વને આશ્રયે. એ ગુરુની આજ્ઞા હતી એ રીતે એણે ન કર્યું. સમજાણું કાંઈ? પૂર્વે નથી કદી સાંભળવામાં આવ્યું. આહાહાહા ! આ કારણે રાગને એકપણાપણે માનીને અનાત્મજ્ઞ-જ્ઞાનપણે રહયો, આત્મજ્ઞાનીની આત્મજ્ઞાન કરવાની જે આજ્ઞા એની તો સેવા કરી નહિં. તેથી, છે?
નથી પૂર્વે કદી સાંભળવામાં આવ્યું” કદી સાંભળવામાં આવ્યું નથી કે રાગથી ભિન્ન ચીજ છે, એ વીતરાગ સ્વરૂપ છે અને ભિન્ન પાડ તો વીતરાગતા પ્રગટ થાય. એ વાત એણે કદી સાંભળી નથી. સાંભળી, કાને પડી હોય, પણ અંદરમાં ભાવ પ્રગટ કર્યો નથી, માટે તે સાંભળી નથી. આહાહાહા ! સાંભળ્યાનું પરિણામ આવ્યું નહિ, આહાહા ! એટલે સાંભળ્યું નથી. સમજાણું કાંઈ? આ પ્રભુ અંદર રાગના અંશથી પણ ભિન્ન પ્રભુ, વસ્તુ હોય એ વિકારી કેમ હોય? વસ્તુ અટકે તો અલ્પજ્ઞપણું થઈ જાય વસ્તુમાં, એ વસ્તુ કેમ હોય? આહાહા! એ તો પર્યાય અટકે અને પર્યાયમાં અલ્પજ્ઞપણું હોય, વસ્તુ તો પૂરણ છે. આહાહા !
ચૈતન્ય ચમત્કારથી સમાધિથી ભરેલો ભગવાન, શાંત રસથી ભરેલો પ્રભુ એનું જ્ઞાન કર્યું નહિં, રાગની એકતા બુદ્ધિને લઈને, છે તો રાગથી ભિન્ન, તું માન તો ય ભિન્ન અને ન માન તો ય ભિન્ન. આહાહા! અને ગુરુની આજ્ઞા એટલે આ, ગુરુ પોતે રાગની આજ્ઞા કરે નહિં, કારણકે રાગની આજ્ઞા એ તો વિકારની છે. આહાહા ! એ તો વીતરાગ તારું સ્વરૂપ છે અંદર પ્રભુ, સચ્ચિદાનંદ પ્રભુ છો તું. આહાહા! ચૈતન્યની ચમત્કારી જ્યોતિથી ભરેલો વીતરાગ મૂર્તિ તારું સ્વરૂપ અને તેને આશ્રયે જ વીતરાગતા નામ ધર્મ થાય એ વાત એણે લીધી નહિં. એ માટે પૂર્વે કદી સાંભળ્યું નથી. આહાહાહા !
“નથી પૂર્વે કદી સાંભળવામાં આવ્યું” કહો એક બાજુ કહે કે સમોસરણમાં અનંતવાર ગયો, કેવળી આગળ રહી ગયો કોરો ! સર્વજ્ઞ પરમાત્મા બિરાજે છે, સદાય હોય છે મહા વિદેહમાં તો હોં, મનુષ્ય ક્ષેત્ર છે હોં, મનુષ્ય ક્ષેત્રમાં છે. ત્યાંય અનંતવાર જન્મ્યો છે, અનંતા પુદ્ગલ પરાવર્તન ભવ કર્યા, સાંભળવા અનંતવાર ગયો છે. કે એ તેં સાંભળ્યું નથી સાંભળવાનું પરિણામ રાગથી ભિન્ન પડવું, તે જોઈએ, તે થયું નહિં, તેથી તેં સાંભળ્યું નથી. આહાહાહા !
નથી પૂર્વે કદી પરિચયમાં આવ્યું” સાંભળવામાં આવ્યું નથી, પણ પરિચય પછી ક્યાંથી આવે ? રાગ વિનાનો મારો પ્રભુ એમ પરિચય કે દિ' કરે . આહાહાહા! નિર્વિકલ્પ ચીજ છે પ્રભુ રાગ વિનાની (આત્મવસ્તુ), એનો એણે પરિચય કર્યો નથી, કેમ કે સાંભળવામાં આવ્યું એવું એણે સાંભળ્યું નહિં, એવું એણે કર્યું નથી તો પછી પરિચયમાં આવ્યું નહિં. આહાહા!નથી પૂર્વે કદી અનુભવમાં આવ્યું; રાગથી ભિન્ન પ્રભુ (જ્ઞાયક ), કેમ કે રાગ છે એ તો પુણ્ય તત્ત્વ છે, એ કાંઈ આત્મતત્ત્વ નથી. આહાહા ! નવ તત્ત્વ છે. એમ અજીવ, શરીર વાણી માટી એ તો અજીવ છે, પાપના-હિંસા, ચોરી જુઠુંના ભાવ એ પાપ તત્ત્વ છે, દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ એ પુણ્ય તત્ત્વ છે, પ્રભુ તો એનાથી ભિન્ન જ્ઞાયક તત્ત્વ છે. આહાહાહા ! નવ તત્ત્વને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #186
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ જાણે તો એમાંય આત્મા જ્ઞાયક તત્ત્વ છે એમ આવે છે. એ આત્મા રાગ તત્ત્વ છે એમ નથી આવતું ત્યાં. આહાહા !
આ કારણે એને અનુભવમાં આવ્યું નથી તેથી ભિન્ન આત્માનું એકપણું સુલભ નથી” આહાહા! રાગથી, વિકલ્પથી કષાયનો શુભ ભાવના અંશથી પણ જાદો, એવી વાત એને સાંભળવામાં આવી નથી, તેથી સુલભ નથી. એ વાત કાંઈ સુલભ નથી. એ સાંભળવી સુલભ નથી, પરિચયમાં આવવી સુલભ નથી અને અનુભવમાં આવવી સુલભ નથી, એમ કહે છે આહાહાહા ! સાંભળવી સુલભ નથી (શ્રોતા- ઉપદેશ જ ક્યાંક ક્યાંક છે ૧૧મી ગાથામાં આવે છે) બહારના આશ્રયે અને પર અપેક્ષાથી આત્માને લાભ થાય તો એ ચીજ જેનાથી લાભ માન્યો એ ચીજ પોતાની માની-આહાહાહા ! જેનાથી લાભ થાય એ ચીજ જ પોતાની માની. રાગથી લાભ થાય, ને નિમિત્તથી લાભ થાય, આહાહા ! તો નિમિત્તો ને પરચીજને ને રાગને પોતાની માની, પણ પોતે જે સ્વભાવ છે અને તેનાથી લાભ થાય-સ્વભાવથી સ્વભાવનો લાભ થાય. આહાહા !
શુદ્ધ ઉપયોગથી આત્માનો લાભ થાય. આહાહા! આવી વાત એણે (સાંભળી નહિં), ભિન્ન આત્માનું એકપણું સુલભ નથી શુદ્ધ ઉપયોગથી એ પ્રાપ્ત થાય એ રાગથી નહીં. એવું એનું
સ્વરૂપ છે, એવું ભિન્ન આત્માનું એકપણું સુલભ નથી. એ કાંઈ સુલભ નથી વાત બાપુ! સાંભળવી સુલભ નથી. પરિચય સુલભ નથી, અનુભવ સુલભ નથી. આહાહા ! આવા આવા કારણે કહ્યું ને? રાગને એકત્વ કરીને બેઠો, પોતે અનાત્મજ્ઞ છે, આત્મજ્ઞાનીની આજ્ઞા માની નથી, ભેદજ્ઞાન કરીને જણાય, એવો પ્રકાશમાન જ્યોતિ છે, એવું લક્ષમાં લીધું નથી, તેથી તે વાત સુલભ નથી. આહાહાહા ! કહો જયંતિભાઈ? તમારે રવિવારે કહો વાત તો આવી સારી. આહા!
ઓહોહો ! શું ગજબ વાત કરી છે ને!! કહે છે પ્રભુ અમને સાંભળ્યું તે, એ પણ વિકલ્પ છે અને એનાથી લાભ માને તો તે આત્માને કષાય જેવો કર્યો તેં એને. આહાહાહા ! આહાહાહા ! ત્રણ લોકના નાથ એમ કહે અને કુંદકુંદાચાર્ય આદિ દિગંબર સંતો એમ કહે, અમે કહ્યું કે, તે સાંભળ્યું નથી. આહાહા ! અમારી સેવા તેં કરી નથી, એટલે કે અમારું કહેવાનું તો રાગથી ભિન્ન પડીને આત્માને જાણવાનું કહેવાનું છે, ભેદજ્ઞાનથી જણાય એવો આત્મા છે, તે જણાવાનું અમારે કહેવું છે. આહાહા ! એને ઠેકાણે તે કોઈ પણ રીતે, પરની અપેક્ષાથી, રાગથી, નિમિત્તથી ભેદનું જ્ઞાન કરવાથી અભેદ થાય, વ્યવહારથી પરમાર્થ જાણવામાં આવે છે કે નહીં? એવો પાઠ છે કે નહીં? એ તો એમ કહે છે કે એ દ્વારા એને જણાવે છે. પણ એ જાણનારો ભેદને અનુસરતો નથી. કહેનારો અને જાણનારો ભેદને અનુસરતો નથી. બીજો કોઈ ઉપાય નથી એને જણાવવાનો, જ્ઞાન તે આત્મા’, લ્યો ! એટલો ભેદ પાડયા વિના સમજાવવું શી રીતે ? આહાહા !
અંદર ચૈતન્યનો પ્રકાશ છે તે આત્મા એ પણ એટલો ભેદ પાડીને સમજાવ્યું લો ! પણ સમજાવ્યું શું? આત્મા ત્યાં જો દૃષ્ટિ આપે તો ભેદથી સમજાવ્યું એમ નિમિત્તથી કહેવામાં આવે. છતાં એ નિમિત્તને ને ભેદને અનુસરવા લાયક નથી. આહાહાહા ! આવી વાતું છે. અરે ! ૮૪ લાખના અવતાર કરી કરીને અનંતકાળથી, અનાદિનો છે એ કાંઈ નવો છે? તો ક્યાં રહ્યો? આ ભવમાં રહ્યો કીડી, કાગડા, કૂતરા, કંથવા ને નારકી ને પશુ ને ઢોર ને, આહા! માણસ થયો ને દેવ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #187
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૪
૧૭૩ થયો પણ એ થોડા ભવ, આ ઘણાં ભવ. આહાહા !દેવથી પણ નિગોદના ભવ ઘણાં કર્યાને? આહાહા !
એક પણ વાત એને યથાર્થપણાથી જ ખ્યાલમાં આવી જાય, તો બીજા બધા ભાવોની સુલભતા થઈ જાય કે અનાદિથી આ છું, જે છે એને આદિ ન હોય, છે એને આદિ શું? અને છે એની ઉત્પત્તિ શું? છે એ રહ્યો ક્યાં? પરિભ્રમણમાં, પ્રત્યક્ષ દેખાય છે કે માણસપણું તને મળ્યું છે તો ભવ મળ્યો તને. આહાહા! અને તે ભવના કારણે તે સેવ્યા, હેં? તો આ ભવ, પહેલાં ભવના કારણ, આ ભવ પહેલાં ભવના કારણ એમ બધા સેવીને ભવ કર્યા. આહાહા! આહાહા ! બહુ વાત અંતરની છે ને! એમ કહ્યું છે ને ! અંતરંગમાં કહ્યું 'તું ને, પ્રકાશમાન જ્યોતિ છે, સદા અંતરંગમાં પ્રગટપણે પ્રકાશમાન જ્યોતિ છે, જુઓ આટલા શબ્દ વાપર્યા છે. છે ને?
સદા ત્રિકાળ, પ્રગટપણે- પ્રત્યક્ષ થઈ શકે, અંતરંગમાં- અંતરમાં આમ બાહ્યમાં નહિં, પ્રકાશમાન જ્યોતિ પૂર્ણ છે. આહાહા ! આવો તો પ્રભુ છે. એને ભેદજ્ઞાનની જ્યોતિ વડે જોયો ને જાણ્યો નહીં. આહાહા ! આ બહારનો જાણવાવાળો હું, રાગનો કરવાવાળો હું, પણ બહારનો જાણવાવાળો નહિં પણ જાણનારો, જાણનારાનો હું. આહા! જેની ભૂમિકામાં જાણવું થાય છે, એને જાણ્યું તે હું, પરને જાણ્યું તે એ (હું) નહિં. આહાહા! એવી રીતે પરથી ભિન્ન આત્માનું પામવું સુલભ નથી. આહાહા ! દુર્લભ છે ભાઈ. આવ્યું ને? “એયતસ્કુવલંભો નવરિન સુલહો વિહત્તસ્સ” વિભક્ત પરથી જુદો સ્વથી એકત્વ એ સુલભ નથી. આહાહા ! અરે ! એ દુર્લભ છે વાત ભાઈ. તેથી ભિન્ન આત્માનું એકપણું સુલભ નથી. આહાહા ! પછી સુલભ નથી એનો અર્થ કર્યો કે દુર્લભ છે એ તો. ભાવાર્થ કે સુલભ નથી એટલે કે દુર્લભ છે એમ. આહાહા!
ભાવાર્થ – “આ લોકમાં એક તો આ લોક સિદ્ધ કર્યો, લોક-જગત છે. આહાહા “એમાં સર્વ જીવો સંસારરૂપી ચક્ર ઉપર ચઢી” પુણ્ય પાપના રાગના ચક્ર ઉપર ચઢી એમ અહીં સંસારરૂપી ચક્ર ઈ, કષાયભાવ તે સંસાર છે. અને પુણ્ય ને પાપ, પુષ્ય ને પાપ, શુભ અને અશુભ, શુભ અને અશુભ, એવા ચક્ર ચઢી “પાંચ પરાવર્તનરૂપ ભ્રમણ કર્યા” જગતના જેટલા સંયોગી પદાર્થો છે તેના સંયોગમાં આવી ગયો, જગતનું જેટલું ક્ષેત્ર છે દરેક ક્ષેત્રમાં જન્મી ને મરી ચૂક્યો, કાળ જેટલો છે તે દરેક કાળમાં જન્મ મરણ પરાવર્તન કરી ચૂક્યો, ભવ જેટલા છે, એટલા ભવ પણ કરી ચૂક્યો અને ભાવ જેટલા છે પુણ્ય પાપના ભાવ અનંતવાર કરી ચૂક્યો. આહાહાહા !
ત્યાં તેમને મોહકર્મના ઉદયરૂપ પિશાચ ઘોંસરે જોડે છે” મોહકર્મનો ઉદય એટલે મિથ્યાત્વભાવ, વિપરીત માન્યતા, આહાહા ! એ રાગનો કણ મારો એવી માન્યતા (2) મિથ્યાત્વ, આહાહા! એ મિથ્યાત્વરૂપી પિશાચ, મિથ્યાત્વરૂપીપિશાચ ભૂતડું ઘોંસરે જોડે છે. આહાહા! ઢોરને ઘોંસરે નાખે છે ને? આહાહા ! માથા ઉપર ઘોંસરું નથી મૂકતા ક્યાં મૂકે છે? ગળા ઉપર કે આંહી (કાંધે ) ઘોસરું મૂકે છે. ઘોસરું ઉંચું કરે ત્યાં ગરી જાય ને આમ આંહી. મિથ્યાત્વરૂપી પિશાચ, વિપરીત શ્રદ્ધા એવું ભૂતડું ઘોંસરે જોડે છે. આહાહાહા ! સંસારનામજૂરના કામમાં જોડાઈ ગયો છે ઈ મિથ્યાત્વરૂપી ભૂતડે આ કરવું ને આ કરવું ને આ કરવું ને આ કરવું. આહાહા ! એને મિથ્યાત્વરૂપી પિશાચે જેમ ઘોંસરું ઊંચુ કરે અને ગરી જાય બળદ એમાં, એમ આ ગરી ગયો છે અનાદિથી. આહાહા ! પહેલા તો બળદને નાનો હોય અને ઘોંસરામાં નાખવું હોય તો ઘણું શીખવવું પડે, પરાણે ખેંચવું પડે, ઘોંસરું હોય ને બળદનું ગાડાનું,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #188
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ પહેલું બચ્યું હોય ને તો એને ખેંચવું પડે, માંડ માંડ હેઠે આવે, અને પછી ટેવ પડી જાય, પછી ઓલો લાકડું ઊંચું કરે આમ ઘોંસરું ત્યાં હેઠે માથું નાખી દે. એમ નાના બાળકને વેપાર ધંધામાં પરાણે ખેંચવા પડે નહીંતર ભાગી જાય પણ (થડ) બેઠો પછી તૈયાર થઈ ગયો એટલે જોડાઈ ગયો અંદર, સલવાઈ ગયો. આહાહા !
લોકને સુધારી દઈએ ને લોકને સુધારું એવા કામમાં પછી ઘોંસરે જોડાઈ ગયો મિથ્યાત્વથી આહાહા! જે કરી શકતો નથી, કોને સુધારે? કોને બગાડે ? આહાહા! પણ મિથ્યાત્વ- વિપરીત શ્રદ્ધારૂપી ભૂતડું એવા ઊંધા કામમાં જોડી દીધો એને; અરે, શુભમાં જોડી દીધો એને મિથ્યાત્વને (લઈને) આ કરવું પડે આ કરવું જોઈએ. આહાહા!
તેથી તેઓ વિષયોની તૃષ્ણારૂપી દાહથી પીડિત થાય છે.” એટલે શું કહે છે?કે વિપરીત શ્રદ્ધા જે રાગને પોતાનો માન્યો એવું ભૂતડું એણે ઘોંસરે જોડી દીધા કામમાં. કેમ? કેમિથ્યાત્વમાંથી તૃષ્ણા ઉત્પન્ન થઈ પરની, સમ્યગ્દર્શનમાં ભાવના અંતરની આવે અને મિથ્યાત્વમાં ભાવના પરની આવે. પર- આનું કરું, આનું કરું, છોકરાનું કરું, બાયડીનું કરું. આહાહા ! તૃષ્ણારૂપી દાહ, એ કષાયના રાગરૂપી તૃષ્ણા ફાટી મિથ્યાત્વમાંથી અનંતાનુબંધી, આહાહાહા ! દાહથી પીડિત થાય છે બળતરા થાય અંદર, તો પણ એમાં કામ કર્યા કરે એને ખબર નથી કે આ શું છે? વિષય તૃષ્ણારૂપી દાહથી પીડિત છે. આહાહા ! અને તે દાહુનો ઈલાજ ઈન્દ્રિયોના રૂપાદિ વિષયોને જાણીને. આહાહા ! ઈચ્છા થાય એનો ઉપાય શું? કે આને ભોગવી લઉં, આને ખાય લઉં, આને પી લઉ, આને જોઈ લઉં, એ એનો ઉપાય માને છે. આહાહાહા ! દાહનો ઈલાજ ઈન્દ્રિયોના રૂપાદિ, રૂપને જોઈ લઉં તો મારી ઈચ્છા પૂરી થઈ જાય એમ, ખાય લઉં ખૂબ, ભોગ લઈ લઉં ખૂબ, તો પછી શાંતિ થાય, આહાહા ! એમ ભોગમાં જોડાઈ ગયો કહે છે. આહા ! તૃષ્ણામાં જોડાઈ ગયો ! પોતાનો સંતોષ આનંદ સ્વભાવ એમાં ન આવતાં રાગના કણમાં એકતા માનતાં મિથ્યાત્વમાંથી તૃષ્ણા ઉત્પન્ન થઈ, એ તૃષ્ણાએ પાંચ ઈન્દ્રિયોના વિષયમાં જોડી દીધો. અણદ્રિ ભગવાન રહી ગયો. આહાહા !
છે ને? “ઈન્દ્રિયોના રૂપાદિ વિષયોને જાણીને તે પર દોડે છે,”તે પર દોડે છે. આહાહાહા ! સારા (બધી) ઈન્દ્રિયોના વિષયો દેખે, સ્ત્રીઓના શરીરો, પોતાનું શરીર, લાડવા ને દાળ ભાત ને આમ ઊંચી ઊંચી ચીજો મેસૂબને જોવે ત્યાં ખેંચાઈ જાય છે, જોડાઈ જાય છે, પણ એ બધી ધૂળ છે. ભગવાન આનંદનો નાથ અંદર છે ત્યાં ન જતાં આ બહારની તૃષ્ણામાં દોડે છે. દોડે છે એક પછી એક-આ લઉં, આ લઉં, આ લઉં. એક રાજાની વાતેય આવે છે કથામાં ખાવા ટાણે ઊંચું ઊંચું ખાવાનું હોય, એ વખતે દાસીને નચાવે, એ વખતે ફૂલ ઝાડમાં વચ્ચે બેસે એમ પાંચેય ઈન્દ્રિયોના વિષયોને જાણે ભોગવું એક સાથે, એક હતો. આપણે હીરાભાઈ કહેતા, હીરાચંદ માસ્તર. આવે છે ને એ કથામાં આવે છે ખાવા-પીવામાં મેસૂબ ને ઈ ખાય, ફૂલના ઝાડ હોય એમાં બેસે, એ સુંઘે, ખાય, દાસી આદિ રૂપાળી બાઈયું હોય એને નચાવે એટલે બધું એક હારે પાંચેય ઈન્દ્રિયના વિષય. આહાહા ! એ દોડા દોડ કરે છે પર તરફ. અંતરમાં વલણની વાતને સાંભળતો નથી. આહાહા ! જાણીને પર (તરફ) દોડે છે. પછી વિશેષ છે.
* * *
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #189
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૪
૧૭૫
પ્રવચન ન. ૧૮ ગાથા - ૪ તા. ૨૬-૬-૧૯૭૮ સોમવાર જેઠ વદ-૬ સં. ૨૫૦૪
સર્વ પરદ્રવ્યોથી ભિન્ન એક ચૈતન્ય ચમત્કાર માત્ર ભાવાર્થની છેલ્લી ચાર લીટી કરી કરીને સાર બધો વાંચે, સાંભળે પણ, કરવાનું શું? એનો સરવાળો શું? પરદ્રવ્યોથી ભિન્ન એક ચૈતન્ય ચમત્કારસ્વરૂપ તે પણ પોતાનો આત્મા, એને પોતાનો) કરવાનો એ “પોતાના આત્માની કથાનું જ્ઞાન પોતાને તો પોતાથી કદી થયું નથી.” કરવાનું હતું જે આ, એ તો જ્ઞાન કદી થયું નથી. “અને જેમને એ જ્ઞાન થયું હતું તેની સેવા તો કદી કરી નહિં.” એટલે એમની આજ્ઞા જે છે વીતરાગભાવની સ્વઆશ્રય લેવાની એ કર્યું નથી. એથી સેવા કરી નથી એમ કહેવામાં આવે છે. આહાહા ! કારણકે અનંત જ્ઞાનીઓનો કહેવાનો સાર તો આ છે. ચૈતન્યસ્વરૂપ ચમત્કારી પદાર્થ પ્રભુ! એનો અનુભવ કરવો, એની દૃષ્ટિ કરીને એનો અનુભવ કરવો. એ એમનો કહેવાનો સાર અને આજ્ઞા છે. તે આજ્ઞા પ્રમાણે કર્યું નહિં ને સેવા કરી નહિં એમ, સેવા બીજી શું સેવા હતી. આહાહા !
તેથી તેની કથા ન કદી સાંભળી. આહાહા ! ન તેનો પરિચય કર્યો, કે ન તેનો અનુભવ થયો, માટે તેની પ્રાપ્તિ સુલભ નથી.” (દુર્લભ છે.) પાઠ તો આ છે. પછી અર્થ કર્યો સુલભ નથી એટલે દુર્લભ છે એમ, બાકી બધું સુલભ છે, આહાહા ! પણ આ એક સુલભ નથી, દુર્લભ છે. બહારના બધા (વિષયો) સુલભ છે અનંતવાર મળ્યાં, વાણી યે અનંતવાર મળી, પૈસા ય અનંતવાર મળ્યા, દેવ દર્શન અનંતવાર થયા, સમોસરણમાં અનંતવાર ગયો, એ કાંઈ દુર્લભ નથી. આહાહા! સુલભ નથી તો એક આ, ચૈતન્ય ચમત્કારી વસ્તુ જે અંદર છું, ભલે શરીર પ્રમાણે એનું કદ હો, અને બાહ્યમાં ભલે પુષ્ય ને પાપના વિકલ્પવાળી દશા દેખાય, પણ વસ્તુ તો એનાથી ભિન્ન છે. આહાહા ! એ પુણ્યને પાપના વિકલ્પો રાગ એનાથી પણ ભિન્ન એ સારા (સર્વ) શાસ્ત્રોને અને જ્ઞાનીઓને કહેવાનું તો એ છે, એનો અનુભવ કર. એનાથી તારા જનમ મરણનો અંત આવશે. આહાહા !
હવે આચાર્ય કહે છે, છે ને માથે “અત અવૈતદુપદશ્યતે” અત એવ એતદ્ એવ ઉપદશ્યતે તેથી જ જીવોને તે ભિન્ન આત્માનું એકત્વ અમે દર્શાવીએ છીએ.” ભગવાન આત્મા રાગથી ભિન્ન અને સ્વરૂપથી અભિન્ન એવી ચીજ દર્શાવીએ છીએ કારણકે સાંભળીને કરવાનું તો એ છે. તો એ અમે દેખાડીશું. (હવે) પાંચમી ગાથા.
આત્માનો નિર્વિકલ્પ અનુભવ કરવા જનાર જીવ પહેલા શુદ્ધનયથી હું એક છું, શુદ્ધ છું, પરદ્રવ્ય પ્રત્યેની મમતા રહિત છું, જ્ઞાનદર્શનથી પરિપૂર્ણ વસ્તુ છું એવો નિશ્ચય કરે છે. આ નિશ્ચયમાં પાંચ ઇન્દ્રિયના વિકલ્પોથી ખસ્યો છે ને મનના વિકલ્પમાં આવ્યો છે પણ એ મનના વિકલ્પોને પણ છોડવા આવ્યો છે. તે આગળ વધતા મન સંબંધી વિકલ્પોને જલદી વમી નાખીને નિર્વિકલ્પ થાય છે. ૪૮૫.
(પરમાગમસારમાંથી)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #190
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૬
ગાથા - ૫
अत एवैतदुपदर्श्यते
तं एयत्तविहत्तं दाएहं अप्पणो सविहवेण। जदि दाएज्ज पमाणं चुक्केज्ज छलं ण घेत्तव्यं ।।५।। तमेकत्वविभक्तं दर्शयेऽहमात्मनः स्वविभवेन।
यदि दर्शयेयं प्रमाणं स्खलेयं छलं न गृहीतव्यम्।।५।। इह किल सकलोद्भासिस्यात्पदमुद्रितशब्दब्रह्मोपासनजन्मा , समस्तविपक्षक्षोदक्षमातिनिस्तुषयुक्तयवलम्बनजन्मा,निर्मलविज्ञानघनान्तर्निमग्नपरापरगुरुप्रसादीकृतशुद्धात्मतत्त्वानुशासनजन्मा, अनवरतस्यन्दिसुन्दरानन्दमुद्रितामन्दसंविदात्मकस्वसंवेदनजन्मा च यः कश्चनापि ममात्मन: स्वो विभवस्तेन समस्तेनाप्ययं तमेकत्वविभक्तमात्मानं दर्शयेऽहमिति बद्धव्यवसायोऽस्मि। किन्तु यदि दर्शयेयं तदा स्वयमेव स्वानुभवप्रत्यक्षेण परीक्ष्य प्रमाणीकर्तव्यम्। यदि तु स्खलेयं तदा तु न छलग्रहणजागरूकैर्भवितव्यम्।।
હવે આચાર્ય કહે છે કે, તેથી જ જીવોને તે ભિન્ન આત્માનું એક અમે દર્શાવીએ છીએ:
દર્શાવું એકવિભક્ત એ, આત્મા તણા નિજ વિભવથી;
દર્શાવું તો કરજો પ્રમાણ, ન દોષ ગ્રહ સ્કૂલના યદિ. ૫. ગાથાર્થ:- [તમ] તે [ ત્વવિભ$] એકત્વવિભક્ત આત્માને [૩૬] હું [માત્મનઃ] આત્માના[ સ્વમિન] નિજ વૈભવ વડે[ ]દેખાડું છું;[ ચરિ] જો હું [વયં] દેખાડું તો [પ્રમvi] પ્રમાણ (સ્વીકાર) કરવું અને [વનેચં] જો કોઈ ઠેકાણે ચૂકી જાઉં તો [ 7 ] છળ [] ન[મૃદતવ્યમ] ગ્રહણ કરવું.
ટીકા- આચાર્ય કહે છે કે જે કાંઈ મારા આત્માનો નિજવૈભવ છે તે સર્વથી હું આ એકત્વ-વિભક્ત આત્માને દર્શાવીશ એવો મેં વ્યવસાય (ઉદ્યમ, નિર્ણય) કર્યો છે. કેવો છે મારા આત્માનો નિજવિભવ?આ લોકમાં પ્રગટ સમસ્ત વસ્તુઓનો પ્રકાશ કરનાર અને
ચાત' પદની મુદ્રાવાળો જે શબ્દબ્રહ્મ-અહંતનાં પરમાગમ-તેની ઉપાસનાથી જેનો જન્મ છે. (“ચાત' નો અર્થ “કથંચિત્' છે એટલે કે “કોઈ પ્રકારથી કહેવું'. પરમાગમને શબ્દબ્રહ્મ કહ્યાં તેનું કારણ અહંતનાં પરમાગમમાં સામાન્ય ધર્મો-વચનગોચર સર્વ ધર્મોનાં નામ આવે છે; અને વચનથી અગોચર જે કોઈ વિશેષ ધર્મો છે તેમનું અનુમાન કરાવવામાં આવે છે; એ રીતે તે સર્વ વસ્તુઓનાં પ્રકાશક છે માટે સર્વવ્યાપી કહેવામાં આવે છે, અને તેથી તેમને શબ્દબ્રહ્મ કહે છે.) વળી તે નિજવિભવ કેવો છે? સમસ્ત જે વિપક્ષ-અન્યવાદીઓથી ગ્રહણ કરવામાં આવેલ સર્વથા એકાંતરૂપ નયપક્ષ-તેમના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #191
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૫
૧૭૭ નિરાકરણમાં સમર્થ જે અતિનિસ્તષ નિબંધ યુક્તિ તેના અવલંબનથી જેનો જન્મ છે. વળી તે કેવો છે?નિર્મળવિજ્ઞાનઘન જે આત્મા તેમાં અંતર્નિમગ્ન પરમગુરુ-સર્વજ્ઞદેવ અને અપરગુરુ-ગણધરાદિકથી માંડીને અમારા ગુરુ પર્યત, તેમનાથી પ્રસાદરૂપે અપાયેલ જે શુદ્ધાત્મતત્વનો અનુગ્રહપૂર્વક ઉપદેશ, તેનાથી જેનો જન્મ છે. વળી તે કેવો છે? નિરંતર ઝરતો-આસ્વાદમાં આવતો, સુંદર જે આનંદ તેની છાપવાળું જે પ્રચુરસંવેદનસ્વરૂપ સ્વસંવેદન, તેનાથી જેનો જન્મ છે. એમ જે જે પ્રકારે મારા જ્ઞાનનો વિભવ છે તે સમસ્ત વિભવથી દર્શાવું છું. જો દર્શાવું તો સ્વયમેવ (પોતે જ) પોતાના અનુભવ-પ્રત્યક્ષથી પરીક્ષા કરી પ્રમાણ કરવું; જો ક્યાંય અક્ષર, માત્રા, અલંકાર, યુક્તિ આદિ પ્રકરણોમાં ચૂકી જાઉં તો છલ (દોષ) ગ્રહણ કરવામાં સાવધાન ન થવું, શાસ્ત્રસમુદ્રનાં પ્રકરણ બહુ છે માટે અહીં સ્વસંવેદનરૂપ અર્થ પ્રધાન છે; તેથી અર્થની પરીક્ષા કરવી.
- આચાર્ય આગમનું સેવન, યુક્તિનું અવલંબન, પરાપર ગુરુનો ઉપદેશ અને સ્વસંવેદન-એ ચાર પ્રકારે ઉત્પન્ન થયેલ પોતાના જ્ઞાનના વિભવથી એકત્વ-વિભક્ત શુદ્ધ આત્માનું સ્વરૂપ દેખાડે છે. તેને સાંભળનારા હે શ્રોતાઓ! પોતાના સ્વસંવેદનપ્રત્યક્ષથી પ્રમાણ કરો; ક્યાંય કોઈ પ્રકરણમાં ભૂલું તો એટલો દોષ ગ્રહણ ન કરવો એમ કહ્યું છે. અહીં પોતાનો અનુભવ પ્રધાન છે; તેનાથી શુદ્ધ સ્વરૂપનો નિશ્ચય કરો-એમ કહેવાનો આશય છે.
પ્રવચન નં. ૧૮
ગાથા - ૫
તા. ર૬-૬-૧૯૭૮ तं एयत्तविहत्तं दाएहं अप्पणो सविहवेण। जदि दाएज्ज पमाणं चुक्केज्ज छलं ण घेत्तव्वं ।।५।। દર્શાવું એક વિભક્ત એ, આત્મા તણા નિજ વિભવથી;
દર્શાવું તો કરજો પ્રમાણ, ન દોષ ગ્રહ સ્કૂલના યદિ.૫. ગાથાર્થ:- “તમ' શબ્દ છે ને પહેલો તમ, તે એકત્વવિભક્ત આત્માને, રાગથી ભિન્ન અને સ્વભાવથી અભિન્ન, એવું જે એનું સ્વરૂપ છે એને હું, અહમ્. આહાહા! ભગવાને કહ્યું છે માટે હું તને દેખાડું છું એમેય નહિ. આહાહા ! હું પોતે કહીશ. આહાહા ! હું આત્માના નિજ વૈભવ વડે દેખાડું. આહાહાહા ! મારો નિજ વૈભવ, જગતનો વૈભવ આ ધૂળને બહારની સામગ્રી બધો વૈભવ, મારો નિજ વૈભવ અતીન્દ્રિય આનંદનો અનુભવ, અતીન્દ્રિય જ્ઞાનની દશાનું ભાન, અતીન્દ્રિય વીર્યની પ્રગટ દશા. અનંત અનંત દર્શનની અંશે પ્રગટ દશા, એવો જે મારો નિજ વૈભવ એમાં એમ ન કહ્યું કે પુણ્ય મારો નિજ વૈભવ, શુભભાવ મારો નિજ વૈભવ.
કહીશ એમાં વિકલ્પ ઉઠશે, એ વિકલ્પ મારો વૈભવ નહીં. આહાહા ! આત્માના નિજ વૈભવ વડે, “સ્વવિભવેન દેખાડું, દેખાડું છું. આહાહાહા ! શું આચાર્યની શૈલી, દેખાડું છું. પણ હું તો છબસ્થ છું એટલે દેખાડું છું. અને એમાં જો દેખાડયું, આહાહાહા! દેખાડું છું, જો હું દેખાડું,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #192
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ આહાહા ! દેખાડવાની વાણી આવી ગઈ અને દેખાડું એમાં તો. આહાહાહા ! પ્રમાણ કરવું હોં. આહાહાહા!સ્વીકાર કરવો હોં. એકલો હા પાડીને નહિ, એકલી વાતને ધારીને નહિ, આહાહાહા ! પણ અનુભવથી પ્રમાણ કરજે. આહાહાહા!
દેખાડું છું અને દેખાડું તો, આહાહાહા ! દેખાડવાનો ભાવ આવ્યો છે, પણ દેખાડવાનું શરૂ થાય કે કેમ, આહાહા ! હું જો દેખાડું તો આવું નિમિત્ત છે તો તારું ઉપાદાન પણ પ્રમાણ કરે એવું હોવું જોઈએ. આહાહા ! આવી ક્યાં છે વાત તો જુઓ! વીતરાગી સંતો. વીતરાગી અરિહંતો ગુરુ ને વીતરાગી શાસ્ત્રોને જેણે કબૂલ્યા છે માન્યા છે. આહાહા ! એ ઉપરાંત જેણે આત્માનો વીતરાગી અનુભવ કર્યો છે. કહેશે હજી, સ્વીકાર કરવું. જે રીતે હું કહીશ એ રીતે વસ્તુ છે કે નહીં એમ તું તારા, અનુભવથી, આ પ્રમાણે કરજે હોં. આહાહાહા ! જેમ હું કહેવા માગું છું કે રાગથી પ્રભુ ભિન્ન છે અને પોતાની પૂર્ણ સંપદથી તે અભિન્ન છે, એમ દેખાડું તો એ અમારું દેખાડવું નિષ્ફળ ન જાય. આહાહાહા ! તો પ્રમાણ કરજે એવા જીવને માટે કહું છું એમ કહે છે. આહાહા ! પ્રભુ આમ નજર નાખજે ત્યાં હોં. જે હું બતાવું છું કે રાગથી ભિન્ન અને સ્વરૂપ સંપદાથી એકત્વ તો એ દેખાડું તો એની હા પાડજે, કઈ રીતે? જે રીતે છે એમ કહું છું એ તને ભાસે છે કે નહિં? તારા ભાવમાં ભાસે છે કે નહિં, ભાસે ત્યારે સ્વીકાર કરજે. આહાહા ! સમયસાર! આહાહા ! ભરત ક્ષેત્રનો સર્વોત્કૃષ્ટ બાદશાહ પ્રવચનનો છે. આહાહા ! એમ કહેવા માગે છે કે ભાગ્યશાળી તું કે જ્યાં આવી વાણી તને કાને પડશે. એથી હવે તું તારો પુરૂષાર્થ કરીને જે રીતે હું કહેવા માગું છું તે જાણીને હા પાડજે, આહાહાહા ! એ ભાવનું ભાન થઈને પ્રમાણ કરજે. આવી વાતું છે. આહાહાહા !
પ્રભુ આત્મા આમ રાગથી (ને) વિકલ્પથી ભિન્ન, વીતરાગી સંતો ને વીતરાગી દેવ, એ વીતરાગ ભાવ પ્રગટ કરવાની જ વાત કરે છે. અને તે વીતરાગ ભાવ પ્રગટ કરવાની વાત કરે છે, એ વીતરાગી સ્વરૂપ છે તેમાં દૃષ્ટિ કરાવવા અનુભવ કરાવવા, એ વાત કરે છે. (સ્વીકારીશ) ત્યારે એ વીતરાગી પર્યાય પ્રગટ થશે. આહાહા ! હું કહું છું તે પ્રમાણે વસ્તુ છે કે નહીં, એમ તારા અનુભવથી પ્રમાણ કરજે. આહાહાહા ! એકલી હા પાડીને ધારણામાં રાખીને ઊભો ન રહીશ. આહાહાહાહા! જાઓ તો ખરા પુરૂષાર્થની એકલી (વાત).
ભગવાન અંદર આનંદનો નાથ, પરમાત્મા તારા સમીપમાં બિરાજે છે ને પ્રભુ! આહાહા ! એની તો હું વાત કરું છું, છે એની તો હું વાત કરું છું. આહાહા! અને છે એ તને સંભળાવું છું અને તું સાંભળવા આવ્યો છો. આહાહા! તો છે એને તું પ્રાપ્ત કરજે. આહાહાહા! અસ્તિત્વ એનું જેટલું ને જેવડું છે, એ રીતે અનુભવથી તને એના અસ્તિત્વનું પ્રમાણ કરજે અનુભવથી, આહાહા ! ગજબ વાત છે!! આ સાર શાસ્ત્ર કહેવાય. આહાહા ! ઓલા તો કહે અમને તમે માનજો, અમને દેવ ગુરુ શાસ્ત્ર ને માનજો તો તમને સમકિત થાશે. આહાહા ! આ તો કહે તું અમે કહીએ છીએ, એ તું તારા અનુભવથી કબૂલ કરીને માનજે, અમને માનજે એમ નહિં. આહાહા ! જ્ઞાન સ્વરૂપી પ્રભુ, ચૈતન્યચમત્કારી, ચિંતામણિ રતન “પ્રભુ તું છે ને,” ચૈતન્ય ચમત્કારી ચિંતામણિ, આહાહા! મહા રતન પ્રભુ, હું તને બતાવું છું ને? આહાહા ! તો તું જોઈ લેજે, કે આ છે કે નહિં આવો? આહાહા !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #193
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૫
૧૭૯ જુઓ આ સિદ્ધાંતના કથનો ને આ વાણી જુઓ આ ! ઓલા કહે કે અરિહંત મહા દેવો, ગુરુ હું માનો એ સમકિત છે. એ વિતરાગની વાણી નહીં. આહાહા ! એ વીતરાગી સંતોની વાણી નહીં. આહાહાહા ! અણઅભ્યાસે (માર્ગ) ઝીણો લાગે! વસ્તુ તો છે, છે એને પ્રાપ્ત કરવી છે ને? ન હોય અને પ્રાપ્ત કરવી હોય તો તો, હું? છતી ચીજ ભગવાન અંદર બિરાજે છે ને! આહાહા ! કલ્પવૃક્ષ, ચિંતામણિ, કામધેનુ એવો એ ભગવાન પોતે જ છે. આહા! એનો અંદરમાં તને જઈને અનુભવ કરીને એને અનુસરીને થઈને “હા” પાડજે. આહાહાહાહા !
ઓલું પાણી માટે નથી આવતું! અનુભવશીલી એનો અર્થ કર્યો છે ને કળશટીકાકારે બહુ સરસ, સર્વશને અનુસરીને નીકળેલી વાણી, અનુભવશીલીની વ્યાખ્યા આ. આહાહા ! કળશની પહેલી ટીકાનો, રાજમલ્લ ટીકામાં છે. પ્રભુ સર્વજ્ઞ સ્વરૂપી છે. આહાહાહા! અને જેને સર્વજ્ઞપણું પ્રગટયું છે, એને અનુસરીને વાણી નીકળી છે ઉપાદાનમાં પોતાથી, પણ એના નિમિત્તપણામાં સર્વશપણું છે. આહાહા! એથી અનુભવશીલી એ વાણીને કહીએ છીએ. એટલે? સર્વશપણું પ્રગટયું છે એને અનુસાર વાણી નીકળશે, આહાહા! વાણી તો ઉપાદાનથી નીકળશે, પણ એ વાણીની ઉપાદાનતા જ એવી છે, જેવું સર્વજ્ઞપણું છે તેને અનુસાર વાણીનો પર્યાય પણ પરિણમશે. આહાહાહાહા ! અહીં કહે છે કે હું દેખાડું ભાષાથી. આહાહા ! છે તો દેખાડવાની ભાષા મારા સ્વભાવના વૈભવને અનુસરીને થતી. આહાહાહા! અહીં તો દેખાડીશ એમ કીધું, હેં? વાણીથી દેખાડીશ, દેખાડાય, વાણી દ્વારા દેખાડાય બીજો તો કોઈ ઉપાય નથી પણ એ વાણી નિજ વૈભવને અનુસરીને, નિમિત્તરૂપે વાણી આવશે. આહાહા ! તો તું પણ તારો સ્વભાવ છે તેને અનુસરીને, અનુભવ કરીને પ્રમાણ કરજે, આહાહા! સમજાણું કાંઈ? આવી વાતું છે.
સ્વીકાર કરવો અને “જો કોઈ ઠેકાણે ચૂકી જાઉં.” અનુભવમાં ચૂકી જાઉં એમ નહિં. પણ વાણીમાં જો કોઈ સંસ્કૃત વ્યાકરણ વિભક્તિ કોઈ ફેર પડી જાય વાણીમાં, વસ્તુમાં ફેર નહિં પડે. આહાહાહા ! વસ્તુમાં તો એવું છે તેવું જ આવશે. આહા ! પણ વાણીની અંદરમાં કોઈ વિભક્તિ, કાળ, ભૂતકાળનો વર્તમાન બોલાઈ જાય ને એવો કોઈ શબ્દ તને (જણાય) એવું જ્ઞાન હોય, તને એ જાતનો ખ્યાલ હોય, તેથી તને ખ્યાલમાં આવે કે આ ઠેકાણે, પણ તું ત્યાં ન રોકાઈશ. એ વાણીમાં કોઈ ફેર હોય અને તને જ્ઞાન હોય તો તું ત્યાં ન રોકાઈશ. આહાહાહા !
અમે અંતરમાં ચૈતન્ય ભગવાન, અનંત ગુણનો હિરલો પ્રભુ એમાં જવાને માટે હું દેખાડીશ તો ત્યાં જજે હોં પ્રભુ. આહાહાહા! પંચમ આરાના મુનિ અને પંચમ આરાના શ્રોતાને આવી વાત કરે છે. આહાહા ! જેમાં સર્વજ્ઞના વિરહ છે, છતાં આટલા જોરથી એ વાત કરે છે કે અમારા શ્રોતા આવા હોય હોં. આહાહા! પ્રવીણભાઈ ! આહાહા! જેવા નિજ વૈભવથી વાણી આવશે, એવો જ તું નિજ વૈભવનો અનુભવ (કરજે !) આહાહાહા !તારો વૈભવ તો અંતર છે અમારો વૈભવ તો પર્યાય પ્રગટ થઈ એને કહીએ છીએ. પણ તારો વૈભવ જે અંદર પૂરણ છે પૂરણ સંપદા અતીંદ્રિય આનંદ આનંદ આનંદ આનંદ આનંદ અતીન્દ્રિય આનંદનું ઢીમ જામ્યું છે ને ત્યાં. આહાહા ! જેમાં શુભ વિકલ્પનો પણ (ધ્રુવમાં ) પ્રવેશનો અવકાશ નથી, અરે એના અનુભવની પર્યાય થાય એનો પણ ધ્રુવ ઘનમાં પેસવાનો અવકાશ નથી. આહાહા !
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #194
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૦
સમયસાર સિદ્ધિ ભાગ-૧ આ તો સિદ્ધાંત છે ભાઈ, વીતરાગની વાણી એ વીતરાગની વાણીનો પાર નથી પ્રભુ! એની ગંભીરતા, એની ઊંડપ, આહાહા ! સાધારણ માણસ (તો) પાર પામી શકે નહીં એવી તો એકેક ગાથાનો એવો ભાવ છે.
ઓહોહોહો! એક ગાથાએ ન્યાલ કરી નાખે, આહાહા! પ્રભુ સબ અવસર આ ગયા હૈ, આહાહા! મોક્ષમાર્ગ પ્રકાશકને એમ કહેવું પડયું “સબ અવસર આ ગયા,” અહીં તો સબ અવસર આ ગયા એમેય નહિં, તું થા જ આ. પંડિતજી? આહાહાહા ! પ્રભુ તું બધું ભૂલી જા. અને ભગવાનને ભૂલી ગયો છો તું એને યાદ કર હુવે. આહાહા ! સુરેન્દ્રજી? આવી વાતું છે. આહાહા! તે ભૂલવા જેવી ચીજને બહુ યાદ કરી છે પ્રભુ. આહાહા! ભૂલવા જેવી ચીજને ઘણી યાદ કરી છે, બહુ યાદ કરી છે બાપા, અને ભૂલવા જેવો નહિ ભગવાન છે એને ભૂલીને ભૂલી ગયો આખો. એને કોઈ દિ' યાદ જ કર્યો નહિં તે તો આ ટાણું આવ્યું છે ને તને વાત કરું છું ને પ્રભુ તને. તને વાણી દ્વારા ઇશારા કરીને, આહા ! એ તારો નાથ અંદર રાગનો અમારા તરફની ભક્તિનો વિકલ્પ છે, સાંભળવાનો તારો વિકલ્પ છે, આહાહા ! એનાથી પ્રભુ અંદર ભિન્ન છે. આહાહા! આવો ઉપદેશ છે. કે જે ઉપદેશને પામીને અનુભવથી પ્રમાણ જ કરે એવો ઉપદેશ છે. આહાહા !
ભગવાન અત્યારે ન હોય કેવળી પર્યાયવાળા એને તું યાદ ન કર હવે, આહાહા! આહાહા ! તારા ભગવાનમાં તો અનંતી કેવળજ્ઞાનની પર્યાય પડી છે. આહાહા! ભગવાનનો વિરહ છે એને પણ ભૂલી જા. આહાહા! વર્તમાન કેવળજ્ઞાનની પર્યાયનો વિરહ છે એ પણ ભૂલી જા. ભગવાન આખો અંદર છે. આહાહા ! અને અમારે દેખાડવો છે ઈ, આહાહા ! એને અનુભવજે. બાકી શાસ્ત્રના તો કથનમાં અનેક અપેક્ષાઓ હોય વાણીમાં, એમાં કોઈ સંસ્કૃત ધાતુ વ્યાકરણ આદિમાં કાંઈ ફેર પડે તો એનું કાંઈ અમારે વજન નથી અહીં અમારે, અહીં તો વજન અંતરનો અનુભવ કરવો અને કરાવવો એ છે.
ચૂકી જાઉં તો શું? અનુભવમાં ચૂકી જાઉં એ નહિં, વસ્તુની સ્થિતિ છે તેમાં ચૂકી જાઉં તો ધ્યાન રાખજે એમ નહિં. આહાહા ! વસ્તુ તો જે રીતે છે તે રીતે જ કહેવાશે. એમાં કોઈ ઊણું અધિક વિપરીત કાંઈ છે જ નહીં. આહાહા ! પણ વાણીમાં કોઈ ફેરફાર, વાણી પર ચીજ છે. આહાહા ! એમાં કોઈ શબ્દોની શૈલીની કથનીમાં વ્યાકરણ આદિના નિયમોમાં ફેર હોય, વસ્તુમાં ફેર નહિં, વાણી પણ વસ્તુને બતાવશે એમાં ફેર નહિં, આહાહા ! વાણી જ એવી છે કહે છે. પણ એમાં વ્યાકરણના નિયમ ઘણાં હોય છે એવા નિયમમાં કયાંય ફેર પડી જાય તો તે તેનો જાણનાર હો ત્યાં તને કોઈ ખ્યાલમાં આવે કે અહીં (કાંઈ ફેર છે) તો ત્યાં ઊભો નો રહીશ ત્યાં ખ્યાલ ન કરીશ. અમે જે કહેવા માગીએ છીએ ત્યાં જાને પ્રભુ. આહાહા ! ગજબ ગાથાઓ છે. પહેલી બાર તો પીઠિકા છે ને? આ ઓટલો, ઓટલો મોટો, પછી ઝાડ ફાલે ફૂલે ! મૂળ સામાન્ય વાત પૂરી પૂરી અખંડ આમાં બાર ગાથામાં આવી જાય છે. આહાહા!
હવે ટીકાઃ- આચાર્ય કહે છે, આચાર્ય કહે છે. લ્યો, એક કોર એમ કહે કે આત્મા વાણી કરી શકે નહિં, પણ નિમિત્ત-નિમિત્ત સંબંધે આચાર્ય કહે છે એમ આવે ને? આહાહા ! આચાર્ય કહે છે, કે જે કાંઈ મારા, જે કાંઈ મારા જે કાંઈ એટલે જેટલો છે એટલો, પૂરણ છે એ એમ કાંઈ હું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #195
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૫
૧૮૧ કહેતો નથી. પૂરણ વૈભવ તો પરમાત્માને છે. આહાહા. જે કાંઈ, આહાહા ! “ઇ૭ કિલ' છે ને? મારા આત્માનો નિજ વૈભવ છે. મારા આત્માનો નિજ વૈભવ પર્યાયમાં છે. આહાહા ! શુદ્ધ ચૈતન્ય પરમાત્મા તેનું સમ્યગ્દર્શન, તેનું જ્ઞાન ને તેની રમણતા અને તેના આનંદના સ્વાદની દશાનો જે મારો વૈભવ છે. આહાહા ! જુઓ આ વૈભવ આત્માનો. રાગ ને દયા-દાનનો વિકલ્પ પણ આત્માનો વૈભવ નહિં, તો વળી આ ધૂળ પાંચ-પચીસ લાખ બહારથી આવે ને એ મોટા ઘર વખરા કરે ને, આહાહા! આ મારો વૈભવ, આ અમારું ફરનીચર ને મારો વૈભવ જુઓ. મોઢા આગળ બે હાથી બેસાડ્યા છે ને? આ દેરાસરમાં નથી કરતા? અહીં પાલીતાણે રાખ્યા છે ને મોટા હાથી ને આમ, આહાહા! આ ભગવાનનો વૈભવ આ. આહાહા!
અહીંયા તો પ્રભુ ભગવાનનો (નિજાત્માનો) વૈભવ તો જે કાંઈ મને પ્રગટયો છે એટલાથી હું કહીશ. પૂરણ પરમાત્માને થયો છે. (અરિહંતોને) વૈભવ પૂરણ પ્રગટયો છે. એ અમને પ્રતીતમાં છે. એમની વાણીમાં જે આવ્યું છે એ પણ અમને પ્રતીતમાં છે. પણ એ વ્યવહાર પ્રતીતમાં છે, આહાહા ! નિજ વૈભવની પ્રતીતિ તો જેટલો ઊઘડેલો છે, એટલો નિજ વૈભવ છે, છે એમ કહ્યું છે ને? આહાહા ! જે કાંઈ મારા આત્માનો નિજ વૈભવ છે, આ પર્યાયની વાત છે હોં, દ્રવ્યગુણની વાત નથી આ, પ્રગટેલી વૈભવ દશાની વાત છે. સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર, અને અતીન્દ્રિય આનંદનો અનુભવ એ જીવની પર્યાયનો- અવસ્થાનો નિજ વૈભવ છે. આહાહાહાહા !
તે વૈભવ છે, મારા આત્માનો નિજ વૈભવ છે. પ્રભુના (સીમંધર પ્રભુના) આત્માનો વૈભવ છે એ વાતનું મારે અત્યારે કામ નથી. આહાહા! એ મારા વ્યવહાર પ્રતીતમાં છે, પણ આ મારો નાથ અંદર પ્રભુ, (નિજાત્મા ) આહાહા! ચૈતન્ય રત્નાકરથી ભરેલો એનો જે પર્યાયમાં વૈભવ છે, સંપદા, અમારી સંપદા આ છે. આહાહા! મારી લક્ષ્મી આ છે. એ પૂરણ સ્વરૂપની પ્રતીતિ, નિર્વિકલ્પ, પૂરણ સ્વરૂપનું જ્ઞાન ને પૂરણ સ્વરૂપમાં રમણતા વિગેરે. અનંતગુણની વ્યક્ત અવસ્થા વર્તમાન એ મારો નિજ વૈભવ પર્યાયનો છે. આહાહા ! આ વાત તો ગંભીર છે બાપુ! સમયસાર એ શું છે!! આહાહા! ગજબ કામ કર્યું છે, એકેક શબ્દમાં પાછળ એનું વાચ્ય, કેટલું જોરદારપણું છે. આહાહા!
તે, વૈભવ છે તે, છેને? “તમ્” છે ને પહેલું? તે એકત્વવિભક્ત આત્માને અને છેલ્લે કહેશે પાછળથી કહ્યું. આહાહા ! તે જ સર્વથા, તે સર્વથી, તે સર્વથી. આહાહા ! મારો નિજ વૈભવ જેટલો પ્રગટયો છે ને! એના સર્વથી, આહાહા! જેટલો વૈભવ આનંદ ને આદિ દર્શન જ્ઞાન ચારિત્ર આદિ જેટલો વૈભવ છે એ સર્વથી હું કહીશ. આહાહા! શું શબ્દો, અમૃત ઝર્યા છે. આહાહા ! જગતના ભાગ્ય આ સમયસાર રહી ગયું. ભેટમું આપ્યું છે. તું તને ભેટ તો તને આ ભેટશું અમે તને આપીએ છીએ. છેલ્લે શબ્દ છે, જયસેનાચાર્યમાં (એમની ટીકામાં) આહાહા! વસ્તુ- વસ્તુ આ.
તે વૈભવથી, તે સર્વથી. આહાહા ! જેટલું મને જ્ઞાન પ્રગટયું, સમકિત પ્રગટયું, આનંદ આવ્યો, શાંતિ વીતરાગતાની ચારિત્રની એ સર્વથી, આહાહા ! એનો અર્થ એ કે વાણીમાં ક્યાંય ઓછપ અને ખામી નહિં આવે. મારા વૈભવના સર્વથી હું કહીશ. આહાહા! પણ પ્રભુ, વૈભવથી કહેશો એમાં આવે છે તો વિકલ્પ, કેવું છે એમ બતાવવું છે, એ છે તો વિકલ્પ પણ એ વિકલ્પનું લક્ષ નથી અહીં અમારું, વિકલ્પથી સર્વથી આ કહીશ એમ નથી અહીંયા. આહાહા! મારો વૈભવ જે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #196
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ આનંદ ને જ્ઞાન જે આ શાંતિ, અનંત ગુણની વ્યક્તતા જેટલી પ્રગટી છે, તે સર્વથી હું કહીશ. આહાહા ! તે સર્વથી હું, આહાહા ! ‘આ’ એકત્વ-વિભક્ત ‘આ’ પ્રત્યક્ષ આત્મા એકત્વ પોતાના સ્વરૂપમાં એકત્વ છે અને રાગથી વિભક્ત નામ પૃથક છે, અસ્તિ નાસ્તિ કરી. આહાહા!
મારું અસ્તિત્વ પૂરણ એકત્વ છે, અને પૂરણ પરનું જેમાં વિભક્ત નામ અભાવ છે. આહાહા! “એવો જે એકત્વ-વિભક્ત આત્મા” આહાહા ! આ એકત્વ વિભક્ત આત્માને (બતાવીશ), છ દ્રવ્યને દર્શાવીશ ને ભગવાન આવા છે એમ દર્શાવીશને તમને, એમ કાંઈ ન લીધું. આહાહા ! પ્રયોજનભૂત મૂળ ચીજ છે તે હું દર્શાવીશ. આહાહા! અને એમાં બધું આવી જશે. “એકત્વ-વિભક્ત આત્માને દર્શાવીશ” બસ, છ દ્રવ્ય ને છ દ્રવ્યના અનંત ગુણો અને બીજા પર્યાયો ને બીજા સિદ્ધો ને બીજા અરિહંતો ને એનું અહીં કામ નથી. હું તો મારા નિજ વૈભવથી સર્વથી આત્માને બતાવીશ. આહાહા !
આ... આ... અસ્તિપણું બતાવે છે. કેવું? એકત્વ-વિભક્ત, એવો જે આત્મા એને દર્શાવીશ, આત્માને દર્શાવીશ, અરિહંત કેવા છે ને ગુરુ કેવા છે, એ નહિં. આહાહા! શાસ્ત્રના લક્ષણ કેવા છે ને શું એ બધુંય આ છે. આહાહા! એકત્વ વિભક્ત આ... એને હું દર્શાવીશ. “એવો મેં વ્યવસાય ઉદ્યમ નિર્ણય કર્યો છે.” આહાહા ! એવો નિર્ણય કર્યો છે. આહા! આ આત્માને એકત્વ વિભક્તને નિજ વૈભવથી દેખાડીશ એવો મેં નિર્ણય કર્યો છે. હવે દેખાડવાનું ચાલે તો ધ્યાન રાખજે હવે. આહાહા! આ તો સહેજે વાણી નીકળી છે ટીકાની, કુંદકુંદાચાર્યના શ્લોકમાં તો ગંભીરતા છે, એ અમૃતચંદ્રાચાર્યે ખોલી, એના પેટ ખોલીને વાત કરી. આહાહા!
એવો મેં વ્યવસાય ઉદ્યમ નિર્ણય કર્યો છે. આહાહા! મારા જ્ઞાનમાં મેં નિર્ણય આવો કર્યો છે. કે હું મારા નિજ વૈભવથી આ આત્મા જે એકત્વ-વિભક્ત છે તેને દેખાડીશ એવો વ્યવસાય, નિશ્ચય કર્યો છે. એવો વ્યવસાય નિશ્ચય કર્યો છે. આહાહા !
હવે નિજ વૈભવ કેવો છે, એ વાત કરે છે. નિજ વૈભવથી કહીશ પણ એ નિજ વૈભવ કેવો છે હવે પર્યાયનો હોં.? આહાહા ! “કેવો છે મારા આત્માનો નિજ વૈભવ” “કેવો છે મારા આત્માનો નિજ વૈભવ”? આહાહા!
આ લોકમાં, લોક સિદ્ધ કર્યો. લોકંતિ ઈતિ લોક જેમાં છ દ્રવ્ય જણાય એવો જે લોક છે “એમાં પ્રગટ, સમસ્ત વસ્તુઓનો પ્રકાશ કરનાર ” આહાહા ! વાણી, વાણી, ભગવાનની વાણી આ લોકમાં પ્રગટ સમસ્ત વસ્તુઓનો, પ્રગટ સમસ્ત વસ્તુઓનો, જેટલી ચીજો છે તેટલી બધીને પ્રકાશ કરનાર, આહાહા ! અને “સ્યાસ્પ દની મુદ્રાવાળો, અપેક્ષિત, કહેવું હોય તેવા છાપવાળો, “કથંચિત્ ” કહેવાની અપેક્ષા છે, નિત્ય અનિત્ય વિગેરે શુદ્ધ અશુદ્ધ એવી સ્યાત્ પદની મુદ્રાવાળો કથંચિત્ કહેવાના છાપવાળો જે શબ્દ બ્રહ્મ, આહાહાહા ! એવો જે શબ્દ બ્રહ્મ, ભગવાનની વાણી શબ્દ બ્રહ્મ, આહાહા ! અહંતના પરમાગમ એવો શબ્દબ્રહ્મ એટલે શું? કે અહંતના પરમાગમ, ભગવાનના કહેલા પરમાગમ. આહાહાહા! અરિહંતના શ્રીમુખે ઓમ્ ધ્વનિ નીકળી ને જે પરમાગમ રચાણા, આહાહા! “એવો જે શબ્દ બ્રહ્મ અહંતનો પરમાગમ તેની ઉપાસનાથી જેનો જન્મ.” આહાહાહા !
સર્વજ્ઞ ત્રિલોકનાથ પરમાત્મા, આહાહા! અહંતનું પરમાગમ, એનું જે પરમાગમ, શબ્દ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #197
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૫
૧૮૩ બ્રહ્મ પણ સર્વજ્ઞથી કહેલા શબ્દબ્રહ્મ, અરિહંતના સાક્ષાત્ પરમાત્માનો કહેલો શબ્દબ્રહ્મ. આહાહાહાહા ! એમ કહીને કલ્પિત કોઈ શાસ્ત્ર ભગવાનના નામે ચડાવી દીધા છે, એની ઉપાસનાથી આત્મા નહિં પ્રગટે. આહાહા !નિમિત્તપણે પણ એ નહિં હોય એમ કહે છે. આહાહા ! ત્રણ લોકના નાથ અર્હત પરમાત્માની જે વાણી શબ્દબ્રહ્મ, આહાહા ! તેની ઉપાસના. એ પરમાગમની મેં સેવા કરી એટલે એમણે જે કહ્યું તે મેં જાણ્યું. પરમાગમે કહ્યું તે મેં જાણ્યું. આહાહા ! એમ કહીને સર્વજ્ઞની વાણી સિવાય બીજી કલ્પનાથી કરેલા શાસ્ત્રોનો નિષેધ કરી દીધો. આહાહા ! સમજાણું કાંઈ?
મારો સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રનો વૈભવ, એ વીતરાગના સર્વજ્ઞ પરમેશ્વરની દિવ્યધ્વનિ એવા જે પરમાગમ, એના લક્ષથી એટલે એની સેવાથી, એ કહ્યું તે મેં માન્યું જાણું. આહાહા! એવી વાણી અર્હતના મુખેથી નીકળી. એ સિવાયની કોઈ વાણી એના નિમિત્તમાં પણ સમકિતમાં આવે નહીં. સમજાણું કાંઈ? ચેતનજી? ઘણું ભર્યું છે આમાં. આહાહા ! હવે આનાથી થાય ને આનાથી થાય, ને આનાથી થાય, નિમિત્ત જ ક્યાં ખોટાં છે. આહાહા ! એક તો અરિહંત સર્વજ્ઞને ઓળખવા અને એની વાણી કેવી હોય એને ઓળખવી. આહાહાહા ! અને એ વાણીની સેવાથી, એમણે જે કહ્યું તેની ઉપાસનાથી, આહાહા ! એ નિમિત્તથી કથન છે. નિમિત્ત આવું હોય એમ બતાવે છે, નિમિત્તથી થતું નથી, આહાહા ! પણ હોય નિમિત્ત આવું, બીજ નિમિત્ત હોય અને અંદર નિજ વૈભવ પ્રગટે, એમ નહિં. આહાહા ! આહા! ગંભીર વાણી અમૃત રેડયા છે. એકલા, અમૃતચંદ્ર આચાર્યે અમૃતના દરિયા વહેવરાવ્યા છે. આહાહા !
એની ઉપાસનાથી મારી ઉત્પત્તિ છે “જન્મ છે” આ તો પર્યાયની વાત છે ને ! મારી પર્યાયની ઉત્પત્તિ અહંતના શબ્દબ્રહ્મની સેવાથી ઉત્પત્તિ છે, નિમિત્ત એ જ છે. આહાહા ! અજ્ઞાનીના વચનો, સર્વશને નામે ચઢાવી દીધેલા એ વચનો, એનું નિમિત્ત પણ સભ્ય નિજ વૈભવમાં હોય નહિં. સમજાણું કાંઈ? આકરું કામ જગતથી. આનું નામ અહંતના પરમાગમ, આ ય પરમાગમ છે ને આ? આ મકાનનું નામ પરમાગમ છે, અરિહંતની વાણીમાંથી આવેલી આ બધી વાતું છે. આહાહા ! એમ કે જાઓ વાણીની સેવાથી વૈભવ પ્રગટયો જુઓ આવ્યું કે નહિં આમાં? બાપુ! એ નિમિત્તના કથન છે. નિમિત્ત કેવું હોય, આહાહા!સર્વજ્ઞ અરિહંત ત્રિલોકનાથની ઓમ્ ધ્વનિમાંથી રચાયેલા આગમો, એ વખતે કારણકે પોતે તો ભગવાન નહોતા એ તો ગયા ત્યાં પછી, પણ અરિંહતના પરમાગમ જે, વર્તતા હતા કહેલાં, એ મારા અંતર અનુભવમાં એ વાણી નિમિત્ત થઈ છે. બીજાં કોઈ નિમિત્ત હોઈ શકે નહિં એમ સિદ્ધ કરે છે. આહાહા !
અહીં તો એ કહે છે અરિહંત સર્વજ્ઞની વાણી સિવાય કલ્પિત શાસ્ત્રો બનાવ્યા અને અરિહંતનું નામ આપ્યું હોય અરિહંતનાં, એ નિજ વૈભવમાં નિમિત્ત ન થાય. અતડા થાય એવું છે બાપુ આ તો. વસ્તુની સ્થિતિ જ એવી છે ત્યાં શું? આહાહા ! ભલે ! પાંચમો આરો હોય, અને તે પણ હજી તો બે હજાર વર્ષ ગયા છે, હજી તો ઘણો મોટો કાળ (બાકી) છે. આ તો શરૂઆત છે પાંચમા આરાની, આહાહા ! છતાં ભાવ તો એ જ છે છેક સુધી એ જ જાતનો રહેશે. પાંચમા આરાના છેડા સુધી જે સમ્યગ્દર્શન આદિ પામશે, તે આ વીતરાગની વાણી તેને નિમિત્ત થશે. એ સર્વજ્ઞ વીતરાગ સિવાયની વાણી, એ નિમિત્તથી સમકિત નહિં થાય એને. આહાહા! આકરી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #198
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ વાતું છે બાપુ. આહાહા !
શ્રીમમાં એક શ્રાવક રત્નકરંડાચારનો એક લેખ આવે છે છેલ્લો શ્રીમમાં છેલ્લો કે દેવ કેવા હોય અરિહંત? અષ્ટાદોષ રહિત. અઢાર દોષ રહિત, એવો ચોખ્ખો પાઠ આવે છે. છેલ્લો, છે ને પાઠ છે! ક્ષુધા તૃષા રહિત હોય, સુધા તૃષા રહિત હોય એ દેવ, “અહીં તો હજી અરિહંતને ભૂખ લાગે, ને આહાર લે, ને એને રોગ થાય અને દવા લે. (એવી ખોટી પ્રરૂપણા)
અહીં તો એની ઉપાસના એનું વજન છે, ત્રિલોકનાથ, બનારસીદાસમાં આવે છે ને ! નમો કેવળ, નમો કેવળરૂપ ભગવાન, મુખ ઓમકાર ધ્વનિ સૂની, અર્થ ગણધર વિચારે, રચી પરમાગમ ભવિક જીવ સંશય નિવારે. આહાહા! કહો, ધીરુભાઈ? આ બધું ઊડી જાય એવું છે બધું તમારું બધું. આહાહા ! આવો માર્ગ છે બાપુ. પક્ષપાત છોડીને વાત કરે તો સમજાય એવું છે બાપુ! આ તો સત્ય જેવું છે એનું ઉદ્ધાટન છે, એની પ્રસિદ્ધિ છે. કોઈ વ્યકિત માટે નથી, કોઈ જીવ માટે નથી, અરે, એ પણ ભગવાન છે, એ પણ સુખી થવાનો કામી છે પણ. આહાહા ! પર્યાયમાં ભૂલને લઈને દુઃખી થાય છે. ભગવાન છે એ પણ પૂર્ણાનંદ ભગવાન છે. આહાહા ! ગમે તેવી વિપરીત પ્રરૂપણા કે શ્રદ્ધાવાળો હોય, પણ એના આત્મા પ્રત્યેનો પ્રેમ જાય નહિં, વિરોધ ન હોય. આહાહા ! “સત્વેષુ મૈત્રિબધા જીવો છે, વસ્તુ છે, જેવો પોતાનો ભગવાન છે એવા બધા ભગવાન આત્મા એના છે. આહાહા ! કોનો વિરોધ કરવો? વસ્તુનો વિરોધ નથી, પર્યાયમાં ફેર હોય એનું સ્પષ્ટીકરણ કરે, ૩૬૩ પાખંડનું સ્પષ્ટીકરણ નથી કરતા, હૈ? ૩૬૩ પાખંડનું બાર અંગમાં વર્ણન કરે છે ૩૬૩ ભેદોનું વર્ણન! કેટલાક મતોને તો અંદર દુ:ખ લાગે એવું છે કે આ તો અમારું ખંડન કરે છે. વસ્તુનું સ્વરૂપ એવું છે. આહા !
સ્યાત્' એટલે શું? એમ કહે છે, “કથંચિત્' કોઈ પ્રકારથી કહેવું, આત્માને કોઈ પ્રકારે નિત્ય કહેવો, કોઈ પ્રકારે અનિત્ય કહેવો, કાયમ રહેવાની અપેક્ષાએ નિત્ય છે, પલટવાની અપેક્ષા અનિત્ય છે, એમ સ્યાત્ અપેક્ષાથી કહેવું. એમાં ધર્મ હોય એ (અપેક્ષાથી).
પરમાગમને શબ્દબ્રહ્મ કહ્યા”. પરમાગમને શબ્દબ્રહ્મ કહ્યો વ્યાપક. “તેનું કારણ અહંતના પરમાગમમાં સામાન્ય ધર્મો વચન ગોચર છે.” સામાન્ય ધર્મો વચનથી કહેવાય છે કેટલાંક, “સર્વ ધર્મોનાં નામ આવે છે” વચનગોચર અને વચનથી અગોચર જે કોઈ વિશેષ ધર્મો છે. તેમનું અનુમાન કરાવવામાં આવે છે. અનુમાન કરાવવામાં આવે છે એટલું કહીને. જેમ કે ભાઈ એક દ્રવ્યથી બીજું દ્રવ્ય નથી તો એવા અનંતા દ્રવ્યો છે, એને ભલે નજરે ન પડે. આ રીતે અનુમાન કરાવવામાં આવે છે. એ રીતે તે સર્વ વસ્તુના પ્રકાશક છે. વીતરાગની વાણી સર્વ વસ્તુની પ્રકાશક છે. આહાહા ! માટે સર્વવ્યાપી કહેવામાં આવે છે. એ વાણીને સર્વવ્યાપી કહેવામાં આવે છે. પૂરણ કહેનાર છે. સર્વવ્યાપી એટલે પૂરણ કહેનાર છે. આહાહા! શ્રીમમાં આવે છે ને “જે સ્વરૂપ સર્વશે દીઠું ( જ્ઞાનમાં) પણ કહી શક્યા નહિં તે પણ શ્રી ભગવાન જો ” એ તો અપેક્ષિત વાત છે પણ અહીં તો સર્વવ્યાપી પૂરણ કહી શકે છે એમ કહે છે. છે ને? સર્વવ્યાપી શબ્દ કહ્યો છે ને? શબ્દબ્રહ્મ-બ્રહ્મ એટલે વ્યાપવું સર્વ-પૂરણને કહેનાર છે તેથી તેને શબ્દબ્રહ્મ કહેવાય છે લ્યો આ તો શબ્દબ્રહ્મની વ્યાખ્યા કરી.
વિશેષ કહેવાશે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #199
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૫
૧૮૫
પ્રવચન ન. ૧૯ ગાથા-૫ તા. ૨૭-૬-૭૮ મંગળવાર જેઠ વદ-૭ સં. ૨૫૦૪
અહીં તો એમ કહ્યું કે હું મારા નિજ વૈભવથી હું વાત કરીશ-હવે નિજ વૈભવમાં નિમિત્ત કોણ હતું? કે વીતરાગની વાણી-શબ્દબ્રહ્મ એમ કહ્યું. છે? સમસ્ત પદાર્થને પ્રકાશનારી એમ કહ્યું છે આમાં તો, એમ છે ને? સમસ્ત વસ્તુઓનો પ્રકાશ કરનાર, ત્યાં એમ કે સર્વજ્ઞ કાંઈ કહી શક્યા નથી એમ આમાં ન આવ્યું એ તો અપેક્ષિત વાત થઈ, ગોમટસારમાં આવે (છે) ને? કે અનંતમા ભાગે જાણે છે. અહીં તો કહે છે કે વસ્તુ સ્વરૂપનો પ્રકાશક છે. શાસ્ત્ર છે એ શબ્દબ્રહ્મ છે, સમસ્ત વસ્તુને પ્રકાશનાર. અને છેલ્લી ગાથામાં એમ આવ્યું ને ૪૧૫ (ગાથામાં) કે આત્મા છે એ વિશ્વ સમય છે, એટલે કે વિશ્વને પ્રકાશનારો છે. ૪૧૫ છેલ્લું-પૂરણ પ્રકાશનારો આત્મા છે. તેને પ્રકાશનારી વાણી એ પણ શબ્દબ્રહ્મ પૂરણ પ્રકાશનારી છે, છેલ્લું આવ્યું છે.. ૪૧૫ શ્લોકમાં (ગાથામાં) સમજાણું?
સર્વ-સમસ્ત વસ્તુ, પાઠમાં છે ને સકલઉદભાસિ, સકલોભાસિ- ત્રણ કાળ ત્રણ લોક્નાં જે પદાર્થો છે, તે બધાને કહેનારી વાણી છે. એવી વાત લીધી છે. ભલે અનંતમા ભાગે આવ્યું એમ કહ્યું, પણ એમાં આવ્યું, બધા ઈશારા બધાં આવ્યાં છે. સમજાણું કાંઈ ? બધું આવ્યું છે એમાં બાર અંગમાં આમ ધૂળ કથન છે એમ આવ્યું. પંચાધ્યાયીમાં, પણ એ કથનમાં પણ બધું જેટલું સૂક્ષ્મ છે અને બધું છે એ બધુ કથન કરવામાં આવ્યું છે. અહીં તો એ લીધું. સમસ્ત પદાર્થ, સમસ્ત વસ્તુઓનો પ્રકાશ કરનાર એક વાત. તેથી ૪૧૫ (ગાથા)માં એમ કહ્યું કે આત્મા વિશ્વ સમય છે. આ શબ્દબ્રહ્મ છે, શબ્દ વ્યાપક છે શાસ્ત્ર, એ બધાંને કહે છે, એમ આ વિથ સમય બધાને જાણે છે. ભગવાન આત્મા વિશ્વ સમય છે એમ કહ્યું છે. બધાને ત્રણ કાળ ત્રણ લોકને જાણે એ આત્મા. અને એને કહેનારી વાણી પણ શબ્દબ્રહ્મ છે. આત્મા જે વિશ્વ સમય છે, સર્વનો પ્રકાશક છે એમ વાણી પણ સર્વની પ્રકાશક છે. આહાહા ! એવી વાણીમાં પણ કહેવાની) એવી તાકાત છે. આત્મામાં તાકાત સર્વને પ્રકાશવાની છે. આહાહા!
વિશ્વ સમય, સમસ્તને જાણનારો આત્મા, એમ સમસ્તને કહેનારી વાણી, જયારે આને વિશ્વ સમય કહીએ ત્યારે વાણીને શબ્દબ્રહ્મ કહીએ, કારણ એ પૂરણને પ્રકાશે છે. આહાહા! અને એની મુદ્રા “સ્યાસ્પ દ છે “સ્યાત્ ' પદની મુદ્રાવાળો એમ આવ્યું ને? છાપ છે “ચાત્છાપ એની છાપ છે. આહાહા! જેમ આત્માના અનુભવની અતીન્દ્રિય છાપ- મહોર છાપ છે. આહાહા ! આત્માના અતીન્દ્રિય આનંદમાં અનુભવમાં અતીન્દ્રિય આનંદની મહોર છાપ છે. એમ વીતરાગની વાણીમાં “સ્યા' પદની મહોર છાપ છે. સમજાણું કાંઈ ? કથંચિત્ કઈ અપેક્ષાએ કહેવું છે એ બધુંય એમાં આવી જાય છે. “સ્યાસ્પ દની મુદ્રાવાળો શબ્દબ્રહ્મ એટલે? અહંતના પરમાગમ, અહંતનું પરમાગમ શબ્દબ્રહ્મ છે. કેમકે બધા તત્ત્વને કહેનારું છે. આહાહાહા ! ત્રણ કાળ ત્રણ લોક અનંત ગુણો, અનંત દ્રવ્યો, અનંતી પર્યાયો સિદ્ધની અને કેવળીઓની પણ બધાંને પ્રકાશનારી વાણી છે. વાણીમાં કાંઈ ઓછું કહી શકે એમ નથી અહીં તો કહે છે, આહાહા! તેમ ભગવાન આત્મા ઓછું જાણી શકે એમ નથી. વિશ્વ સમય છે. સમસ્તને જાણનારો પ્રભુ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #200
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧
૧૮૬
આહાહા ! શ્રુતજ્ઞાનમાં પણ સમસ્તને જાણનારો એ છે. આહાહા !
‘ સ્યાત્ ’ થી એટલે કોઈ પ્રકા૨થી કહેવું. ૫૨માગમને શબ્દબ્રહ્મ કહ્યાં, તેનું કા૨ણ અદ્વૈતના પરમાગમમાં સામાન્ય ધર્મો જે કહી શકાય તે, વચન ગોચ૨ સર્વ ધર્મોના નામ આવે છે. અને વચનથી અગમ્ય છે, વિશેષ ધર્મો એનું અનુમાન કરવામાં આવે છે. પણ આવે છે બધું કહેવામાં એમ કહે છે. આહાહા ! જે કાંઈ સામાન્ય છે, સામાન્યનો અર્થ જે કહી શકાય એવા સીધા એને સામાન્ય ધર્મો કહેવાય છે. અને અનુમાન, પછી અનુમાન કરાવીને કે આ વસ્તુ છે તે અનંત ધર્મ સ્વરૂપ જ છે. આહા ! અનંત ધર્મશક્તિ છે ને ? એનામાં ? અનંત ધર્મ એટલે અનંત ગુણ છે એનામાં. એ અનંત ધર્મસ્વરૂપ જ છે. આહાહા ! અને તેથી તેના પ્રાસ માટે અહીં તો નિમિત્ત કહ્યું. પણ ત્યાં તો એમ કહ્યું કે ઈ પ્રાસ માટે કોઈ કારણ જ નથી.
એનું દ્રવ્યનું જ્યાં વર્ણન કર્યું ત્યાં એ વસ્તુ છે એવી કે એના કાર્યને માટે કોઈ કા૨ણની જરૂર નથી. અને કોઈ કાર્યનું તે કા૨ણ નથી. રાગાદિ કે પરદ્રવ્યની પર્યાયનું એ કા૨ણ નથી. એવો તે એનામાં ગુણ છે, એને પણ શબ્દબ્રહ્મ પ્રકાશનાર છે. વાણી દ્વારા એ આવ્યું છે કહે છે. આહાહાહા ! સમજાણું કાંઈ ? વીતરાગની શબ્દબ્રહ્મ એટલે વ્યાપક વાણી એમાં આ આવ્યું છે, કે તારો પ્રભુ આનંદનો નાથ છે. આહાહા ! એના કાર્યને માટે કોઈ ૫૨ના કા૨ણની અપેક્ષા નથી, અને ૫૨ના કાર્યને માટે એના કા૨ણની અપેક્ષા નથી. આહાહા ! આવું વસ્તુનું સ્વરૂપ જ છે. એમ શબ્દબ્રહ્મ કહ્યું અને વિશ્વ સમય એવા ભગવાને એ પ્રમાણે જાણ્યું, આત્માએ પણ એ જ પ્રમાણે જાણ્યું. આહાહા ! હું કોઈનું કા૨ણ નથી, હું કોઈનું કાર્ય નથી. આહાહા ! જુઓને ! એની શૈલી તો જુઓ. ઓહોહોહો ! ગજબ શૈલી છે ને !! ઊંડો ઉતરે તો એને વાણીમાંય પૂરણ કહેવાની તાકાત સિદ્ધ કરી અને પ્રભુ પોતે પૂરણ જાણવાની તાકાતવાળો છે એમ સિદ્ધ કર્યું. તેથી પૂરણ જાણવાવાળો છે માટે એને વિશ્વસમય, વિશ્વબ્રહ્મ. આહાહા ! અને વાણી સર્વને કહેનારી માટે શબ્દબ્રહ્મ આ આત્મબ્રહ્મ ઓલું શબ્દબ્રહ્મ, બેય પૂરાં છે. આહાહા !
ભગવાન પૂરું જાણનાર છે, વાણી પૂરું કહેનાર છે. શ્રીમમાં એમ આવે ‘ જે સ્વરૂપ શ્રી સર્વજ્ઞે દીઠું પણ કહી શક્યા નહિં તે પણ શ્રીભગવાન જો.' એ તો એની મહિમા બતાવવા કે વાણી દ્વારા કેટલું આવે, એમ ? બાકી (ભગવાનની ) વાણીમાં બધું આવ્યું છે એમ કહે છે. આહાહા ! માટે ભગવાનને આત્મબ્રહ્મ કહ્યો, વાણીને શબ્દબ્રહ્મ કહ્યો. આત્મા સર્વને જાણે માટે સર્વ બ્રહ્મ કહ્યો અને વાણી સર્વને કહે માટે શબ્દબ્રહ્મ કહ્યો. આહાહા !
એ રીતે તે સર્વ આ રીતે સામાન્ય વચનથી કહેવામાં આવે એવું બાકી બીજા બધા વચન અગોચ૨ને અનુમાન કરાવીને કહે એ રીતે, તે સર્વ વસ્તુઓના પ્રકાશક છે, શબ્દબ્રહ્મ, સર્વ વસ્તુનો કહેના૨ છે. આહાહા ! છે ? અમૃતચંદ્રાચાર્યની તો ટીકા છે. ‘કિલ સકલોડ્માસિસ્યાત્યઃ મુદ્રિતશબ્દબ્રહ્મ પદ મુદ્રિત શબ્દબ્રહ્મ. ' આહાહા ! માટે સર્વવ્યાપી કહેવામાં આવે છે અને તેથી તેને શબ્દબ્રહ્મ કહે છે વાણીને. આહાહા ! એની ઉપાસનાથી જ મારો નિજ વૈભવ પ્રગટયો છે. મારા આનંદનો નિજ વૈભવ, સર્વજ્ઞની શબ્દબ્રહ્મ વાણી એ એમાં નિમિત્ત હતી, એમ કહે છે. આહાહા ! સર્વજ્ઞ સિવાય બીજાની કોઈની વાણી આત્માના ધર્મને પ્રગટ કરવામાં નિમિત્ત પણ ન હોઈ શકે, નિમિત્તથી થાય તો નહિં. પણ નિમિત્ત પણ વીતરાગની વાણી સિવાય બીજું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #201
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૫
૧૮૭ નિમિત્ત પણ હોય નહિં એમ કહે છે. એ વીતરાગની વાણીનું નિમિત્તે કીધું એટલે એનાથી થાય નહિં, પણ નિમિત્ત હોય તો આ જ હોય. સમજાણું કાંઈ? આહા!
એ એક વાત કરી. કેવો છે મારો નિજવૈભવ, છે ને? કેવો છે મારા આત્માનો નિજ વૈભવ એ એક વાત કરી–આ વૈભવ પ્રગટવામાં, વિશ્વબ્રહ્મને પ્રગટવામાં નિમિત્ત શબ્દબ્રહ્મ છે, એ શબ્દબ્રહ્મ ભગવાનની વાણી. આહાહાહા ! એનો અર્થ એ થયો કે ભગવાનની વાણી સિવાય કોઈએ કલ્પેલી વાણી કહે, એ આત્માના ધર્મ પ્રગટવામાં નિમિત્ત પણ હોઈ શકે નહીં. આહાહા ! ઘણું સમાયું છે. થોડી ભાષામાં ઘણું સમાયું છે. આહાહા ! અને પૂરણ કહેનાર સર્વજ્ઞની વાણી નિમિત્ત, એવો જ પૂરણ જાણનારો ભગવાન, શબ્દબ્રહ્મ આત્મબ્રહ્મ એ ઉપાદાન, આહાહાહા ! પ્રગટયો છે પોતાના શબ્દબ્રહ્મમાંથી દશા, પણ એને શબ્દબ્રહ્મ નિમિત્ત છે, આત્મબ્રહ્મમાંથી પ્રગટયું છે પણ છે નિમિત્ત આ. આહાહા !
ગુરુની વાણી પણ કેવળીને અનુસરનારી છે. માટે એ નિમિત્ત હોય પણ અજ્ઞાનીની વાણી નિમિત્ત ન હોય. સમજાણું કાંઈ ? (બેનશ્રીએ પણ આપની ગુરુની વાણીનો ઘણો મહિમા કર્યો છે) આહાહા! એમાં તો ઘણું આવી ગયું. સમજાણું કાંઈ ? બે, બે એટલે એક વિશ્વબ્રહ્મ એક શબ્દબ્રહ્મ ઉપાદાન અને નિમિત્ત એના નિજ વૈભવમાં નિમિત્ત આ એટલી વાત કરી–આહાહા
વળી, તે નિજ વૈભવ કેવો છે?” આહાહાહા ! “સમસ્ત જે વિપક્ષ,” સમસ્ત વિપક્ષ, સત્યથી વિરૂધ્ધ કહેનારા બધા, જેટલા વિપક્ષ છે. આહાહા! “અન્યવાદીઓથી ગ્રહણ કરવામાં આવેલા સર્વથા એકાંતરૂપ નયપક્ષ “સર્વથા એકાંતરૂપ નયપક્ષ” તેમના નિરાકરણમાં સમર્થ” આહાહા ! એ જૂઠાં છે, એકાંત છે, એમ નિરાકરણમાં સમર્થ શું? “જે અતિ નિસ્તષ, નિર્બાધ યુક્તિ,” સમસ્ત જે અન્યવાદીઓ સર્વજ્ઞની વાણી સિવાય, જેટલી અન્યવાદીઓની વાણી છે એને સર્વથા એકાંત નયપક્ષ, તેનો નિરાકરણ કરવાને એ જૂઠા છે એવો, નિરાકરણ કરવાને, નિર્ણય કરવામાં, શું નિર્ણય કરવામાં સમર્થ, અતિનિહુષ નિબંધ યુક્તિ. આહાહા! અતિ છે ને? નિસ્તુષ, ફોતરા વિનાની અખંડ બતાવે એવી. આહાહા ! અતિ નિસ્તષ, નિબંધ યુક્તિ, યુક્તિ એવી સિદ્ધ અંદરથી આવે કે અતિનિસ્તુષ જેમાં બિલકુલ ફોતરું નહિં, ખંડ નહિં, અખંડ જે રીતે છે એ રીતે, આહાહા! “તેના અવલંબનથી જેનો જન્મ છે, ” અતિનિસ્તષ, નિબંધ. યુક્તિ, નિરાકરણમાં સમર્થ, પર (બીજું) જૂઠું છે એવું નિરાકરણમાં સમર્થ, એવી અતિ નિસ્તુષ યુક્તિ. આહાહાહા ! ઘણું સમાડયું છે.
આ અમૃતચંદ્રાચાર્ય ટીકા કરતી વખતે શ્વેતાંબર પંથ તો હતો. કુંદકુંદાચાર્ય વખતે પણ હતો. અહીં તો ચોખ્ખું કહે છે. અરિહંતના મુખથી પાણી નીકળી, એ શબ્દબ્રહ્મ, એ નિમિત્ત છે. અને એનાથી વિપક્ષ જેટલાંઓ છે, એ બધાંને જૂઠા છે એવો નિર્ણય કરવામાં, અતિ નિસ્તુષ, યુક્તિ ન્યાય, એનાથી મારો જન્મ છે, આહાહા ! છે ને? તેના અવલંબનથી જેનો જન્મ છે. આહાહા ! એમને એમ માન્યું નથી, અતિ નિસ્તષ- અખંડ યુક્તિના ન્યાયથી, બીજાં– સમસ્ત પદાર્થ કહેનારા એકાંત છે. આહાહાહાહા ! શું વાણી !! એમ નિરાકરણ કરીને આ મારો નિજ વૈભવ ઉત્પન્ન થયો છે. આહાહા ! એક સર્વશ પરમેશ્વર એની જે વાણી શબ્દબ્રહ્મ એમાં નિમિત્ત હતું અમારા સ્વરૂપના ઉપાદાનમાં અને એ નિમિત્તમાં, વિપરીત જે છે અન્યમતિઓ જેટલા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #202
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check h±tp://www.AtmaDharma.com for updates
૧૮૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ મારગ, એ બધાંનો નિરાક૨ણ અતિ અખંડ યુક્તિથી કરીને, અમને અમારા નિજ વૈભવમાં એ– એના નિરાકરણ કરવું એ અમારું નિમિત્ત છે. ખોટાં છે એ બધાં. આહાહા ! ભારે સમાડયું છે. કઠણ પડે અત્યારે તો જગતને.
અહીં તો અમૃતચંદ્રાચાર્યદેવ એક હજાર વર્ષ પહેલા થયા, બે હજાર વર્ષ પહેલા( ની ) ગાથા છે અને એવો આશય તો અનંતકાળથી ચાલ્યો જ આવે છે. એમાં અમૃતચંદ્રાચાર્ય આમ કહે છે. આહા ! અને એ પોતે કહેશે ને ( કુંદકુંદાચાર્યદેવ વતી કહેશે ) એમની વાત જ છે. એની ભાષામાં જે ભાવ છે, અને એ ભાવનું જ સ્પષ્ટીકરણ છે, એ ભાવનું જ ઉદ્ઘાટન છે. આહાહા ! અતિનિસ્તુષ નિર્બાધ યુક્તિ, એના અવલંબનથી, એ લોકો અજ્ઞાની એકાંત કહેના૨ા છે એમ અતિ અખંડ યુક્તિથી, ન્યાયથી, નિર્બાધ રીતે નિરાકરણ કરી અને અમારો એમાં જન્મ છે. અમારા નિજવૈભવનો એમાં જન્મ છે. એને ખોટા સિદ્ધ કરીને અતિનિસ્તુષ યુક્તિથી એમાં અમારો (જન્મ છે ) નિજ વૈભવ છે. આહાહા ! બહુ સમાડયું છે ઘણું.
મુનિઓ એમ કહે કે વસ્ત્રનો એક ખંડ રાખે ને મુનિ મનાવે નિગોદ જાય. એ શબ્દબ્રહ્મની વાણી છે, વાણીમાં એમ આવ્યું હતું, એવું ભાવમાં આવીને વાણી નીકળી છે. આહાહા ! અમારા મુનિપણાના અનુભવની દશામાં એકાંત કહેનારા સર્વજ્ઞની વાણી સિવાય, એનો અખંડ યુક્તિના ન્યાયથી સિદ્ધ કરીને, અમારો વૈભવ પ્રગટ થયો છે. આહાહાહા ! આકરું કામ છે આમાં હીરાભાઈ ? આમાં તો શ્વેતાંબર અને દિગંબર બે ભેગાં કરવા જાય તો મેળ ખાય એવું નથી એમ પોકા૨ ક૨ે છે. એમના કહેલા દેવગુરુશાસ્ત્ર, આહાહા ! અખંડ ન્યાય ને યુક્તિથી સિદ્ધ કરીને કે એ વાત જુઠ્ઠી છે એ રીતે અમારા નિજવૈભવનો જન્મ છે. આહાહા ! આકરું કામ છે બહુ વેદાંતાદિના તો નિરાકરણ છે બધા, સમસ્ત શબ્દ છે ને ? સમસ્ત શબ્દ છે ને ? સમસ્ત વિપક્ષ જેટલા વિપક્ષ છે. આહાહા! વીતરાગના શબ્દબ્રહ્મથી અનેકાંતથી જે કહેવાયેલું પૂરું સ્વરૂપ એનાથી વિપક્ષ છે. આહાહા ! એનું એકાંત છે એમ નિરાક૨ણ ક૨વામાં સમર્થ છે. અતિ અખંડ ન્યાય અમારો નિર્બાધ યુક્તિ એ યુક્તિને કોઈ વિશ્ર્વ કરી શકે નહિં, એ યુક્તિને કોઈ ખંડન કરી શકે નહિં.
નિર્બાધ યુક્તિ તેના અવલંબનથી તેનો જન્મ છે. આહાહાહાહા ! ટીકા, ટીકા ભારે ગજબ છે ને !! આ સનાતન જૈન ધર્મની આ વ્યાખ્યા છે. આહાહા ! બે. સર્વજ્ઞની વાણી એ નિમિત્ત અને એના વિરોધનો ખંડન કરીને નિર્બાધ યુક્તિથી નિરાકરણ કર્યું એ એનું નિમિત્ત, અભાવ. આહાહા!
7)
“ વળી તે કેવો વૈભવ છે ? ” નિજ વૈભવ કેવો છે ? “ નિર્મળ વિજ્ઞાનઘન જે આત્મા આત્માની વ્યાખ્યા કરી. આત્મા કેવો છે ? કે નિર્મળ વિજ્ઞાનઘન. આહાહા ! એ આત્માની વ્યાખ્યા કરી. નિર્મળ વિજ્ઞાનન, એકલો શાનનો પિંડ, જ્ઞાનનો સમુદ્ર; અપરિમીત જ્ઞાનનું સ્વરૂપ જેનું. આહાહા ! એવો વિજ્ઞાનન પ્રભુ, વિજ્ઞાનન કીધું ને પાછું જોયું ? તે પણ નિર્મળ વિજ્ઞાનઘન નિર્મળ જ્ઞાનથન ન કહ્યું, એકલું વિજ્ઞાનઘન ન કહ્યું, નિર્મળ વિજ્ઞાનઘન ત્રિકાળ, એવો જે આત્મા, આહાહા ! તેમાં અંતર્નિમગ્ન તેમાં અંતર્નિમગ્ન, વિજ્ઞાનઘન ભગવાન એમાં અંતર્નિમગ્ન અંત૨મગ્ર નહિં અંતર્નિમગ્ન મુનિની વાત છે ને ! આહાહા ! તેમાં અંત્તર્નિમગ્ન-મુનિને અરિહંત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
,,
Page #203
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૫
૧૮૯ બધા લેવા છે ને આમાં. આહાહા! નિર્મળ વિજ્ઞાનઘન પ્રભુ આત્મા, એકલો વિજ્ઞાનનો સમૂહ પિંડ પ્રભુ આત્મા, આહાહા ! જેમાં વિકલ્પનો અભાવ એમ ન લેતાં અસ્તિથી વાત લીધી. નિર્મળ વિજ્ઞાનઘન ભગવાન, એમાં અંતર્નિમગ્ર એ પર્યાય લીધી. આહાહા !
નિર્મળ વિજ્ઞાનઘન જે આત્મા, એમાં અંતર્નિમગ્ન તેમાં દ્રવ્યમાં નિમગ્ન, નિમગ્ન, અંતર્નિમગ્ન, અંતરમાં નિ... મગ્ન વિશેષે મગ્ન. આહાહા ! પરમગુરુ સર્વજ્ઞદેવ છે! આહા! શ્રીમદ્ભાંય આવે છે સર્વજ્ઞદેવ પરમગુરુ, સર્વશદેવ પરમગુરુ, સર્વજ્ઞદેવ પરમગુરુ, એ વિજ્ઞાનઘન એવો આત્મા એમાં અંતર્નિમગ્ન હતા. આહાહા! અને ભલે ભગવાનને મળ્યાં નથી અત્યારે સાક્ષાત્ પણ અમે કહીએ છીએ ચોક્કસ આહાહા ! કે એ આહાહા! નિર્મળ વિજ્ઞાનઘન “આત્મા, એક શબ્દ બસ છે નિર્મળ વિજ્ઞાનઘન આહાહા!” તેમાં અંતર્નિમગ્ન પરમગુરુ સર્વશદેવ અને અપરગુરુ ગણધર, ગણધર પણ નિર્મળ વિજ્ઞાનઘન જે આત્મા એમાં અંતર્નિમગ્ન, અંતનિમગ્ન એ પણ સર્વજ્ઞની હારે એને મૂક્યા. આહાહા !
અંતર્નિમગ્ન પરમગુરુ સર્વજ્ઞદેવ, “અને અપરગુરુ ગણધર” એ પણ વિજ્ઞાનઘન આત્મા તેમાં અંતર્નિમગ્ન હતા, ત્યાંથી માંડીને અમારા ગુરુ સુધી. આહાહા ! એ મહાવ્રત પાળતા હતા ને નગ્ન હતા ને એ વાત નહીં. આહાહાહાહા ! ગણધરઆદિથી માંડીને, ઓહોહો ! બેહજાર વર્ષ થયા પ્રભુ, કુંદકુંદાચાર્યને આટલા વર્ષ થયા, આ તો અમૃતચંદ્રાચાર્ય આમ કહે છે. આ કુંદકુંદાચાર્ય તો પ્રભુ પછી પાંચસો વર્ષે લગભગ એય એમ કહે છે, આહાહા ! કે ગણધરથી માંડીને અમારા ગુરુ પર્યત બધા વિજ્ઞાનઘન એવો પ્રભુ એમાં અંતર્નિમગ્ન હતા. આહાહા ! પ્રભુ તમે તો છબી છો ને? સર્વજ્ઞથી માંડીને તમારા ગુરુ પર્યતનું તમે બધું નક્કી કરી નાખ્યું? આહાહા!
આ સિદ્ધાંત, આ સન્ના ઉદ્ઘાટન છે આ. આહાહા! ગુરુ કેવા હોય ? કે સર્વજ્ઞ ગુરુ આવા, કે વિજ્ઞાનઘન આત્મામાં અંતર્નિમગ્ન, એવા જ ગણધર વિજ્ઞાનઘન આત્મામાં અંતનિમગ્ન એવા મારા ગુરુ, અરેરે ! પાંચમા આરાને ભગવાન પછી પાંચસો વર્ષ થઈ ગયા અને ત્યાર પછી (ભગવાન) પછી પંદરસો વર્ષ થઈ ગયા અમૃતચંદ્રાચાર્યને-હેં? આ તો કુંદકુંદાચાર્યની વતી કહે છે, પણ અમારા ગુરુની પરંપરાની ધારા આ, એ પંચમહાવ્રત પાળતા ને પાંચ સમિતિ વ્યવહાર હતા ને નિર્દોષ આહાર લેતા ને એ કાંઈ મુનિપણું નથી. આહાહા! જે વંદનિક છે, એ ચીજ નથી. વ્યવહારે વંદનિક, નિશ્ચયે વંદનિક તો પોતે પોતાનું સ્વરૂપ છે. આહાહા !
અપરગુરુ ગણધર આદિથી માંડીને ”અમારા-ગુરુ કુંદકુંદાચાર્ય કહે છે કે અમારા ગુરુ ખરેખર તો અમૃતચંદ્રાચાર્ય પણ કહે છે કે અમારા ગુરુ પર્યત ભલે કુંદકુંદાચાર્ય આમ કહે છે પણ અમે સત્ય ગુરુની પરંપરામાં અમે આવ્યા છીએ. આહાહા ! અમે પણ વિજ્ઞાનઘન એવો પ્રભુ એમાં અંતર્નિમગ્ન છીએ. આહાહા ! ભલે આ ટીકાનો વિકલ્પ ઊઠયો છે (પણ) એમાં અમે નથી. આહાહા ! વાણી નીકળશે. એમાં અમે નથી, ટીકા થાય એમાં અમે નથી. આહાહા ! અમે તો વિજ્ઞાનઘન ભગવાન આત્મા, એમાં અંતર્નિમગ્ન, અંતરમાં “નિઃ વિશેષ મગ્ન,” આહાહાહા ! કારણ કે સમ્યગ્દષ્ટિ પણ અંતરમાં મગ્ન છે, પણ નિમગ્ર વિશેષ નથી. આહાહા! અમારા ગુરુ પર્યત, પ્રભુ તમે બધું જાણી લીધું? સર્વજ્ઞ કેવળી સિવાય એમ લોકો કહે છે ને કે કેવળી સિવાય આ સમકિતી છે કે કેમ એ કોણ જાણે ? એમ કહે છે અત્યારે તો. આહાહા ! નિશ્ચય સમકિતી છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #204
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
૧૯૦
સમયસાર સિદ્ધિ ભાગ-૧ કે વ્યવહા૨ એ કેવળી સિવાય કોણ જાણે એમ કહે છે. આહા ! આ તો કહે છે કે અમે જાણીએ છીએ. આહાહાહા ! અમારા ગુરુ હતા અમારાથી ૫૨ એ પણ વિજ્ઞાનઘન આત્મામાં અંતર્નિમગ્ન હતા. એમ અમે જાણીએ છીએ. આહાહા ! અને પંચમહાવ્રતનો વિકલ્પ છે એમાં સત્યતા આ આવે છે અમારી. આહાહા ! સત્ય વાણીમાં આ આવ્યું છે કે એ અંતર્નિમગ્ન છે એ અમે બરાબર જાણીએ છીએ. આહાહાહા !
ક્યાં છે, આવી વાત છે ? દાસ ! આહાહાહા ! લોકોને એમ થઈ જાય છે કે માળા વળી એમ કહે છે વિરોધ કરનારા વિદેહનું નામ આપીને વિદેહથી આવ્યા છીએ-એમ કરીને મહિમા બહા૨થી અને જાતિસ્મરણ બહેનને છે, કાલે જ આવ્યું છે, એમ બે કરીને માળા બહાર પાડવા માગે છે, અમારા ગુરુ છે એ બસ શાંત મુનિપણામાં પ્રસિદ્ધ છે, મુનિપણું છે એમ કહે છે, ભાઈ ભલે હો પણ બાપુ આ વિના એનો ઉદ્ધાર નથી. આહાહા ! મુનિ તો એને કહીએ, આચાર્ય એને કહીએ, ઉપાધ્યાય એને કહીએ કે જે અરિહંત વિજ્ઞાનઘનમાં ‘નિમગ્ન ’ છે એ રીતે જ નિમગ્ન છે. આહાહા ! બેયને એક સ૨ખા ઉતાર્યા છે. તેથી નિયમસા૨માં કહ્યું છે ને ? શ્લોકમાં એક ઠેકાણે કે સહેજ ફેર છે પણ પછી બીજા શ્લોકમાં ફેર માને એ ખોટો છે. આહાહા !
ભાવલિંગી સંતો, ભલે દ્રવ્યલિંગ હોય એવું જ એને, વિકલ્પ હો ને નગ્નપણું હો પણ એ કાંઈ મુનિપણું નથી. એ કાંઈ મોક્ષનો માર્ગ નથી. આહાહા ! ( એને વ્યવહા૨ મોક્ષમાર્ગ તો કહે છે ) એ તો રાગને વ્યવહાર એને આરોપિત, નથી તેને કહેવું એનું નામ વ્યવહાર. આહાહા ! આ તો ગજબ કામ કર્યું છે ને ! હજાર વર્ષ પહેલા અમૃતચંદ્રાચાર્ય ટીકા કરે છે. આહાહા ! એકત્વ વિભક્તને દર્શાવીશ મા૨ા વૈભવથી એ વૈભવની વ્યાખ્યા પોતે કરે છે, આહાહા ! ભગવાન પછી તો કેટલા ? પાંચસો વર્ષ પછી તો કુંદકુંદાચાર્ય થયા પાંચમાં આરામાં, તો એના પાંચમા આરાના ગુરુ પણ કહે છે કે જેમ અરિહંત અંતર્નિમગ્ન હતાં એમ મારા ગુરુ અંતર્નિમગ્ન હતાં. એક ધારાથી હાલી આવે છે. અરિહંતથી ગણધર અને અમારા ગુરુ પર્યંત એ વિજ્ઞાનથનમાં અંતર્નિમગ્ન છે, એમ ૫રં૫રા હાલી આવે છે. એમણે અમને કહ્યું છે એમ કહેવું છે. અહીં કહેવું છે પછી એ ને ? આમણે અમારા ઉ૫૨ કૃપા કરીને ( અનુભવ ) અનુગ્રહ કરીને, થોડું પણ સત્ય એને હોવું જોઈએ બાપુ, કે જે સત્ય ત્રણ કાળમાં ફરે નહિં, એવું હોવું જોઈએને ?
અમારા ગુરુ પર્યંત, ઠેઠ અરિહંત ને વર્તમાન ગુરુ એક ધા૨ા લીધી. અંતર્નિમગ્ન એક સ૨ખા બધા લીધા ફેરવાળા કયાંય નહિં, કે ભાઈ અંર્તમગ્ન અહીં થોડા છે ને કેવળી વધારે છે. (અનુભવમાં પૂરા) એની દશામાં પડયા છે અંતર ભલે પૂર્ણ (ન હોય) પણ આ પણ આત્માના સ્વભાવમાં પૂરણના લક્ષે પડયો છે અંદર, આહાહા ! બેય બધાં ઠેઠ અરિહંતથી ગણધર, આચાર્ય પરંપરા, જેટલા આચાર્યોએ શાસ્ત્ર રચ્યાં, એ બધા આચાર્યો આવા હતા. આહાહાહા ! પ્રભુ તમે પંચમહાવ્રતારિ છો ને ? છદ્મસ્થ છો ને એમાં અસત્ય ના આવી જાય ? તો મહાવ્રત સત્ય ન રહે ! અરે સાંભળ કહે છે, આહાહા ! અમે, જે કહેવામાં આવે છે એ પૂરણ સત્ય જ છે. અમારા ગુરુ આવા અંતર્નિમગ્ન હતા એ કહયું એ અમારું પૂરણ સત્ય જ છે. આહાહા!
“તેમનાથી પ્રસાદરૂપે અપાયેલા ” આહાહા ! આવા જે વિજ્ઞાનઘનમાં અંતર્નિમગ્ન હતા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #205
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૫
૧૯૧ એમનાથી પ્રસાદરૂપે પ્રસાદી અમને આપી એણે. આહાહા! “શુદ્ધાત્મતત્ત્વનો અનૂગ્રહપૂર્વક ઉપદેશ” આહાહાહા ! અમે પાત્ર હુતા માટે અમને આપ્યું એમ ન કહેતાં, આહાહા ! તેમના પ્રસાદ, તેમની મહેરબાની થઈ, આહા! એમની મહેરબાનીથી અપાયેલા, શુદ્ધાત્મતત્ત્વનો અનુગ્રહપૂર્વક ઉપદેશ, આહાહા ! કૃપાપૂર્વક ઉપદેશ, મહેરબાનીથી કૃપા કરીને અમારા ગુરુએ અમને આ ઉપદેશ આપ્યો છે. આહાહા! જુઓ, સંતોની સંત પ્રત્યેની વિનય ભક્તિ. આહાહા ! તેમનાથી પ્રસાદરૂપે અપાયેલા, આહાહા! મહેરબાનીથી દીધેલું, શું? શુદ્ધાત્મતત્ત્વનો બસ એક જ આત્માનો ઉપદેશ આપ્યો તમને? છ દ્રવ્ય એના ગુણપર્યાયો એ બધુ કાંઈ નહિં? એ ઉપદેશ આને (અનુભૂતિ) માટે જ છે. બીજો બધો ઉપદેશ પણ શુદ્ધાત્માને માટે જ છે આહાહા ! બીજાના જાણવામાં રોકાવું એ માટે નથી. આહાહાહાહા ! બે ભાષા, તેમની મહેરબાનીથી દીધેલું. આહાહાહા ! ગુરુએ મહેરબાની કરી અને શુદ્ધાત્મતત્ત્વનો કૃપાપૂર્વક ઉપદેશ અનુગ્રહ. આહાહાહા! “તેમનાથી જેનો જન્મ છે” આ નિમિત્તથી પણ વાત છે આ.
અમારા આત્માના આનંદનો વૈભવ એમાં અમારા આવા જે ગુરુ ઠેઠથી, એ અમને વાણીમાં નિમિત્ત હતા, એની વાણી અહીં નિમિત્ત (હતી). એમણે મહેરબાની કરી, કૃપા કરીને ઉપદેશ આપ્યો, આહાહા ! તે શુદ્ધાત્મતત્વનો ઉપદેશ આપ્યો, કારણ કે બધું કહી કહીને લાખ કરોડ વાત હોય, તો સ્વનો આશ્રય કરવો છે એ એક વાત છે. હું! ગમે તેવી કથા હો ગમે તે અનુયોગ હો, સ્વનો આશ્રય કરવો, તો સ્વના આશ્રયની જ વાત અમને કહી. આહાહા ! જુઓ, આ વીતરાગ કથા, વીતરાગ જિનેશ્વરદેવ એની આ વાણી (ને) સંતો એ વાણી કહે છે. આહા! અમારા આનંદનો અનુભવ એવો અમારો વૈભવ પર્યાયનો, વીતરાગી સમ્યગ્દર્શન, વીતરાગી જ્ઞાન, વીતરાગી આનંદ, આહાહા ! અને જેટલા ગુણો છે એ બધા વ્યક્તપણે અમારી જે ભૂમિકા છે તે પ્રમાણે વ્યક્તનો અંશ તો ચોથેય પણ છે, પણ અમારી ભૂમિકામાં જેટલું વ્યક્તપણે વિશેષ છે, આહાહા ! એમાં અમારા ગુરુનો શુદ્ધાત્મતત્વનો ઉપદેશ નિમિત્ત હતું. આહાહા!
હવે એ પોતાની ઉપર લે છે.
વળી, તે કેવો છે વૈભવ? “નિરંતર ઝરતો,”આહાહા! શું? આનંદ ! અંતરમાંથી નિરંતર ઝરતો, ડુંગરમાંથી જેમ પાણી ઝરે, એમ ભગવાન આત્મામાંથી નિરંતર ઝરતો, “આસ્વાદમાં આવતો,” વેદનમાં આવતો, આહાહા ! “સુંદર જે આનંદ,” સુંદર આનંદ, અતીન્દ્રિય આનંદ, આહાહા !નિરંતર ઝરતો, કાયમ આવતો, એક તો વાત ઈ, કાયમ અતીન્દ્રિય આનંદ આવતો કોઈ વખતે આવ્યો ને કોઈ વખતે (નહિં,) એમ નહિં. આહાહા ! જેટલો આનંદ ને જેટલું સુખ, જે અતીન્દ્રિય જ્ઞાન અને અંતર પ્રતીતિ એટલે સમ્યગ્દર્શનની નિર્મળ દશા જે પ્રગટી છે એ નિરંતર, નિરંતર વર્તે છે. આહાહાહા ! પ્રભુ તમે છદ્મસ્થ છો ને? પંચમ આરાના સાધુ ને આવી વાત જાણી ગયા? આહાહા !નિરંતર, અંતર વિના આનંદ અતીન્દ્રિય આનંદ ઝરતો, આસ્વાદમાં આવતો, તે અમારા વેદનમાં આવતો, આહાહાહા! સુંદર જે આનંદ, આનંદને પણ ઉપમા આપી સુંદર. જગતના વિષયાનંદમાં આનંદ આવે એ તો દુઃખરૂપ આહાહાહા ! “સુંદર', લાલચંદભાઈ ઘણી વાર બોલે છે. આ સુંદર શબ્દ, સુંદર વાત છે, આ સુંદર આવી, એમ કહેતા.
સુંદર જે આનંદ તેની મહોર છાપ છે” આહાહા! ભગવાનની વાણીમાં જેમ “સાત”
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #206
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ મહોર છાપ છે એમ અમારા અનુભવમાં અતીન્દ્રિય આનંદની મહોર છાપ છે. આહાહા ! એકલું ચારિત્ર જ પ્રગટયું છે ને એકલું જ્ઞાન જ પ્રગટયું છે, વીર્યથી જ્ઞાનની રચના એકલી થઈ છે, એટલું જ નથી, એની સાથે અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. એ એની મહોર છાપ છે, કહે છે. આહાહા ! એમાં જ્ઞાનનો આટલો ઉઘાડ હોય તો એ મહોર છાપ છે, એમ નહિં. તેમ ક્ષાયિક સમકિત હોય તો જ આ મહોર છાપ છે ને ક્ષયોપશમ હોય તો મહોર છાપ આ નથી એમ નહિં, આહાહા ! ક્ષયોપશમ સમકિત ને ક્ષાયિક સમકિત. આહાહા !
સુંદર આનંદની છાપ મહોર છાપ છે. આહાહા ! જેમ ટપાલમાં છાપે છે ને મહોર છાપ પછી હાલે છે ને આમ કાગળ લઈ જાય છે, એમ આ અમારા આનંદનો અનુભવમાં મહોર છાપ છે. મુદ્રા એ છે. આહાહા ! અમારા મુનિપણાની આનંદમાં મહોર છાપ આનંદની છે. પંચમહાવ્રતના વિકલ્પ છે, એ એની છાપ છે, નગ્નપણું એ એની છાપ છે, એમ નથી. અઠયાવીસ મૂળ ગુણ પાળીએ એ એની મહોર છાપ છે, એમ નથી.) આહાહા ! હવે આવી વાત થાય ત્યારે કહે એય એકાંત કરે છે, એકાંત કરે છે. પંચ મહાવ્રતને પાળતા પાળતા શુભથી થશે એમ કહેતા નથી, કહે છે, આ તો પાંચમા આરાના મુનિ એમ કહે છે. આહાહા! કાળ લાગૂ પડતો જ નથી એને, અનુભવને એમ કહે છે. અરિહંતનો કાળ હતો અને જે એની દશા હતી, અંતર્મગ્ર એવી જ અમારી અંતર્મગ્નતા છે, આહાહાહા ! પંચમ આરો હોય છતાં. આહાહા ! કાળ છે માટે કંઈ ઓછપ દશા થઈ ગઈ છે એમ નથી, એમ કહે છે. આહાહા !
સુંદર જે આનંદ, તેની મુદ્રા, છે ને? અનવરત સુંદર આનંદ મુદ્રિત, આહાહા! તે પણ પ્રચુર સ્વ સંવેદનરૂપ. આહાહા! “પ્રચુરસંવેદનસ્વરૂપ સ્વસંવેદન” આહાહાહા ! મુનિ છે ને ! પ્રચુર નામ ઘણો જ સંવેદનસ્વરૂપ પોતાના સ્વને વેદન મળે એવું પ્રચુરસંવેદનસ્વરૂપ સ્વસંવેદન, એનાથી એનો જન્મ છે. આ ઉપાદાન લીધું, ઓલી નિમિત્તથી વાત કરી હતી. આહાહા! નિમિત્ત હો (પણ) એનાથી થાય એમ નહિ, પણ આવું નિમિત્ત હોય, ગતિ કરતા પદાર્થને) ધર્માસ્તિકાય જ નિમિત્ત હોય બીજું નિમિત્ત ન હોય છતાં નિમિત્ત, એને ગતિ કરાવતું નથી. આહાહા એમ આ અનુભવમાં નિજવૈભવમાં નિમિત્ત હોય તો વીતરાગની વાણી જ, અમારા ગુરુપર્યત કહેનારા સાધુઓની, ઉપદેશ કીધોને? શુદ્ધાત્માનો ઉપદેશ, અનુગ્રહપૂર્વક ઉપદેશ કીધોને? અમને ઉપદેશ મળ્યો છે એ. આહાહા ! એનાથી અમારો જન્મ, એ નિમિત્ત આવું જ હોય એમ કહે છે. આહાહા ! છતાં નિમિત્તથી ત્યાં થતું નથી, ભાષા તો એમ છે, તેનાથી જેનો જન્મ છે. હેં? તેનાથી જેનો જન્મ છે, આવા નિમિત્તથી જેની ઉત્પત્તિ છે, એનો અર્થ કે ઉત્પત્તિ કાળમાં આવું નિમિત્ત હોય એમ. આહાહા!
વાણીથી, નિમિત્તથી થાય તો તો બધા વાણી સાંભળે છે. તો નિમિત્ત ક્યાં છે? આહાહા ! અહીં તો છાપવાળુ પ્રચુરસંવેદનસ્વરૂપ ઘણો જ આત્માના આનંદ સ્વરૂપ પ્રચુરસંવેદનસ્વરૂપ સ્વસંવેદન, આહાહા ! એક પાંચમી ગાથા, એક (આ) બરોબર સાંભળે અને વિચારેને ઝઘડા નીકળી જાય બધા, એવા ભાગ્ય ક્યાંથી બાપા! આહાહા ! અરે એ આત્માય સુખી થવા તો માગે છે ને ? આહાહા ! પણ સુખી કેમ થવાય એની ખબરું નથી, એટલે કેમ થાય? અરેરે! કોઈ દુઃખી થવા માગે છે? પણ ખબરું નથી. આહાહા ! પાંચમા આરાના મુનિ આવા હોય? કે ચોથો આરો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #207
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૫
૧૯૩ કે પાંચમો આરો મુનિ આવા જ હોય. આહાહા!
પુલાકનો દાખલો આપે છે, જો એ આવા દોષવાળા હોય તો પણ મુનિ છે. પણ એ દોષ છે એ મુનિપણું નથી, મુનિપણું તો આ છે. આહાહા ! પુલાક-બકુશ છે એને પણ મુનિપણું તો આ છે. સમજાણું કાંઈ? આહાહા !
સ્વસંવેદન તેનાથી જેનો જન્મ છે. અમારા આનંદના પ્રચુરવેદનથી અમારા વૈભવનો જન્મ છે, એ ઉપાદાન લીધું. આહાહા!તેનાથી, તેનાથી આવ્યું-ને બધામાં નિમિત્તમાંય તેનાથી આવ્યું'તું. ઉપાદાનમાંય તેનાથી આવ્યું છે. વ્યવહાર નિમિત્ત છે તેનું જ્ઞાન કરાવ્યું આ જ ચીજ નિમિત્ત હોય, ગતિ કરે ત્યારે ધર્માસ્તિકાય જ નિમિત્ત હોય, લાખ કરોડ અન્ય દ્રવ્ય બીજા ભલે હોય અનંત પરમાણુ હો, પણ એ કાંઈ ગતિમાં નિમિત્ત નથી, એટલે સિદ્ધ કરવા નિમિત્ત, પણ નિમિત્તથી ગતિ કરે છે એમ સિદ્ધ નથી કરવું કાંઈ. આહાહા ! પણ અમારા નિજ વૈભવમાં આવા જ નિમિત્ત હોય. એ નિમિત્તથી અહીંયા થાય છે એમ નહિ. આહાહા ! થાય છે તો અમારા અનુભવની સુંદર છાપના વેદનથી જેનો જન્મ થયો છે. છે ને? આહાહાહા!
એમ, જે જે પ્રકારે મારા જ્ઞાનનો વૈભવ છે. આ જ્ઞાનનો વૈભવ કહેવાય. આહાહા ! એની શ્રદ્ધા, એનો આનંદ, એની વીર્યની ફુરણા, સ્વરૂપની રચના એ બધો જ્ઞાનનો વૈભવ છે, આત્માનો વૈભવ છે. આહાહા ! તે સમસ્ત વૈભવથી જોયું ? જે જે પ્રકારે મારા જ્ઞાનનો વૈભવ તે, તે સમસ્ત વૈભવથી આહાહા!ન્યાંય સમસ્ત મૂક્યું “દર્શાવું છું.” સમસ્ત વૈભવથી હું દર્શાવું છું. આહાહા ! ત્યાં સુધી તો હજી સામાન્ય વાત કરી-દેખાડું છું, હવે કહે છે “દેખાડીશ તો.”
એ કહેવાશે વિશેષ વાત. પ્રમાણ વચન ગુરુદેવ.
પ્રવચન નં. ૨૦ ગાથા – ૫ તા. ૨૯-૬-૭૮ ગુરુવાર જેઠ વદ-૯ સં.૨૫૦૪
સમયસાર ગાથા પાંચ. બદ્ધ વ્યવસાય એટલે કર્યો, બદ્ધ એટલે કર્યો છે સંસ્કૃતમાં બદ્ધ છે. બદ્ધ વ્યવસાય-આચાર્ય શું કહે છે કુંદકુંદાચાર્ય કે હું આ સમયસારને મારા નિજ વૈભવથી કહીશ. નિજ વૈભવ એટલે આત્માના અતીન્દ્રિય આનંદનો પ્રચુર સ્વભાવનું વેદન, એ નિજ વૈભવ. આત્માનું પ્રચુર સ્વ-સંવેદન અતીન્દ્રિય આનંદનું એ નિજ વૈભવ. એ નિજ વૈભવથી હું કહીશ સમયસાર એમ કહે છે. એ નિજ વૈભવ ઉત્પન્ન કેમ થયો? ત્રણ નિમિત્ત અને ચોથું ઉપાદાન મારું- એક તો સર્વજ્ઞની વાણી પરમાગમ એની ઉપાસનાથી મારાં નિજ વૈભવનો ઉદ્દભવ, પ્રગટ થયો છે, નિમિત્ત અરિહંત- સર્વજ્ઞની વાણી એ સિવાય બીજાં કોઈ નિમિત્ત હોઈ શકે નહિ, એ નિમિત્ત છે ને એમાં મારો નિજ વૈભવ આનંદ પ્રગટયો છે. અન્યમતનું એકાંતનું નિરાકરણ કરવા અતિ નિખુષ યુક્તિથી નિર્ણય કરીને મારો નિજ વૈભવ પ્રગટયો છે. સમજાણું કાંઈ ? ત્રી-અરિહંત સર્વજ્ઞ પરમાત્મા એ નિર્મળ વિજ્ઞાનઘનમાં નિમગ્ન અંતર્નિમગ્ન હતા. ત્યારથી તે અમારા ગુરુ પર્યત નિર્મળ વિજ્ઞાનઘનમાં અંતર્નિમગ્ન હતા. આહાહા ! એ સંતોએ અમને મહેરબાની કરી, કૃપા કરી પ્રસાદીરૂપ શુદ્ધાત્મ તત્ત્વનો ઉપદેશ આપ્યો. આ તો આવી ગયું છે પરમ દિ'. આહાહા!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #208
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ એનાથી મારો જન્મ, નિજ વૈભવનો. એ ત્રણ નિમિત્ત થયા; ચોથું અતીન્દ્રિય આનંદનું પ્રચુર સ્વ-સંવેદન એ મારા અનુભવની મહોર છાપ, મહોર છાપ, મુદ્રા. આહાહા! પ્રચુર અતીન્દ્રિય આનંદનું વેદન, છે હજી રાગ, વીતરાગ નથી. પણ એ રાગને ભિન્ન કરી અને પોતાના સ્વરૂપનું સ્વ સંવેદન, સ્વ નામ પોતાનું પોતાથી પ્રત્યક્ષ અતીન્દ્રિય આનંદની મહોર છાપવાળો અનુભવ છે. એમ અમારો વૈભવ આમ પ્રગટયો છે. એનાથી હું આ મારા વૈભવને અનુભવીને આ સમયસાર કહીશ એમ કહ્યું. અહીં સુધી આવ્યું છે, સમસ્ત વૈભવથી દર્શાવું છું, ત્યાં સુધી આવ્યું છે. આહાહાહા !
જો દર્શાવું (તો)” શું કહે છે. મને એવો વ્યવસાય, ઉધમ નિર્ણય થયો છે કે હું હવે આ મારા નિજ વૈભવથી આ સમયસારને કહ્યું. પણ જો દર્શાવું, દેખાડું એ શરત કહે છે, આહાહા! છે? “દર્શાવું તો, છે ભાઈ ? સ્વયમેવ પોતે જ, આહાહાહા! પોતાના અનુભવ પ્રત્યક્ષથી પરીક્ષા કરી પ્રમાણ કરવું” ઓહોહો ! કેટલા શબ્દ વાપર્યા? હું આ આત્માને રાગથી ભિન્ન અને સ્વભાવથી એકત્વ, એકત્વ વિભક્ત, દેખાડીશ પણ દેખાડીશ તો તમને શરત એટલી છે આહાહા ! તમે પોતે, દર્શાવું તો, એક તો દેખાડીશ એ તો પહેલું આવી ગયું છે, દેખાડીશ. પણ દેખાડું તો, આહાહા! આહાહા ! સ્વયમેવ, સ્વયમ્ એવ તારા પોતાથી જ, પોતે શબ્દ છે ને? સ્વયં એટલે પોતે ને એવ એટલે “જ'. સ્વયમેવ તારા પોતાથી જ, આત્માથી જ, આહાહા! પોતાના અનુભવ પ્રત્યક્ષથી. આહાહા ! તારો આત્મા અમે કહીએ છીએ કે રાગથી ભિન્ન છે, અને સ્વરૂપથી એકત્વ છે, એનું તારા પોતાના અનુભવમાં અંતર્મુખ કરીને, અનુભવની પરીક્ષાના, આહાહા! પ્રત્યક્ષ અનુભવ આવી વાત છે, જાતે તું અનુભવ પોતે આત્મા અતીન્દ્રિય જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે. એનો જાતે જ, પોતે જ અનુભવ કરી પ્રત્યક્ષથી પરીક્ષા કરી આટલી શરત છે. તારા આનંદનું પ્રત્યક્ષપણે તને વેદના થાય, એ રીતે અનુભવ પ્રત્યક્ષથી, પરીક્ષા આપરીક્ષાથી અનુભવ કરીને આહાહા! આવી વાત છે ભલે કહે છે રાગ હો, પણ રાગથી ભિન્ન અને સ્વભાવથી અભિન્ન એકત્વ-વિભક્ત, એ શબ્દ આવ્યો છે ને? એયત વિયત દર્શયેડહમિલિ પહેલું પદ જ ઈ છે, એકત્વ-વિભક્ત એ દેખાડીશ. આહાહા ! એ રાગાદિ ભલે શુભ હો, પણ એ શુભરાગથી વિભક્ત ભિન્ન અને અંતર સ્વરૂપ ચૈતન્યમૂર્તિ એનો જે ચૈતન્ય ચમત્કાર અતીન્દ્રિય આનંદ સ્વભાવ એનાથી તે એકત્વ છે. આહાહા ! તેને હું દેખાડું અને દેખાડીશ તો તારા પોતાના અનુભવ-પ્રત્યક્ષથી કેટલા શબ્દ વાપર્યા છે? એક તો સ્વયમેવ પોતાના અનુભવ પ્રત્યક્ષથી પરીક્ષા કરીને. આહાહા !
આ આત્મા અતીન્દ્રિય આનંદ સ્વરૂપ છે, અને રાગથી ભિન્ન છે એમ અમે જે કહ્યું એનું તું અનુભવની પરીક્ષાથી પ્રત્યક્ષ પ્રગટ કરીને પ્રમાણ કરજે. આહાહા! અનુભવ કરીને પ્રમાણ કરજે. આહાહા ! કહો, પાંચમા આરાના શ્રોતાને આમ કહે છે. પોતે પંચમ આરાના સાધુ છે. આહાહા! અંદર વસ્તુ છે એ અતીન્દ્રિય જ્ઞાન ને અતીન્દ્રિય આનંદ એનાથી એકત્વ છે વસ્તુઅને રાગ ચાહે તો તીર્થકર ગોત્રનો વિકલ્પ હો કે કોઈપણ રાગથી તે વિભક્ત નામ ભિન્ન છે. એ તને દેખાડું અને જો દેખાડું તો, આહાહાહા ! પોતે જાતે સ્વયમેવ અનુભવથી, અનુભવમાં પ્રત્યક્ષ પરીક્ષા કરીને પ્રમાણ કરજે. આહાહાહા ! તને એમ ખાત્રી થવી જોઈએ કે અમે કહીએ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #209
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૫
૧૯૫ છીએ એવો જ આત્મા છે. આહાહા ! અમે કહીએ છીએ અને કીધું એવું તને અનુભવમાં આવે કે જેવું એમણે કહ્યું 'તું એવું જ આ સ્વરૂપ છે, એમ અનુભવમાંથી પ્રમાણ કરજે. એનો અર્થ એટલો કે અમે કહ્યું, તેં સાંભળ્યું, હવે સાંભળવાનું લક્ષ છોડી દઈને. આહાહાહા !
પોતે જાતે સ્વયમેવ અને પોતાના અનુભવ પ્રત્યક્ષથી, પરીક્ષા કરીને પ્રમાણ કરજે. આહાહા ! આટલી શરતું મૂકી છે. આહાહા ! (અંતર અનુભવ કરવામાં કોઈ ભૂલ થઈ જાય તો એનો નિકાલ કેવી રીતે હોય) ભૂલ ન થાય એમ અહીંયા કહે છે, આ અમે કહ્યું છે એ પ્રમાણે જાતે, જાતે પોતાથી અનુભવ પ્રત્યક્ષથી પ્રમાણ કર તો તને અમે કહ્યું છે એવો જ અનુભવ થશે. અને તે અનુભવથી પરીક્ષા કરીને પ્રમાણ કરજે. આહાહા ! ઝીણી વાત છે ભાઈ ! અહીંથી શરૂ થાય છે. હવે કહેવાનું પછી છઠ્ઠી ગાથામાં સરવાળો કરશે. આહાહાહા !
આવી વાત દિગંબર સંતો સિવાય ક્યાંય સાંભળવા મળે એવી નથી. આહાહા ! વાડામાં પડ્યા એને ખબર નથી, હું! કે કઈ રીતે અનુભવ થાય અને અનુભવ થાય તો શું થાય? એ કહે છે કે સાક્ષાત પોતે પોતાથી પોતામાં બે વાત, સ્વયમેવ પોતે જ પોતાના અનુભવ પ્રત્યક્ષથી પરીક્ષા કરી પ્રમાણ કરવું. આહાહા ! ગૃહસ્થાશ્રમમાં રહેલો હોય એને પણ કહે છે કે તું અમે કહીએ છીએ તેને આ રીતે અનુભવથી પ્રમાણ કરજે, ભલે એને રાગ હોય આહાહા! ગૃહસ્થ, મુનિ ન હોય એને તો અશુભ રાત્રેય આવે, અને એ રાગથી પૃથક છે એમ અનુભવ કરજે. આહાહાહા !
જો ક્યાંય છેલ્લો શબ્દ છે ને? અક્ષર, માત્રા, હૃસ્વઈ, દીર્ઘઈ આદિ અલંકાર યુક્તિ આદિ પ્રકરણોમાં ચૂકી જાઉં તો દોષ ગ્રહણ કરવામાં સાવધાન ન થવું” દોષ તને કદાચ ખ્યાલમાં આવી જાય પણ એમાં સાવધાન ન થવું. આહાહા ! તને જાણવામાં ખ્યાલ આવી જાય કે આમાં ઠેકાણે ભૂલ છે આ અક્ષરની માત્રાની યુક્તિની અલંકારની, આહા! તો સાવધાન ન થવું.
ખ્યાલમાં તને આવે, પણ અમારે તને કહેવું છે એ વસ્તુ અનુભવ છે, એ રાગથી ભિન્ન (સ્વભાવનો) અનુભવ કરાવવો છે, એમાં ફેર નથી. આહાહા !
કેમકે શાસ્ત્ર સમુદ્રના પ્રકરણ બહુ છે. ઘણી જાતિ યુક્તિ, ધાતુ, અલંકાર, માત્રા, અક્ષરો ઘણાં પ્રકાર છે, માટે અહીં સ્વસંવેદનરૂપ અર્થ પ્રધાન છે. અહીંતો સ્વ નામ પોતામાં આનંદનું વેદન એવો જે પદાર્થ, વસ્તુ તે મુખ્ય છે. આહાહા ! એ કોઈ વ્યાકરણ અને સંસ્કૃત એના કોઈ ફેરફાર હોય તો એને તું પકડીશ નહિ. આહાહા! “તેથી અર્થની પરીક્ષા કરવી” અર્થ એટલે વસ્તુ, આત્મા આનંદસ્વરૂપનો અનુભવ કરવો એ અર્થની પરીક્ષા. આહાહા ! અર્થની પરીક્ષા ઈ, આહા ! કે જે વસ્તુ છે એનો અનુભવ કરવો એ અર્થ છેલ્લે તો આવે છે ને? તત્ત્વાર્થ- તત્ત્વને, અર્થને જાણીને, આહાહા! તત્ત્વનો અર્થ જે છે એને જાણીને અર્થમાં સ્થિર થશે. આહાહા!
| ભાવાર્થ – “આચાર્ય આગમનું સેવન” એ પણ આગમ એને કહીએ કે જે અરિહંતના સર્વશના મુખે(થી) નીકળેલી વાત, કલ્પિત આગમો જે છે લોકોએ કરેલા એ નહિ. સર્વજ્ઞ ત્રિલોકનાથ પરમાત્મા એના મુખે નીકળેલી વાણી. “મુખ ઓમકાર ધ્વનિ સુનિ અર્થ ગણધર વિચારે;” એ વાણીને અહીંયા આગમ કહેવામાં આવે છે. છે? આહાહા ! એ આગમનું સેવન. આકરી વાત છે. ખરેખર તો શ્વેતાંબરના આગમ પણ એ આગમ નથી, એમ નિષેધ છે અહીં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #210
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૧૯૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧
તો, એનું સેવન અને અનુભવમાં નિમિત્ત એ થાય એમ છે નહીં. આહાહા ! એ આ આગમ, સર્વજ્ઞે કહેલી વાણી એને ગણધરે ગૂંથી હોય, એ વાણી આગમ. આહાહા !
એ આગમનું સેવન, એક વાત. યુક્તિનું અવલંબન, અન્ય મતિઓ જેટલાં એકાંતવાદીઓ છે એનું નિસ્તુષ યુક્તિથી એનું અમે ખંડન કર્યું છે, નિરાક૨ણ કરીને અમને અનુભવ થયો છે. આહાહાહા ! જેટલાં ૩૬૩ પાખંડ છે એ બધાનું યુક્તિથી અમે નિરાકરણ કર્યું છે કે એ વસ્તુ ખોટી છે. આહાહાહા ! ઝીણી વાત બહુ, એવો વખત. આહાહા ! બે વાત.
‘૫રા૫૨ ગુરુનો ઉપદેશ ’ આહાહા ! અરિહંતથી માંડીને અમારા ગુરુ એની પરંપરાથી મળેલો ઉપદેશ. આહાહા ! અને ચોથું સ્વ સંવેદન આ ત્રણ નિમિત્ત અને ચોથું આ સ્વ-સંવેદન ઉપાદાન.
આહાહા!
“ એ ચાર પ્રકારે ઉત્પન્ન થયેલ પોતાના જ્ઞાનના વિભવથી, ” મારા જ્ઞાનના નિજના વૈભવથી એકત્વ વિભક્ત; એકત્વ-વિભક્ત કહેવું છે ને ? અંતર પૂરણ અતીન્દ્રિય આનંદ જ્ઞાનથી એકત્વ છે અને રાગાદિ વિકલ્પથી પૃથક છે, છે ખરો રાગાદિ, પણ છે પૃથક. આહાહા ! વ્યવહાર રત્નત્રયનો જે વિકલ્પ ઊઠે, એ રાગથી પણ પૃથક આત્મા છે. આહાહા ! સમજાણું કાંઈ ? “ સ્વસંવેદન... એ ચાર પ્રકારે (ઉત્પન્ન થયેલ પોતાના ) જ્ઞાનના વિભવથી એકત્વ-વિભક્ત એવો શુદ્ધ આત્મા એનું સ્વરૂપ દેખાડે છે. ” આહાહાહા ! ગમે તે પ્રકારનો શુભ રાગ હો પણ એનાથી તો પ્રભુ આત્મ તત્ત્વ ભિન્ન છે, કેમ કે એ રાગ છે એ તો આસવ-તત્ત્વમાં જાય છે, અને આત્મા છે એ તો શાયક તત્ત્વ છે, બે તત્ત્વ તના, નવ તત્ત્વમાં જુદા છે. આહાહાહા!
'
એકત્વ-વિભક્ત શુદ્ધ આત્માનું સ્વરૂપ દેખાડે છે. આહાહા ! અને “ સાંભળનારા ” à શ્રોતાઓ ! આહાહા ! “ પોતાના સ્વ સંવેદન પ્રત્યક્ષથી પ્રમાણ કરો.” આહાહા ! એમાં એકલાં મુનિને કાંઈ નથી કહ્યું, જે શ્રોતાઓ છે. આહાહા ! બાપુ ! ક૨વા જેવું તો આ છે. જે કાંઈ કર્તવ્ય છે મોક્ષના માર્ગનું એ તો રાગથી ભિન્ન ને સ્વભાવથી અભિન્ન તે કર્તવ્ય છે. આહાહાહા ! સાંભળનારા હે શ્રોતાઓ પોતાના સ્વ-સંવેદન પ્રત્યક્ષથી પ્રમાણ કરો ! પોતાની જાતના અનુભવમાં પ્રત્યક્ષ. સ્વનો ને સં ( એટલે ) પ્રત્યક્ષ એનું વેદનથી પ્રમાણ કરો. આહાહા ! એટલે કે અનુભવ કરો. આહાહા ! પ્રથમ તો આ કરવાનું છે, પછી આગળ શાંતિ વધે સ્વના આશ્રયે, વિકલ્પો આવે વ્રતના, પંચમ ગુણસ્થાને, છઠ્ઠ ગુણસ્થાને પણ એ વિકલ્પો બધા આસ્રવ છે. આહાહા !
ક૨વાનું તો આ છે. એ વખતે પણ વિભક્તપણું છે એ તારે કરવાનું છે, વ્રતો આવે છઠ્ઠ ગુણસ્થાને પંચમહાવ્રત આદિ, પાંચમે બાર વ્રત પણ એ વખતે પણ એનાથી વિભક્ત ક૨વાનું છે. આહાહા ! એના એકત્વથી, એનાથી વિભક્ત થવાય એમ નહીં. શુભરાગના એકત્વથી એનાથી ભિન્ન પડાય એમ નહિં. એનાથી ભિન્ન પાડ તો ભિન્ન પડે. આહાહા ! સમજાણું કાંઈ ?
પોતાના સ્વસંવેદન (થી ) ‘ સ્વ ’ નામ પોતાનું વેદન ‘સં ’ નામ પ્રત્યક્ષથી પ્રમાણ કો
''
‘ ક્યાંય કોઈ પ્રકરણ ’ એટલે અધિકા૨ોમાં અનુભવ સિવાયના અધિકારોમાં, ભૂલું તો એટલો દોષ ગ્રહણ ન કરવો એમ કહ્યું, એ દોષ ઉપર ખ્યાલ ન રાખવો “ અહીં પોતાનો અનુભવ પ્રધાન છે ” અનુભવની મુખ્યતા છે, અહીં તો. આહાહાહા ! તેનાથી શુદ્ધ સ્વરૂપનો નિશ્ચય કરો, એમ કહેવાનો આશય છે. એ જયચંદ પંડિતે ભાવાર્થમાં લખ્યું. પહેલાના પંડિત એવા હતા દિગંબર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #211
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૬
૧૯૭ પંડિતો જયચંદ પંડિત, ટોડરમલ, બનારસીદાસ, ભાગચંદજી આદિ. ઓહોહો ! જયચંદ પંડિત આ ભાવાર્થ ભર્યો છે કે આચાર્યને આમ કહેવું છે, આહાહા ! ચાલતી ભાષામાં.
ત્યારે હવે શિષ્યને પ્રશ્ન ઊપજે છે એ પ્રશ્ન ઊપજે છે કે એવો શુદ્ધાત્મા કોણ છે? છે માથે (મથાળામાં) “કોડસૌ શુદ્ધ આત્મતિ ચેત” જે એકત્વ છે અને પરથી વિભક્ત છે એવો શુદ્ધાત્મા છે કેવો? કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ? શિષ્યનો આ પ્રશ્ન અંતરથી આવ્યો છે કે આવો તે શુદ્ધ આત્મા સ્વભાવથી અભેદ અને રાગથી ભેદ એવો શુદ્ધ આત્મા કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ એમ છે ને? ચેતનો અર્થ થયોને? આવી જેને અંતર જિજ્ઞાસાથી પ્રશ્ન ઊઠયો છે એવા શ્રોતાને ઉત્તર દેવામાં આવે છે, સાંભળવા સાધારણ આવ્યા એટલે આપણે સાંભળવું જોઈએ, એવાઓ માટે નહિ કહે છે જેને અંતરથી પ્રશ્ન ઊઠ્યો છે, તે શુદ્ધ આત્મા તે કોણ છે આ? શું છે ઈ તે ચીજ અને કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ, બીજા દ્રવ્યનું જાણવું જોઈએ એ પ્રશ્ન એને ઊઠયો જ નથી. છ દ્રવ્ય ને છ દ્રવ્યના ગુણ ને એ વાત તો અંદર સાધારણ આવી ગૌણ. આવો જે ભગવાન આત્મા શુદ્ધ સ્વરૂપ સ્વભાવથી એકત્વ ને રાગથી વિભક્ત એવો જે શુદ્ધ, એ તે આત્મા કોણ છે? કેવો છે? કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ. એવો શુદ્ધ કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ? આહાહાહા ! છે? એ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથા છે. આવો જેને પ્રશ્ન અંતરમાંથી ઊઠ્યો છે, એવા શ્રોતાઓને માટે આ ઉત્તર છે. આહાહાહા ! અમૃતચંદ્રાચાર્ય શૈલી કરે છે, જેને અંતરથી ઊઠયું છે કે આ શુદ્ધ છે વસ્તુ અંદર પૂર્ણાનંદનો નાથ પ્રભુ એ વિકલ્પના વિકારથી તન્ન જુદો અને પોતાના પરિપૂર્ણ સ્વભાવથી એકત્વ અભેદ એવો તે શુદ્ધ આત્મા છે કોણ કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ? આહાહાહાહા ! આવો જેનો પ્રશ્ન અંતરમાંથી જેને ઊયો છે એવા શ્રોતાઓને આ ઉત્તર દેવામાં આવે છે આહાહા ! શું શૈલી!
મોક્ષાર્થીકો..! ગજબ બાત કહી હૈ ના! આ.. હા. હા..! મોક્ષકે અર્થકો મોક્ષકો જાનના, ઐસે નહીં કહા. ક્યોંકિ મોક્ષ હૈ વહ પર્યાય હૈ, પર્યાય હે વહ ભેખ હૈ, પર્યાય હૈ યહ આત્માકા એક ભેખ હે – “સમયસાર” મેં આયા હૈ. સંવર, નિર્જરા ભી એક ભેખ હૈ (ર) મોક્ષ ભી એક ભેખ હૈ, વસ્તુ નહિ. યે તો પર્યાયકા એક ભેખ હૈ, આહા... હા...! લેકિન જો એક (માત્ર) મોક્ષની પર્યાય ચાહતા હૈ ઉસકો સીધા.. (આત્માકો જાનના). આહા. હા...! પરકી અપેક્ષા છોડકર, ઐસા કરું તો ઐસા મિલેગા, ઐસી અપેક્ષા છોડકર (સીધા આત્માકો જાનના). ( સમયસાર દોહન પાના નં. ૨૦૧ પૂ. ગુરુદેવશ્રીના નાઈરોબીના પ્રવચનમાંથી )
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #212
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૮
R
चा -5
)
पर
uथ -६ ) HTTTTTTTTTTTTTTr कोडसौ शुद्ध आत्मेति चेत्।
ण वि होदि अप्पमत्तो ण पमत्तो जाणगो दु जो भावो। एवं भणंति सुद्धं णादो जो सो दु सो चेव।।६।।
नापि भवत्यप्रमत्तो न प्रमत्तो ज्ञायकस्तु यो भावः।
एवं भणन्ति शुद्धं ज्ञातो यः स तु स चैव।।६।। यो हि नाम स्वतःसिद्धत्वेनानादिरनन्तो नित्योद्योतो विशदज्योतिर्ज्ञायक एको भावः स संसारावस्थायामनादिबन्धपर्यायनिरूपणया क्षीरोदकवत्कर्मपुद्गलै: सममेकत्वेऽपि द्रव्यस्वभावनिरूपणया दुरन्तकषायचक्रोदयवैचित्र्यवशेन प्रवर्तमानानां पुण्यपापनिर्वर्तकानामुपात्तवैश्वरूप्याणां शुभाशुभभावानां स्वभावेनापरिणमनात्प्रमत्तोऽप्रमत्तश्च न भवति। एष एवाशेषद्रव्यान्तरभावेभ्यो भिन्नत्वेनोपास्यमानः शुद्ध इत्यभिलप्यते। ___ न चास्य ज्ञेयनिष्ठत्वेन ज्ञायकत्वप्रसिद्धे: दाह्यनिष्ठदहनस्येवाशुद्धत्वं, यतो हि तस्यामवस्थायां ज्ञायकत्वेन यो ज्ञातः स स्वरूपप्रकाशनदशायां प्रदीपस्येव कर्तृकर्मणोरनन्यत्वात् ज्ञायक एव।।
હવે પ્રશ્ન ઊપજે છે કે, એવો શુદ્ધ આત્મા કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ? એ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છે:
નથી અપ્રમત્ત કે પ્રમત્ત નથી જે એક જ્ઞાયક ભાવ છે,
मेरीत 'शुद्ध' ऽथाय, नेले त ते. तो ते ४ छ.६ uथार्थ:-[यः तु][ज्ञायक: भाव: ] शायमापछते [अप्रमत्तः अपि] अप्रमत्त ५४ [ न भवति] नथी माने [ न प्रमतः] प्रमत्त ५४॥ नथी, - [ एवं ] मेश [शुद्ध ] मेने शुद्ध [ भर्णान्त] छ; [ च यः] 4जी [ ज्ञातः ] 45५४४५॥यो [ सः तु] ते तो [ सः एव] ते ४ छ,बी छ नथी.
ટીકાઃ- જે પોતે પોતાથી જ સિદ્ધ હોવાથી (કોઈથી ઉત્પન્ન થયો નહિ હોવાથી) અનાદિ સત્તારૂપ છે, કદી વિનાશ પામતો નહિ હોવાથી અનંત છે, નિત્ય ઉદ્યોતરૂપ હોવાથી ક્ષણિક નથી અને સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે એવો જે જ્ઞાયક એક “ભાવ” છે, તે સંસારની અવસ્થામાં અનાદિ બંધાર્યાયની નિરૂપણાથી (અપેક્ષાથી) ક્ષીરનીરની જેમ કર્મયુગલો સાથે એકરૂપ હોવા છતાં, દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો દુરંત કષાયચક્રના ઉદયની (-કષાયસમૂહના અપાર ઉદયોની) વિચિત્રતાના વિશે પ્રવર્તતા જે પુણ્ય-પાપને ઉત્પન્ન કરનાર સમસ્ત અનેકરૂપ શુભઅશુભ ભાવો તેમના સ્વભાવે પરિણમતો નથી (જ્ઞાયક ભાવથી જડ ભાવરૂપ થતો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #213
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૬
૧૯૯ નથી, તેથી પ્રમત્ત પણ નથી અને અપ્રમત્ત પણ નથી; તે જ સમસ્ત અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતો “શુદ્ધ” કહેવાય છે.
વળી દાહ્યના (-બળવાયોગ્ય પદાર્થના) આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે તો પણ દાહ્યકૃત અશુદ્ધતા તેને નથી, તેવી રીતે શેયાકાર થવાથી તે “ભાવ”ને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે તો પણ શેયકૃત અશુદ્ધતા તેને નથી; કારણકે શેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો તે સ્વરૂપ-પ્રકાશનની (સ્વરૂપને જાણવાની) અવસ્થામાં પણ, દીવાની જેમ, કર્તા-કર્મનું અનન્યપણું હોવાથી જ્ઞાયક જ છે- પોતે જાણનારો માટે પોતે કર્તા અને પોતાને જાણ્યો માટે પોતે જ કર્મ. (જેમ દીપક ઘટપટાદિને પ્રકાશિત કરવાની અવસ્થામાંય દીપક છે અને પોતાને પોતાની જ્યોતિરૂપ શિખાને-પ્રકાશવાની અવસ્થામાં પણ દીપક જ છે, અન્ય કાંઈ નથી; તેમ જ્ઞાયકનું સમજવું.).
ભાવાર્થ - અશુદ્ધપણું પરદ્રવ્યના સંયોગથી આવે છે. ત્યાં મૂળ દ્રવ્ય તો અન્ય દ્રવ્યરૂપ થતું જ નથી, માત્ર પરદ્રવ્યના નિમિત્તથી અવસ્થા મલિન થઈ જાય છે. દ્રવ્ય-દષ્ટિથી તો દ્રવ્ય જે છે તે જ છે અને પર્યાય (અવસ્થા) -દ્રષ્ટિથી જોવામાં આવે તો મલિન જ દેખાય છે. એ રીતે આત્માનો સ્વભાવ જ્ઞાયકપણું માત્ર છે, અને તેની અવસ્થા પુલકર્મના નિમિત્તથી રાગાદિરૂપ મલિન છે તે પર્યાય છે. પર્યાયની દૃષ્ટિથી જોવામાં આવે તો તે મલિન જ દેખાય છે અને દ્રવ્યદૃષ્ટિથી જોવામાં આવે તો જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું જ છે, કાંઈ જડપણું થયું નથી. અહીં દ્રવ્યદૃષ્ટિને પ્રધાન કરી કહ્યું છે. જે પ્રમત્ત-અપ્રમત્તના ભેદ છે તે તો પરદ્રવ્યના સંયોગજનિત પર્યાય છે. એ અશુદ્ધતા દ્રવ્યદૃષ્ટિમાં ગૌણ છે, વ્યવહાર છે, અભૂતાર્થ છે, અસત્યાર્થ છે, ઉપચાર છે. દ્રવ્યદૃષ્ટિ શુદ્ધ છે, અભેદ છે, નિશ્ચય છે, ભૂતાર્થ છે, સત્યાર્થ છે, પરમાર્થ છે. માટે આત્મા જ્ઞાયક જ છે; તેમાં ભેદ નથી તેથી તે પ્રમત્તઅપ્રમત્ત નથી. “જ્ઞાયક એવું નામ પણ તેને શેયને જાણવાથી આપવામાં આવે છે કારણ કે શેયનું પ્રતિબિંબ જ્યારે ઝળકે છે ત્યારે જ્ઞાનમાં તેવું જ અનુભવાય છે. તોપણ શેયકૃત અશુદ્ધતા તેને નથી કારણ કે જેવું શેય જ્ઞાનમાં પ્રતિભાસિત થયું તેવો જ્ઞાયકનો જ અનુભવ કરતાં જ્ઞાયક જ છે. “આ હું જાણનારો છું તે હું જ છું, અન્ય કોઈ નથી'- એવો પોતાને પોતાનો અભેદરૂપ અનુભવ થયો ત્યારે એ જાણવારૂપ ક્રિયાનો કર્તા પોતે જ છે અને જેને જાણ્યું તે કર્મ પણ પોતે જ છે. આવો એક જ્ઞાયકપણામાત્ર પોતે શુદ્ધ છે. - આ શુદ્ધનયનો વિષય છે. અન્ય પર સંયોગજનિત ભેદો છે તે બધા ભેદરૂપ અશુદ્ધદ્રવ્યાર્થિકનયનો વિષય છે. અશુદ્ધદ્રવ્યાર્થિકનય પણ શુદ્ધ દ્રવ્યની દૃષ્ટિમાં પર્યાયાર્થિક જ છે તેથી વ્યવહારનય જ છે એમ આશય જાણવો.
અહીં એમ પણ જાણવું કે જિનમતનું કથન સ્યાદ્વાદરૂપ છે તેથી અશુદ્ધનયને સર્વથા અસત્યાર્થ ન માનવો; કારણ કે સ્યાદ્વાદ પ્રમાણે શુદ્ધતા અને અશુદ્ધતા-બને વસ્તુના ધર્મ છે અને વસ્તુધર્મ છે તે વસ્તુનું સત્વ છે; અશુદ્ધતા પરદ્રવ્યના સંયોગથી થાય છે, એ જ ફેર છે. અશુદ્ધનયને અહીં હેય કહ્યો છે કારણ કે અશુદ્ધનયનો વિષય સંસાર છે અને સંસારમાં આત્મા કલેશ ભોગવે છે; જ્યારે પોતે પરદ્રવ્યથી ભિન્ન થાય ત્યારે સંસાર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #214
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨OO
સમયસાર સિદ્ધિ ભાગ-૧ મટે અને ત્યારે કલેશ મટે. એ રીતે દુ:ખ મટાડવાને શુદ્ધનયનો ઉપદેશ પ્રધાન છે. અશુદ્ધનયને અસત્યાર્થ કહેવાથી એમ ન સમજવું કે આકાશના ફૂલની જેમ તે વસ્તુધર્મ સર્વથા જ નથી. એમ સર્વથા એકાંત સમજવાથી મિથ્યાત્વ આવે છે; માટે સ્યાદ્વાદનું શરણ લઈ શુદ્ધનયનું આલંબન કરવું જોઈએ. સ્વરૂપની પ્રાપ્તિ થયા પછી શુદ્ધનયનું પણ આલંબન નથી રહેતું. જે વસ્તુ સ્વરૂપ છે તે છે- એ પ્રમાણષ્ટિ છે. એનું ફળ વીતરાગતા છે. આ પ્રમાણે નિશ્ચય કરવો યોગ્ય છે.
અહીં, (શાકભાવ) પ્રમત્ત-અપ્રમત્ત નથી એમ કહ્યું છે ત્યાં “પ્રમત્ત-અપ્રમત્ત એટલે શું? ગુણસ્થાનની પરિપાટીમાં છઠ્ઠી ગુણસ્થાન સુધી તો પ્રમત્ત કહેવાય છે અને સાતમાથી માંડીને અપ્રમત્ત કહેવાય છે. પરંતુ એ સર્વ ગુણસ્થાનો અશુદ્ધનયની કથનીમાં છે; શુદ્ધનયથી આત્મા જ્ઞાયક જ છે.
પ્રવચન નં. ૨૦
ગાથા – ૬
1. ૨૯-૬-૭૮ ण वि होदि अप्पमत्तो ण पमत्तो जाणगो दु जो भावो। एवं भणंति सुद्धं णादो जो सो दु सो चेव।।६।।
નથી અપ્રમત્ત કે પ્રમત્ત નથી જે એક જ્ઞાયક ભાવ છે,
એ રીત શુદ્ધ” કથાય, ને જે જ્ઞાત તે તો તે જ છે. ૬ એનો ગાથાર્થ:- “જે જ્ઞાયક ભાવ છે તે અપ્રમત્ત પણ નથી અને પ્રમત્ત પણ નથી” – એ રીતે એને શુદ્ધ કહે છે” આહા ! કહેશે ટીકામાં. એ વસ્તુ પોતે જે શુદ્ધ (છે), પરથી ભિન્ન ને સ્વથી અભિન્ન એ શુભ અશુભભાવરૂપે થઈ જ નથી. જ્ઞાયક ભાવ જે છે, જે વસ્તુ સ્વરૂપ છે, એ શુભાશુભ ભાવપણે થઈ નથી. કેમ? કે શુભાશુભભાવ તો જડ છે, એમાં ચૈતનનો અભાવ છે. આહાહાહા ! એ જ્ઞાયક સ્વરૂપ શુભાશુભ ભાવપણે થાય તો જડ થઈ જાય. જુઓ ! આ વિભક્ત અને એકત્વનું સિદ્ધ કરે છે. એ શુભાશુભથી ભિન્ન છે, એટલે? શુભાશુભ ભાવપણે પર્યાય થઈ જ નથી પર્યાય એની, શાયકનો શુભાશુભ ભાવપણે જ્ઞાયક થયો જ નથી. આહાહા ! જો એ શુભાશુભ ભાવપણે થાય તો પ્રમત્ત-અપ્રમત્ત એવી દશા ઉત્પન્ન થાય. સમજાણું કાંઈ? આહાહાહાહા ! બહુ ઝીણું બાપુ!
એ જ્ઞાયક ભાવ છે. બહેનની ભાષામાં આવ્યું છે ને... “જાગતો જીવ ઊભો છે ને તે ક્યાં જાય?” તે આ. વચનામૃત વાંચ્યા છે ને પંડિતજી એમાં પહેલો બોલ છે જાગતો જીવ, પહેલો એમાં ન ગમે તો આત્મામાં ગમે તેવું છે. પછી બોલ છે નાની ચોપડીમાં પહેલો ઉપર છે બોલ. જાગતો એટલે જ્ઞાયક, જ્ઞાયક એટલે કે ધ્રુવ, એ શુભાશુભભાવપણે થયો નથી. કેમ કે જ્ઞાનસ્વરૂપી પ્રભુ!(ચેતન) છે, એ શુભ-અશુભ (ભાવ) અચેતન છે, એમાં જ્ઞાનનો (ચૈતન્ય) અંશ નથી- એ રૂપે એ કેમ થાય? આહાહા ! શુભાશુભ ભાવ (પણે) જ્ઞાયકભાવ પોતે થયો નથી એટલે એનાથી પૃથક જ રહ્યો છે. આહાહાહા !
એ રીતે એને શુદ્ધ કહે છે”શુભાશુભભાવરૂપે જ્ઞાયકભાવ થયો નથી તેથી તે અપ્રમત્ત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #215
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check h±tp://www.AtmaDharma.com for updates
ગાથા - ૬
૨૦૧
પ્રમત્ત નથી. એમ ( ગાથા ) માં પહેલાં અપ્રમત્ત લીધું છે ને ? આહાહા ! અપ્રમત્ત પણ નથી. સાતમા ( ગુણસ્થાનથી ) ચૌદ સુધી અપ્રમત્ત, એકથી છ (ગુણસ્થાન ) પ્રમત્ત, ચૌદ ગુણસ્થાન. પહેલાં અપ્રમત્તથી ઉપાડયું છે. કેમ કે જ્ઞાયકભાવ એકરૂપ વસ્તુ છે. એ શુભ અશુભ ભાવરૂપે થઈ નથી. તેથી તે અપ્રમત્ત પ્રમત્ત એવાં ગુણસ્થાન ભેદો, શાયકભાવમાં નથી. આહાહાહા ! એટલે ? ચૈતન્યનો એકરૂપ ૨સ જાણક્ સ્વભાવનો એકરૂપ ૨સ, એમાં બીજારૂપે (અર્થાત્ ) શુભાશુભભાવપણે એ થયો જ નથી. આહાહા ! એ તો જ્ઞાયકરૂપ-એકરૂપ ૨સે રહ્યો છે.
(શ્રોતાઃ આમાં કાંઈ સમજાતું નથી. ) કાંઈ સમજાતું નથી ? એ તો ચૈતન્યસ્વભાવના રસે જ રહેલો છે. એમાં અચેતનનો અંશ અડયો નથી. અચેતનના શુભાશુભ ભાવપણે, ચૈતન્ય૨સ, જ્ઞાયકરસ, જ્ઞાયક અસ્તિત્વ ૨સ જેની હૈયાતિ જ્ઞાયક સ્વભાવરૂપ છે. તે... શુભાશુભ ભાવપણે થયો નથી, એનાથી પૃથક છે, તે શાયકભાવે રહ્યો છે. માટે તેને પ્રમત્ત-અપ્રમત્ત એવા ભેદ લાગૂ પડતા નથી. આહાહાહા ! સમજાણું કાંઈ ?
(શ્રોતાઃ અપ્રમત્ત એટલે શુદ્ધ પરિણામ ?) હા, શુદ્ધ નહીં માત્ર, અશુદ્ધ (પણ ) ભેદ છે ને ? ચૌદમું ગુણસ્થાનેય નથી આત્મામાં. તેરમું કેવળજ્ઞાન પણ નથી, ભેદ છે ને ! દરેકમાં ઉદયભાવ છે ને ! એવા ભેદો છે. એ શુભાશુભભાવપણે થયેલ નથી, તેથી તે અપ્રમત્ત-પ્રમત્ત નથી, તેથી તે ગુણસ્થાનના ભેદરૂપ થયેલ નથી. આહાહાહા !
(શ્રોતાઃ ગુણસ્થાન પુદ્ગલની પર્યાય છે.) એને તો અચેતન પર્યાય કીધી છે. છેલ્લે ગાથા-૬૮ ગાથાને ૩૮ ગાથામાં. આહાહા!
,
અલૌકિક છે ભઈ આ તો વાત !! અનંતકાળમાં એણે, અંત ભવનો આવે એવી વાત જાણી નથી. આહાહા ! ભવના અંતવાળી ચીજ છે કહે છે. ભવ ને ભવનો ભાવ જેમાં નથી, આહાહાહા ! કેમકે શુભ-અશુભપણે જ્ઞાન૨સ ચૈતન્યધામ ચૈતન્યસકંદપ્રભુ અનાદિ અનંત એકરૂપ. આહાહા ! એ કોઈ દિ ' શુભાશુભપણે થયેલ નથી. તેથી પ્રમત્ત-અપ્રમત્ત ગુણસ્થાન ભેદ એમાં નથી. આહાહા ! ‘ જ્ઞાયકભાવ એકરૂપ છે, એમાં ભેદ નથી ' ગુણસ્થાનના ભેદો એમાં છે નહીં. આહાહાહા ! એ દૃષ્ટિનો વિષય છે. એ જ્ઞાયકને અહીંયાં ભૂતાર્થ કીધો છે. છતો પદાર્થ વસ્તુ એકરૂપ નિત્ય આનંદ જ્ઞાયકભાવ- જ્ઞાયકભાવ- શાયકભાવ, ધ્રુવપ્રવાહ, ચૈતન્યના પૂરનો ધ્રુવપ્રવાહ. પાણીમાં પૂર આમ હાલે, આ પૂર ધ્રુવ... ધ્રુવ... ધ્રુવ... ધ્રુવ.. ધ્રુવ. ધ્રુવ. આહાહાહા ! એ શાયકપણે જણાયો પછી તેને શુદ્ધ કહે છે.
"
,
વળી જે જ્ઞાયકપણે જણાયો તે તો તે જ છે ' એટલે ? જાણનારો જણાણો... એ જાણવાની પર્યાય પોતાની છે. જાણવાની જે વસ્તુ છે એ જણાણી, પણ એ જણાણી-પર્યાય એ તો પોતાની છે. એ પર્યાય પોતાનું કાર્ય છે અને આત્મા એનો કર્તા છે. આહાહા ! જાણનારો. એવો ધ્વનિ છે ને ? એટલે જાણનારો એટલે જાણે ૫૨ને જાણે છે ? જાણનાર કીધો ને ? જાણના૨ છે, તો તે ૫૨ને જાણે છે ? તો કહે... ‘ ના ’ એ તો ૫૨સંબંધીનું જ્ઞાન પોતાથી, પોતામાં સ્વપર-પ્રકાશક થાય છે, તે પર્યાય જ્ઞાયકની છે. એ જ્ઞાયકપણે રહેલો છે. એ જ્ઞાયકનો જાણનાર પર્યાય તે તેનું કાર્ય છે. જણાવા યોગ્ય વસ્તુ છે એનું ઈ જાણવાનું કાર્ય નથી અને જણાવા યોગ્ય વસ્તુ છે ઈ જાણના૨નું કાર્ય નથી. આહાહા ! આવું છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #216
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ જ્ઞાયકપણે જણાયો ” કીધું ને? જ્ઞાતઃ “જણાયો તે તો તે જ છે' “જાણનારો' છે માટે બીજું જણાયું એમાં એમ નથી. “જાણનાર” છે ને? ત્યારે “જાણનાર” તો બીજો જણાણો છે એમાં? (કહે છે કે, ના, (એમ નથી.) એ જણાય છે ઈ પોતે પોતાને પોતાની) પર્યાય જણાય છે. “જાણનારની પર્યાય જણાણી છે” આહાહા! રાગાદિ હોય, પણ રાગ સંબંધીનું જે જ્ઞાન છે ને ? એ જ્ઞાન તો પોતાથી પ્રગટેલું છે, એ રાગ છે માટે આંહી સ્વપર પ્રકાશક જ્ઞાનની પર્યાય પ્રગટી છે, એમ નથી. આહાહાહાહા !
“જણાયો તે પોતે જ છે' એમ કહે છે.
જણાયો” જે જ્ઞાનની પર્યાયમાં, એ “જાણનારો ”નો અવાજ આવે એટલે જાણે કે “બીજાને જાણું' ? ઈ એનું કાર્ય છે? ના. એને બીજાને જાણવાને કાળે, પોતાનો પર્યાય પોતાથી જણાણો છે– પોતાથી થયો છે, તેને તે જાણે છે. આહાહાહા ! શું કીધું?
(શ્રોતા બીજો નથી એમ કેમ કહ્યું?) બીજો એટલે રાગ નથી, રાગનું જ્ઞાન નથી એ રાગનું જ્ઞાન નથી, એ જ્ઞાનનું જ્ઞાન છે. “વ્યવહાર જાણેલો પ્રયોજનવાન” એમાં આવશે, પણ કહે છે કે એ રાગ છે તો રાગનું આહીં જ્ઞાન થયું છે, એમ નથી. અને એ રાગને જાણે છે એમ નથી. એ તો રાગસંબંધીનું પોતાનું જ્ઞાન, પોતાને થયું છે, તેને ઈ જાણે છે. આહાહા ! આવી વાત છે.
(શ્રોતા જ્ઞાયક ભી આત્મા ને શેય ભી આત્મા.) પર્યાય આંહી તો એની, પર્યાય લેવી છે અહીં તો, ઈ જણાણો જેમાં ઈ પર્યાય પોતાની છે એને જાણે છે. ૫રને જાણે છે, એમ નહીં. આહાહા ! ઝીણી વાત છે ભાઈ ! અભ્યાસ નહીં ને “આ”, અનંતકાળની મૂળ ચીજનો. આહા!
“તે જ છે' એમ છે ને આહા! “બીજો નથી એટલે? એ રાગનું જ્ઞાન નથી. એ પરનું જાણનારે જાણ્યું, માટે એ જાણનારે પરને જાણ્યું, એ માટે પરને જાણવાનું જ્ઞાન છે એમ નથી. આહાહા!
શબ્દ-શબ્દ ગૂઢતા છે. આ તો સમયસાર છે. આહાહા ! એમાં કુંદકુંદાચાર્ય! (માંગલિક ) માં ત્રીજે નંબરે આવ્યું ને! મનન ભવાન વીરો, મંત્ર નૌતમો Tળી, મંત્ર ૐવવુંવાર્યો! આહાહા ! પહેલા ભગવાન, બીજા ગણધર, ત્રીજા કુંદકુંદાચાર્ય! નૈન ધર્મોડસ્તુ મંત્રમ્ આહાહા આકરી વાતો બહુ, પુરુષાર્થ ઘણો જોઈએ ભાઈ “વળી જે જ્ઞાયકપણે જણાયો” એમ આવ્યું ને? પર્યાય છે ઈ.
ટીકાઃ- “જે પોતે પોતાથી જ સિદ્ધ હોવાથી”, પોતે પોતાથી સત્તારૂપે વસ્તુ હોવાથી, “કોઈથી ઉત્પન્ન થયો નહિ હોવાથી અનાદિ છે અનાદિ સત્તારૂપ છે” એની સત્તા, પોતે પોતાથી જ હૈયાતિ હોવાથી, કોઈથી ઉત્પન્ન થયો નથી, માટે ભગવાન આત્મા, જેને અમે શુદ્ધ કહેવા માગીએ છીએ, તે અનાદિ સત્તારૂપ છે; અનાદિ હોવારૂપ છે. આહાહા ! પર્યાય તો થાય ને જાય. વસ્તુ જે છે એ તો રાગથી પૃથક એ તો અનાદિ સત્તા છે. અનાદિથી “હોવાવાળી ચીજ છે, કેમ કે કોઈથી ઉત્પન્ન થયો નથી. ઈશ્વરે એને ઉત્પન્ન કર્યો છે, (કે) ઈશ્વર કોઈ કર્તા છે આત્માનો, એમ નથી. આહાહા ! જે પોતે પોતાથી જ. કથંચિત્ પોતાથી ને કથંચિત્ પરથી તો અનેકાંત થાય ને? પોતે પોતાથી છે, પરથી નથી એનું નામ અનેકાંત છે. આહાહા ! પોતાની સત્તા પોતાથી છે ને પોતાની સત્તા પરથી નથી. આહાહાહા ! એવી અનાદિ સત્તારૂપ છે.
કદી વિનાશ પામતો નહિ હોવાથી અનંત છે'. કદી વિનાશ પામતો નથી. છે” ...
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #217
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check h±tp://www.AtmaDharma.com for updates
ગાથા ૬
૨૦૩
ઈ છે જ
,
અનાદિ સત્તા વસ્તુ છે, છે, છે, છે, ભૂતકાળમાં છે, વર્તમાન કાળે છે, ભવિષ્યમાં છે. છે બસ. આહાહા ! ‘ છે’ અનાદિ સત્તા હોવાવાળી ચીજ, કદી વિનાશ પામતી નથી કોઈ કાળે વિનાશ પામતી નથી. ‘ કદી ’ શબ્દ છે ને ? આહાહા ! માટે તે અનંત છે. ભવિષ્યમાં કાયમ રહેનાર છે, માટે અનંત છે એમ. આહાહા ! જેનો અંત નથી કદી, જેની શરૂઆત નથી, જેનો અંત નથી, એવી અનાદિ અનંત એ વસ્તુ છે. આહાહાહાહા ! ભાષા તો સાદી છે પણ ભાવ તો જે ભાઈ આકરા છે, આહાહા !
‘નિત્ય ઉદ્યોતરૂપ હોવાથી ' પાછો વર્તમાન કાયમ રહેનારો હોવાથી. ‘ ક્ષણિક નથી ’ છે ને ? ક્ષણિક હોય કોઈ ચીજ એમ નથી. નિત્ય ઉદ્યોતરૂપ છે કાયમ એમ ને એમ વર્તમાનમાં પણ કાયમ, એવો ને એવો ધ્રુવ અનાદિ-અનંત સત્તાસ્વરૂપ વસ્તુ કાયમ ઉદ્યોતરૂપ છે. વર્તમાનમાં પણ ઉધોતરૂપ કાયમ છે. આહાહા! ભૂતકાળમાં ઉત્પન્ન થયેલ નથી, ભવિષ્યમાં અંત છે નહીં, વર્તમાનમાં ઉદ્યોતરૂપ પ્રગટ છે. આહાહા ! શુદ્ધ વસ્તુ, રાગથી ભિન્ન-સ્વભાવથી અભિન્ન, એવી ચીજ ( આત્મા ) વર્તમાનમાં પ્રગટરૂપ હોવાથી ક્ષણિક નથી, એ ક્ષણિક વસ્તુ નથી, એ તો ધ્રુવ છે. આહાહા ! એક એક શબ્દ ને એક એક પદ બરાબર સમજે તો, બધા ન્યાય આવી જાય ઘણાં.. આહાહા!
6
"
અને સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે એવો જે જ્ઞાયક ' આહાહા ! કેવો છે ? એ તો સ્પષ્ટ, પ્રગટ, પ્રત્યક્ષ પ્રકાશમાન પ્રત્યક્ષ-પ્રકાશમાન ( છે ) આહાહા ! વર્તમાન પ્રત્યક્ષ જણાય એવી એ જ્યોતિ છે. આહાહા ! સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ ચૈતન્ય જ્યોતિ ચેતન્ય જ્યોતિ, ચેતન ચેતન ચેતન ચેતન ચેતન ચેતન-પ્રત્યક્ષ સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે. આહાહા ! એવો જે શાયક ‘ એક ભાવ છે. ’ જોયું ? જ્ઞાયક એવો એક ભાવ છે. આહાહા !
‘તે સંસારની અવસ્થામાં ' હવે, અવસ્થાની વાત કરે છે. વસ્તુ તો આવી જ છે, અનાદિ સત્તા શુદ્ધરૂપે અનાદિ જ્ઞાયકભાવ જે અનાદિ અનંત, નિત્ય, સ્પષ્ટ, વર્તમાન ઉદ્યોતરૂપ, સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ ચીજ છે. આહાહા ! હવે એની અવસ્થામાં અનાદિની જે ભૂલ છે પર્યાયની, એની વાત કરે છે.
,
જે સંસારની દશામાં અનાદિ બંધપર્યાયની કથનથી અપેક્ષાથી (નિરૂપણાથી ) બંધની અવસ્થાની અપેક્ષાથી જોઈએ તો ? ‘ ક્ષીરનીરની જેમ કર્મપુદ્ગલો સાથે એકરૂપ હોવા છતાં ’ દૂધ ને પાણી એકરૂપ દેખાય છતાં, દૂધ દૂધરૂપે છે પાણી પાણીરૂપે છે. ‘ એમ ક્ષીર ની૨ની જેમ ’ ક્ષી૨ એટલે દૂધ અને નીર નામ પાણી. જેમ કર્મપુદ્ગલો સાથે એકરૂપ હોવા છતાં આત્મા દૂધ સમાન છે ને કર્મપુદ્ગલો પાણી સમાન છે, પાણી પાણીરૂપે છે ને દૂધ દૂધરૂપે છે. પાણીના પાણી ને દૂધના દૂધ. નથી કહેતા ? આહાહા ! આ દૂધમાં પાણી નાખીને આપે છે ને ? દગો કરીને પછી બોલે ય ખરા કે ‘ દૂધના દૂધ ને પાણીના પાણી ' રહેશે. દૂધમાં પાણી નાખીને આપે છે, તો પૈસા અનર્થના નહીં રહે. આહાહા!
.
એમ પાણી ને દૂધ ભિન્ન છે, એમ ભગવાન આત્મા ને કર્મપુદ્ગલો ભિન્ન છે, સાથે એકરૂપ હોવા છતાં, છે એકરૂપ સાથે. પણ ‘દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો ’ ઓલી પર્યાયના સંબંધથી જોવામાં આવે તો આમ એક દેખાય છે, પણ વસ્તુના સ્વભાવથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #218
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ જોવામાં આવે તો, ઓલું સમજાણું?
સંસારની અવસ્થામાં અનાદિ બંધપર્યાયની અપેક્ષાથી ક્ષીરનીરની જેમ એકરૂપ હોવા છતાં, પર્યાયમાં, પર્યાયની સાથે કર્મપુદગલો સાથે દેખાય છે. પણ “દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે, આહાહા! વસ્તુનો સ્વભાવ જે છે કાયમી, અસલી અનાદિ અનંત, નિત્ય ઉદ્યોતરૂપ, સ્પષ્ટ પ્રકાશમાન-જ્યોતિ એવો જે દ્રવ્યસ્વભાવ, એની અપેક્ષાથી જોવામાં આવે તો? ત્યાં સુધી વાત...
હવે કહે છે તો દુરંત કષાયચક્રના ઉદયની વિચિત્રતાના વશે” કષાયના ચક્રનો અંત લાવવો, મહાપુરુષાર્થ છે અનંતો “દૂર. અંત,”, જેનો મહાપુરુષાર્થથી અંત પમાય એવો કષાયચક્ર પુણ્ય ને પાપ. કષાયચક્રના ઉદયની કષાયસમૂહના અપાર ઉદયની એમ. કષાય ચક્ર છે ને? “કષાયચક્રના ઉદયની વિચિત્રતાના વિશે પ્રવર્તતાં જે પુણ્ય-પાપને ઉત્પન્ન કરનાર” કર્મનાં નિમિત્તનાં સંબંધે જોડાતાં, જે કંઈ વિચિત્રતાના વિશે પ્રવર્તતાં પુણ્ય-પાપને ઉત્પન્ન કરનાર સમસ્ત અનેકરૂપ શુભાશુભ ભાવો, પુણ્ય પાપ એ પરમાણુ બંધન એની વાત, એને ઉત્પન્ન કરનારા શુભ અશુભ ભાવ વર્તમાન, ઓલા પુણ્ય-પાપ એ કર્મ, એને ઉત્પન્ન કરનારાં શુભાશુભ ભાવ તેમના સ્વભાવે પરિણમતો નથી'. આહાહા !
શું કીધું? “દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો?” ત્યાં રાખવું. તો? દુરંત કષાયચક્રના ઉદયની વિચિત્રતાના વિશે પ્રવર્તતા (જે) પુણ્ય-પાપને ઉત્પન્ન કરનાર સમસ્ત અનેકરૂપ જોયું? શુભ અશુભભાવો એકરૂપ નથી અનેકરૂપ છે, સમસ્ત અનેકરૂપ શુભેય અનેકરૂપ અસંખ્ય પ્રકાર, અશુભેય અનેકરૂપ અસંખ્ય પ્રકાર, એ રૂપે દ્રવ્યના સ્વભાવથી જોવામાં આવે તો, આહાહા ! પુણ્ય-પાપને ઉત્પન્ન કરનારાં એવાં શુભાશુભ ભાવો તેમના સ્વભાવે પરિણમતો નથી... આહાહા! ભગવાન જે (જ્ઞાયક ) શુદ્ધ ચૈતન્ય, વસ્તુ સ્વભાવથી જોઈએ તો, વસ્તુથી જોઈએ તો પુણ્ય પાપને ઉત્પન્ન કરનારાં તો શુભાશુભ ભાવ, એ ભાવરૂપે તે દ્રવ્યસ્વભાવથી જોઈએ તો તે રૂપે થયો જ નથી. શુભ અશુભ ભાવરૂપે દ્રવ્ય સ્વભાવ કોઈ દી” થયો જ નથી. આહાહા ! કેમ કે એ તો જ્ઞાયક સ્વરૂપ છે. અને ઉત્પન્ન કરનારાં પુણ્ય-પાપનાં ભાવો છે જે શુભાશુભ, એ તો અચેતન છે. એમાં ચૈતન્યના સ્વભાવનો અંશ નથી. આહાહા!
તેમના સ્વભાવે થતો નથી 'આહાહા ! જયચંદ પંડિત ખુલાસો કરે છે. “જ્ઞાયકભાવથી જડભાવરૂપ થતો નથી . ભાષા દેખો ! શુભ અશુભ ભાવરૂપે થાય તો જડ થઈ જાય, કેમ કે શુભ-અશુભભાવ તો અચેતન અજીવ છે. આહાહા!
એ જીવ જ્ઞાયક એ શુભાશુભ અજીવ જડરૂપે કેમ થાય? આહાહાહા ! દ્રવ્ય સ્વભાવથી જોઈએ, તો જે કષાયનો અંત લાવવો મુશ્કેલ, એવી વિચિત્રતાને વશે ઉત્પન્ન થયેલા શુભાશુભભાવો જે પુણ્ય પાપના કારણો, એરૂપે તે આત્મા થયો નથી. આહાહા ! આવું છે.
વોચ્છામિ સમયપાહૂડ' એમ કહ્યું છે ને? કહીશ હું, ત્યારે કહીશ તો એનો અર્થ કે એના સાંભળનારા કોઈ છે એને કહે છે ને? વાચ્છામિ, કહીશ તો એનો અર્થ કે એના સાંભળનારા છે એને કહે છે ને? આહાહા!એને કહે છે કે તારો નાથ અંદર જે ધ્રુવ ચૈતન્ય સ્વરૂપ જ્ઞાયકભાવ પડ્યો છે એ કર્મના ચક્રના અંત લાવવા શુભાશુભનો મુશ્કેલ છે. છતાં તે પુણ્ય-પાપને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #219
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૬ ઉત્પન્ન કરનારાં શુભને અશુભ ભાવરૂપે તે દ્રવ્ય સ્વભાવ, કદી થયો જ નથી. છે ને?
“જ્ઞાયકભાવથી જડભાવ ( રૂપે) થયો નથી એમ કીધું. જોયું? એ શુભાશુભને જડ કીધાં. જ્ઞાયક.. તે ચૈતન્યસ્વરૂપ ચૈતન્ય-પ્રકાશનો પુંજ અને શુભ-અશુભભાવ તો અંધારા છે, આહાહા ! ચૈતન્યના પ્રકાશનો શુભાશુભ ભાવમાં અભાવ છે. આહાહા ! એ પ્રકાશ, અંધારારૂપે કેમ થાય? એમ જ્ઞાયક, શુભાશુભપણે કેમ થાય? આહાહા ! તેથી પ્રમત્ત પણ નથી અને અપ્રમત્ત પણ નથી. આ કારણે ભગવાન આત્મા જ્ઞાયકભાવ, શુભાશુભ પણ થયો નથી એથી એને ગુણસ્થાનના ભેદ પણ થતા નથી. આહાહા ! હવે એક છેલ્લી લીટી છે.
પ્રમાણ વચન ગુરુદેવ.
પ્રવચન નં. ૨૧
ગાથા - ૬ તા. ૩૦-૬-૭૮ શુક્રવાર જેઠ વદ-૧૦ સં. ૨૫૦૪
શિષ્યનો પ્રશ્ન એમ હતો કે “શુદ્ધ આત્મા” જે તમે કહો છો, તે છે કોણ? કેવો છે? કે જેનું સ્વરૂપ' જાણવું જોઈએ, અને જેને જાણવાથી હિત થાય અને અહિત ટળે. ઈશું ચીજ છે?
ત્યારે કહ્યું કે એ આત્મા અનાદિ-અનંત, નિત્ય ઉદ્યોતરૂપ, સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે. એ સંસાર અવસ્થામાં પુણ્ય પાપને ઉત્પન્ન કરનાર, દુરંત કષાયચક્ર (અર્થાત્ ) એનો જે ભાવ શુભાશુભ થાય છે, પણ એ શુભાશુભપણે જ્ઞાયક થતો તો નથી. એની અવસ્થામાં થાય છે.
જ્ઞાયકભાવ જે વસ્તુ છે, એ શુભાશુભપણે થતી નથી. જો એ પણે થાય તો... વસ્તુ છે જે જ્ઞાનરસ, જ્ઞાનપ્રકાશસ્વરૂપ અને શુભાશુભ છે અચેતન અંધારા સ્વરૂપ, એ રૂપે આત્મા થાય તો આત્મા જડ થઈ જાય, આહાહા ! તેથી એ શુભને અશુભભાવરૂપે જ્ઞાયક વસ્તુ જે છે પદાર્થ એ રૂપે નહિ થવાથી શુભાશુભપણે નહિ પરિણમવાથી, એમાં પ્રમત્ત-અપ્રમત્તના પર્યાયના ભેદો એનામાં નથી. આહાહા !
મૂળ ગાથા છે છઠ્ઠીના લેખ કહે છે ને! આહાહા ! જ્ઞાયકવસ્તુ-ચૈતન્ય. આહા! જે એકલો જ્ઞાનરસ, આનંદરસ, શાંતરસ, વીતરાગરસ, સ્વરૂપે બિરાજમાન એ રાગરૂપે કેમ થાય? આત્મા જિનસ્વરૂપી, વીતરાગ સ્વરૂપે બિરાજમાન શાયકભાવ એ રાગરૂપે કેમ થાય? આહાહાહા !
(શ્રોતા ત્યારે રાગરૂપે કોણ થાય?) પર્યાયમાં રાગ થાય, વસ્તુમાં રાગ નથી ! આહા! ચૈતન્યપ્રકાશનો ચંદ્ર શીતળ, શીતળ, શીતળ એવો ચૈતન્યપ્રકાશનો પૂંજ પ્રભુ ( જ્ઞાયક) એ અશીતળ એવા જે વિકાર ને આકુળતા એ રૂપે કેમ થાય? આહાહા! ભગવાન જિનચંદ્રસ્વરૂપ પ્રભુ! આહા! વસ્તુ શું છે? ચૈતન્યના રસથી ભરેલો પ્રભુ એ અચેતન એવા શુભાશુભ પરિણામના ભાવપણે એ જ્ઞાયકભાવ વસ્તુસ્વભાવ કેમ થાય? તેથી તે પ્રમત્ત-અપ્રમત્ત નથી. ત્યાં સુધી તો આવ્યું છે, છેલ્લી એક લીટી રહી છે, મુદ્દાની.
એને શુદ્ધ કેમ કીધો? જ્ઞાયકભાવ એ શુભાશુભભાવે પરિણમતો નથી એ ચીજને શુદ્ધ તમે કેમ કીધી? તો કહે છે, તે શુદ્ધ તો છે જ. પણ ભિન્ન ઉપાસવામાં કરવામાં આવતા એને શુદ્ધ જણાય છે. શું કહ્યું ? વસ્તુ તો ત્રિકાળ શુદ્ધ છે. એ તો છે, પણ છે કોને? આહાહાહા! તે જ સમસ્ત અન્યદ્રવ્યોના ભાવો, અન્ય દ્રવ્યના ભાવ એટલે કર્મ-કર્મનો રસ આદિ, આહાહા !
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #220
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ વિકાર આમાં ન લેવો. આંહી તો અન્યદ્રવ્યોના ભાવ લેવા. એ અન્યદ્રવ્યના ભાવથી ભિન્ન પડતાં, વિકારથી ભિન્ન પડી જાય છે. “ભાવ” એમ કહેવું છે ને ! અન્ય દ્રવ્યોના “ભાવો' એટલે અત્યારે પુણ્ય-પાપના ભાવ ઈ આંહીં નહીં. અન્ય દ્રવ્યોનો જે “ભાવ”અનુભાગ, એની શક્તિ, “ભાવ” એનાથી ભિન્ન, એનું લક્ષ છોડીને, એનાથી ભિન્ન, જ્યારે એનું લક્ષ છોડે ત્યારે વિકારનું લક્ષ પણ છૂટી જાય છે હારે. આહાહાહા ! આવો મારગ !
તે જ સમસ્ત અન્ય દ્રવ્યોના ભાવોથી” અન્ય દ્રવ્યના ભાવથી, એ અર્થ કર્યો છે. ઓલામાં “મોક્ષમાર્ગ-પ્રકાશક”માં, ભિન્નપણે ઉપાસવામાં આવતાં, પોતે કર્યો છે આ અર્થ. શું કહ્યું? અહીંયા આત્મા જ્ઞાયકભાવ શુદ્ધ ચૈતન્ય સ્વભાવભાવ ત્રિકાળ એ પોતે શુભાશુભપણે થયો નથી, એવા શુદ્ધ સ્વભાવને “શુદ્ધ' કહ્યો કેમ? છે તો એ શુદ્ધ ત્રિકાળ પણ જેણે અન્ય દ્રવ્યના ભાવનું લક્ષ છોડી અને સ્વદ્રવ્યની પર્યાયમાં એનું સેવન કરે, આહાહા! એનો અર્થ એ થયો કે અન્ય દ્રવ્યના ભાવથી લક્ષ છૂટયું, એટલે સ્વદ્રવ્યના ભાવ તરફની ઉપાસના થઈ એટલે વિકારનું લક્ષ પણ એમાં ભેગું છૂટી ગ્યું. આહાહા !
માર્ગ એવો છે ભાઈ મૂળ “દર્શનશુદ્ધિ ' ની વ્યાખ્યા છે આ તો. આહાહા ! મૂળ રકમ, મૂળ રકમ છે ઈ પવિત્ર ને શુદ્ધ જ્ઞાયક છે. પણ છે ઈ કોને ખ્યાલ આવે? “છે' એ કોને પ્રતીતમાં આવે? “છે” એનું જ્ઞાન કોને થાય? “છે તો છે.” આહાહાહા !
અન્ય દ્રવ્યો ને દ્રવ્યના ભાવનું લક્ષ છોડી, જે અન્યદ્રવ્યના ભાવમાં અસ્તિત્વપણાનું જોર છે એ છોડી દઈ અને એનાથી છોડયું એટલે અંતર ચૈતન્ય જ્ઞાયકભાવ, એ તરફ એની પર્યાય ગઈ, આહાહા ! એ પર્યાયે એનું સેવન કર્યું. આહાહા ! એ પર્યાય જે વર્તમાન જ્ઞાન ને શ્રદ્ધાની પર્યાય છે, એ પરના લક્ષને છોડીને, સ્વના ચૈતન્યના- જ્ઞાયકભાવના લક્ષમાં જ્યાં આવ્યો ત્યારે એની પર્યાયમાં શુદ્ધતાનું સેવન થયું, એટલે કે શુદ્ધતામાં એકાગ્રતા થઈ, એકાગ્રતા થઈ એમાં જણાયું કે “આ” શુદ્ધ છે. ઝીણી વાત છે બહુ બાપુ! આહાહાહા !
ચૈતન્યધામ પ્રભુ સ્વયં જ્યોતિ સુખધામ એનું સેવન એટલે પરના આશ્રયનું લક્ષ છોડી દઈ, અને સ્વ ચૈતન્ય જ્ઞાયકભાવ તેનું લક્ષ કરતાં, એ લક્ષ કયારે થાય? કે એની પર્યાયમાં તેના તરફનું વલણ થાય ત્યારે, તો એ પર્યાયમાં દ્રવ્યનું સેવન થયું. છે? “તે સમસ્ત દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતાં વસ્તુ તો શુદ્ધ છે, પણ ભિન્નપણે ઉપાસવામાં આવતાં “શુદ્ધ” કહેવાય છે એને. એને શુદ્ધપણું જણાવ્યું. પર્યાયમાં શુદ્ધ દશામાં “આ શુદ્ધ છે એમ જણાણું, એને “શુદ્ધ' કહેવાય છે. આહાહા! સમજાય છે? છે સામે?
એક કોર ભગવાન શાયકભાવ અને એકકોર અનંતા દ્રવ્યો બીજાં બધાં. અહીં કર્મનું મુખ્યપણું કર્મ છે, એનાં તરફનું જે લક્ષ છે, આહાહા ! આંહીથી ( ત્રિકાળીથી) લક્ષ તો અનાદિથી છૂટી ગયેલું છે. એથી એની પર્યાયમાં, આ શુદ્ધ છે” એવી તો દૃષ્ટિ થઈ નહીં. તેથી, ‘ભિન્નપણે સેવતાં” અન્ય દ્રવ્યોનાં ભાવ ને દ્રવ્યથી જુદું પડતાં, જુદું પાડતાનો અર્થ એ કે દ્રવ્ય ઉપર લક્ષ જતાં, ઈ લક્ષ ગયું ઈ વર્તમાનમાં પર્યાયમાં શુદ્ધતા થઈ, એ શુદ્ધતા દ્વારા “આ શુદ્ધ છે” એમ જણાયું. આહાહા ! એને શુદ્ધ છે.
જેને શુદ્ધ છે, ઈ પર્યાયમાં અશુદ્ધતા જણાય છે અને અશુદ્ધતા ઉપર જ જેનો અનુભવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #221
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૬
૨૦૭ અને પર્યાયબુદ્ધિ ઉપર જેની રુચિ-દષ્ટિ છે, એને તો શુદ્ધ છે નહીં. વસ્તુ ભલે શુદ્ધ છે, પણ એને શુદ્ધ છે નહીં, આહાહા! ગજબ વાત છે સમયસાર!! એની એક એક ગાથા, એક એક પદ સર્વજ્ઞ અનુસારિણી ભાષા છે. ત્રિલોકનાથ, સર્વજ્ઞ પરમેશ્વર એમણે કહેલી ચીજ જ આ પ્રભુ કહે છે સંત. આહાહા ! અને તે ન્યાયથી તેના ખ્યાલમાં આવી શકે છે. ન્યાયથી ખ્યાલમાં આવે ને પછી અંદરમાં જાય તો અનુભવ થાય. આહાહાહા ! એક પદ રાખ્યું 'તું ને કાલ બાકી કારણ કે એ કાંઈ ઉકલે એવું નહોતું ઝટ. આહાહા!
એ જ જ્ઞાયક છે તેજ. તેજ... એટલે તે..જ... તેજ... એટલે જ્ઞાયક છે તે જ. તેજ (અજવાળું) નહીં. તે જ. એ ત્રિકાળજ્ઞાયક સ્વરૂપ, જેમાં પર્યાય નથી. જેમાં શુભાશુભ ભાવ નથી. જેમાં પ્રમત્ત અપ્રમત્ત ભેદ નથી. આહાહાહા ! એવી ચીજને, આહાહા ! “સમસ્ત અન્યદ્રવ્યોના ભાવોથી'- અનેરા અનેક, આહાહા ! તીર્થકર ને આંહી તો એ નોકર્મમાં છે, ખરું તો કર્મ જે છે અંદર, એના તરફનો ઉદયભાવ જે છે એના તરફનું લક્ષ છોડી દઈને, આહાહા! પોતે જ્ઞાયક ચૈતન્યમૂર્તિ પ્રભુ છે. આહાહાહાહા ! ચૈતન્યચંદ્ર છે પ્રભુ તો. આહાહાહાહા ! વસ્તુ જિન “ઘટ ઘટ અંતર જિન વસે, ઘટ ઘટ અંતર જૈન, આહાહા ! પણ મત મદિરાકે પાનસૌ મતવાલા સમજે ન” જેનો અભિપ્રાય રાગનો ને રુચિ પરની ને એવા સચિવાળાને આ વસ્તુ છે તો જિન સ્વરૂપ છે તો શુદ્ધ, શુદ્ધ કહો, જિનસ્વરૂપ કહો, જ્ઞાયક કહો, ધ્રુવ કહો, અભેદ કહો, સામાન્ય કહો (એકાર્થ છે) આહાહાહા ! એવી ચીજ હોવા છતાં અજ્ઞાનીને પર ઉપર લક્ષ છે તેથી તેની સમીપમાં ઈ દ્રવ્ય પડ્યું એની એને ખબર નથી. આહાહાહાહાહા! પર્યાય એક સમયની સમીપમાં પ્રભુ પડ્યો છે, ભગવાન અનાકુળ આનંદનો નાથ, એક સમયની પર્યાય જે છે જ્ઞાનની- જાણવાની, એ પર્યાયની સમીપ જ પ્રભુ છે. આખું ધ્રુવ ચિદાનંદ પ્રભુ સમીપ જ પડ્યો છે, પણ ત્યાં તેની નજર ન હોવાથી, આહાહા! “સમયસાર' ૧૭-૧૮ ગાથામાં તો એમ કહ્યું કે એની વર્તમાન જ્ઞાનપર્યાય, ઝીણી વાત બાપા છે. આહાહા ! પ્રભુ! તારી પ્રભુતાનો પાર ન મળે ! આહાહા ! જેની પ્રભુતાની પૂરણતા કથન કરવું કઠણ પડે. આહાહા ! એવો તું સર્વોત્કૃષ્ટ નાથ અંદર બિરાજે છે. આહા ! એને એક સમયની પર્યાયમાં પડેલો એને ઈ સમીપમાં છે ઈ નજરમાં આવતો નથી.) પર્યાયનો સ્વભાવ તો એવો છે, શું કહ્યું? જ્ઞાનની એક સમયની પર્યાયનો સ્વભાવ તો એવો છે, કે આખું દ્રવ્ય જ એ જાણે છે. આવો આવો સંઘવી. સમજાણું કાંઈ..? આહાહાહા ! એક સમયની પર્યાય જે છે જ્ઞાનની ઊઘડેલી, વર્તમાન, એમાં એ દ્રવ્ય જ જણાય છે. પણ, અજ્ઞાનીની દૃષ્ટિ ત્યાં નથી, આહાહાહા ! અનાદિની અજ્ઞાનીની દૃષ્ટિ દયા, દાન, વ્રત, કામ, ક્રોધનાં પરિણામ ને કાં એને જાણનારી એક સમયની પર્યાય, ત્યાં આગળ એ ઊભો છે બસ. આહાહા! મિથ્યાષ્ટિ છે, સત્યષ્ટિથી વિરુદ્ધ દૃષ્ટિ છે.
સત્ય જે પ્રભુ જ્ઞાયક ભાવ કહો, સત્યાર્થ કહો, ભૂતાર્થ કહો, સત્ સાહેબ પૂર્ણાનંદનો પ્રભુ, આહાહા! એની ઉપર એની નજર નથી, છે તો પર્યાયમાં જણાય એવો એ ચીજ, જણાય જ છે. શું કહ્યું? જ્ઞાનની પર્યાયમાં જણાય છે તો એ જ પરમાત્મા કહે છે, પ્રભુ એમ કહે છે. ત્રિલોકનાથ જિનેશ્વરદેવ, એના કેડાયતો સંતો, ઈ એમ કહે છે કે પ્રભુ એમ કહે છે. પ્રભુ એક વાર સાંભળ! તારી વર્તમાન જે જ્ઞાનની એક સમયની દશા, એનો સ્વપર પ્રકાશક સ્વભાવ હોવાથી, ભલે તું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #222
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ તારી નજર ત્યાં ન હોય, પણ પર્યાયમાં દ્રવ્ય જ જણાય છે. આહાહાહાહા ! અરેરે ! એ ક્યાં વાત છે? ક્યાં જાવું છે ને કોણ છે, એની ખબરું ન મળે ! આહાહા!
ભગવાન આત્મા ત્રિલોકનાથ એમ કહે, પ્રભુ તું જેવડો મોટો પ્રભુ છો, એવડો તારી એક સમયની પર્યાયમાં, અજ્ઞાનમાં પણ પર્યાયમાં જણાય છે. કેમ કે, પર્યાયનો સ્વભાવ છે જ્ઞાનની (પર્યાય) સ્વપરપ્રકાશક તો ઈ પર્યાયમાં સ્વ પ્રકાશે તો છે પણ તારી નજર, ત્યાં નથી. આહાહાહા ! તારી નજર, કાં દયા કરી ને.. ભક્તિ કરી ને. વ્રત પાળ્યાં ને. પૂજાઓ કરી એવો જે રાગ, એના ઉપર તારી નજર છે. એ નજરને લઈને, રાગની આગળ જે જ્ઞાનપર્યાય છે રાગને જાણનારી, એ જ પર્યાય સ્વને જાણનારી છે, પણ તેમાં તારી નજર નહીં હોવાથી, તને રાગ ને પર્યાય જણાય છે, તે મિથ્યાબુદ્ધિ છે, મિથ્યાષ્ટિ છે. આહાહાહાહા ! સમજાણું કાંઈ?
પણ, જેની દૃષ્ટિ પરદ્રવ્ય ને ભાવ ઉપરથી છૂટી જઈ, આહાહાહા! અને ભેદ પર્યાયના, પર્યાય એમાં નથી, એથી પર્યાયમાંથી લક્ષ છૂટી જઈ. આહાહા ! અન્યદ્રવ્યના ભાવથી લક્ષ છૂટી, એનો અર્થ અન્ય દ્રવ્યના ભાવના/ભાવથી લક્ષ છૂટયું, તો રાગથી પણ છૂટયું અને રાગથી છૂટયું ને પર્યાયથી પણ લક્ષ છૂટી ગયું. આહાહાહાહા ! આવી વાત બાપુ. સમ્યગ્દર્શનની પહેલી ધર્મની ચીજ! એવી ચીજ છે બહુ (ઘણાં) લોકો એમ ને એમ જિંદગી ગાળીને ચાલ્યા જશે તત્ત્વની દૃષ્ટિ કર્યા વિના. ઈ તો ચોરાશીના અવતાર કર્યા બાપા! ચોરાશીના અવતાર! એ કોઈ ત્યાં નથી તારું, ને તું ત્યાં નથી. ત્યાં જઈને અવતરશે. આહાહા!
તો, એકવાર જ્યાં પ્રભુ છે ત્યાં નજર કરને! જ્યાં ભગવાન ચૈતન્યસ્વરૂપ છે પ્રભુ એકલો અખંડ આનંદનો કંદ પૂર્ણાનંદ ચૈતન્યરસથી ભરેલો જિનસ્વરૂપ આત્મા છે. એ ત્રિકાળ જિન સ્વરૂપી પ્રભુ વીતરાગ છે. એને પરનું લક્ષ છોડી, રાગનું લક્ષ છોડી, રાગને જાણનારની પર્યાયે આમ લક્ષ છોડ્યું તો એનાથી પણ લક્ષ છૂટી ગ્યું. આહાહાહા ! અને એનું લક્ષ જ્યાં આત્મા ઉપર ગયું ત્યારે પર્યાયમાં શુદ્ધતા પ્રગટી. બહુ છઠ્ઠી ગાથા મુદ્દાની રકમ છે. આહાહા !
અન્ય દ્રવ્યોના સમસ્ત ” સમસ્ત લીધું ને? તેમાં તીર્થકરેય આવ્યા ને તીર્થકરની વાણી આવી–એના ઉપરથી પણ લક્ષ છોડી દે. આહા! “સમસ્ત અન્ય દ્રવ્ય” અને એના “ભાવ” આહાહાહા ! ભગવાનનો ભાવ તો કેવળજ્ઞાન, કર્મનો ભાવ પુણ્ય પાપનો રસ, એ બધાથી લક્ષ છોડી દે. આહાહા ! અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે સેવવામાં આવતાં, એને જુદો, રાગથી નિમિત્તથી જુદો, આત્મા જ્ઞાયક ભગવાન પૂર્ણ સ્વભાવથી ભરેલો જિનચંદ્ર વીતરાગી શીતળ સ્વભાવથી પૂરણ ભરેલો ભગવાન એના ઉપર લક્ષ જતાં, એટલે કે એની પર્યાયમાં તેનું લક્ષ થતાં, એટલે કે એની પર્યાયમાં દ્રવ્યનું લક્ષ થવું એ એની સેવા છે. આહાહા ! એ દ્રવ્યની સેવા. આહાહા ! કેટલું ભર્યું છે એમાં, હું ? આહાહા ! અરેરે ! જગત ક્યાં પડ્યું છે અને ક્યાં ચાલ્યું જાય છે અનાદિથી રખડતું, ચોરાશીના અવતાર કરી કરીને કાગડાનાં કૂતરાનાં નિગોદનાં ભવ કરી મિથ્યાત્વથી રખડી મર્યો છે, સાધુયે ચ્યો અનંતવાર દિગંબર સાધુ અનંતવાર થ્યો, પણ દૃષ્ટિ રાગ અને પર્યાય ઉપર છે, આહાહા ! જ્યાં ભગવાન પૂરણ સ્વરૂપ છે, તેની ઉપાસના, એનો અર્થ કે એનો સ્વીકાર–એનો સત્કાર એટલે કે એનો આશ્રય.
“એ ભિન્નપણે ઉપાસવામાં આવતો “શુદ્ધ કહેવાય છે. એ રાગ ને પર્યાયનું લક્ષ છોડી,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #223
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check h±tp://www.AtmaDharma.com for updates
ગાથા
દ
૨૦૯
સ્વરૂપની સેવા કરનાર એટલે સ્વરૂપનું લક્ષ થતાં તેની પર્યાયમાં શુદ્ધતા જે થાય, એ શુદ્ધતાએ દ્રવ્યને સેવી એટલે શુદ્ધતાએ દ્રવ્યનો સ્વીકાર કર્યો. એ શુદ્ધતાની પર્યાયે, શુદ્ધ દ્રવ્યનો સ્વીકા૨ કર્યો. એથી શુદ્ધની પર્યાયમાં શુદ્ધ જણાણું, એને શુદ્ધ કહેવામાં આવે છે. આહાહાહા ! ગંભીર ભાષા છે ભાઈ આ તો !!
=
આ તો ઓગણીસમી વાર વંચાય છે. સમયસાર પહેલેથી તે ઠેઠ ( છેલ્લે સુધી ) કોઈ વા૨ દોઢ વ૨સ, કોઈ વા૨ બે વ૨સ, કોઈ વા૨ અઢી વ૨સ, એમ અઢાર અઢાર વાર ચાલી ગયું છે. આ ઓગણીસમી વાર શરૂ થાય છે. આહાહાહા ! ગજબ વાત છે!
વીતરાગ ત્રણલોકના નાથ એની વાણી, એ સંતો આડતીયા થઈને જાહેરાત કરે છે. પ્રભુ તું કોણ છો ? એ તને ક્યારે ખબર પડે ? તું છો જ્ઞાયક જેમાં શુભાશુભ ભાવ છે જ નહીં, તેથી એમાં પર્યાયભેદ છે જ નહીં. પણ, એ ક્યારે તને ખબર પડે ? ‘ છે તો છે શુદ્ધ ’ .
તું જ્યારે ૫૨નાં લક્ષને છોડી દઈ અને દ્રવ્યને ધ્યેય બનાવ, દ્રવ્યને ધ્યેય બનાવીને જે પર્યાયમાં એનો સત્કાર થયો, ઉપાસના થઈ, શુદ્ધતા પ્રગટી એ સમ્યગ્દર્શન જ્ઞાનની પર્યાયમાં આ શુદ્ધ છે એમ જણાય છે. સમજાણું કાંઈ ? આહાહા ! આવી વાત છે કઠણ વાત છે બાપુ ! વીતરાગ મારગ મળ્યો નથી લોકોને બહારની પ્રવૃત્તિને એ રાગમાર્ગ સંસાર માર્ગ છે, એમાં પડયો છે, પચ્યો છે. અત્યારે તો પૂજા, ને ભક્તિ, વ્રત ને તપ, અપવાસ એ બધો રાગમાર્ગ છે, અન્ય માર્ગ છે, જૈનમાર્ગ એ નથી. આહાહાહાહા !
આંહી પ્રભુ એમ કહે છે, તારી પ્રભુતા કોણ છે એમ તેં પૂછ્યું ’તું અને એનું ‘સ્વરૂપ ’ જાણવું જોઈએ એમ તેં પૂછ્યું 'તું તો એનો ઉત્તર આ છે કે એ ચીજને ૫૨( દ્રવ્ય ) ઉ૫૨નું બિલકુલ લક્ષ, સંપૂર્ણ ૫૨દ્રવ્ય અને ભાવનું લક્ષ છોડી દઈ, પૂરણ જ્ઞાયકભાવ શુદ્ધભાવ ઉ૫૨ (લક્ષ ) જતાં જે પર્યાયમાં શુદ્ધતા થાય, સમ્યગ્દર્શન થાય, તે જીવને એ શુદ્ધ કહેવામાં આવે છે. પર્યાયની શુદ્ધતાનું ભાન થયું, સમ્યગ્દર્શન થયું, એ અંતરના લક્ષને લઈને અંત૨ના આશ્રયને લઈને– અંતરનાં સત્કાર ને સ્વભાવના સન્માનને લઈને, ત્યારે તે જીવને આ શુદ્ધ છે એમ કહેવામાં આવે છે. આકરી વાત છે બાપા ! આહાહા !! શું થાય ?
આ અનંતકાળ વયો ગયો એમને એમ, જૈનમાં અનંતવા૨ જન્મ્યો, અનંતવાર ભગવાનના સમવસ૨ણમાં પણ અનંતવાર ગયો. આહાહા ! પણ આંહી જે જાવું છે ત્યાં ન ગયો, અને એની રીત શું છે એની પણ ખબર ન પડી. આહાહા ! આ એક લીટીમાં આવો ભાવ ભર્યો છે ઈ તો પાર પડે એવું નથી બાપા. આહાહા !! એ ભગવાનની વાણી ને એનાં ભાવ, જે અંત૨માં ભાસે એટલું તો ભાષણમાં આવે નહીં, ભાસે એટલું ભાષણમાં નો આવે. આહાહાહા !સાક્ષાત્ આવી વાણી પડી છે જુઓને. આહાહા ! તે જ્ઞાયકભાવ, પુણ્ય-પાપપણે થયો નથી. એટલે પુણ્ય પાપનાં થનારાં, એનું કા૨ણ એવો જે શુભાશુભભાવ એ પણે પ્રભુ જ્ઞાયકભાવ તો થયો જ નથી. તેથી તે પ્રમત્ત-અપ્રમત્ત એને લઈને પર્યાય તેમાં નથી. આહાહા !! ચૌદ ગુણસ્થાનના ભેદો પણ એમાં નથી.
એવો જે અભેદ ભગવાન શાયક શુદ્ધ, એકરૂપ પ્રભુ એ, કોને શુદ્ધ કહેવાય ? કોણ એને શુદ્ધ કહે કે જે શુદ્ધ ત૨ફનો સત્કાર શુદ્ધનો કરી અને ૫૨દ્રવ્યનો જેને આશ્રય અને સત્કાર છૂટી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #224
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૦
સમયસાર સિદ્ધિ ભાગ-૧ ગયો છે. આહાહા ! ભગવાન પૂર્ણાનંદ સિવાય, ૫૨ ચીજની કોઈપણ અધિકતા, વિશેષતા, અચિંત્યતા, ચમત્કા૨ છૂટી ગ્યો છે બધો, આહા ! અધિક હોય તો ય હું, શુદ્ધ હોય તો ય હું, ચમત્કારીક ચીજ હોય તો ય હું, પ્રભુ હોય તો ય હું. સમજાણું કાંઈ ? આહાહા !!
આવું છે, અરેરે ! જિંદગિયું જગતમાં મજૂરી કરીને હાલી જાય જગત. મજુરી બધી આ.. બાયડી, છોકરા ને ધંધા, મજુર મોટા રાગના છે. આહાહા ! અને કદાચિત્ શુભભાવમાં આવ્યો ને શુભ કરે, તો ય એ રાગની મજૂરી છે. મજૂર આહાહા ! શુભરાગ એ મજૂરી છે, એ તારી ચીજ નહીં પ્રભુ તારી ચીજમાં તો પર્યાયે ય નથી. એવી ચીજને પકડતાં જે પર્યાય થાય એ પર્યાય( ની ) શુદ્ધતામાં આ શુદ્ધ છે એમ જણાય. આહાહા !
એ દયા, દાનના વિકલ્પ ને વ્રતના ભાવથી એ જણાય એવો નથી. કા૨ણ કે એ તો રાગ છે. એ તો દુઃખ છે, રાગ છે. વ્રત તપ ભક્તિ પૂજા રાગ, દુઃખ છે એ તો. આહાહા ! અને ભગવાન તો આનંદસ્વરૂપ છે, અતીન્દ્રિય આનંદનો ગાંઠડો છે. આહાહા ! એની સેવા એટલે એનો સત્કા૨, એનો આદર, એનું અધિકપણું બીજી બધી વસ્તુથી, એ અધિકપણું ભાસતાં જે પર્યાયમાં નિર્મળતા પ્રગટ થાય, એને આ શુદ્ધ છે એમ કહેવામાં આવે છે. આહાહાહા ! ગજબ વાત છે ને ! આ પ્રભુનાં વચનો છે બાપુ બાકી બધાં થોથાં છે. આહાહાહા ! સમજાણું કાંઈ ? કાંઈ એટલે ? સમજાય તો તો પ્રભુ અલૌકિક વાત છે. પણ સમજાણું કાંઈ ? એટલે કઈ પદ્ધતિથી કહેવાય છે ? કઈ રીતથી કહેવાય છે એની ગંધ આવે છે ? એમ. આહાહા !!
અરેરે, એણે મૂળ વાત મૂકીને બીજે પકડીને બેઠો અનાદિથી. આહાહા ! મૂળ ભગવાન પડયો છે ત્યાં જાતો નથી, હૈં ? રાંકા પામર પુણ્યને પાપનાં ભાવ ભિખારા રાંકા છે, પામર છે, પામરને પકડીને બેઠો એક સમયની પર્યાય પણ પામ છે. આહા..હાહા ! સમ્યગ્દષ્ટિ જીવને પૂર્ણતાની પ્રાપ્તિ પર્યાયમાં જણાય છતાં એ પર્યાય, કેવળજ્ઞાનની પાસે પણ પામર છે. તો જ્યાં હજી પર્યાયમાં શું વસ્તુ છે એ જણાણી નથી ને ૫૨ને જાણીને (પર્યાયમાં) બેઠો છે ઈ તો ભિખારામાં ભિખારી પર્યાય છે રાંકા પર્યાય છે, રાંક પર્યાય છે. જેમાં ભગવાન આવ્યો નથી, જે પર્યાયમાં પામ૨ પુણ્ય ને પાપ, દયા ને દાન, વ્રત ને ભક્તિ, રાગ–પામ૨ જેમાં આવે છે, એ પર્યાય તો ભિખારા, આહાહા ! પામર છે.
આંહી તો આવી પર્યાયમાં, જેણે શુદ્ધ અન્ય દ્રવ્યની સેવાથી ભિન્ન પડી અને શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુ એનો આદર થયો ને પર્યાયમાં એનો સત્કાર થયો, ત્યારે પર્યાયમાં સમ્યગ્દર્શન થયું, એ સમ્યગ્દર્શને આ શુદ્ધ છે એમ જાણ્યું. આહાહા ! એ સમ્યગ્દર્શન પણ કેવળજ્ઞાનની આગળ પામર છે અને ત્રિકાળી વસ્તુની પાસે પણ એ પામર છે. આહાહાહા !
નિત્ય પ્રભુ શુદ્ધ ચૈતન્ય ધાતુ, ચૈતન્ય ધાતુ ચૈતન્યપણું જ જેણે ધારી રાખ્યું છે, જેમાં પુણ્ય ને પાપ, દયા દાન, વ્રત વિકલ્પની ગંધ નથી. પર્યાય ચૌદગુણસ્થાનની જેમાં ગંધ નથી. આહાહા ! અરે તેરમું ગુણસ્થાન ‘સયોગી કેવળી ' એ પણ જેનાં–વસ્તુમાં નથી, કા૨ણ કે ઈ પર્યાય છે. આહાહા ! એવા ભગવાનને જેણે શોધ્યો, સાધ્યો અને શુદ્ધ છે તેમ પર્યાયમાં અનુભવ થયો, તેને એ, આત્મા શાયક ને શુદ્ધ છે, ભૂતાર્થ છે એમ કહેવામાં આવે છે. આહાહાહા ! આવી વાત છે બાપુ, અત્યારે તો મુશ્કેલી પડે એવું છે. અત્યારે તો શ્રદ્ધાના નામના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #225
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૬
૨૧૧ ગોટા મોટા છે. ભલે મોટા વ્રત પાળેને ભક્તિ કરે ને વ્રત કરે ને કરોડો રૂપિયા ખર્ચે મંદિરોમાં ને એ બધા ગોટા છે. (શ્રોતાઃ ફોફાં ખાંડે છે!) ફોફાં ખાંડે છે. રાગની કદાચ મંદતા હોય તો એ પુણ્ય ને થોથાં છે. આહાહા! એમાં જનમ મરણનો અંત નથી પ્રભુ! એ તો જનમ મરણનાં બીજડાં છે, બધાં આહાહા !
એ શુભભાવ પણ મારો છે ને હું કરું છું એવો મિથ્યાત્વભાવ, આહાહા ! એ અનંતા ચોરાશીના અવતારનો એ ગરભ છે, એમાંથી અનંતા અવતાર નિગોદ ને નરક ને પશુના ને ઢોરના અવતારો થશે. આહાહાહા! જ્યાં કોઈની સફારશ કામ નહીં આવે કે અમે ઘણાંને સમજાવ્યાં 'તા ને.. ઘણાં વાડામાં જૈનમાં ભેગાં કર્યા 'તા ને. આહાહા! બાપુ, એ વસ્તુ જુદી છે. આહાહા ! આંહી તો બોલવાનો વિકલ્પ પણ જ્યાં મારો નથી. આહાહા ! ભગવાન ત્રણલોકના નાથ આત્મા ને એની વાણી પણ મારી નથી. આહા ! એના લક્ષમાં જાઉ તો મને રાગ થાય, એ લક્ષ છોડીને ચૈતન્ય ભગવાન જ્ઞાયકભાવ પરમપિંડ પ્રભુ પડ્યો છે. એક સમયની પર્યાયની પાસે જ પડ્યો છે, ત્યાં નજર કરતાં, જે નજરમાં સમ્યગ્દર્શન થાય, સમ્યજ્ઞાન થાય, એને આ આત્મા શુદ્ધ છે એમ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ ?
છઠ્ઠી ને અગિયારમી ગાથા તો અલૌકિક છે. આ તો છેલ્લા એક પદની વ્યાખ્યા ચાલે છે. આહાહા! પાર નથી એનો, આહાહા ! સમ્યગ્દષ્ટિ-જ્ઞાની સંતો, આત્માના આનંદના અનુભવીઓ આહાહાહા ! એવા સંતની વાણીનું શું કહેવું!?
“તે જ એટલે જ્ઞાયક, તે પુણ્ય પાપપણે થયો નથી પ્રમત્ત-અપ્રમત્તપણે થયો નથી. પ્રભુ દ્રવ્ય તે જ, તે જ વસ્તુને. “સમસ્ત અન્યદ્રવ્યોના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતા એની સેવા કરે તો એની સેવા એટલે, સત્કાર ને આદર કરે દેષ્ટિમાં તો એને એ દ્રવ્ય શુદ્ધ છે. આહાહા !! લ્યો, એટલું હાલ્યું.
હવે ચોથા પદની વ્યાખ્યા. ઝીણું છે પ્રભુ શું થાય?
“પ્રભુનો મારગ છે શૂરાનો, કાયરનાં કામ નથી ત્યાં આહાહા ! એ પુણ્ય પાપમાં, પુણ્યમાં ધરમ ને પાપમાં અધર્મ માનનારાં પામરો મિથ્યાષ્ટિ, એવા જીવોનું અહીં કામ નથી કહે છે. આહાહા!! અહીંયાં તો પુરુષાર્થી અંતરમાં, આહાહા!! અંતર સ્વરૂપનો સ્વીકાર કરનારો પુરુષાર્થ છે તેવા પુરુષાર્થવાળાની વાતું છે આ તો. આહાહા !! હવે, ત્રીજા પદની ચોથા પદની વ્યાખ્યા ચાલે છે.
દાહ્યના આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે” શું કહે છે? અગ્નિને “બાળનારી” કહેવાય છે. એ બળવાયોગ્ય પદાર્થના આકારે થવાથી, એ લાકડાને, છાણાંને બાળે ત્યારે, આકાર તો એવો થાય ને.? જેવા છાણાં ને લાકડાં છે એવો આકાર થાય ને એનો? પણ એ આકાર કાંઈ એને લઈને થયો નથી, ઈ તો અગ્નિનો આકાર છે. અડાયું છાણું હોય “અડાયું” સમજ્યા? જે અમથું છાણ પડ્યું હોય, ને સૂકાઈ ગયું હોય. અને આમ છાણ ભેગું કરીને છાણાં કરે-થાપે તે છાણું, તે છાણ પડ્યું હોય ને સૂકાઈ ગયું હોય અને લઈ લે એને આપણે કાઠિયાવાડમાં “અડાયું” કહે છે. તમારી કાંઈક ભાષા હશે. તો એ છાણું જેવું સૂકું હોય એને અગ્નિ બાળે તો આકાર તો એવો થાય એનો પણ એ આકાર અગ્નિનો છે. એનો નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #226
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ બળવાયોગ્ય વસ્તુને આકારે થઈ માટે શેયને આકારે પરાધીન અગ્નિ થઈ –ઈ બળવા યોગ્યને આકારે થઈ પરાધીન એમ નથી. આહાહા! હજી તો આ દષ્ટાંત છે હોં? આત્મામાં તો પછી ઊતરશે. આહાહાહા ! અરે !
“દાહ્યના બળવાયોગ્ય પદાર્થના આકારે” એટલે? છાણું લાકડું કોલસા તેના આકારે અગ્નિ થવાથી દહન- બાળનાર કહેવાય છે. છે ને દહન એટલે બાળનાર. “તો પણ દાહ્યકૃત અશુદ્ધતા તેને નથી' બળવા યોગ્ય પદાર્થનો જેવો આકાર અહીં થયો, માટે તેની અપેક્ષાથી ત્યાં આકાર થયો છે, એવી અશુદ્ધતા પરાધીનતા એને નથી. એ અગ્નિનો આકાર થયો છે એ પોતાથી થયો છે. એવે આકારે અગ્નિ પોતાથી થઈ છે. એ છાણું ને લાકડું ને કોલસો એ આકારે અગ્નિ થઈ માટે એ બળવાયોગ્યને આકારે થઈ, તો બળવાયોગ્ય અગ્નિને પરની પરાધીનતા છે એમ નથી. આહાહાહાહા ! છે?
‘બળવાયોગ્ય પદાર્થના આકારે થવાથી ” અગ્નિને “બાળનાર” કહેવાય છે” તો... બાળનાર” તો અવાજ એવો આવ્યો કે બળવાયોગ્ય છે તેને બાળે છે એટલે કે એને આકારે થઈ છે, એમ નથી. એ વખતે પણ અગ્નિ પોતાને આકારે થયેલી છે. આહાહા ! બળવા યોગ્ય પદાર્થને આકારે અગ્નિ થઈ, એ અગ્નિ પોતાને આકારે સ્વયં પોતાથી થઈ છે. આહાહા ! સમજાણું કાંઈ?
હજી તો આ દષ્ટાંત છે. પછી, સિદ્ધાંત તો અંદર ઊતરશે.
તો આ દાહ્યકૃત બળવાયોગ્ય પદાર્થને આકારે થયેલી હોવાથી, અશુદ્ધતા અગ્નિને નથી. એ અશુદ્ધતા અગ્નિને, એને લઈને નથી. ઈ તો અગ્નિ પોતાને આકારે થયેલી છે, જે આકાર છે એ અગ્નિનો આકાર છે, બળવાયોગ્ય પદાર્થનો આકાર એ નથી. આહાહાહા ! “તેવી રીતે શેયાકાર થવાથી” જ્ઞાનસ્વરૂપી પ્રભુ, શેય જણાવા યોગ્ય, પદાર્થનો આકાર અહીં આવવાથી, એ જાણે કે શેયકૃત આકાર છે, એમ નથી! એ તો જ્ઞાનનો પોતાનો જ આકાર એ રીતે પરિણમ્યો છે. આહાહા !
ફરીને... એકદમ સમજાય એવું નથી આ, આહાહા! જેમ બળવાયોગ્યને આકારે અગ્નિથવાથી, અગ્નિને બળવાયોગ્ય પદાર્થની અશુદ્ધતા એટલે પરાધીનતા એને નથી. અગ્નિ પોતે જ એ આકાર થઈ છે. તેવી રીતે શેયાકાર જ્ઞાનમાં, શરીર વાણી, મન, મકાન, પૈસા આમ દેખાય. આકાર, એને આકારે આંહીં જ્ઞાન થયું માટે તે શેયાકારની અપેક્ષાથી થયું એવું જ્ઞાનના આકારને પરાધીનતા નથી. જ્ઞાન સ્વયં, પોતે તે રૂપે તે આકારે થયું છે. પરને જાણવા કાળે, પરચીજ જેવી છે તે આકારે જ્ઞાન થયું, પણ તે જ્ઞાન, જાણવાલાયક છે એને કારણે થયું છે, એમ નથી. એ જ્ઞાન જ પોતે તે આકારે (સ્વયં) પરિણમ્યું છે પોતાથી સ્વતંત્ર. આહાહા!
“શેયાકાર થવાથી” એટલે હવે શું એ જરી સૂક્ષ્મ લઈએ. જે રાગ થાય છે ને સમકિતીને જ્ઞાનીને પણ, રાગ થાય, તો રાગ જેવું શેયાકાર થાય રાગના જેવી આંહી જ્ઞાનની પર્યાય થાય, પણ એથી જ્ઞાનની પર્યાય રાગને લઈને થઈ છે, એમ નથી. આહાહા ! એ જ્ઞાનની પર્યાય તે આકારે પરિણમે એવી સ્વતંત્ર પોતાથી થઈ છે. આહાહા! ધર્મી જીવને આત્મજ્ઞાન થયું છે એને હજી રાગ આવે, તો રાગ આકારે આંહી જ્ઞાન થાય, પર્યાયમાં જેવો રાગ છે, તેવું અહીં જ્ઞાન થાય પણ તેથી તે જ્ઞાન આકાર, રાગના આકારે થયું માટે પરાધીન છે, એમ નથી. એ જ્ઞાનાકાર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #227
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૬
૨૧૩ રાગનું જ્ઞાન થઈને જ્ઞાનાકાર જ્ઞાન પોતે પોતાથી જ પરિણમ્યું છે. એ શેય- રાગને લઈને નહીં.
કોને આ પડી છે? આખી દુનિયા, આહાહાહા ! બાવીસ કલાક, ત્રેવીસ કલાક બાયડી છોકરાં ધંધા પાપ એકલાં પા૫ કલાક વખત મળે, સાંભળવા જાય, ત્યાં બધું ઊંધું મારે બધું એનો કલાક લૂંટી ત્યે તમને આમ ધરમ થાશે ને... તમને આમ થાશે.. તમને આનાથી થાશે ને આહાહા! અરે.. જિંદગીયું ચાલી જાય છે. પરમાત્માનો પોકાર છે પ્રભુ! તને તેં તારા સ્વભાવનો, સ્વીકાર કરીને શુદ્ધતા જાણી, હવે એ શુદ્ધતા જે પર્યાયમાં આવી, થઈ, એ જ્ઞાન તેનામાં રાગાદિ હજી થાય છે એ રાગનું જ્ઞાન આહીં થાય છે. તેથી તે રાગ જેવો છે તેવું જ જ્ઞાન આંહી થાય, માટે શેયકૃત અશુદ્ધતા આંહી થઈ–જ્ઞાન એ આકારે થયું માટે શેયકૃત અશુદ્ધતા થઈ તેમ નથી.
એ જ્ઞાનનો સ્વભાવ જ; તે પ્રકારે રાગસંબંધીનું જ્ઞાન, પોતાનું, પોતાથી થયેલું છે એવી એની સ્વાધીનતા છે. આહાહા ! મારગ વીતરાગનો ઝીણો બાપુ! અરે, અત્યારે તો ક્યાંય મળતો નથી ભાઈ ! શું કહીએ? સાંભળવા મળતો નથી, કરે તો ક્યાં છે? આહાહાહા !
શું કહે છે? કે સમ્યગ્દષ્ટિને, પોતાની પર્યાયમાં શુદ્ધ ત્રિકાળ છે એવું જણાણું, એથી એને શુદ્ધ કહ્યું. હવે, આ બાજુમાં આ બાજુમાં જતાં શુદ્ધની પર્યાય પ્રગટી એમાં શુદ્ધ જણાણો, માટે એને શુદ્ધ કહ્યું. હવે, આ બાજુમાં રાગ આદિ જણાય છે હજી બાકી રાગ છે, એ રાગ જણાય છે. માટે તે “રાગનો જાણનારો છે તેમ જ્ઞાન છે?' તો કહે “ના.'
એ રાગસંબંધીનું જ્ઞાન, રાગ આકારે થયું એ જ્ઞાન, પોતાને આકારે થયું છે. એ રાગને કારણે થયું નથી, એનો સ્વપરપ્રકાશક સ્વભાવને કારણે એ પરપ્રકાશકપણે જ્ઞાન થયું છે. આહાહાહાહા ! સમજાણું કાંઈ? ભાષા સમજાય છે ને? આવો મારગ છે ભાઈ શું કરીએ? આહાહા !!
આંહી તો સમકિતીને જ્ઞાનીને આત્માનું જ્ઞાન થયું કે ત્રિકાળ શુદ્ધ છે. એવી પર્યાયમાં જ્ઞાન થયું, એથી એને શુદ્ધ કહેવામાં આવે છે. હવે, એની પર્યાયમાં રાગ થાય છે અને એની પર્યાયમાં આ શરીર, મકાન આદિ જણાય છે. તો જ્ઞાન, તે જેવું શેય છે તે આકારે આંહી જ્ઞાન થાય છે, માટે તે જ્ઞાનની પર્યાય શેયને કારણે (થઈ ) એટલી પરાધીનતા છે? તો કહે, ના. એ શેયકૃત જ્ઞાન થયું નથી, એ જ્ઞાનનો પોતાનો સ્વભાવ જ પરપ્રકાશનો તે પ્રકારનો છે તે રૂપે થયું છે. આહાહાહા ! ગહન વિષય છે બાપુ !!
અરેરે ! સત્યરૂપે હાથ ન આવે ત્યાં સુધી મરી જવાના છે બિચારાં ચોરાશીના અવતારમાં રખડી-રખડીને, સોથા નીકળી ગ્યા છે બાપુ! પ્રભુ તો કહે છે, કે તારા દુઃખનાં એક ક્ષણ-તારા એક ક્ષણનાં દુઃખ નર્કનાં પ્રભુ કરોડો ભવથી ને કરોડો જીભથી ન કહી શકાય. એવા દુઃખો તે એક ક્ષણમાં વેઠયાં છે. એવાં-એવાં તેત્રીસ સાગર ને એવાં અનંતકાળ, આહાહા ! ભાઈ એ મિથ્યાત્વને લઈને એ બધું છે બાપુ. આહાહા! તો સમ્યગ્દર્શન વિના, એ ચોરાશીના અવતારમાં મરી જઈશ બાપા, રખડીને ક્યાંય અંત નહિ આવે ભાઈ. આહાહા !!
એવું જે સમ્યગ્દર્શન, આહાહા! જેણે ત્રિકાળી શુદ્ધને પકડયો અને જ્ઞાનની પર્યાયમાં શુદ્ધતા ને આનંદનો સ્વાદ આવ્યો અને “સ્વપ્રકાશક” પર્યાય જ્ઞાનની થઈ, હવે એને પણ હજી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #228
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ થોડું પૂરણ કેવળજ્ઞાન નથી એથી એને રાગ આવે છે, તો એ રાગનું આંહી જ્ઞાન થાય છે. રાગ જેવો હોય મંદ રાગ તો મંદનું, તીવ્ર હોય તો તીવ્રનું-તો એ રાગ છે, તો રાગકૃત-રાગઆકારે જ્ઞાન થયું છે? કે જ્ઞાનની પોતાની જ્ઞાનકૃત, પોતાનો આકાર તે પ્રકારે થવાને કારણે થયું છે? આહાહા !
અરે, આવું બધું વાણિયાને ધંધા આડે સૂઝે ક્યાં. આહાહા ! વાણિયાને જૈન ધરમ મળ્યો. આહાહા ! મારગ ઝીણો ભાઈ. ઓહોહો ! ગજબ વાત કરે છે ને!!
પ્રભુ તને કહે છે કે આત્માનું જ્ઞાન થયું, પણ હવે એ શુદ્ધ ચૈતન્યનું જ્ઞાન થયું પર્યાયમાં, શુદ્ધ છે એમ ભાસ્યું, પણ હવે એ પર્યાયમાં જે હજી રાગ થાય છે. અને તે પર્યાયનું જ્ઞાન હજી છે એમાં પરનું જ્ઞાન શરીરનું, સ્ત્રીનું, કુટુંબનું જેવા ભાવે (થાય ) એ રીતે આંહી જ્ઞાન થાય છે. તો ઈ ય છે એની અપેક્ષાથી તેવું જ્ઞાન થયું છે? કે એ જ્ઞાનનો પરપ્રકાશનો સ્વતઃસ્વભાવ હોવાથી, પરની અપેક્ષા વિના, પોતે જ્ઞાનકૃત, પરનું જાણવાનો ભાવ થયો એ જ્ઞાતાનું કાર્ય છે. આહાહા! સમજાણું કાંઈ..?
ફરીને. અહિંયા તો ( જ્ઞાયક) જણાણો એને હુવે પર જણાય છે એ શું એ વાત હાલે છે. ( સાધકની) આહાહા! જેને આત્માનું જ્ઞાન નથી, એની તો વાત છે જ નહીં. એ તો પરાધીન થઈને, મિથ્યાત્વમાં પડ્યા રખડી મરવાના છે. આહાહાહા ! જેને, એ આત્મા જ્ઞાનસ્વરૂપી પ્રભુ એ જિન સ્વરૂપી વસ્તુ એ જિનના પરિણામમાં જિનસ્વરૂપી જણાણો, શુદ્ધ પરિણામમાં શુદ્ધ વસ્તુ જણાણી એને શુદ્ધ કીધું.
હવે, આ બાજુમાં? આહાહા ! કે આ બાજુમાં જ્ઞાનની પર્યાય, હજી જેવો રાગ થાય, દ્વેષ થાય તે પ્રકારે તે જ્ઞાન તેવું (જ) જાણે તેથી તે જ્ઞાન, તે શેયકૃતને કારણે અશુદ્ધ છે? એટલે પરાધીન છે? કે “ના”. એ જ્ઞાનનો તે વખતનો સ્વભાવ જ, અને પ્રકાશવાના કાળમાં પરને પ્રકાશવાનો સ્વભાવ સ્વતઃ છે, એ સ્વતઃપણે જ્ઞાન, રાગને જાણતું પરિણમે છે. આહાહા ! “તે શાયકનું જ્ઞાન છે, તે રાગનું જ્ઞાન નહીં” એમ કહે છે. આહાહા! અરેરે! આ ચીજ મળે નહીં જ્યાં હજી શું કરે? આહા! અરે, અનંતભવ થયાં, આહાહા ! જૈન સાધુ થયો, દિગંબર સાધુ અનંતવાર થયો પણ આ રાગની એકતા તોડીને સ્વભાવનું જ્ઞાન કર્યું નહીં, અને સ્વભાવનું જ્ઞાન થવામાં પરની કોઈ અપેક્ષા છે નહીં.
- હવે, આંહી તો પરનું જ્ઞાન કરવામાં પણ પરની અપેક્ષા નથી. આહાહાહા! સમજાણું કાંઈ ?
સમજાય એટલું સમજવું પ્રભુ આ તો. ત્રણલોકના નાથની વાતું છે બાપા, જેને ઈંદ્રો ને ગણધરો સાંભળે, આહાહા ! એ વાત બાપુ કાંઈ સાધારણ વાત હશે? આહાહા!
જોયાકાર થવાથી તે ભાવને ” તે ભાવને એટલે જોયાકાર થયેલું જે જ્ઞાન, તે ભાવને “જ્ઞાયકપણું' પ્રસિદ્ધ છે- “જાણનારો છે એમ પ્રસિદ્ધ છે, પણ એ “જાણનારો છે એ શું?
તો પણ શેયકૃત અશુદ્ધતા તેને નથી” રાગ જણાય છે ને તેવું આંહી જ્ઞાન થાય છે માટે રાગની અપેક્ષા રાખીને જ્ઞાન થયું છે અહીંયાં, એમ નથી. આહાહાહા !
વિશેષ કહેવાશે વખત થઈ ગયો.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #229
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૬
૨૧૫
પ્રવચન ન. ૨૨ ગાથા - ૬ તા. ૧-૭-૭૮ શનિવાર જેઠ વદ-૧૧ સં.૨૫૦૪
બળવાયોગ્ય પદાર્થના આકારે થવાથી અગ્નિને દહન નામ બાળનાર કહેવામાં આવે છે. અગ્નિ, બળવાલાયક પદાર્થને આકારે થવાથી, તે અગ્નિને “બાળનાર એમ કહેવામાં આવે છે, જાણે કે પરને બાળતો હોય એમ કહેવામાં આવે, (શું કહ્યું?) કહેવામાં આવે છે, તોપણ દાહ્ય કૃત અશુદ્ધતા તેને નથી એ અગ્નિ જે બળવાલાયકરૂપે થઈ, પણ એ કંઈ બળવાલાયક પદાર્થને કારણે, અગ્નિ એ આકારે થઈ એમ નથી. આહાહા ! આવું છે.
એ અગ્નિ પોતે જ પોતાના સ્વભાવથી, પોતાને પ્રકાશતી અને પરને પ્રકાશતી રૂપે પોતે જ પરિણમે છે, અગ્નિરૂપે, અગ્નિરૂપે. એ બાળે છે એને આકારે થઈ અગ્નિ માટે એટલી પરાધીનતા થઈ, એમ નથી. અગ્નિ, પોતે જ પોતે પોતાના આકારે પરિણમેલી છે.
શેયાકાર થયો, એ જ્ઞાનાકાર પોતાનો છે. આવું છે, છે ને? “તો પણ દાહ્યકૃત અશુદ્ધતા તેને નથી' તેવી રીતે, શેયાકાર થવાથી, જ્ઞાયક, જાણક સ્વભાવ પોતાને જાણ્યો. અને બીજી ચીજના આકારે જ્ઞાન પરિણમ્યું-શેયાકાર થવાથી તે ભાવને, તે જાણકભાવને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે, “જાણનાર છે એવું એ પ્રસિદ્ધ છે. “તો પણ યકૃત અશુદ્ધતા તેને નથી.” “જાણનાર જણાવાયોગ્યને આકારે થયું જ્ઞાન, છતાં તેને જણાવાયોગ્યને કારણે, એ જ્ઞાનની પર્યાય થઈ, એમ નથી. આહાહા ! એ તો જ્ઞાનાકારરૂપે પરિણમન જ પોતાનું એ જાતનું છે. સ્વને જાણવું છે અને પરને જાણવાનો પર્યાય થયો. એ પોતાથી થયો છે, પરવસ્તુ છે રાગાદિ તેથી અહીંયાં રાગનું જ્ઞાન તેપણે થયું એમ નથી. આહાહા!!
ત્યાં સુધી તો આવ્યું તું!
કારણ કે શેયાકાર અવસ્થામાં જે જ્ઞાન છે એ જે શેય જણાવાલાયક પદાર્થને આકારે અવસ્થામાં એ શેયાકાર અવસ્થામાં, જ્ઞાયકપણે જે જણાયો, એ તો જ્ઞાયકપણે જણાયો છે, પરપણે જણાયો છે, એમ છે નહીં. આહાહા ! જાણવાના પ્રકાશ કાળે, શેયને રાગને જાણતાં છતાં એ રાગને આકારે જ્ઞાન થયું એમ નથી, એને કારણે નથી. એ તો પોતાનો સ્વપરપ્રકાશક સ્વભાવ છે, અને પ્રકાશ્યો છે અને રાગને પ્રકાશે છે, એ સ્વની પ્રકાશશક્તિને કારણે પ્રકાશે છે એ રાગને કારણે પરને પ્રકાશે છે? એવું શેયાકાર, શેયને કારણે અશુદ્ધતા પરાધીનતા થઈ એમ નથી. આહાહા ! આવું છે. ન્યાયનું તત્ત્વ ઝીણું બહુ. આહાહા ! છે?
શેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો ” જોયું? એ રાગનું જ્ઞાન થયું એમ કહેવું એ વ્યવહાર છે. એ રાગસંબંધીનું જ્ઞાન, જ્ઞાનનું જ્ઞાન પોતાનું થયું છે. આહાહા!
(શ્રોતા: પોતાનું જ્ઞાન કહેવું એ ભેદ થયો ને?) ભેદ છે, એટલો કર્તા-કર્મ સિદ્ધ કરવું છે ને? કેમ કે આંહી તો કર્તા પર્યાયને સિદ્ધ કરવી છે. સ્વને જાણનારું જ્ઞાન અને પરને જાણનારું જ્ઞાન, એવું સ્વ-પરપ્રકાશક જ્ઞાન, તે આ જ્ઞાયકનું કાર્ય છે, કર્મ છે, આત્મા તેનો કર્તા છે. રાગ છે. એનું આંહી જ્ઞાન થયું માટે રાગ કર્તા છે ને જ્ઞાનાકાર-રાગને આકારે જ્ઞાન થયું તે રાગનું કાર્ય છે, એમ નથી. ઝીણી વાત છે બાપુ બહુ. આહાહા ! શુકનલાલજી! આ શુકનની વાતું ચાલે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #230
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ છે આ. પ્રથમ, પ્રથમ. આહાહા !
આચાર્યે એમ કહ્યું હતું ને? કે મારો અને પરનો મોહ હણાવા માટે હું કહીશ. આહાહાહા ! એવું અમૃતચંદ્રાચાર્યે એમાંથી કાઢયું (કહ્યું ) જેમ પોતે કાઢયું ત્રીજા શ્લોકમાં, કે હું આ ટીકા કરું છું, તેમાં મારી શુદ્ધતા થજો કેમકે અનાદિની મને અશુદ્ધતા છે, મુનિ છું આચાર્ય છું, પણ હજી અશુદ્ધતાનો અંશ અનાદિનો છે, આહાહા ! તો આ ટીકાના કાળમાં પાઠ એવો છે કે ટીકાથી. પણ એનો અર્થ એ છે કે ટીકાના કાળમાં મારું લક્ષજોર દ્રવ્ય ઉપર છે, એનાં જોરે અશુદ્ધતા ટળજો, એમ આચાર્ય પોતે કહે છે કે હું જે આ સમયસાર કહીશ, એ મારા ભાવ અને દ્રવ્યસ્તુતિથી કહીશ અને ભાવવચન ને દ્રવ્યવચનથી કહીશ. આહાહા! સામાના દ્રવ્યવચન અને દ્રવ્યસ્તુતિ નથી કિધી, સામામાં તો અનંત સિદ્ધને સ્થાપ્યા છે. એ સ્થાપ્યા છે (એટલે કે ) જે સ્થાપે છે, તેને આ સ્થાપ્યા છે એમ કહેવામાં આવે છે. આહાહા!
અહીંયાં તો કહે છે હું આ “વંદિતુ સવ્યસિદ્ધ સર્વ સિદ્ધોને સ્થાપ્યા છે, મેં મારી પર્યાયમાં, એનું નામ “વંદિતું સવ્વસિદ્ધ ” કેમકે ધ્યેય જે સાધ્ય જે આત્મા એના ધ્યેયના સ્થાને સિદ્ધ છે, માટે સિદ્ધને હું નમસ્કાર કરું છું, એટલે કે સિદ્ધને જે મારી પર્યાયમાં સ્થાપુ છું એ મારી પર્યાય, પોતે સિદ્ધપણાને પામશે અને સિદ્ધ એવું મારું સ્વરૂપ, પર્યાય તે તરફ જશે જ, માટે મેં એને વંદન કર્યું છું, માટે મેં મારી પર્યાયમાં એને સ્થાપ્યા છે. આહાહા!
અને શ્રોતાઓ પણ .. બધા શ્રોતાઓએ નહીં (પરંતુ) જે શ્રોતાઓ, જેણે પોતાની જ્ઞાનની પર્યાયમાં અનંતા સિદ્ધને મેં સ્થાપ્યા એમ કહ્યું પણ એ (શ્રોતાપોતે) સ્થાપે જ્યારે, આહાહા ! એની એક સમયની અલ્પજ્ઞ અવસ્થા, એમાં મેં કહ્યું એ સાંભળ્યું એણે, સાંભળીને એની પર્યાયમાં અનંતા સિદ્ધને સ્થાપે, એટલે કે રાગથી પૃથક થઈને, જ્ઞાનની પર્યાયમાં સ્થાપે એનું લક્ષ જેમ અરિહંતના દ્રવ્યગુણપર્યાયને જાણનારો પોતાને જાણે એમ કહ્યું, એમ અનંતા સિદ્ધોને જેણે પર્યાયમાં સ્થાપ્યા, એણે અનંતા સિદ્ધોને પર્યાયમાં જાણ્યા. આહાહા !
એક સમયની જ્ઞાનની પર્યાયે અનંતા સિદ્ધોને જાણ્યા એ તો એક અરિહંતને જાણ્યા કહો કે અનંત અરિહંતને જાણ્યા કહો, અનંત સિદ્ધને જાણ્યા કહો કે એક સિદ્ધને જાણ્યા કહો બધું એક જ છે. આહાહા ! એ અનંતા સિદ્ધ જે (મારી) અલ્પજ્ઞ દશામાં, અનંત જે સર્વજ્ઞો છે, એ સ્થાપ્યા મે મારામાં, એ તો મારી વાત રહી, મેં સ્થાપ્યા પરમાં પણ એ સ્થાપે ત્યારે પરમાં સ્થાપ્યા એમ વ્યવહાર કહેવામાં આવે છે. આહાહા !
એની અલ્પજ્ઞ દશામાં અનંતા સર્વજ્ઞોને વંદે છે એટલે કે સ્થાપે છે. આહાહા ! આહાહા ! એ અનંતા સિદ્ધોને જે પર્યાય જાણે ને સ્થાપે એ પર્યાય વિવેક કરીને દ્રવ્ય તરફ ઢળ્યા વિના રહે નહીં. આહાહાહા ! આવી વાતું છે ઘણી ગંભીર, ગાથાઓ જેમ જેમ ઊંડું જાશે ને એમ એનાં તળિયાં બહુ ઝીણાં બહુ!
એવા શ્રોતાઓ જે છે કે જેણે પર્યાયમાં અનંતા સિદ્ધોને પોતે પોતાથી સ્થાપ્યા છે. “મેં સ્થાપ્યા છે' એ તો નિમિત્તથી છે. આહાહાહાહા ! એવા શ્રોતાઓને સિદ્ધપણું પોતાનું સ્વરૂપ છે તેની દૃષ્ટિ થાય છે, અને તે શ્રુતકેવળી અને કેવળીએ કહેલું છે, તો એ પણ જીવ શ્રુતકેવળી થશે જ, શ્રુતકેવળી એટલે સમકિતી. જેણે અનંતા સિદ્ધોને પોતાની અલ્પજ્ઞ પર્યાયમાં સ્થાપ્યા છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #231
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૭
ગાથા – ૬ અરે, બાપુ એ કંઈ વાત છે? આહાહા!
જેની પર્યાય અલ્પજ્ઞ એક સમયની, (છદ્મસ્થને) ભલે અસંખ્ય સમયે ઉપયોગ થાય એમાં અનંતા સિદ્ધોનું જ્ઞાન કરે અને પર્યાયમાં સ્થાપે એટલે કે રાખે. આહાહાહા ! જેની પર્યાયમાં અનંતા સિદ્ધો રહે. આહાહાહાહા ! એવું જેણે પોતે કર્યું એવા શ્રોતાને અહીંયા લીધા છે. આહાહાહા ! બાકી તો આમ અનંતવાર ભગવાન (અરિહંત) પાસે સાંભળ્યું, એ વાત છે નહીં. ભગવાન પાસે તો અનંતવાર સાંભળ્યું છે. આહાહા ! પણ જે શ્રોતા, પોતાની એક સમયની અલ્પજ્ઞ અવસ્થા હોવા છતાં અનંતા સર્વજ્ઞો સિદ્ધોને અલ્પજ્ઞમાં સ્થાપું, રાખું છું, આહાહાહા ! એનું લક્ષ અને દૃષ્ટિ દ્રવ્ય ઉપર જશે અને તેના લક્ષે સાંભળશે, એ સાંભળતાં, તેની અશુદ્ધતા ટળી જશે એ લક્ષને કારણે, સાંભળવાના કારણે નહીં. સમજાણું કાંઈ?
અને મારો મોહ પણ એમ લખ્યું છે ભાઈ અનાદિનો મારો મોહ એમ લખ્યું છે પહેલી ગાથામાં તેમ લખ્યું છે, જેમ ત્રીજા શ્લોકમાં એમ લખ્યું છે કે અનાદિનાં કલુષિત પરિણામ મારામાં છે. આહાહા ! આચાર્ય છું પણ છે. આહાહા ! એક બાજુ એમ કહેવું કે સમ્યગ્દષ્ટિને રાગ છે જ નહીં, દુઃખ છે જ નહીં તો કઈ અપેક્ષાએ? અનંતાનુબંધી અને મિથ્યાત્વની અપેક્ષાએ (સમ્યગ્દષ્ટિને) દુઃખ અને રાગ નથી. આહાહા !
અહીંયાં તો આચાર્ય પોતે કહે છે, અરે ! કુંદકુંદાચાર્ય આ ગાથાના અર્થની ટીકા કરતાં (અમૃતચંદ્રાચાર્ય) પોતે કહે છે કે મારામાં મોહ છે. એ મોહ ક્યારનો છે? અનાદિનો છે. છે ભાઈ? પહેલી ગાથામાં કહ્યું છે કે મારો મોહ અનાદિનો છે. આહાહાહાહા ! એ જ વાત ત્રીજા કળશમાં અમૃતચંદ્રાચાર્યે લીધી છે. આહાહા ! એ મોહ મારામાં, અસ્થિરતાનો હોં! સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર તો છે, મુનિ છે ને? આનંદનો અનુભવ છે, પણ એની સાથે થોડો રાગ, અનાદિનો છે. એ અનાદિનો છે ગયો તો ને થયો છે, એમ નથી. આહાહા! શ્રી કુંદકુંદાચાર્યની ગાથાની ટીકા કરનાર શ્રીઅમૃતચંદ્રાચાર્ય એમ કહે છે, કે શ્રી કુંદકુંદાચાર્ય આમ કહેવા માગે છે. આહાહા! પ્રભુ તમે ક્યાં એમના જ્ઞાનમાં-હૃદયમાં વયા ગ્યા તમે?કે એવી વસ્તુની સ્થિતિ છે એમ અમે કહીએ છીએ. આહાહાહા ! પોતાનો (આત્મા) ભગવાન અરિહંતના એકના દ્રવ્ય ગુણને પર્યાયને જાણે, તો એ જાણનારો આત્માને જાણે એમ કહ્યું. તો, આ તો અનંતા સિદ્ધને જે પર્યાયમાં જાણે એટલે કે સ્થાપે. એ એને સમ્યગ્દર્શન સ્વના લક્ષે થયા વિના રહે નહીં. આહાહાહા ! અને તે શ્રુતકેવળી એટલે સમકિતી. શ્રુતકેવળી એટલે ઓલું એ નહીં વિશેષ જ્ઞાન કે એનું કાંઈ નહીં પણ એ શ્રુતકેવળી થાય અને પછી કેવળી થશે. આહાહાહાહા ! ગજબ વાત છે ને!!
આ સિદ્ધાંત કહેવાય, એક એક શ્લોકનો પાર આવે નહીં, એની ગંભીરતા સંતોની દિગંબર મુનિઓ, આહાહાહા ! એની વાણી એ વાણીમાં ગંભીરતા ને ઊંડપનો પાર ન મળે!
એ અહીંયાં કહે છે, જ્યારે આપના આત્માને અમે “જ્ઞાયક' કહ્યો અને જ્ઞાયકપણે “જ્ઞાયક' જણાયો, તો “જાણનારને તો જાણ્યો પણ “જાણનાર છે એમ કહેવાય છે તો પરને પણ જાણે છે એવું થયું એમાં, કે પરને જાણે છે ભલે એમ કહીએ પણ ખરેખર તો પર છે તેને જાણે છે, એમ નથી. પર રાગાદિ થયા તેને જાણે છે, એ રાગને લઈને જાણે છે એમ નથી પણ ઈ જ્ઞાનની પર્યાયનું સ્વ-પરપ્રકાશક સામર્થ્ય જ એનું છે કે પોતે પોતાને જાણે છે જ્ઞાયક જ્ઞાયકને,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #232
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ પર્યાયની વાત છે અહીં હોં દ્રવ્યને તો જાણે છે. આહાહાહા ! ગજબ વાત છે! વસ્તુ સ્વરૂપ ચિદાનંદ પ્રભુ જ્ઞાયકપણે તો જણાયો 'લક્ષમાં આવ્યો, દૃષ્ટિમાં આવ્યો. પણ એને “ જાણનારો ? કહીએ છીએ તો સ્વ-પરપ્રકાશક ( હોવાથી) પર “જાણનારો” એમાં આવ્યું, તમે તો અને જાણ્યો અને પરનું જાણવું પણ એ એમાં આવ્યું? ત્યારે કહે છે “પરને જાણવું એ એમાં નથી આવ્યું (પરંતુ ) પરસંબંધીનું જ્ઞાન પોતાને પોતાથી થયું છે, તેવા “જ્ઞાયકને 'જ્ઞાન પર્યાયે, જ્ઞાનને જાણ્યું, એ જાણનારની પર્યાયને એણે જાણીએ સમજાણું કાંઈ ? આકરું કામ બહુ બાપુ, મારગ એવો મારગ છે વીતરાગ સર્વજ્ઞનો. “સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી; અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાહ્ય સ્વાશે.” આહાહા !
અહીંયા કહે છે કે મારા અને તારા મોહના નાશ માટે, આહાહાહાહા ! કોલકરાર! એટલો બધો પ્રભુ, પોતાના મોહના નાશ માટે તો ભલે અસ્થિરતા છે (માટે કહો) પણ. શ્રોતાને? પણ શ્રોતાને મેં સિદ્ધ કહ્યા ને? અનંતા સિદ્ધોને એણે પર્યાયમાં સ્થાપ્યા છે ને પોતે. આહાહા ! ( શ્રોતા: પોતે સ્થાપ્યા છે ) મેં સ્થાપ્યા છે એ તો મેં વાત કરી. આહાહા ! એક સયમની અલ્પજ્ઞ પર્યાયમાં અનંતા સિદ્ધોને સ્થાપ્યા. એ પર્યાય અંદર ઝૂકીને દ્રવ્ય તરફ જ જાય. એટલી પર્યાયમાં અનંત સર્વજ્ઞોને રાખ્યા, એ પર્યાય સર્વજ્ઞ સ્વભાવી પ્રભુ એના ઉપર જ એનું લક્ષ જાય. જેણે એક સમયમાં પર્યાયમાં અનંતા સર્વજ્ઞોને સ્થાપ્યા. રાખ્યા, આદર્યા, સત્કાર કર્યો.., સ્વીકાર કર્યો અને તે એક સમયમાં, અનંતા સર્વજ્ઞને જાણ્યા. તે સમયની પર્યાય જાણીને એને જાણે છે ને? આહાહા !
તેનો આત્મા જ્ઞાયકપણે તો જણાણો એને, પણ એ “જ્ઞાયક છે એટલે કે “જાણનારો” છે એમ કહીને પરને જાણે છે, એવું જે આવે, તો પરને આકારે જ્ઞાન થયું તે પરને લઈને થયું એમ નથી. ધર્મીને પણ હજી રાગ આવે ને રાગનું જ્ઞાન થાય, બારમી ગાથામાં કહેશે, “જાણેલો પ્રયોજનવાન' ભાષા તો ચારે કોર એક અવિરોધ વાતને સિદ્ધ કરે છે. આહાહા!
એ જ્ઞાયકપણામાં જે રાગ- વ્યવહાર આવ્યો ને જણાયો તે રાગ છે તેને એ જાણે છે, અને રાગ છે માટે અહીંયાં રાગનું જ્ઞાન, શેયાકારે જ્ઞાન થયું એમ નથી. આહાહાહા ! આવો મારગ એટલે સાધારણ માણસને બિચારા શું કરે? વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ અનંત જૈન પરમેશ્વરનું આ બધું કથન છે. એકમુનિનું કહો કે અનંતા તીર્થકરને કહો કે અનંતા સંતોનું કહો. આહાહા! અને મુનિ તો જિન, પર્યાયમાં ત્રણ કષાયનો અભાવ થઈ જિન દશા જેને પ્રગટી છે, આહાહા! એને મુનિ કહીએ. તે મુનિ કહે છે કે “હું આ સમયસારને કહીશ'. આ “કહીશ” એમાં તો વિકલ્પ છે ને? વિકલ્પ છે પણ મારું જોર ત્યાં નથી હું તો ત્યાં સ્વભાવ તરફના જોરને લક્ષે વાત ત્યાં કરીશ, મારું જોર ત્યાં સ્વભાવ ઉપર વધશે અને અશુદ્ધતા ટળી જશે એમ સાંભળનારને પણ અનંતા સિદ્ધોને જેણે સ્થાપ્યાં, તેને સાંભળતાં સ્વલક્ષે સાંભળે છે અને પૂરણ વાત આવશે એમાં, એથી એનો પણ સ્વલક્ષ થઈને મોહ ટળશે. અને અસ્થિરતા પણ એની ટળી અને પહેલું શ્રુતકેવળી થશે એટલે સમકિતી થશે. શ્રુત કેવળીએ કહેલું છે, અને એ શ્રુતકેવળી પોતે થશે એટલે સમકિતી થશે અને પછી કેવળી થશે. આહાહા! કહો શુકનલાલજી! આ ગાથાનો આવો અર્થ છે. પાર પડે નહીં એવું છે. આહાહા! દિગંબર સંતો એટલે કેવળીના કેડાયતો, બાકી બધી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #233
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૬
૨૧૯ કલ્પનાએ વાતું કરી સૌએ. આહા!આનાં તો એક-એક શબ્દની પાછળ કેટલી ગંભીરતા છે ભાવમાં.
એ કહે છે કે ભલે અમે “જ્ઞાયક' કહીએ છીએ અને જ્ઞાયકને જાણ્યો અને અને “જાણનારે” પણ જાણ્યો હવે એને જાણનારો છે તો પરનો ય જાણનારો છે, એમ ભેગું આવ્યું, સ્વપરપ્રકાશક છે ને? તો, પરનો જાણનારો છે માટે પરને જાણે છે, એ પર છે તેને એ આકારે જ્ઞાન થયું (તો) જેવું પર છે તે સ્વરૂપે જ્ઞાન થયું તો એટલી તો શેયકૃત અશુદ્ધતા આવી કે નહીં? એટલી શેયકૃત પ્રમેયકૃત પરાધીનતા આવી કે નહીં? કે “ના.”આહાહાહા ! એ તો રાગના જ્ઞાનકાળે, શરીરના જ્ઞાનકાળે તે જ્ઞાન-જ્ઞાયકપણાની પર્યાયપણે જ જણાયો છે, એ રાગની પર્યાય તરીકે ને રાગથી જ્ઞાન થયું છે, એમ જાણ્યું નથી. આહાહા! કો, સુરેન્દ્રજી! છે આવી વાતું? આહાહા ! અરે, પ્રભુ તને ખબર નથી ભાઈ, આહાહા ! તારું દ્રવ્ય અને તેની પર્યાય એનું સામર્થ્ય કેવું છે, આહાહા ! દેવીલાલજી! ક્યાં બેઠા ત્યાં, આવો અહીં આવો. સમજાણું કાંઈ ? આહાહા!
અમે તો કહે છે કે રાગ ને શરીરને જે કંઈ દેખાય તે કાળે તેને આકારે જ્ઞાન થયું, માટે એને કારણે થયું એમ નથી. અમારો જ્ઞાનનો સ્વભાવ જ એવો છે કે સ્વને જાણતાં પરને જાણવાનો પર્યાય મારો પોતાથી પોતામાં થયો છે અને અમે જાણીએ છીએ. આહાહાહા ! અરે, પ્રભુ એની વાણી તો જુઓ ! આહાહા ! એ સંતોની વાણી સાક્ષાત્ મળે અને એ આહા. હા ગજબ વાતું છે ને!! એ શેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો જોયું? શેયાકાર અવસ્થામાં લાયકપણે એ જ્ઞાનની પર્યાયપણે એ જણાણો છે, જ્ઞાનની પર્યાય તરીકે એ જણાણો છે, પરની પર્યાય તરીકે જણાણો છે એમ નથી. આહાહા!
ભાઈ ! મારગ બહુ ઝીણો બાપુ અને જેના ફળ પણ અનંત સંસારનો અંત. આહાહા! અનંત સંસારનો અંત અને અંત વિનાની પર્યાય સાદિ અનંત પ્રગટે. આહાહા! બાપુ! એ મારગડા કોઈ અલૌકિક હોય છે. આહાહા ! એ શેયાકાર અવસ્થામાં, છે? એ શેય- રાગને જાણવાની અવસ્થામાં પણ જ્ઞાયકપણે જે જણાયો છે, એ જ્ઞાયકની પર્યાયપણે એ જણાયો છે, રાગની પર્યાય તરીકે જણાયો છે એમ છે નહીં. આહાહાહા
છે ને સામે પુસ્તક છે? આહાહા! “શેયકૃત અશુદ્ધતા તેને નથી' એટલે? રાગને ને એ વખતે શરીરની ક્રિયા થાય, તે રીતે જ્ઞાન પોતે પરિણમે ને જાણે, છતાં એ શેયકૃતની અશુદ્ધતા પરાધીનતા જ્ઞાનના પરિણમનને નથી. આહાહા ! એ જ્ઞાનનું પરિણમન જે થયું તે જોયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો, “એ જાણનારો જણાયો છે” એમાં જણાય એવી ચીજ જણાઈ નથી. જે જણાય છે એ ચીજ જણાઈ નથી. એ “જાણનારો જણાયો છે ત્યાં, આહાહાહા ! ગૂઢ વાતું છે ભાઈ. આહાહા! અલૌકિક ચેતનસ્વરૂપ જ અલૌકિક છે બાપુ. આહાહા !
એની એક સમયની પર્યાયમાં સર્વજ્ઞને સ્થાપીને, આહાહા! ગજબ કામ કર્યું છે ને? (સંસારથી) ઉપાડી લીધા છે, જેણે એને સ્થાપ્યા અનંતા સિદ્ધોને, એને સંસારથી ઉપાડી લીધા છે, આહાહા ! એને હોં? એકલા શ્રોતા તરીકે એમ નહીં. આહાહા!
જેણે અનંતા સિદ્ધોને પોતાની પર્યાયમાં સ્થાપ્યાં અને એને જ્ઞાનનું, શાયકનું જ્ઞાન થયું તે જ્ઞાન રાગને જે શરીરને જાણે તેથી તેને શેયકૃત-પ્રમેયકૃત અશુદ્ધતા ન થઈ, એ તો જ્ઞાયકની જ પર્યાય, તેને એ જાણે છે એ રાગને જાણવા કાળે રાગ આકારે જ્ઞાન થયું, એ રાગને કારણે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #234
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૨૨૦
સમયસાર સિદ્ધિ ભાગ-૧ જ્ઞાન તે આકારે થયું એમ નથી. તે કાળે જ્ઞાન જ પોતાના જ્ઞાનાકારે થવાનો પર્યાયનો સ્વભાવ છે તે રીતે થયું. તો તે વખતે રાગ જણાયો નથી, જાણનારાની પર્યાય, તેને એણે જાણી છે. સમજાણું કાંઈ ? આહાહાહા !
તે ‘ શેયાકા૨ અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો ’ ‘ તે ’ ‘ સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ પોતે જણાણો છે ’ શું કીધું ઈ ? ( ફરમાવો ) કે, આ શાયકપ્રભુ પોતાને જ્ઞાયક તરીકે જ્યાં જાણ્યો, સમ્યગ્દર્શન-શાનમાં જણાયો, તે વખતે જે જ્ઞાનમાં, રાગાદિ ૫૨ શેય જણાય, તે કાળે પણ તે રાગને જાણ્યું છે એમ નહીં, રાગસંબંધીનું પોતાનું જ્ઞાન, પોતાથી થયું છે તેને તે જાણે છે. શેયાકારના કાળમાં, પણ પોતાની અવસ્થાને જાણે છે. અને સ્વરૂપ-પ્રકાશનની અવસ્થામાં પણ, બે વાત લીધીને ? શું કીધું ? ‘શેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો, તે ‘સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ દીવાની જેમ, પોતે જણાણો છે' આહાહા ! સ્વરૂપ-પ્રકાશનની અવસ્થામાં પણ જેમ શેયાકારના જ્ઞાન કાળે પણ જ્ઞાનની પર્યાય( પણે ) જણાયો છે એ પર્યાય એની ‘જાણનારો જે છે' તેની પર્યાય જણાણી છે એમ સ્વરૂપ પ્રકાશનની અપેક્ષાએ પણ, આહાહા ! દેષ્ટાંત આપ્યું છે. ‘દીવાની જેમ '; કર્તા-કર્મનું અનન્યપણું હોવાથી... શાયક જ છે. એટલે? પોતે જાણનારો માટે પોતે ‘કર્તા' અને પોતાને જાણ્યો માટે પોતે ‘કર્મ ’ આહાહા ! આ પર્યાયની વાત છે હો, જાણનારને જાણ્યો અને પ્રમેયને જાણ્યું એ જાણવાનું પર્યાયનું કાર્ય કર્તા શાયક, એનું એ કાર્ય છે. એ રાગ-વ્યવહા૨ જાણ્યો માટે વ્યવહાર કર્તા અને જાણવાની પર્યાય કર્મ- કાર્ય એમ નથી. આહાહાહા ! કેટલું સમાડયું છે ?
2
ઓલો કહે કે મેં પંદર દિવસમાં સમયસાર વાંચી નાખ્યું બાપા ભાઈ, તારો પ્રભુ કોણ છે ? અરે, એને જાણવા માટે ભાઈ, આહાહા ! અરે ! અનંતકાળના પરિભ્રમણમાં કોઈ દિ ' આ સાચો પ્રયત્ન એણે કર્યો જ નથી. ઊંધે પ્રયત્ને એણે માન્યું કે અમે કંઈક કરીએ છીએ, ધર્મ કરીએ છીએ, હેરાન થઈને ચારગતિમાં રખડે છે. આહાહા!
આંહી કહે છે, ભગવાન આત્મા જ્યારે સર્વજ્ઞપણે સ્થાપ્યો ને જ્યારે એને સર્વશ સ્વભાવીનું ભાન થયું, આહાહા ! ત્યારે તેણે સ્વ-જાણના૨ને તો જાણ્યો, પણ તે વખતે ૫૨ને જાણ્યું છે એ વખતે પણ, જાણનારની પર્યાયને જ એ જણાયો છે. ‘ જાણનારની પર્યાય તરીકે એ જણાયો છે’ રાગની પર્યાય તરીકે છે માટે જાણે છે એમ નથી. આહાહા !!
આ તો પુસ્તક સામે છે, ક્યા શબ્દનો (શું ) અર્થ થાય છે? આહાહા !
ભગવાન ૫૨માત્મા, એની વાણી અને મુનિઓની વાણી બે( માં ) ફેર નથી. આહાહા ! મુનિઓ આડતિયા થઈને સર્વજ્ઞની વાણી કહે છે. ભાઈ ! તમે સાંભળી નથી. આહાહા ! તું કોણ છો ? અને તું કોણ જાણનારો છો ? કે હું જ્ઞાયક છું અને હું મારી પર્યાયને જાણનારો છું. આહાહા ! એ જ્ઞાનની પર્યાય એ મારું કાર્ય છે ‘ કર્મ ’, કર્મ એટલે કાર્ય અને ‘ કર્તા ’હું ( છું. ) ખરેખર તો, પર્યાય ‘કર્તા’ ને પર્યાય જ ‘કર્મ ’ છે. પણ, અહીં જ્ઞાયકભાવ કર્તા તરીકે સિદ્ધ કરીને, જ્ઞાનપર્યાય તેનું કાર્ય છે–એમ સિદ્ધ કર્યું છે. આહાહા ! ખરેખર તો તે જ્ઞાનની પર્યાય તેનું ‘ કાર્ય ' છે અને તે વખતનો પર્યાય જે છે તે જ એ પર્યાયનો ‘ કર્તા ’ છે. આહાહા !
,
આખું દ્રવ્ય છે એ તો ધ્રુવ છે એ તો કર્તા કહેવું એ તો ઉપચારથી છે. આહાહા ! સમજાણું ?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #235
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૬
૨૨૧ ધ્રુવ છે એ તો પરિણમતું નથી બદલતું નથી. બદલનારી પર્યાય જે જ્ઞાયકને જાણનારી થઈ, એણે પરને જાણવાકાળે પણ, પોતાના જ્ઞાનરૂપ પરિણમ્યો તે પોતે જ કર્તા' ને પોતે જ પોતાનું કર્મ છે. રાગ “કર્તા' ને આ જ્ઞાનની પર્યાય તેનું કાર્ય થયું એમ છે નહીં. આહાહાહાહા ! જેના એક પદમાંથી બહાર નીકળવું કઠણ પડે એટલી તો ગંભીરતા છે એમાં. આહાહા! બાપુ પ્રભુ તું મહાપ્રભુ છો ભાઈ તું મહાપ્રભુ છો.. ને તારી પર્યાય પણ મહાપ્રભુની છે જે જણાયો છે, એની એ પર્યાય છે આહાહા ! એ પ્રભુની પર્યાય છે. એ રાગની નહીં. આહાહાહા!
આ જ્ઞાનમાં સ્વ જ્યાં જણાયો અને જ્યાં જાણ્યો, તે વખતે આ પરને જાણવું ત્યાં થાય છે ને? કહે છે કે એ પરનું જાણવું થયું છે પરને લઈને જાણવું થયું એમ નથી. એ જાણવાનો પર્યાય જ પોતે, પોતાના સ્વપર પ્રકાશકપણે પરિણમવાની તાકાતથી તે પરિણમ્યો છે. તેથી તે પર્યાય કર્મ છે ને તે જ પર્યાય “કર્તા” અથવા જીવ કર્તા ભલે કહેવામાં આવે છે. આહાહા ! ખરેખર ષકારકનું પરિણમન પર્યાયમાં છે, દ્રવ્યમાં ષટ્ટારકની શક્તિ છે પણ પરિણમન નથી. સમજાણું કાંઈ? આહાહા !
તેથી જે જ્ઞાનની પર્યાયે પોતાને જાણ્યો તે જ પર્યાયે રાગ સંબંધીના પોતાની જ્ઞાનની પર્યાયને તેણે જાણી. વ્યવહારનો વિકલ્પ ઊયો છે તેનું જે જ્ઞાન થાય છે તે જ્ઞાનની પર્યાયને પોતે પોતાથી જાણી છે અને તે પોતે પોતાથી થઈ છે. વ્યવહારથી થઈ નથી પર્યાય એને જાણનારી પર્યાય, વ્યવહાર આવ્યો રાગાદિ એનું જ્ઞાન માટે એનાથી થયું છે જ્ઞાન, એમાં જ્ઞાન કયાં હતું? રાગમાં ક્યાં જ્ઞાન હતું કે રાગ ( જાણે ) ! આહાહા ! જેમાં જ્ઞાયકમાં જ્ઞાન ભરેલું છે પ્રભુમાં, આહાહા ! એનો જ્યાં અંદરમાં જાણનારો જાગે છે, તો જાગનારો પોતે ને પોતાને જાણે છે અને જાગનારો પોતાની પર્યાયને જાણે છે. “રાગને જાણે છે ” એ પણ વાત વ્યવહારથી કથન છે. આહાહાહા ! કહો, સમજાણું કાંઈ?
લ્યો “દીવાની જેમ “કર્તા કર્મનું અનન્યપણું છે' અનેરાપણું નથી. કર્તા છે તે જ કર્મ છે, ને કર્મ છે તે જ તેનો કર્તા છે. સમજાણું? “થનારો” અને “થયું ” બે અનન્ય છે. જુદા જુદા નથી. આહાહા ! કર્તા થનારો અને કર્મ થયું, તે અનન્ય છે, તે બેય એક જ વસ્તુ છે. આહાહાહાહા !
અનન્યપણું હોવાથી જ્ઞાયક જ છે. પોતે જાણનારો, એ “કર્તા માટે પોતે કર્તા, આહાહા! રાગસંબંધીનું જ્ઞાન થયું એ જ્ઞાનની પર્યાયનો કર્તા પોતે છે અને તેનું “કર્મ' પણ અનન્ય એનામાં છે. આહાહા ! એ જ્ઞાન, રાગને જાણે છે એમ નથી અને રાગને લઈને જ્ઞાન થયું છે એમ નથી. આહાહા!
હવે આવી વ્યાખ્યા હવે, સાધારણ બિચારા સંપ્રદાયમાં પડ્યા હોય, ને વખત મળે નહીં કયાંય આખો દિ' બે ઘડી મળે કાંઈક બાકી બાવીસ કલાક તો બાયડી છોકરાને ધંધાને પાપમાં જિંદગી જાય આપી, આહાહા ! અરેરે ! એમાં બે ઘડી સાંભળવા જાય ત્યાં મળે એવું કે ઠેકાણા વિનાનું સત્યથી વિરુદ્ધની વાતું મળે. આહાહા!
“એ શેયાકાર અવસ્થામાં પણ જ્ઞાયકપણે જે જણાયો, તે સ્વરૂપ-પ્રકાશનની અવસ્થામાં પણ જ્ઞાયકપણે જણાયો, જ્ઞાયક જ છે. છે ને છેલ્લો શબ્દ ? વચમાં આટલું મૂકી દો થોડું દીવાની જેમ કર્તા કર્મનું અનન્યપણું હોવાથી, પણ સ્વરૂપ-પ્રકાશનની અવસ્થામાં પણ જ્ઞાયક જ છે. એમ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #236
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧
૨૨૨
છે ને ? ઓલું તો દૃષ્ટાંત છે. આહાહાહા !
કોઈએ એમ જાણ્યું હોય કે આપણે સમયસાર સાંભળ્યું છે, માટે કાંઈ એમાં નવીનતા ન હોય એમ નથી પ્રભુ. આહાહા ! એ નવી વસ્તુ છે બાપુ, ભગવાન. આહાહા !
શું કીધું ? ‘ પોતે જાણનારો માટે પોતે કર્તા ' રાગની, શરીરની ક્રિયા થઈ, એનું આંહી જ્ઞાન થયું, એ જ્ઞાનનું કાર્ય પોતાનું છે. એ કાર્ય રાગ ને શરીરનું નથી. તેથી તે કાર્ય પોતે જ્ઞાનની પર્યાયનું જ્ઞાનનું છે તે કર્તા અને પોતાને જાણ્યો માટે પોતે કર્મ. આહાહા ! પર્યાયની વાત છે હો અહીંયાં. જણાયો છે પર્યાય એ પર્યાય એનું ‘ કાર્ય ’, જણાયો છે રાગ એમ નથી, તેમ રાગથી અહીં જ્ઞાનનું કાર્ય થયું એમ નથી, એ રાગનું કાર્ય નથી, એ શાયકનું કાર્ય છે. આહાહા ! સમજાણું કાંઈ ? આહાહા !
એક સ૨કા૨ના કાયદા ગહન હોય સાધારણ, આ તો ત્રણ લોકના નાથ, આહાહા ! સર્વજ્ઞસ્વરૂપ. એના નિયમો તો કેવા હોય બાપા. આહાહા ! એક-એક ગાથામાં કેટલી ગંભીરતા છે!! ‘ પોતે જાણનારો માટે પોતે કર્તા ' કોનો જાણનારો ? પોતાની પર્યાયનો. કેવળી, લોકાલોકને જાણે છે, એ પણ એમ નહીં. કેવળી પોતાની પર્યાયને જાણે છે. આહાહા ! પર્યાય તેનું કાર્ય છે ને કર્તા તેનું જ્ઞાનસ્વરૂપ છે અથવા પર્યાય છે ભલે. આહાહાહા ! એ લોકાલોક છે માટે આંહી જ્ઞાન થયું છે કેવળજ્ઞાન એમ નથી. સમજાણું કાંઈ ?
આ પ્રશ્ન તો જ્યાંસીની સાલમાં ઊઠેલો ત્યાંસી સંવત ૧૯૮૩, કેટલાં વરસ થયાં ? એકાવન. એકાવન વરસ પહેલાં પ્રશ્ન ઊઠયો 'તો પચાસને એક, કે આ લોકાલોક છે માટે કેવળજ્ઞાન છે કે કેવળજ્ઞાન પોતાથી છે, લોકાલોકને લઈને નહીં. આ એક પ્રશ્ન હતો. શેઠે એમ કહ્યું કે લોકાલોક છે તો તેનું આહીં જ્ઞાન થયું છે. ત્યાં એને વીરજીભાઈએ ના પાડી કે એમ નથી. પછી બન્ને હેઠે આવ્યા, અને મને પૂછયું. કીધું બાપુ એમ નથી. કેવળજ્ઞાન તો જ્ઞાન પોતાથી થાય છે. કેવળજ્ઞાનના કાર્યનો કર્તા આત્મા કર્મ કેવળજ્ઞાન લોકાલોક કર્તા ને કેવળજ્ઞાન ‘કર્મ’ એટલા બધા શબ્દો ત્યાં ત્યારે નહોતા એ વખતે, પણ લોકાલોક છે માટે જ્ઞાનની પર્યાય થઈ છે એમ નથી. સમજાણું કાંઈ ? આહાહા !
,
અરેરે ! એક પણ વાતને સર્વજ્ઞની ન્યાયથી બરાબર જાણેને ? તો એક ‘ ભાવ ’ જાણે એ બધા ‘ ભાવ ’ યથાર્થ જણાય જાય એને પણ એકકેય ભાવના ઠેકાણાં ન મળે. આહાહા ! અરેરે જિંદગીયું પૂરી થવા આવી તો એમાં શું કરવું તે રહી ગ્યું એને, હૈં ! કર્યા.. ધુમાડા એકલા પાપના, પુણ્યનાં ઠેકાણાં ન મળે કે ભાઈ ચાર-ચાર કલાક સુધી સાચો સમાગમ કરવો. સમાગમ પણ કહેવો કોને તેની પણ હજી સમજણ નથી કરી. આહાહા ! અને સત્શાસ્ત્રનું ચાર ચાર કલાક વાંચન કરવું હંમેશા, તો પુણ્ય તો બંધાય, એનાં ય ઠેકાણાં ન મળે, ધરમ તો ન મળે! આહાહાહા ! સત્શાસ્ત્ર ને, સત્ સમાગમ, બેનો પરિચય રહે, ચોવીસ કલાકમાં ચાર કલાક તો પણ પુણ્ય બાંધે, એ ધરમ નહીં. ધરમ તો રાગથી પૃથક કરીને સર્વજ્ઞપણાનું સ્વરૂપ મારું છે, એવો અંત૨માં અનુભવ કરે ષ્ટિ કરીને ત્યારે તેને સમ્યગ્દર્શન થાય. આહાહા ! સમજાણું કાંઈ ?
‘ જેમ દીપક ઘટપટાદિને પ્રકાશિત કરવાની અવસ્થામાં દીપક છે ' દીવો જે છે ને ? એ ઘટ ને પટ એટલે વસ્ત્ર એને પ્રકાશવાકાળે પણ દીવો તો દીવો જ છે. એ દીવો જેને પ્રકાશે છે એ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #237
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૬
૨૨૩ રૂપે થયો છે? આહાહાહા ! “દીપક ઘટ પટાદિને પ્રકાશિત કરવાની અવસ્થામાં ય દીપક જ છે” શું કહ્યું છે ? દીવો ઘટ પટાદિની અવસ્થાને પ્રકાશવાકાળ દીવો તો દીવારૂપે છે. એ ઘટ પટને પ્રકાશવા કાળે પણ ઘટપટની અવસ્થાપણે કાંઈ દીવો થયો નથી. આહાહા ! અને ઘટપટને લઈને પ્રકાશે છે એમ નથી. દીવાના પ્રકાશને લઈને પ્રકાશે છે. આહાહાહા ! દીપક ઘટ પટાદિને પ્રકાશિત કરવાની અવસ્થામાંય એ દીપક જ છે. અને પોતાને, પોતાની જ્યોતિરૂપ શિખાને, પ્રકાશવાની અવસ્થામાં પણ દીપક જ છે. એમ “જ્ઞાયક' રાગને પરને જાણવા કાળે પણ, જ્ઞાયકની પર્યાય તો જ્ઞાનની જ છે, અને પોતાને પ્રકાશવા કાળે પણ એ જ્ઞાનની જ પર્યાય છે. આહા !
પરને જાણવા કાળે એ પર્યાય પરને લઈને થઈ છે, એમ નથી. ઘટપટને પ્રકાશે છે પ્રકાશ માટે પ્રકાશ ઘટપટને લઈને પ્રકાશ્યો છે એમ નથી. દીવાનો પોતાનો પ્રકાશક સ્વભાવ છે ઘટપટને પ્રકાશવાનો. ઘટપટને પ્રકાશવા કાળે પણ દીવો તો દીવો જ છે, અને પોતાની જ્યોતિને પ્રકાશવા કાળે પણ દીવો તો દીવો જ છે.
ભારે ઝીણું બાપુ! એક કલાકમાં કેટલું આવ્યું, નવરાશ ન મળે, ફુરસદ ન મળે, આખો દિપાપ આડે અને શરીરના રક્ષણ માટે કરવું હોય તો આખો દિ' સલવાય જાય ! આનું આમ કરવું ને. આનું આમ કરવું ને. આનું આમ કરવું ને. છતાંય થાવું હોય ઈ થાય એના કર્યાથી કાંઈ ન થાય. આહાહા ! અને આ તો (સમક્તિ તો) પુરુષાર્થથી થાય જ. આહાહા !
દીવો, ઘટ એટલે ઘડો ને પટ-વસ્ત્રાદિ, કોયલા કે નાગ એને પ્રકાશવા કાળે પણ દીવો તો દીવારૂપે રહીને પ્રકાશે છે. પરરૂપે થઈને તે પ્રકાશે છે? અને પરને પ્રકાશે છે? એ તો દીવો, દીવાને પ્રકાશે છે. અને પોતાના પ્રકાશને પણ પ્રકાશકાળે પોતે દીવો દીવાને પ્રકાશે છે.
એમ, ભગવાન આત્મા જાણનારો જણાય છે તે અવસ્થામાં પણ જ્ઞાયકપણે જ પોતે રહ્યો છે. પરપણે થયો નથી ને પરને લઈને થઈ નથી દશા. આહાહા! અને પોતાને જાણવાકાળે પણ પોતે જ પોતાની પર્યાય થઈ એ તો. આહાહા! હવે આવું બધું યાદ રાખવું? આવો મારગ પ્રભુનો બાપુ અને એ મારગ જિનવરદેવ સિવાય ક્યાંય છે નહીં. ત્રણલોકના નાથ તીર્થંકરદેવ. આહાહા !
પણ વાતું પ્રભુ બહુ સૂક્ષ્મ છે પ્રભુ, એ કોઈ પૈસા ખર્ચી નાખે કરોડ-બે કરોડ પાંચ કરોડ માટે ધરમ થઈ જાય, (એમ નથી.) આહાહા! શરીરની ક્રિયા કરી નાખે છ-છ મહિનાના અપવાસ, શરીરના બળુકા અપવાસાદિ કરે, અને જાણવાના એકલી બુદ્ધિના-પરના પ્રકાશ કરવાવાળા બુદ્ધિની વાતો કેળવે, પણ અંતર શું ચીજ છે? આહાહા! એને કેળવવા એ જતો નથી.
અન્ય કાંઈ નથી' તેમ “શાયકનું સમજવું” એટલે? “જાણનારો” ભગવાન, અને જાણતાં પર્યાયમાં અને જાણ્યો, તેવી જ પર્યાયમાં પરને પણ જાણું. એ પરને જાણવાની પર્યાય થઈ એ પોતાથી જ થઈ છે એટલે ખરેખર તો પોતાની પર્યાયને એણે જાણી છે. આહાહા! કારણ કે પર્યાયમાં કાંઈ શેય આવ્યા નથી, ઘટપટ ને દીવો પ્રકાશે છે એટલે કાંઈ દીવાના પ્રકાશમાં ઘટપટ કાંઈ આવી ગયા નથી કે દીવાના પ્રકાશમાં તેઓ કાંઈ પેઠા નથી. આહાહાહા ! સમજાણું કાંઈ? એમ ભગવાન ચૈતન્ય દીવો ચૈતન્ય ચંદ્ર પ્રભુ એવું જેને અંતરમાં જ્ઞાન થયું, રાગથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #238
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ ભિન્ન થઈને, સર્વજ્ઞ સ્વભાવી આત્મા છે એમ જ્યાં ભાન થયું, ત્યાં અલ્પજ્ઞ પર્યાયમાં સર્વજ્ઞ
સ્વભાવનું ભાન થયું, એ અલ્પજ્ઞ પર્યાય થઈ તે સર્વજ્ઞ સ્વભાવની છે, એ જ્ઞાયકની પર્યાય છે. એને જાણે છે અને એ પર્યાય પર જાણે, એ પર્યાય પણ જ્ઞાયકની પર્યાય છે. એ પરની પર્યાય છે ને પરને લઈને થઈ છે એમ છે નહીં. આહાહા ! એક વાર મધ્યસ્થ થઈને સાંભળે હૈં.! બધાં આગ્રહ રાખીને પડયા હોય કે “આનાથી આમ થાય ને આનાથી આમ થાય ” આહાહા ! વ્રત કરવાથી સંવર થાય ને તપસ્યા કરવાથી નિર્જરા થાય નૈ. આહાહા! પણ એ વ્રત કોને કહેવું નિશ્ચય વ્રત કોને કહેવું એની ખબર ન મળે. વ્રત કરીએ તો સંવર થાય ને અપવાસ કરીએ તો નિર્જરા થાય અરે ભગવાન, એ વ્રતના વિકલ્પો વ્યવહારના છે એ તો પુણ્યબંધનાં કારણ છે. અને અપવાસ આદિ જે વિકલ્પો છે વ્યવહારના એ પણ પુણ્યબંધનું કારણ છે, જો રાગ મંદ કર્યો હોય તો ? ત્યાં સંવર, નિર્જરા નથી. આહાહા!
ત્યાં તો એમે ય કહ્યું છે ને? ૩૨૦ ગાથા, કે ઉદયને જાણવાકાળે પણ જ્ઞાનની પર્યાયને જાણે, નિર્જરા કાળે પણ નિર્જરાની પર્યાયને જાણે છે એ નિર્જરા કરતો નથી. ઉદયને જાણે છે એમ કહેવું પણ છતાં એ રાગને જાણે છે તે જ્ઞાનની પર્યાય થઈ છે એ તો એને એ જાણે છે. નિર્જરાને કાળે જાણે છે એ પણ નિર્જરાની પર્યાય જે જ્ઞાનરૂપે થઈ છે એને એ જાણે છે. બંધને જાણે બંધનું જે જ્ઞાન થયું છે એ જ્ઞાનની પર્યાયને જાણે, મોક્ષની પર્યાયને જાણે, મોક્ષને જાણે, બંધને જાણે, ઉદયને જાણે, નિર્જરાને જાણે, વિપાક-સવિપાક ને અવિપાકને જાણે. આહાહા ! ચાર બોલ લીધા છે ને? સવિપાક, અવિપાક, સકામ, અકામ. આહાહાહા!
દિગંબર સંતોએ તો ગજબ કામ કર્યા છે તેને સમજનારા વિરલ પાકે ! બાકી એવી વાત બીજે ક્યાંય છે નહીં ભાઈ. આહાહા ! એની ઊંડપની વાતું, આહાહા ! એમ આંહી કહયું જોને. આહાહા !
અને કર્તા-કર્મનું અનન્યપણું છે, એમ કહ્યું એટલે શું? કે “કર્તા અન્ય ને કાર્ય અન્ય, એમ હોઈ શકે નહીં. “કર્તા ” જ્ઞાનની પર્યાયનો આત્મા અને એ પર્યાયનું કામ રાગાદિ જાણ્યું એનું એ કામ એમ નથી. કર્તા-કર્મ અનન્ય હોય છે. અનેરા અનેરા નહીં, તે જ કર્તા ને તે જ કર્મ હોય છે. આહાહા ! તે જ કર્તાને તે જ કાર્ય હોય છે એનું. આહાહા! રાગને જાણવાકાળે જ્ઞાન, જ્ઞાનરૂપે થયું તેનો “કર્તા” પણ જ્ઞાન અને “કર્મ પણ જ્ઞાન એ રાગનું જ્ઞાન, એ રાગ કર્તા ને રાગનું જ્ઞાન કાર્ય એમ નથી. આહા ! વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ ઊઠ્યો, તો એનું અહીં જે જ્ઞાન થયું, તે એને લઈને (જ્ઞાન) થયું, એમાં ક્યાં જ્ઞાન હતું તો થાય. જ્ઞાન તો આહીં છે. (આત્મામાં) આહાહા!
સ્વપરપ્રકાશક જ્ઞાન, આવે છે ને? “સ્વપરપ્રકાશક શક્તિ હમારી, તાતેં વચન ભેદ ભ્રમ ભારી ' સ્વપ્રકાશક શેય અને પરપ્રકાશક શેય બેય વસ્તુ શેય, શેય અને પર બેય, છતાં પણ પરને જાણવાકાળે તો પર્યાય પોતે પોતાથી જાણે છે. (પોતાને) આહાહા ! એ અહીંયાં સિદ્ધ કરવું છે. વિશેષ કહેશે.
પ્રમાણ વચન ગુરુદેવ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #239
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૬
૨૨૫
પ્રવચન ન. ૨૩ ગાથા – ૬ તા. ૨-૭-૧૯૭૮ રવિવાર, જેઠ વદ-૧૨ સં. ૨૫૦૪
“સમયસાર” છઠ્ઠી ગાથાનો ભાવાર્થ. છઠ્ઠી ગાથા થઈ ગઈ. એનો ભાવાર્થ, શું કહેવા માગે છે? કે આ વસ્તુ જે છે આત્મા તે દ્રવ્ય તરીકે શુદ્ધ છે. વસ્તુના સ્વભાવ તરીકે વસ્તુ પોતે શુદ્ધ છે. પવિત્ર છે, નિર્મળ છે. અતીન્દ્રિય આનંદ સ્વરૂપ છે, એની દૃષ્ટિ કરતાં... એની દૃષ્ટિ કરતાં એટલે એનો આદર કરતાં, એને એ શુદ્ધ છે એવું જ્ઞાનમાં ખ્યાલમાં આવે.
વસ્તુ તો શુદ્ધ છે, એ ત્રિકાળ શુદ્ધ ચૈતન્યઘન આનંદકંદ છે. મલિનતા તો એક સમયની પર્યાયમાં દેખાય છે, વસ્તુ મલિન નથી. વસ્તુ નિર્મળ, શુદ્ધ, પૂર્ણ, અખંડ, અભેદ, એકરૂપ વસ્તુ ત્રિકાળ છે એ તો શુદ્ધ છે, પવિત્ર છે અખંડ છે. પણ કોને? એને જાણે એને, જેના જ્ઞાનમાં એ વસ્તુ આવી નથી એ ચૈતન્યપ્રભુ છે પૂર્ણાનંદ, પણ જેના ખ્યાલમાં આવી નથી, એને તો છે જ નહીં. એને જ નહીં, ભલે વસ્તુ છે, પણ એને એ શુદ્ધ છે એવું તો એને છે નહીં, કેમકે દૃષ્ટિમાં જેને રાગ ને પુણ્ય ને દયા-દાન એવો વિકલ્પ જેની દૃષ્ટિમાં વર્તે છે એને વસ્તુ શુદ્ધ છે એ તો શ્રદ્ધા જ્ઞાનમાં આવી નથી. એના શ્રદ્ધા જ્ઞાનમાં તો અશુદ્ધતા આવી છે પર્યાય આવી છે. અને એ અશુદ્ધતા આવી છે પર્યાયમાં તે યથાર્થ છે, યથાર્થ એટલે અશુદ્ધપણું છે, પર્યાયષ્ટિએ અશુદ્ધપણું છે. પણ એ વાસ્તવિક ચીજ નથી. વાસ્તવિક ચીજ તો, ત્રિકાળી શાયક શુદ્ધ ચૈતન્યમૂર્તિ એ સત્ય છે.
એની અપેક્ષાએ પર્યાય હતી ખરી છે ખરી, પણ ત્રિકાળીની અપેક્ષાએ તે વસ્તુને ગૌણ કરીને નથી એમ કહેવામાં આવ્યું છે પણ પર્યાય છે, રાગ છે, અસ્તિ છે એ, નથી જ એમ નહીં. પણ, તે પર્યાય ઉપર દૃષ્ટિ કરવાથી મિથ્યાત્વ થાય છે અને ભ્રમણ ઊભું રહે છે. માટે એ પર્યાય ઉપરની દૃષ્ટિ પર્યાય હોવા છતાં રાગાદિ હોવા છતાં, તેની દૃષ્ટિનો નિષેધ કરી તે ચીજ નથી મારામાં, એમ નિષેધ કરી, આહાહા ! વસ્તુ જ્ઞાયક, ચૈતન્યપ્રભુ સચ્ચિદાનંદ સ્વરૂપ એનું છે, આહાહા ! તેની દૃષ્ટિ કરતાં, એને દૃષ્ટિમાં એ આવ્યું, દૃષ્ટિ કરી ત્યારે એ આવ્યું ખ્યાલમાં, એને માટે એ શુદ્ધ ને પવિત્ર છે. આહાહા ! જેને ખ્યાલમાં જ એ ચીજ આવી નથી એને છે એ
ક્યાંથી આવ્યું? સમજાણું કાંઈ? ઝીણી વાત છે, મુખ્ય વાત છે આ. આહા ! સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથથી કહેલી અને જોયેલી અને જગતને દેખાડવા માટે આ વાત છે. આહાહા ! પ્રભુ તે તને તે દેખ્યો નથી તું જે નથી તેને દેખી. આહાહા!
પર્યાયમાં રાગ અને પુણ્ય ને પાપના ભાવ, જે વસ્તુમાં નથી, અને તેં દેખી ને માન્યું એ તો પરિભ્રમણનું કારણ છે. આહાહા ! એ પરિભ્રમણનો અંત એટલે કે જેમાં પરિભ્રમણ ને પરિભ્રમણનો ભાવ જેમાં નથી એવી જે ચીજ છે પ્રભુ, તું પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદ સત્ છે. ચિત્ આનંદ, જ્ઞાનાનંદ પ્રભુ આત્મા. પણ એની દૃષ્ટિ કરે એને એ જ્ઞાનાનંદ છે. એની દૃષ્ટિ ન કરે એને દૃષ્ટિમાં વસ્તુ આવી નથી, એને તો એ સચ્ચિદાનંદ ધ્રુવ છે જ નહીં. આહાહા ! આકરું કામ બાપુ.
તેથી અહીં ભાવાર્થમાં કહે છે કે અશુદ્ધપણું પરદ્રવ્યના સંયોગથી આવે છે વસ્તુમાં નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #240
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧
૨૨૬
સમજાણું કાંઈ ?
વસ્તુ જે ત્રિકાળી ચૈતન્ય ધ્રુવ, સચ્ચિદાનંદ સ્વરૂપ જે શુદ્ધ છે અખંડ એમાં એને મલિનતા નથી, પણ જે પર્યાયમાં મલિનતા થાય છે, એ અશુદ્ધપણું ૫૨દ્રવ્યના સંયોગથી આવે છે. સંયોગી ચીજના લક્ષે તે સંયોગીભાવ ઉત્પન્ન થાય છે. સ્વભાવભાવની દૃષ્ટિએ, સ્વભાવ તેને દૃષ્ટિમાં આવે છે, અને સંયોગીભાવના લક્ષે તેને સંયોગીભાવ લક્ષમાં આવે છે. અશુદ્ધતા તેને દૃષ્ટિમાં આવે છે, એ ૫૨દ્રવ્યના સંયોગથી આવે છે, છે ? આહાહા ! ઝીણી વાતું બહુ બાપુ મારગ આ તો. વીતરાગસ્વરૂપ છે પ્રભુ. જો તે વીતરાગસ્વરૂપ ન હોય તો વીતરાગતા અને સર્વજ્ઞતા ક્યાંથી આવશે ? તે કાંઈ બહારથી આવે તેવું છે ? આહાહા ! વીતરાગસ્વરૂપે પ્રભુ આત્મા છે. પણ એને આ રાગ જે દેખાય છે તે સંયોગજનિત પર્યાય અશુદ્ધ-મલિન છે. આહાહા ! ત્યાં જોયું ? ‘ અશુદ્ધપણું ૫૨દ્રવ્યના સંયોગથી આવે છે ' છે. પર્યાયમાં અવસ્થામાં બિલકુલ રાગ છે જ નહીં એમ નથી રાગ પણ છે એ અપેક્ષાએ સત્ય છે સત્ય છે એટલે કે છે એમ. નથી જ એમ નહીં અસત્ છે એમ નહીં. આહાહા !
( શ્રોતાઃ રાગ ભ્રમણાથી ઉત્પન્ન કર્યો છે ? ) હૈં ? ભ્રમણા, એ રાગ પોતે ઉત્પન્ન કર્યો એ જ ભ્રમણા છે, સ્વરૂપમાં રાગ નથી, અને સંયોગને લક્ષે ઉત્પન્ન કર્યો એ જ મિથ્યાત્વ ને ભ્રમ છે. આહાહા ! પણ ભ્રમ પણ છે, ભ્રમ નથી એમ નહીં. આહાહા ! પર્યાયમાં એ અશુદ્ધતાની અવસ્થા છે તેથી ભ્રમ પણ છે કે આ હું છું, એ ભ્રમ પણ છે અને છે એ અપેક્ષાએ ભ્રમ સત્ય છે. છે એ અપેક્ષાએ, ભલે ત્રિકાળ નથી માટે અસત્ છે, પણ વર્તમાનમાં છે. બિલકુલ નથી જ એમ કોઈ કહે તો એ તો વસ્તુની પર્યાયને જ જાણતો નથી, દ્રવ્યને તો જાણતો નથી, આહાહા ! પણ તેની પર્યાયને ય તે જાણતો નથી.
અશુદ્ધપણું ૫૨દ્રવ્યના સંબંધથી આવે છે સંયોગ એટલે સંબંધ, સંયોગ કરાવતું નથી. ૫૨દ્રવ્યનો સંયોગ અશુદ્ધપણું કરતું નથી, પણ ૫૨દ્રવ્યના સંયોગે અશુદ્ધપણું પોતે ઊભું કરે છે. સમજાણું કાંઈ ? આવી વાત છે બાપુ ! ઝીણી વાતું બહુ. અનંતકાળમાં એણે આત્મા શું ચીજ છે એને વાસ્તવિક જાણવાનો પ્રયત્ન જ કર્યો નથી, બાકી બધા પ્રયત્નો કરી કરીને મરી ગ્યો બહારથી. આહાહા!
"
,
ત્યાં મૂળદ્રવ્ય તો અન્ય દ્રવ્યરૂપ થતું જ નથી ' એટલે શું કહે છે ? અશુદ્ધતા પ૨દ્રવ્યના સંબંધે આવે છે, સંબંધ કરે છે માટે, હોં ? ૫૨ને લઈને વિકાર થાય છે એમ નહીં.
હવે, ‘મૂળદ્રવ્ય તો અન્યદ્રવ્યરૂપે એટલે વિકારરૂપે થતું જ નથી ' એટલે અન્ય દ્રવ્ય રાગ એ ખરેખર વસ્તુ નથી. આહાહા ! અંદર ! ભગવાન આત્મામાં, જે કંઈ પુણ્ય ને પાપનો ભાવ થાય, તે અન્ય દ્રવ્ય છે નિશ્ચયથી. તો સ્વદ્રવ્ય અન્ય દ્રવ્યરૂપે થતું નથી. આહાહા ! વસ્તુ છે તે વિકા૨૫ણે થતી જ નથી ત્રણકાળમાં. આહાહા !
‘ ત્યાં મૂળ દ્રવ્ય તો ’ મૂળદ્રવ્ય લીધું છે ને ? આ તો ઉત્પન્ન થયેલી દશા કીધી, સંયોગના સંબંધે ઉત્પન્ન થયેલો અશુદ્ધ ભાવ એ છે, પણ મૂળદ્રવ્ય જે છે, એ તો અન્ય દ્રવ્યરૂપ મલિનતારૂપે થયું જ નથી. અન્ય દ્રવ્યના સંયોગે થતો (ભાવ ), પણ એ ખરેખર તો અન્ય દ્રવ્ય છે. વસ્તુનું સ્વરૂપ નથી. આહાહા ! આવું સમજવું હવે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #241
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૬
૨૨૭ મૂળ દ્રવ્ય ' જે મૂળચીજ છે સત્, અનાદિ અનંત, વસ્તુ તરીકે, દ્રવ્ય તરીકે, પદાર્થ તરીકે, તત્ત્વ તરીકે, જે છે એ અનેરા તત્ત્વપણે એ થતું નથી. અનેરા તત્ત્વ નામ રાગપણે એ અન્ય દ્રવ્ય છે, એ અનેરું તત્ત્વ છે. દયા, દાન, વ્રતનો વિકલ્પ છે, એ રાગ છે એ અનેરું તત્ત્વ છે, એ જીવ તત્ત્વ નથી. આહાહા! ત્યાં મૂળદ્રવ્ય તો અન્ય દ્રવ્યરૂપ એટલે અન્ય તત્ત્વરૂપ થતું જ નથી. આહાહા !
માત્ર પરદ્રવ્યના નિમિત્તથી, નિમિત્તથી એટલે? નિમિત્તથી થતું નથી. પણ નિમિત્ત છે તેના લક્ષે થયેલી છે માટે નિમિત્તથી એમ કીધું છે, પરદ્રવ્યના નિમિત્તથી અવસ્થા મલિન થઈ જાય છે. અવસ્થામાં મલિનતા છે પર્યાયમાં મલિનતા છે વસ્તુ છે તો નિર્મળાનંદ પ્રભુ છે. આહાહાહાહા ! વીતરાગમૂર્તિ પ્રભુ ચૈતન્ય તો અનાદિ અનંત એ વસ્તુ જ છે. એની પર્યાયમાં, પરદ્રવ્યના નિમિત્તથી અવસ્થા, એની હાલત વર્તમાન દશા મલિન થઈ જાય છે. વસ્તુ નહીં. આહાહા ! એની વર્તમાનદશા મલિન થઈ જાય છે.
દ્રવ્યદૃષ્ટિથી તો દ્રવ્ય “જે છે તે જ છે” દ્રવ્યદૃષ્ટિથી હોં! દ્રવ્યને જે દૃષ્ટિ દેખે, તે દૃષ્ટિથી જોઈએ તો, દ્રવ્ય “જે છે તે જ છે,” એ તો “જે છે તે જ છે. આહાહાહા ! ભાવ ઝીણાં છે પણ ભાષા સાદી છે, કંઈ બહુ એવી નથી. આહાહા !
એને અનંત, અનંત કાળ થયા તત્ત્વ શું છે મૂળ-કાયમી અસલી ચીજ શું છે? આહાહા!
તે દૃષ્ટિથી તો દ્રવ્ય “જે છે તે જ છે, “જે છે તે જ છે એમાં મલિનતા ય નથી, સંસારે ય નથી “જે છે તે જ છે અનાદિથી. આહાહા! દ્રવ્યદૃષ્ટિથી તો દ્રવ્ય એટલે વસ્તુ, દ્રવ્ય એટલે આ પૈસો નહીં હોં? આહાહા! ભગવાન આત્મા વસ્તુ છે ને? છે ને? એ ભૂતકાળમાં નહોતું એમ છે? એ તો પહેલેથી જ છે એ તો અનાદિ છે, અને વર્તમાન છે અને અનાદિ છે અને ભવિષ્યમાં છે, છે તે એ તો ત્રિકાળ છે. આહા ! આવો જે દ્રવ્યદૃષ્ટિથી તો દ્રવ્ય, “ જે છે જે છે, તે જ છે.'
પર્યાયદેષ્ટિથી જોવામાં આવે જોવામાં આવે જોયું? પર્યાયષ્ટિથી આમ જોવામાં આવે તો મલિન જ દેખાય છે' છે મલિન એ દેખાય છે. પર્યાયથી જોવો તો મલિન છે તેમ દેખાય છે. આહાહા! આંહી પરની દયા પાળવી કે પરની હિંસા, એ વાત તો આંહીં છે જ નહીં આમાં, કારણ કે એ વાત નથી જે કરી શકતો એની વાત શું કરવી? એનામાં ઈ કરી શકે છે પર્યાયદેષ્ટિ અને દ્રવ્યદૃષ્ટિ, એ વાત કરે છે. સમજાણું કાંઈ?
મલિનપર્યાય કરી શકે છે અજ્ઞાનભાવે પર્યાયર્દષ્ટિએ પણ એથી પરનું કાંઈ કરી શકે છે, એ તો વાતની આંહી વાત લીધી જ નથી, કારણ કે પર તો પરપણે છે એને કરે શું?
તારામાં હવે બે વાત છે. જો પર્યાયષ્ટિથી જોઈએ તો તે મલિન છે એ પણ બરાબર છે, દ્રવ્યદૃષ્ટિથી જોઈએ તો તે શુદ્ધ જે છે તે છે એ પણ બરાબર છે. પણ હવે બરાબર જે ત્રિકાળી ચીજ છે તે દૃષ્ટિમાં લેવા. એ મલિનતા પર્યાયમાં જે છે તે છે છતાં તેને ગૌણ કરીને તે નથી એમ કહીને અને ત્રિકાળી જે છે એને મુખ્ય કરીને નિશ્ચય કહીને, સત્ય કહીને એનો આશ્રય લેવરાવ્યો છે. આહાહાહા ! કહો આવો ઉપદેશ હવે. આહાહા ! પર્યાયષ્ટિથી જોવામાં આવે તો મલિન દેખાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #242
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ એ રીતે આત્માનો સ્વભાવ જ્ઞાયકપણું માત્ર છે ' જોયું ? દ્રવ્ય જે છે તે જ છે, તો “દ્રવ્ય” શું છે હવે? આત્મામાં હવે લેવું છે ને દ્રવ્ય? નહિ તો બીજાં દ્રવ્ય તો છે, પણ આંહી “દ્રવ્ય જે છે તે શું? “એનો સ્વભાવ જ્ઞાયકપણું માત્ર છે દ્રવ્ય. આહાહાહા ! જાણક્રસ્વભાવ ધ્રુવ માત્ર એ આત્મા પ્રભુ છે. અનાદિ અનંત એ વસ્તુ છે. દ્રવ્યથી કહો કે જ્ઞાયકપણાથી કહો, બધી એક ચીજ છે. આહાહા! પણ “દ્રવ્ય” છે એ સામાન્ય થઈ ગયું એટલે એમાં “આત્મા’ કહેવો છે. જ્યારે, ત્યારે તેને કહ્યું કે એ તો આત્માનો સ્વભાવ “જ્ઞાયકપણું માત્ર છે. દ્રવ્ય તો છે એ છે, પર્યાય સંયોગ એ તો સામાન્ય વાત કરી. પણ હવે દ્રવ્ય છે એ વસ્તુ શું છે? તો કહે છે કે દ્રવ્ય તો પરમાણુ પણ છે, આકાશ પણ છે. હું? પણ આ જ્ઞાયકમાત્ર છે. જ્ઞાયકપ્રભુ છે એ. આહા ! જાણક સ્વભાવસ્વરૂપ તે દ્રવ્ય છે. દ્રવ્ય તો પરમાણુ છે, આકાશ છે, પણ એ કાંઈ જ્ઞાયક સ્વભાવ સ્વરૂપ નથી, એ તો જડસ્વરૂપ છે. આહાહા !
આ રીતે આત્માનો સ્વભાવ ” જ્યારે દ્રવ્ય જે છે તે જ છે, તો, એ તો જ્ઞાયકપણું માત્ર છે. આહાહાહા! જાણક સ્વભાવની મૂર્તિ પ્રભુ છે. જાણક સ્વભાવની પૂતળી પોતે છે. એકલો જ્ઞાયકભાવ એ દ્રવ્ય. સમજાણું કાંઈ? મારગ બહુ અલૌકિક છે બાપુ! આહાહા ! એક તો આવું સત્ય છે તેવું સાંભળવા મળે નહીં એ કે દિ'વિચારે અને વાસ્તવિક છે કરવા જેવું છે કે દિ' કરે? હું! આહાહા ! એ દ્રવ્ય આત્માનો સ્વભાવ, કાયમી દ્રવ્ય લેવું છે ને? એ દ્રવ્યનો સ્વભાવ જ્ઞાયકપણું માત્ર, બિલકુલ રાગ ને પુણ્ય ને સંસાર ને ઉદયભાવ એમાં બિલકુલ છે નહીં. આહાહા ! એ તો જ્ઞાયક માત્ર પ્રભુ ધ્રુવ, જાણક સ્વભાવનો કંદ પ્રભુ, જાણક સ્વભાવનું વજબિંબ. આહાહાહા ! તે તો “જ્ઞાયકમાત્ર” જ પ્રભુ છે.
જેની દૃષ્ટિ કરતાં સમ્યગ્દર્શન થાય' એ શાયકની દૃષ્ટિ કરતાં સમ્યગ્દર્શન થાય. આહાહા! કારણ કે સમ્યક નામ સત્યદર્શન, એ જ્ઞાયક ત્રિકાળી સત્ છે એનું દર્શન કરતાં સમ્યગ્દર્શન થાય. સમજાણું કાંઈ?
અને તેની અવસ્થા પુદ્ગલ કર્મના નિમિત્તથી, આહાહા! રાગાદિરૂપ મલિન છે' તે પર્યાય છે. પહેલી સાધારણ વાત કરી 'તી, પછી દ્રવ્ય જ્ઞાયક ભાવ તરીકે બતાવીને, એ વસ્તુ જ્ઞાયકભાવ દ્રવ્ય છે. અને એની પર્યાયમાં, આહાહા! “તેની અવસ્થા પુગલકર્મના નિમિત્તથી ” નિમિત્તથી એટલે એનાથી એમ નહીં. નિમિત્ત છે પણ એનાથી થયું નથી. આહાહા! ફકત સ્વભાવથી નથી થયું તેથી તે નિમિત્તથી થયું છે એમ કહેવામાં આવે છે. આહાહા!
“પુદ્ગલ કર્મના નિમિત્તથી રાગાદિરૂપ મલિન..' રાગ-દ્વેષ, વિષય કષાયના ભાવ એ બધાં મલિન છે. એ તો પર્યાય છે એ વસ્તુ નથી કાંઈ. આહાહા! મલિન જે કાંઈ પુણ્ય ને પાપના ભાવ દેખાય છે, એ તો પર્યાય છે. દ્રવ્ય-જ્ઞાયક છે તે, આ કાંઈ મલિન પર્યાયમાં આવ્યું નથી. આહાહા ! તેમ મલિન પર્યાય, પર્યાય છે તે જ્ઞાયકભાવમાં ગઈ નથી. આહાહા ! એનું હોવાપણું” પર્યાયમાં પર્યાયનું પર્યાયમાં રહેલું છે અને જ્ઞાયકપણાનું “હોવાપણું જ્ઞાયકપણાને પોતાને લઈને જ્ઞાયકપણું રહેલું છે. આહાહાહાહા! બેય હોવાપણે તો છે. કંઈ આકાશના ફૂલ નથી એમ અશુદ્ધતા નથી જ (એમ નથી) પણ ઈ પર્યાયમાં છે, વસ્તુમાં નથી. આહાહા! આવું હવે વાણિયાને ધંધા આડે, નવરાશ ન મળે ફુરસદ. પ્રવીણભાઈ! મોટાભાઈને બધા લોઢાના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #243
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા
૬
ધંધામાં ગરી ગ્યા ઊંડા- ધંધા.
આ વસ્તુ તો જુઓ આ એકની વાત નથી બધાની છે. આહાહા ! શું કહે છે આ ? પ્રભુ જે ચૈતન્ય દ્રવ્ય છે, એ જ્ઞાયકરૂપે દ્રવ્ય છે, એમ કહે છે. દ્રવ્ય તો બીજાય છે ૫૨માણુ આદિ, આ તો ચૈતન્યજ્યોત જ્ઞાયકભાવ, શાયકભાવ ધ્રુવ જ્ઞાયકભાવ એ રૂપે પ્રભુ છે અને એની અવસ્થામાં સંયોગજનિત મલિનતા પણ છે. પણ એ મલિનતા જ્ઞાયકભાવમાં ગઈ નથી, જ્ઞાયકભાવ મલિનપણે થયો નથી. આહાહા !
—
૨૨૯
‘પર્યાયની દૃષ્ટિથી જોવામાં આવે તો ' જોયું ? પર્યાય છે એમ સિદ્ધ કર્યું. ‘ પર્યાયની દૃષ્ટિથી જોવામાં આવે તો મલિન દેખાય છે' આહાહા ! વર્તમાન જ રાગ ને પુણ્ય ને પાપના ભાવ સંયોગજનિત છે એ છે. અને પર્યાયદૃષ્ટિથી જોવામાં આવે તો એ છે. આહાહા ! મલિન જ દેખાય છે. આહાહા!
હવે, આવ્યું જુઓ.
C
,
દ્રવ્યદૃષ્ટિથી જોવામાં આવે તો ' જોવામાં આવે હોં એમ કીધું. આહાહા ! ઓલામાં ય પર્યાય?ષ્ટિથી જોવામાં આવે તો.. વર્તમાન પર્યાયથી જોવે તો મલિનતા તો જ્ઞાનીનેય દેખાય છે મલિનતા પર્યાયમાં, તેથી કહ્યું ને કે ‘ મારો મોહ ને ૫૨ના મોહના નાશ માટે ' પર્યાયમાં મોહ છે, મોહ ભલે આંહી રાગનો અંશ છે પણ છે, અસ્તિ છે. પર્યાયથી જોઈએ તો મલિનતાનું અસ્તિત્વ છે. વસ્તુથી જોઈએ તો વસ્તુમાં એ છે નહીં. આહાહા ! ભાષા તો સાદી છે, ભાવ તો જે છે તે છે. આહાહા ! મૂળ વિના અત્યારે આ વ૨ વિના જાન જોડી દીધી, દુલ્હો નહીં ને જોડી દીધી. આત્મા, કોણ દ્રવ્યે છે વસ્તુ એનાં જ્ઞાન ને ભાન વિના... બધું કરો વ્રત ને તપ ને ભક્તિ ને મંદિરો.. ને.. આહાહા !
અહીંયાં કહે છે, દ્રવ્ય જે છે એ તો શાયક ભાવે છે. પર્યાયથી જોઈએ તો મલિનતા છે. દ્રવ્યદૃષ્ટિથી જોવામાં આવે, આહાહા ! એને.. દ્રવ્ય જે જ્ઞાયકભાવ છે, તેની દૃષ્ટિથી જોવામાં આવે એની દૃષ્ટિ જ્ઞાયકની દૃષ્ટિથી જોવામાં આવે, આહાહાહા ! તો શાયકપણું તો શાયકપણું જ છે. એ મલિન થયું જ નથી, વસ્તુ મલિન થઈ જ નથી. આહાહાહા !
કેમ બેસે ? આ મલિન પર્યાય છે તો પર્યાય તો એની દ્રવ્યની છે દ્રવ્યની છે તો દ્રવ્ય મલિન નથી થયું ? એમ કહે છે. ઓલા રતનલાલજી ને પંડિતજી ? ઓ રતનલાલજી હૈ ને એ કહે છે પર્યાયમાં અશુદ્ધ થયું તો દ્રવ્યેય અશુદ્ધ થઈ ગયું છે. પર્યાય અશુદ્ધ થઈ છે તો દ્રવ્ય પણ અશુદ્ધ થયું છે. એમ કહે છે છાપામાં આવે છે. નથી રતનલાલ મુખત્યાર, મુખત્યાર, અરે ! ભગવાન નવમી ગાથામાં આવે છે ને પ્રવચનસાર – શુભ વખતે શુભ છે તન્મય, અશુભ વખતે અશુભ છે તન્મય, શુદ્ધ વખતે શુદ્ધ છે તન્મય. પર્યાય, બીજાની છે ને એની કહેવાની છે એમ નથી. આહાહા ! એટલું બતાવવું છે. એથી દ્રવ્ય તન્મય થઈ ગયું છે અશુદ્ધ પરિણામ વખતે ને અશુદ્ધના કાળમાં ? ત્રણ કાળમાં નથી. આહાહા ! ભગવાન તો જ્ઞાયકરૂપે ત્રિકાળ રહ્યો છે, તેથી તને અવકાશ છે, એ છે એને માનવો અને દૃષ્ટિ કરવી તને અવકાશ છે. આહાહા ! એવો જે જ્ઞાયકભાવ ત્રિકાળી પ્રભુ છે તો તને અવકાશ છે એને માનવાનો. હેં– પણ શુદ્ધ પોતે ત્રિકાળી શુદ્ધ છે – દ્રવ્ય કોઈ દિ ’ અશુદ્ધ થાય જ નહીં ત્રણ કાળમાં. શુદ્ધપણે સિદ્ધપણે પરિણમે એ પર્યાય
–
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #244
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩)
સમયસાર સિદ્ધિ ભાગ-૧ અશુદ્ધપણે પરિણમે એ પણ પર્યાય શુદ્ધની પર્યાય કાંઈ દ્રવ્યમાં ગરી ગઈ નથી. આહાહાહા ! સમજાય છે કાંઈ ? આવું સ્વરૂપ છે ભાઈ, તારું સ્વરૂપ જ એવું છે પ્રભુ તને ખબર નથી. આહાહા !
“અને તને દૃષ્ટિ કરવા માટે અવકાશ છે”કેમ? એ તો જ્ઞાયકપણે રહ્યો છે, એને માનવો એમાં તને અવકાશ છે. આહાહાહાહા ! એ તો જ્ઞાયકપણે પ્રભુ તો ત્રિકાળ રહેલો છે. આહાહાહા ! માટે દૃષ્ટિનો વિષય છે એ તો એવો ને એવો રહેલો છે, રહ્યો છે માટે દૃષ્ટિ કરી શકીશ તું. આહાહાહાહા ! મલિન થઈ ગ્યો હોય ને... શુદ્ધતા માનવું હોય તો તો મુશ્કેલી. ઈ તો પર્યાયમાં મલિન છે. આહાહાહાહા ! પહેલી વાતમાં પહેલાં સમ્યગ્દર્શનનાં જ ઠેકાણાં નથી જ્યાં. આહાહા ! જેની ભૂમિકા સમ્યગ્દર્શનથી ધરમની ભૂમિકા ઉત્પન્ન થાય છે, એ વસ્તુ જ જ્યાં નથી અને આ બધાં વ્રત ને તપ કરે ઉપસર્ગ સહન કરે ને પરિષહ સહન કરે ને.. એ બધું થોથાં છે, સંસાર ખાતે છે પ્રભુ. આહાહા !
દ્રવ્યદૃષ્ટિથી જોવામાં આવે ” એ તો દ્રવ્ય તો, જ્ઞાયકભાવે છે, એ દૃષ્ટિથી જોવામાં આવે તો જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું જ તને નજરે પડશે. આહાહાહા ! લ્યો આજ આવ્યા? (દાકતર છે હોમીયોપથી) દાક્તર હોમીયોપથી સમજાણું? શું કહ્યું? કે જે આત્મા છે એ જ્ઞાયકભાવજાણક્રસ્વભાવ ભાવ એ તો ત્રિકાળ છે. એની વર્તમાન દશામાં મલિનતા છે ઈ તો દશાની પર્યાયમાં મલિનતા છે વસ્તુ છે એ તો જ્ઞાયક ભાવે ત્રિકાળ રહેલી છે. એ જ્ઞાયકભાવ કોઈ દિ' મલિન થયો નથી, જ્ઞાયકભાવ કોઈ દિ' અપૂર્ણ રહ્યો નથી. શાકભાવ કોઈ દિ' પરપણે થઈને અશુદ્ધતા એને લાગૂ પડે એમ થયું જ નથી. આહાહા! એ જ્ઞાયકભાવ ત્રિકાળ છે એને આવરણ નથી. આહાહાહા ! એ તો, જ્ઞાયક પ્રભુ છે, વસ્તુ છે ને? ચૈતન્ય વસ્તુ છે ને? જાણક સ્વભાવ જાણક સ્વભાવ.. જાણક સ્વભાવ, એવી નિત્યાનંદ પ્રભુ ધ્રુવ અણઉત્પન્ન ને અવિનાશી એવી ચીજ છોને? આહાહા! તો તને અવકાશ છે. કેમકે જ્ઞાયકભાવ, જ્ઞાયકપણે રહેલો છે. તો તેની દષ્ટિ કરવાને અવકાશ છે તને, એ જ્ઞાયકની દૃષ્ટિ કરવી એનું નામ સમ્યગ્દર્શન છે. આહાહા ! એ મલિન થઈ ગ્યો હોય ને જ્ઞાયકપણે માનવો હોય, તો તો એને અવકાશ સમ્યગ્દર્શનનો ન રહે. આહાહા !
પણ પ્રભુ તો અંદર ચૈતન્ય સ્વરૂપ જે નિત્યાનંદ પ્રભુ એ તો જ્ઞાયકપણે- તત્ત્વપણે જાણકપણે ત્રિકાળ છે. એની વર્તમાન દશા, હાલત, પર્યાય એમાં મલિનપણું આ પુણ્ય પાપનું દેખાય છે. એ પુણ્ય પાપની મલિનતાપણે જ્ઞાયક ત્રિકાળ છે એ થયો નથી કોઈ દિ'. આહાહા! કેમકે એમાં પર્યાય- મલિનતાનો પ્રવેશ નથી, તેમ તે મલિનપર્યાયને જ્ઞાયકભાવ તે અડતો ય નથી. આહાહા ! આ તે કંઈ વાત, આકરી વાત છે બાપુ!
એ જ્ઞાયકપણું દ્રવ્યદૃષ્ટિથી જોવામાં આવે તો, “જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું જ છે' “જ્ઞાયકપણું” જોયું? આહાહા ! એનો સ્વભાવ જાણવું, સ્વભાવપણું છે ઈ, સત્ પ્રભુ જે આત્મા સચ્ચિદાનંદ, ચિત્ નામ જ્ઞાન ને આનંદનું સત્ એ તો ત્રિકાળી જ્ઞાન ને આનંદ સ્વરૂપે જ બિરાજમાન છે. આહાહા !
દ્રવ્યદૃષ્ટિથી જોવામાં આવે તો, એ કાયમ રહેલું તત્ત્વ છે. વર્તમાન દશામાં મલિનતા છે એને ન જોવામાં આવે અને કાયમ રહેલી ચીજ જે છે વસ્તુ જ્ઞાયક ધ્રુવ એને જોવામાં આવે તો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #245
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૬
૨૩૧ તો જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું જ છે. ભાવ લેવો છે ને? સનું સત્પણું, સત્ પ્રભુ, તેનું સારું જ્ઞાયકપણું છે એનું. આહાહાહા ! સત્ છે એવો જે ભગવાન આત્મા એનું જ્ઞાયકપણું તે તેનું સત્ત્વ છે ભાવ છે. આહા ! એનું સત્વ ને એનો ભાવ આ, પુણ્ય પાપના ભાવ થાય, દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધ એ એનું સત્ત્વ નથી, એ સનું સત્ત્વ નથી, સત્નો એ કસ નથી. આહાહા !
સત્ પ્રભુ છે એનો કસ તો જ્ઞાયકપણું તેનું છે. આર. આરે આવી વાતું હવે, નવરાશ ન મળે, ફૂરસદ મળે નહીં. બાપુ! કરવું પડશે ભાઈ ! એ નિવૃત્તિ સ્વરૂપ પડ્યું છે. આહાહા ! આહા !
ઓલામાં આવે છે ને? નયનની આળસે રે મેં નીરખ્યા ન નયને હરિ, મારી નયનને આળસે રે મેં નીરખ્યા ન નયને હરિ હરિ (નામ) આત્મા જે રાગ ને દ્વષને હરનારો એવો હરિ પ્રભુ એ નયનની આળસે જોયો નહીં એણે. આહાહાહા ! એ પર્યાય ને મલિનતાની સમીપમાં પડ્યો છે પ્રભુ પૂરણ જ્ઞાયક. આહાહા ! પણ એને જોવાને ફુરસદ ન લીધી. આહાહા ! જોનારને જોવાનું મળ્યું ત્યાં રોકાઈ ગયો એ બહારનું, આહાહા! પણ જેની સત્તામાં જોવાય છે, તેની સત્તા જોવા નવરો ન થયો. સમજાણું કાંઈ? આહાહાહા ! હવે આવો મારગ હવે.
આમાં કરવું શું? કાંઈ સૂઝ પડતી નથી. આગમ પ્રમાણે કહે કે વ્રત કરવું ને દયા પાળો ને પૈસા દાનમાં આપો. મંદિર બનાવો, એવું કહો તો સમજાય તો ખરું? શું સમજવું. એ તો રાગ છે. એમાં સમજવું તું શું? અને રાગપણે પ્રભુ કોઈ દિ' થયો નથી, જ્ઞાયક. એ તો પર્યાયપણે થયેલો છે. આહાહાહા ! જો દ્રવ્ય પોતે રાગપણે થાય તો તો થઈ રહ્યું દ્રવ્ય અશુદ્ધ થઈ ગયું એટલે કે દ્રવ્ય જ પોતે રહ્યું નહીં. આહાહા! એ તો ચીજ છે એ છે.
જ્ઞાયકપણે પ્રભુ આત્મા બિરાજમાન બધા આત્માની અંદરમાં, જ્ઞાયકપણું છે તે છે અંદર. આહાહાહા ! “છે” તેની દૃષ્ટિ કરવી છે ને પ્રભુ, આહાહાહા ! પર્યાયની દૃષ્ટિ પણ જ્યારે આ દ્રવ્યદૃષ્ટિ થાય યથાર્થ પછી પર્યાયને જોવે તો મલિનતા દેખાય, તે જ્ઞાનનું ય છે ઈ. આહાહા ! સમજાણું કાંઈ ? અને એમે ય જાણે કે આ પરિણમન મારી પર્યાયમાં છે, મારાં દ્રવ્યમાં નથી. પણ પુણ્ય, પાપના ભાવ છે, મારે થાય છે એનું પરિણમન કરનારો હું કર્તા છું નય જ્ઞાનથી. આહાહા! પણ વસ્તુદૃષ્ટિએ જોતાં તો જ્ઞાયકપણું તે જ્ઞાયકપણું રહ્યું એને જુએ એને જાણે (ને) માને પછી એની પર્યાયમાં મલિનતા છે તેનું જ્ઞાન તેને સાચું થાય. આહા! મારગ. આવું આકરું કામ. અપવાસ કરી નાખે, ચાર છ આઠ દસ કરી નાખે. શરીરના બળિયા હોય ઈ અપવાસ કરે “ઉપવાસ' નહીં હોં? “ઉપવાસ' તો ભગવાન જ્ઞાયક ભાવ છે તેનાં સમીપમાં જઈને વસવું પર્યાયમાં તેને આદરવો, આહાહા! અને અતીન્દ્રિય આનંદની દશા પ્રગટ થાય એને “ઉપવાસ” કહે છે. બાકી બધા “અપવાસછે.
રાગમાં વસીને, ધર્મ અપવાસ કર્યો એમ માને એ તો માઠોવાસ છે, ભગવાન જ્ઞાયકભાવ છે એને તો જોયો નથી, જેનું મહા અસ્તિત્વ છે, જેનું મહા હોવાપણું છે, મહાન માહાભ્ય સ્વરૂપ જેનું છે, એને તો જોયો નથી, માન્યો નથી. આહાહા! આહાહા !
“દ્રવ્યદૃષ્ટિથી જોવામાં આવે તો જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું “જ” છે' એકાંત છે? હા, નિશ્ચય નય છે તે સમ્યક એકાંત છે. સમજાણું કાંઈ? આહાહાહા ! પ્રભુ અંદર બિરાજમાન જેને કેવળજ્ઞાન થાય, એ પર્યાય ક્યાંથી આવશે પ્રભુ? ક્યાંય બહારથી આવશે? એ અંદરમાં શક્તિ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #246
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧
૨૩૨
ને સ્વભાવ ભર્યો છે જ્ઞાયક ભાવનો. આહાહાહા !
‘તે જ્ઞાયકપણું તો શાયકપણું જ છે' કાંઈ જડપણું થયું નથી. એટલે ? એ શુભ અશુભ ભાવ, જે પર્યાય મલિન છે, અચેતન છે, એ રૂપે જ્ઞાયકભાવ થયો નથી, ઈ તો આવી ગયું છે ને ટીકામાં જ્ઞાયકભાવ શુભાશુભ ભાવપણે થયો નથી એટલે જડ થયો નથી એ અંદ૨માં આવી ગયું છે. આહાહા ! આ કાંઈ કથા નથી વાર્તા નથી. આ તો પ્રભુની ‘ભાગવત કથા ’ છે આ. આહાહા ! ભગવત્સ્વરૂપ પ્રભુ અંદર છે. આહાહા ! એને પહોંચી વળવા ભેટો ક૨વાની વાતું છે
પ્રભુ. પામરને ભેટીને પડયો છો પ્રભુ, પ્રભુતાની ભેટ કર એકવાર. આહાહા ! તો તારી પામરતા નાશ થઈ જશે. આહાહા ! સમાજ આખાને આવો ઉપદેશ ? બાપુ, સમાજ તે આત્મા છે ને અંદર, પ્રભુ છે ને ! આ શરીર તો જડ માટી આ તો છે. “ જાણના૨ને જણાવે છે”, જાણના૨ને જણાવે છે કે તું તો જાણકપણે જ કાયમ રહ્યો છો ને ! આહાહા !
અમારી સામે જોઈને તું સાંભળે છે ને જે રાગ થાય છે એ તો પર્યાયમાં થાય છે તા૨ો જ્ઞાયકભાવ છે, તે કોઈ દિ' પર્યાયપણે રાગપણે થયો જ નથી. આહાહાહા ! સમજાણું કાંઈ ? ‘ કાંઈ જડપણું થયું નથી ' એટલે ? શુભ-અશુભ ભાવ છે એ તો જડ છે. દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાનો વિકલ્પ જે ઊઠે, એમાં ચૈતન્યના જ્ઞાયકપણાના અંશનો પણ અભાવ છે. આખા જ્ઞાયકપણાનો તો અભાવ છે એમાં, શું કીધું ? એ દયા, દાન, વ્રત, આદિના પરિણામમાં શાયકનો તો અભાવ છે પણ તેનો એક અંશ પણ તેનાંમાં અભાવ છે. જે સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય એમાં જે ભગવાન જણાણો એવી પર્યાયનો પણ રાગમાં અભાવ છે, જ્ઞાયકનો તો રાગમાં અભાવ છે. આહાહા ! અરે, આવી વાત ક્યાં મળે ભાઈ ? આહાહા !
‘ જડપણું થયું નથી ’ આહાહા ! એટલે ? જે કંઈ શુભભાવ કે અશુભભાવ થાય, એ તો એમાં ચૈતન્યનો શાયકભાવનો તો અભાવ છે, પણ જ્ઞાયકભાવની જે પર્યાય, શ્રદ્ધા જ્ઞાનને આદિ થાય નિર્મળ એનો ય એમાં અભાવ છે, આહાહાહા ! તેથી એ જડપણું છે. આહાહા ! દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, ભગવાનનું સ્મરણ, એ બધો રાગ તે જડ છે. આહાહાહા ! ભગવાન ચૈતન્ય શાયકપણે છે વસ્તુ જે જ્ઞાયકપણે છે તે તો રાગરૂપે થઈ નથી, એ રાગમાં આવી નથી, પણ જ્ઞાયકની શ્રદ્ધા જ્ઞાનનાં કિરણ જે સાચા ફૂટયાં, એ કિરણનો પણ રાગમાં અભાવ છે. આહાહાહા!
માટે કહે છે કે જે ભાવે પંચમહાવ્રતના ભાવ કહેવાય, ભગવાનનું સ્મરણ કહેવાય એ ભાવને અહીં તો જડ કીધો છે. આહાહા ! એ જડથી ચૈતન્યના શાયકનું જ્ઞાયકપણું પ્રગટે ? તે જ્ઞાયકપણું નહોતું, તે પ્રગટે ? જ્ઞાયકપણું તો છે જ. જ્ઞાયકપણાના સ્વભાવના સત્કાર ને પ્રતીત ને અનુભવથી એનું ચૈતન્યપણું પ્રગટે. એ રાગના ક્રિયાકાંડના પરિણામથી પ્રભુ ન પ્રગટે. આહાહા ! આવું ભારે આકરું કામ.
ચૈતન્ય શાયકપણે તો કાયમ રહેલો પ્રભુ દ્રવ્ય છે. પણ એને માનનારી જે દૃષ્ટિ છે કે જાણનારું જે જ્ઞાન છે એને જાણનારું હોં! એવા જ્ઞાનનો અંશ પણ એ શુભ રાગમાં નથી. આહાહા ! તેથી તે રાગને શુભાશુભને જડ કહેવામાં આવ્યો છે. આહાહા !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #247
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૬
૨૩૩ “અહીં દ્રવ્યદૃષ્ટિને પ્રધાન કરી કહ્યું છેપર્યાય નથી એમ નહીં પર્યાય છે પણ અહીંયા દ્રવ્યદૃષ્ટિને દ્રવ્યની દૃષ્ટિ કરાવવા જ્ઞાયકપણાની દૃષ્ટિ જે સત્ય છે સત્યનો સ્વભાવ છે તેની દૃષ્ટિ સત્ય કરાવવા. આહાહા! દ્રવ્યદૃષ્ટિને મુખ્ય કરીને કહ્યું છે, મુખ્ય પ્રધાન કરીને મુખ્ય કરીને.
જે પ્રમત્ત અપ્રમત્તના ભેદ છે” જે ગુણસ્થાનના, ચૌદ ગુણસ્થાન છે. એ તો અશુદ્ધનયનો વ્યવહારનયનો વિષય છે. એ વસ્તુમાં નથી. આહાહાહા ! ચૌદ ગુણસ્થાન... હોં! પહેલું ગુણસ્થાન, બીજું, ત્રીજું, ચોથું ચૌદમું એ તો અશુદ્ધનયનો વિષય છે. પર્યાયનો વિષય કહો કે અશુદ્ધનો કહો કે વ્યવહારનો કહો, ત્રણેય એક છે. જે પ્રમત્ત ને અપ્રમત્તના ભેદ છે” પાઠમાં અપ્રમત-પ્રમત હતું પાઠમાં “વિ દોઢિ પત્તો જ પુનત્તો' એમ.
(શ્રોતા: આચાર્યો, પોતાથી કહ્યું છે) પછી આ સામાન્ય સમજાવ્યું. ઓલું પ્રમત્ત પહેલું હોય છે ખરુંને? પ્રમત્ત પહેલું હોય છે ને પહેલેથી છઠ્ઠ અને અપ્રમત્ત સાતમાથી ચૌદ, ગુણસ્થાનની ધારા (છે ને) એટલે ત્યાં એને એમ લીધું ત્યાં. અહીં સમજાવવા પહેલું છે અને પ્રમતમાં નાખ્યું. અપ્રમત્તના ભેદ નથી પ્રભુ, જ્ઞાયકભાવે બિરાજમાન એમાં શુભાશુભભાવપણે થયો નથી. જડપણે થયો નથી માટે પ્રમત્ત-અપ્રમત્તના ભેદ એ વસ્તુમાં નથી. સમજાણું કાંઈ? આહાહા !
આવો નિર્ણય (કરવો) વાર્તા હોય તો કાંઈ સમજાયે ય ખરું. એક રાજા હતો ને એક હતી રાણી. રાણી રીસાણી ને રાજા મનાવવા ગ્યો ને? હેં? ઘરે થાતું હોય એવી વાતું કરે તો એને સમજાય. ઘરે થાતું હોય એને. અરે બાપુ આ તો તારા ઘરમાં થાતું નથી કોઈ દિ' પર્યાયમાં એવી વાત છે આ તો. આહાહાહા!
ભગવાન આત્મા સર્વજ્ઞ ત્રિલોકનાથ પોકાર કરે છે કે અમે જે સર્વજ્ઞ થયાં, એ સર્વજ્ઞપણામાંથી સર્વજ્ઞસ્વભાવમાંથી સર્વજ્ઞ થયા છીએ.... કાંઈ સર્વાપણું ક્યાંય બહારથી આવ્યું નથી. આહાહા ! એમ તારો ગુણ જ સર્વજ્ઞસ્વભાવ છે. એ સર્વજ્ઞસ્વભાવ પોતે છે. એ કોઈ દિ' રાગપણે અલ્પશપણે એ થયો જ નથી. આહાહાહાહાહા ! તારું જે સત્ત્વ છે શાયકપણું, “g 'પણું, સર્વશપણું એ કોઈ દિ'અલ્પષ્ણપણે થયું નથી. તો પછી રાગપણે તો થાય ક્યાંથી? આહાહા! “તે તો પરદ્રવ્યના સંયોગજનિત પર્યાય છે” શુભ-અશુભ ભાવ નથી અને પ્રમત્ત-અપ્રમત્ત નથી એ બેય પર્યાય નથી, માટે ભેદ નથી. તેથી તે ભેદ પરદ્રવ્યના સંયોગજનિત છે. પરદ્રવ્યના સંયોગને લક્ષે થયેલાં છે. પરદ્રવ્યના સંયોગજનિત, સંયોગે ઉત્પન્ન કરાવ્યાં છે એમ નહીં, પણ સંયોગજનિત (એટલે કે ) સંયોગના લક્ષે ઉત્પન્ન થયેલાં છે. આહાહા!
હવે આવો ઉપદેશ યાદ શી રીતે રહે? કલાક આવું સાંભળે ને બાપુ, તું અનંત કેવળજ્ઞાનનો ધણી છોને નાથ ! ત્રણ કાળ, ત્રણ લોકને જાણ નાથ ! એવી તારામાં શક્તિ પડી છે. આહાહા ! એમાં આવી સાધારણ વાતને ન જાણી શકે ? એમ ન હોય ભાઈ એમ ન હોય ન સમજાય એમ કહેતાં કલંક બેસે છે પ્રભુ. આહાહા ! એ તો જ્ઞાયકપણાનો પિંડ છે ને! એ કહે કે મને ન સમજાય, પર્યાયમાં ન સમજાય અરે. આહાહા !
પ્રમત્ત અપ્રમત્તના ભેદ છે એ તો પરદ્રવ્યના સંયોગથી ઉત્પન્ન થયેલા પર્યાય છે. એ અશુદ્ધતા, પર્યાયમાં અવસ્થામાં હાલતમાં બદલતી હલચલ દશામાં અશુદ્ધતા છે. નહીં બદલતી સ્થિર ધ્રુવ વસ્તુમાં તે નથી. જ્ઞાયકભાવ નહીં હલતો નહીં ચલતો સ્થિર ધ્રુવ. આહાહા !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #248
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧ ‘ઉત્પાવવ્યયધ્રુવયુń સત્ ” છે ને ? ધ્રુવ તે હલતો નથી ચલતો નથી, પરિણમતો નથી.
,,
૨૩૪
แ
આહાહા!
એ ત્રિકાળી વસ્તુ છે એની દૃષ્ટિની અપેક્ષાએ એની દૃષ્ટિની અપેક્ષાએ અશુદ્ધપણું એ સંયોગજનિત વિકાર છે, તે દ્રવ્યદૃષ્ટિમાં ગૌણ છે, મુખ્ય નહીં. પેટામાં રાખ, છે ખરું. તળેટીમાં રાખ, ચડવું છે આમ ઉ૫૨માં એ તળેટી હારે નહીં આવે. આહાહા !
એ દ્રવ્યદૃષ્ટિમાં મલિનતા તે ગૌણ છે. અભાવ છે એમ નહીં હોં ! મલિનતા નથી જ તો તો સંસારેય નથી, દુઃખેય નથી, વિકારેય નથી. આહાહા ! એમ નથી. છે, પણ દ્રવ્યદૃષ્ટિ, વસ્તુજ્ઞાયકભાવ એની દૃષ્ટિની મુખ્યતાએ, તે અશુદ્ધતાને ગૌણ કરીને નથી એમ કહેવામાં આવ્યું છે. ગૌણ કરીને પેટામાં રાખીને, ઉપ૨ જાવું છે ને તળેટી હેઠે રહી ગઈ, પણ એ છે ખરી.
એમ રાગથી ભિન્ન પડીને, સ્વરૂપની દૃષ્ટિ કરવામાં અને તેમાં સ્થિર થવામાં પર્યાયને ગૌણ કરે ત્યારે તેમાં દૃષ્ટિ એની સ્થિર થાય. આહાહા ! છે ? ગૌણ છે એ વ્યવહાર છે. બીજી ભાષા કરી એને, દ્રવ્યદૃષ્ટિની અપેક્ષાએ વસ્તુ જે ત્રિકાળ જ્ઞાયક પ્રભુ છે. એની દૃષ્ટિએ એ અશુદ્ધતા છે તે વ્યવહા૨ છે. ત્રિકાળી જ્ઞાયકભાવ તે નિશ્ચય છે. આ ગૌણ છે ને ઓલું મુખ્ય છે. આ વ્યવહા૨ છે, ઓલો ત્રિકાળી નિશ્ચય છે. આહાહા !
અભૂતાર્થ છે, ‘ નથી ’ એમ કીધું. અ-ભૂત, પર્યાય નથી. ગૌણ કરીને ભગવાન ત્રિકાળી જ્ઞાયક ભાવને મુખ્ય કરીને ‘ છે ’નિશ્ચય એમ કહ્યું અને ગૌણ કરીને –વ્યવહા૨ કહીને નથી એમ કહ્યું, નથી બિલકુલ પર્યાય-અશુદ્ધતા એમ નહીં અને અસત્યાર્થ છે, જૂઠું છે. અશુદ્ધતા અસત્યાર્થ છે, ઉપચાર છે, પર્યાયમાં... (છે ) આહાહા !
વિશેષ વ્યાખ્યા આવશે...... પ્રમાણ વચન ગુરુદેવ.
પ્રવચન નં. ૨૪
ગાથા
૬ તા. ૩-૭-૭૮ સોમવાર, જેઠ વદ-૧૩ સં.૨૫૦૪ અશુદ્ધતા ૫૨દ્રવ્યકે સંયોગસે આતી હૈ. છે ભાવાર્થ ? કયા કહેતે હૈ કે જો આ આત્મા હૈ ને આત્મા. વસ્તુ વો તો શુદ્ધ ચૈતન્ય આનંદધન હૈ અતીન્દ્રિય આનંદ ને અતીન્દ્રિય જ્ઞાનકી મૂર્તિ હૈ. ઉસકી પર્યાયમેં અવસ્થામેં હાલત વર્તમાન દશામેં અશુદ્ધતા ૫૨દ્રવ્યકે સંયોગસે આતી હૈ, યે અશુદ્ધતા નામ પર્યાયનો ભેદ ૫૨દ્રવ્યના સંયોગથી પોતાની અપની યોગ્યતાસે હોતી હૈ. આહાહા ! અશુદ્ધતા ભેદ અથવા પુણ્ય પાપકા ભાવ અપની ચીજ જો દ્રવ્ય હૈ ઉસમેં તો હૈ નહીં પણ ઉસકી પર્યાયમેં મલિનતા ૫દ્રવ્યકે સંયોગસે આતી હૈ. “ ઉસમેં મૂળ દ્રવ્ય તો અન્ય દ્રવ્યરૂપ નહીં હોતા ” કયા કહેતે હૈ. વસ્તુ જો સચ્ચિદાનંદ જ્ઞાનાનંદ ધ્રુવ વસ્તુ, આત્મા ધ્રુવ નિત્ય વસ્તુ, એ કદી પુણ્ય પાપના મેલ એ અન્ય દ્રવ્યરૂપે એ સ્વદ્રવ્ય હોતા નહીં. સમજમેં આયા ? ઝીણી વાત બાપુ ! ધર્મ, ધર્મ એ કયા ચીજ હૈ સૂક્ષ્મ બહોત હૈ. આહાહા !
,,
એ મૂળ દ્રવ્ય જે વસ્તુ હૈ વસ્તુ આત્મા, જ્ઞાનસ્વરૂપ શાયકભાવ વો અન્ય દ્રવ્ય નામ પુણ્ય પાપ ને ભેદરૂપ તો કભી હોતા નહીં. સમજમેં આયા ? માત્ર ૫દ્રવ્યકે નિમિત્તસે અવસ્થા મલિન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
-
Page #249
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
ગાથા ૬
૨૩૫
હો જાતી હૈ. ૫૨કર્મનું નિમિત્ત એના સંબંધે આત્માની અવસ્થામાં-પર્યાયમાં–હાલતમાં મલિનતા હો જાતી હૈ, વસ્તુમાં મલિન નહીં, વસ્તુ તો ત્રિકાળ નિર્મળાનંદ હૈ. આહાહા !
“ દ્રવ્યદૃષ્ટિસે દ્રવ્ય તો જો હૈ વો હી હૈ ” વસ્તુ જો હૈ વસ્તુ સચ્ચિદાનંદ પ્રભુ, શુદ્ધ અખંડ આત્મદ્રવ્ય એ તો જો હૈ વો હી હૈ, ઉસમેં કુછ ફેરફાર હોતા નહીં પર્યાયમેં ફે૨ફા૨ એ સંયોગજનિત અવસ્થા મલિન એ વસ્તુમેં હૈ નહીં. આહાહા ! દશામેં પર્યાયમેં ભેદ હૈ વસ્તુનેં નહીં, વસ્તુ ને પર્યાય (વસ્તુમેં મલિનતા નહી તો મલિનતા કિધરસે આઈ ) મલિનતા પર્યાયમેં હૈ. વસ્તુમેં મલિનતા કૈસી ? વસ્તુ તો હૈ વહી હૈ. આહાહા ! પર્યાયમેં અવસ્થામાં મલિનતા હૈ તો મલિનતા ચલી જાતી હૈ... વસ્તુમાં મલિનતા હો તો વસ્તુ ચલી જાયેગી, તો તે અશુદ્ધ હો જાયે ને અશુદ્ધનો નાશ કરનેમેં જાવે તો એ વસ્તુ નાશ હો જાય, ઝીણી વાત છે ભાઈ ધર્મ ! આહાહા !
દ્રવ્યદૃષ્ટિસે, દ્રવ્ય નામ વસ્તુ ત્રિકાળકી દૃષ્ટિસે દેખો તો દ્રવ્ય જો હૈ વો હી હૈ. વો તત્ત્વ હૈ વો હિ ઐસા ને ઐસા અનાદિ અનંત ઐસા હૈ. આહાહા ! ઔર પર્યાયર્દષ્ટિસે દેખો તો મલિન હી દિખાઈ દેતા હૈ, વર્તમાન ઉસકી દશા, ઉસકી હાલત, પર્યાય, ઉસસે દેખો તો મલિન હૈ, પર્યાયદૃષ્ટિસે દેખો તો મલિન હૈ, દ્રવ્યદૃષ્ટિસે દેખો તો નિર્મળ હૈ. આહાહા ! હવે આવું સમજવું એને. માર્ગ અનાદિ ખ્યાલમાં નહિ ને જનમ મરણ કરી રહ્યો છે, ૮૪ ના અવતાર. આહાહા !!
એ પર્યાયદૃષ્ટિસે દેખો તો મલિન દીખતે હૈં, ઇસી પ્રકાર આત્માકા સ્વભાવ શાયકભાવ માત્ર હૈ, જ્ઞાયક તો જાનના, જાનના, જાનના, જાનના, એવો શાયક સ્વભાવ જ ત્રિકાળી ઉસકા ભાવ હૈ. ઓ ઉસકી અવસ્થા પુદ્ગલ કર્મકે નિમિત્તસે રાગાદિરૂપ મલિન હૈ. વર્તમાન ઉસકી દશા, ત્રિકાળ દ્રવ્યકો છોડકર, વર્તમાન અવસ્થાએઁ પુદ્ગલકર્મકા નિમિત્તસે રાગદ્વેષ આદિ મલિન હૈ વહ પર્યાય હૈ, એ તો અવસ્થા હૈ. આહાહા ! મનુષ્યપણું મનુષ્યપણુંપણે કાયમ હૈ. બાલ, યુવાન, વૃદ્ધાવસ્થા એ તો પર્યાયકા ભેદ હૈ. મનુષ્યપણુ, તો મનુષ્યપણુંપણે કાયમ હૈ. એમ સોનું તો સોનાપણે કાયમ હૈ પણ સોનાની અવસ્થા જે કુંડલ કડા આદિ હોતા હૈ યે અવસ્થા હૈ એ અવસ્થા ભેદ હૈ એ વસ્તુમેં નહિ. આહાહાહા ! આવું સમજવું હવે.
“ દ્રવ્યદૃષ્ટિસે દેખા જાય તો શાયકત્વ તો શાયકત્વ હિ હૈ, ” વસ્તુ વસ્તુ વસ્તુ ત્રિકાળી વસ્તુ દ્રવ્ય તત્ત્વ એ દૃષ્ટિસે દેખા જાય તો શાયક તો શાયક હી હૈ વહ કહીં જડત્વ નહિ હુઆ. જ્ઞાયકભાવ જો જાણન સ્વભાવ વો તો જ્ઞાયક સ્વભાવરૂપ તો ત્રિકાળ હૈ. એ પુણ્ય પાપ ભાવ જો જડ હૈ, વોરૂપે વો હુઆ નહિ. પુણ્ય ને પાપ, દયા-દાન-વ્રત-ભક્તિ, કામ ક્રોધકા ભાવ ઉસમેં જ્ઞાયક ભાવકા અંશ નહીં, વો જ્ઞાયકભાવ તો નહિ પણ જ્ઞાયકભાવકા કિ૨ણ અંશ પર્યાય ઉસકી નિર્મળ પર્યાય ભી ઉસમેં હૈ નહિ પુણ્ય પાપકા ભાવમેં. શુભ અશુભભાવ જો હૈ ( વહુ ) મલિન હૈ એ જડ હૈ, આહાહા ! શરીર જડ હૈ એ તો રંગ, ગંધ, રસ, સ્પર્શવાળા જડ હૈ. આહાહા ! ઔર પુણ્ય-પાપકા ભાવ જડ હૈ ઉસમેં ચૈતન્યકા પ્રકાશકા અભાવ હૈ એ અપેક્ષાએ જડ હૈ. આહાહા ! ‘યહાં દ્રવ્ય દૃષ્ટિકો પ્રધાન કરકે કહા હૈ. ” આ ગાથામેં તો વસ્તુકી દૃષ્ટિ બતાના, વસ્તુકી દૃષ્ટિ કરાના, તો યે સમ્યગ્દર્શન હોતા હૈ. સત્ય દર્શન હોતા હૈ. જૈસી ચીજ હૈ, ઐસી દૃષ્ટિ કરાનેકો દ્રવ્ય દૃષ્ટિસે પ્રધાન મુખ્ય કરકે કહા હૈ. હૈ ?
,,
“ જો પ્રમત્ત અપ્રમત્તકે ભેદ હૈ, ગુણસ્થાન ચૌદ હૈ એ ભેદ હૈ, એ ભેદ હૈ વે ૫૨દ્રવ્યકી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
=
Page #250
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ સંયોગજનિત પર્યાય હૈ.” શુભ અશુભ ભાવ પર્યાયમેં કર્મકા સંયોગકા નિમિત્તસે, અપની ઉપાદાનકી યોગ્યતાસે ઉત્પન્ન હોતા હૈ પણ હૈ તો એ જડ. ઓ કારણ પ્રમત્ત અપ્રમત્તકા ભેદ હૈ વહ પરદ્રવ્યથી સંયોગ જનિત પર્યાય હૈ. એ જેમ શુભ અશુભભાવ જેમ પરદ્રવ્યના સંયોગ જનિત વિકારી જડ પર્યાય, ઐસે પ્રમત્ત-અપ્રમત્તકો ભેદ બી પહેલે ગુણસ્થાનસે છઠું પ્રમાદ, સાતમેસે ચૌદમે અપ્રમાદ એ ભેદ હૈ, એ સંયોગજનિતકી અપેક્ષાએ ભેદ હૈ, વસ્તુમાં ભેદ નહીં, આવી ચીજ છે.
હિન્દી કરે તો પણ ભાવ તો જે છે તે રહે, અત્યારે તો ચાલતું નથી, અત્યારે તો બધું ગરબડ-ગરબડ, દયા કરો ને વ્રત કરો ને ભક્તિ કરો ને પૂજા કરો ધર્મ હોગા, હો જાએગા ધૂળમાંય ધર્મ નહીં ભાઈ તને ખબર નથી. એ વિકારી ભાવ, પર્યાય દૈષ્ટિમેં સંયોગજનિત ભેદ હૈ, એ વસ્તુમેં હૈ નહી અને વસ્તુકી દૃષ્ટિ હુએ બિના સમ્યગ્દર્શન હોતા નહીં. આહાહા! સમજમેં આયા?
યહાં દ્રવ્યદૃષ્ટિકો પ્રધાન કરકે કહા હૈ, જો પ્રમત અપ્રમત કે ભેદ હૈ યે તો પરદ્રવ્યથી સંયોગજનિત પર્યાય હૈ, યહ અશુદ્ધતા દ્રવ્યદૃષ્ટિમેં ગૌણ હૈ. યહ અશુદ્ધતા વસ્તુષ્ટિ કરાનેકો યહ અશુદ્ધતા પેટામેં ગૌણ રખકર ઉસમેં હૈ નહીં, ઉસકી પર્યાયમેં ભી હૈ નહીં ઐસા, ગૌણ કરકે, પર્યાય હૈ નહીં ઐસા નહીં, પણ વો પર્યાયકો ગૌણ કરકે અર્થાત્ ઉસકી મુખ્યતા લક્ષમેં ન લેનેકો, ત્રિકાળી દ્રવ્યો મુખ્યતા લક્ષમેં તેનેકો, વો કારણસે સમ્યગ્દર્શન હોતા હૈ ધર્મકી પહેલી સીઢી યે કારણે અશુદ્ધતા ગૌણ કરકે, હૈ? દ્રવ્યદૃષ્ટિમેં એ ગૌણ હૈ, આહાહા ! વસ્તુ જે ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ ધ્રુવ જો વસ્તુ હૈ, ઉસકી દૃષ્ટિમેં યે પર્યાયના ભેદો ગુણસ્થાન આદિ ને પુણ્ય પાપ એ સબ ગૌણ હૈ વ્યવહાર હૈ. ત્રિકાળી જ્ઞાયક ભાવ એ મુખ્ય હૈ ઔર પ્રમત્ત આદિકા ભેદ હૈ યે ગૌણ હે ત્રિકાળી જ્ઞાયકભાવ હૈ યે નિશ્ચય હૈ ઔર પર્યાયકા ભેદ હૈ યે વ્યવહાર હૈ. નેમચંદભાઈ ! આવું ઝીણું છે. આહાહા!
દરકાર કરી નથી કોઈ દિ' એણે સંસારના પાપ આખો દિ' કરે અને તેમાં ક્યાંક ધર્મ સાંભળવા જાય કલાક તો મળે એવું દયા કરો ને વ્રત કરોને ભક્તિ કરીને પૂજા કરો, તમને ધર્મ થઈ જશે એ તો એનું એ મિથ્યાત્વ હૈ.
યહાં તો અશુદ્ધતા, વસ્તુ જો હૈ ત્રિકાળી જે કાયમકી અસલી ચીજ હૈ ઉસકી દૃષ્ટિ કરાનેકો દ્રવ્યદૃષ્ટિકી મુખ્યતાસે, યે પર્યાય હૈ યે ગૌણ હૈ, ત્રિકાળ હૈયે નિશ્ચય હૈ ઔર પર્યાય એ વ્યવહાર હૈ, ત્રિકાળ યે સત્યાર્થ હૈ ઔર પર્યાય એ અપેક્ષાએ અભૂતાર્થ હૈ. આહાહા! ત્રિકાળ સત્યાર્થ હૈ, તો એ અપેક્ષાએ પર્યાય અસત્યાર્થ હૈ, ત્રિકાળ વાસ્તવિક હૈ તો આ ભેદ ઉપચાર હૈ. વસ્તુ એવી ઝીણી છે બાપુ! આહાહા! અહીં સુધી આવ્યું તું કાલ, આવ્યું તું અહીં સુધી? આ તો ફરીને ભાઈને લઈને. આહાહા! આહાહા ! દ્રવ્યદૃષ્ટિ શુદ્ધ હૈ વસ્તુ જે ત્રિકાળી સચ્ચિદાનંદ પ્રભુ, ધ્રુવ જિસમેં પલટો અવસ્થા ભી નહી ઐસી ચીજ હૈ યે શુદ્ધ હૈ, પર્યાય મલિન ને ભેદ એ અશુદ્ધ કરકર, ગૌણ કરકરકે, વ્યવહાર કરકરકે, ઉપચાર કરકરકે હૈ નહીં ઐસા કહેનેમેં આયા હૈ. સમજમેં આયા? અને ત્રિકાળી ભગવાન આત્મા એક સમયમેં ધ્રુવ, ધ્રુવ ચિદાનંદ પ્રભુ, વસ્તુ હૈ, ઉસકી દૃષ્ટિ એ શુદ્ધ હૈ, દ્રવ્યદૃષ્ટિ શુદ્ધ હૈ, કયોંકિ ત્રિકાળી ચીજ હૈ યે સત્યાર્થ હૈ, ભૂતાર્થ હૈ, છતી ચીજ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #251
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૬
૨૩૭ હૈ ત્રિકાળી ઉસકી દૃષ્ટિ એ શુદ્ધ હૈ. સંયોગજનિત અશુદ્ધ પર્યાયકી દૃષ્ટિ એ તો અશુદ્ધ હૈ, પર્યાય હૈ ને વ્યવહાર હૈ. આહાહા ! સમજમેં આયા? આજ હિન્દી હાલ્યા, આ હિન્દી ચલા આજ, નહીં સમજતે? આ તો હિન્દી ચલતે હૈ આજ તો, એને કાંઈ ફરક નથી. સમજમેં આયા?
દ્રવ્યદૃષ્ટિ શુદ્ધ હૈ, વસ્તુ હૈ યે દેષ્ટિ કરાના યે દ્રવ્યદૃષ્ટિ એ શુદ્ધ હૈ, પર્યાય દષ્ટિએ પર્યાય તો અશુદ્ધ હૈ સંયોગજનિત ઉસકો ગૌણ કરકે વ્યવહાર કરકે ઔર વસ્તુકો મુખ્ય કરકે નિશ્ચય કરકે ઉસકી દૃષ્ટિ કરાયા હૈ. પંડિતજી ! આહાહા! દિગંબર સંતોની વાણી ગંભીર બહુ ઘણી ગંભીર બાપુ, વસ્તુ એવી છે અને એવી ચીજ બીજે ક્યાંય હું નહીં શ્વેતાંબરમેં, સ્થાનકવાસીમેં ને અન્ય મત મેં ક્યાંય હૈ નહીં. આવી ચીજ હૈ. આહાહા!
તો કહેતે હૈ કે દ્રવ્યદૃષ્ટિ શુદ્ધ હૈ, ત્રિકાળી વસ્તુકી દૃષ્ટિ યે શુદ્ધ હૈ ઔર ત્રિકાળી દૃષ્ટિ એ નિશ્ચય હૈ. યે ત્રિકાળી દ્રવ્ય જો હૈ, વો નિશ્ચય હૈ, ઔર ઉસકી દૃષ્ટિ વો નિશ્ચય હૈ. આહાહા ! ભૂતાર્થ હૈ, ત્રિકાળી ચીજ હૈ યે ભૂત એટલે છતો પદાર્થ હૈ, પર્યાય તો પલટતી ક્ષણિક અવસ્થા સંયોગજનિત ભેદ મલિનતા હૈ, આ તો સ્વાભાવિક વસ્તુ હૈ ત્રિકાળી, જેમાં સંયોગની અપેક્ષાય નહીં, સંયોગના અભાવની અપેક્ષા નહીં. આહાહા! સમજાય એટલું સમજો બાપુ, આ તો પરમાત્મા જિનેશ્વર દેવ, તીર્થંકર ત્રિલોકના નાથ એની આ વાણી છે. અત્યારે તો બધી ગરબડ થઈ ગઈ છે બધે, જ્યાં જુઓ ત્યાં આ કરો ને અપવાસ કરો, વ્રત કરો, પણ કહે છે કે એ બધા વિકલ્પ છે એ તો અશુદ્ધ છે, આહાહા ! એ અશુદ્ધતા પરદ્રવ્યના સંયોગે ઉત્પન્ન થાય છે તે સ્વાભાવિક ચીજ નથી. આહાહાહા !
સ્વાભાવિક ચીજ તો ત્રિકાળી જે ચીજ હૈ એ સ્વાભાવિક હૈ, સહજ હૈ, ઉસકી દૃષ્ટિ દ્રવ્ય શુદ્ધ હૈ તો દૃષ્ટિ ભી શુદ્ધ હૈ. ઔર દ્રવ્ય ભી, આહાહા! અભેદ હૈ ઔર પર્યાય અભેદ હો ગઈ, દ્રવ્ય નિશ્ચય હૈ તો પર્યાયકો હી નિશ્ચય કહેનેમેં આતા હૈ. વસ્તુ ભૂતાર્થ હૈ, ભૂત નામ છતો છતી હૈયાતી ત્રિકાળ મોજૂદ ચીજ હૈ, પર્યાય હૈ યે તો ક્ષણિક વિકાર કર્મકા સંયોગસે ઉત્પન્ન હૈ. આ વસ્તુ હૈ સત્ય હૈ ભૂતાર્થ, આહાહા ! સત્યાર્થ હૈ, સત્ય, સત્ય કાયમકી સત્ય પદાર્થ હૈ. આહાહા! વો સમ્યગ્દર્શનકા વિષય હૈ. સમજમેં આયા?
અભ્યાસ ન મળે, કાંઈ ખબર ન પડે, જગતના પાપના અભ્યાસ બધા આખો દિ' ધંધા, આ દુકાને બેસીને ઘરાકને સાચવવા ને માલ વેચવો આ નોકરી હોય તો બે પાંચ હજારનો પગાર મળે પાપ એકલું છે. આખો દિ', ધર્મ તો નથી પણ પુણ્ય ય નથી. આહાહાહા !
અહીંયા તો ધર્મ હોનેક કારણ, પર્યાયષ્ટિકો મલિનતા અને ભેદની દૃષ્ટિકો ગૌણ કરકે ત્રિકાળી દૃષ્ટિ કરાનેકો કે જે સત્ય દષ્ટિ હૈ, કયુંકી વસ્તુ સત્ય હૈ, ત્રિકાળી મોજૂદ ચીજ હૈ, મોજૂદ ચીજ ભગવાન ત્રિકાળી ધ્રુવ, ઉસકી દૃષ્ટિ કરના વો નિશ્ચય સમ્યગ્દર્શન હૈ. આહાહા ! ઉસકા નામ ધર્મની પહેલી સીઢી હૈ, હજી ચારિત્ર તો ક્યાંય રહી ગયા એ તો બહુ આવી વાત છે. સમજમેં આયા?
અભેદ હૈ, ભૂતાર્થ હૈ, સત્યાર્થ હૈ, પરમાર્થ હૈ. આહાહા ! પરમપદાર્થ પરમાર્થ એ વસ્તુ પરમાર્થ આ દુનિયાનો પરમાર્થ અમે કરીએ છીએ પરોપકાર કરીએ એ સબ જૂઠ બાત હૈ. કોઈકા કોઈ કર સકતે નહીં, પરમ પદાર્થ પરમાર્થ તો પ્રભુ પોતે હૈ. ત્રિકાળી પરમ પદાર્થ પરમાર્થ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #252
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ જિસકી દૃષ્ટિ કરનેંસે જનમ મરણકા અંત લાનેકા સમ્યગ્દર્શન હોતા હૈ. આહાહા! સમજમેં આયા? ઇસલિયે આત્મા જ્ઞાયક હી હૈ. વસ્તુ છે એ તો ત્રિકાળી જ્ઞાયક જ્ઞાયક જ્ઞાયક જ્ઞાન રસ, જ્ઞાન સ્વભાવ, જ્ઞાયક “જ્ઞ” સ્વભાવ, સર્વજ્ઞ સ્વભાવ, જ્ઞાયક ભાવ, એ તો ત્રિકાળી જ્ઞાયક ભાવ સ્વરૂપ હૈ. આહાહા ! આવી ભાષા ને આવું બધું. બાપુ મારગ ઝીણો, બહુ ભાઈ ! આહાહા ! છે? એ કારણે આત્મા જ્ઞાયક હી છે. એક જ્ઞાયક સ્વરૂપ જાણક સ્વભાવ માત્ર યે તો હૈ જાણક સ્વભાવ કાયમી ત્રિકાળી જ્ઞાયક સ્વભાવ, જાણક સ્વભાવ માત્ર આત્મા હૈ, ઉસમેં કોઈ મલિનતા ને ભેદ હૈ નહીં. આહાહા! ઉસમેં ભેદ નહીં. એ પ્રમત અપ્રમત ઔર પુણ્ય પાપકા ભાવ વો વસ્તુકા સ્વરૂપમેં નહીં, ભેદ નહીં. આહાહા ! ઇસલિયે યહ પ્રમત અપ્રમત નહીં, એ કારણે વો પ્રમત-અપ્રમત જે ગુણસ્થાનના ભેદ, જેમ સીઢી ચડનેમેં પગથિયા હોતા હૈ ને? પૈરી, એમ ભેદ હૈ ગુણસ્થાન ચૌદ પર્યાયમેં, વો ઉસમેં હૈ નહીં. આહાહા!
જ્ઞાયકભાવ નામ ભી ઉસે શેયકો જાનનેસે દીયા જાતા હૈ” આહા!જાનનેવાલા જાનનેવાલા ઐસા કહેનેમેં આતા હૈ, તો જાનનેવાલા પરકો જાનતે હૈ માટે જાનનેવાલા હૈ? કે “ના”.. આહાહા ! એ તો પારકો જાનકે કાલમેં, વો અપની જ્ઞાનકી વિકાસ શક્તિ પ્રગટ હુઈ એ અપનેસે હુઈ હૈ, પરકા જાનના ને સ્વકા જાનના વો પર્યાયમેં, પર્યાયકી વિકાસ નામ, વ્યક્ત પ્રગટ હુઈ યે અપનેસે હુઈ હૈ, પરસે નહીં. આહાહાહા ! સમજમેં આયા?
શાયક નામ ભી ઉસે શેયકો જાનનેસે દિયા જાતા હૈ, “કયોંકિ શેયકા પ્રતિબિંબ ભી જબ ઝળકતા હૈ જ્ઞાનકી પર્યાયમેં,” પર્યાયની બાત અબ ચલતી હૈ. ઇસકી પર્યાયમેં રાગ જાનનેમેં આતા હૈ, શરીર હૈ ઐસા જાનનમેં આતા હૈ, જ્ઞાનકી પર્યાયમેં ઉસકી ઝળક નામ જાનનમેં આતા હૈ. આહાહા! શેયકા પ્રતિબિંબ જબ ઝળકતા હૈ જ્ઞાનકી પર્યાયમેં સ્વપરપ્રકાશક પર્યાયકા સામર્થ્યસે જ વિકસિત હુઆ, ઉસમેં રાગ ને શરીર આદિ દેખનેમેં જાનનમેં આતા હૈ, “તબ જ્ઞાનમેં વૈસા અનુભવ હોતા હૈ,” તો જ્ઞાનમેં ઐસા અનુભવ હોતા હૈ કે મેં તો જ્ઞાનકી પર્યાય હૂં! તથાપિ ઉસે શેયકૃત અશુદ્ધતા નહીં. કયા કહેતે હૈ?
ત્રિકાળી શાકભાવ તો શુદ્ધ હૈ પણ ઉસકા જ્ઞાન હુઆ હવે પર્યાયમેં, તો જ્ઞાન ઉસકા હુઆ વો જ્ઞાનકી પર્યાયમેં સ્વ તો જાનનમેં આયા પણ વો જ્ઞાનકી પર્યાય અવસ્થામૅ પર જાનનેમેં આયા, તો પર જાનનમેં આયા તો ઇતની પરણેયકૃત પરાધીનતા ઉસમેં આઈ ઐસા હૈ નહીં. યે પરણેયકૃત જો ભાવ ગિનનમેં આયા યે તો સ્વ-શેય અપની પર્યાયકા ભાવ હૈ, યે જ્ઞાન પર્યાય અપના પર્યાયકા ભાવ હૈયે શેયકૃતસે હુઆ હૈ ઐસા હૈ નહીં. અરે આવી વાતુ. ભાષા તો સાદી છે પણ હવે ભાવ તો જે હોય એ પ્રમાણે હોયને? આહાહા ! કયા કિયા? કે જો જાનનેવાલા એમ કહેનેમેં આયા, તો જાનનેવાલા અપનેકો તો જાન્યા, પણ વો પરકો જાનનેકે કાલમેં, પર જૈસી ચીજ હૈ તૈસા યહાં જ્ઞાન હોતા હૈ. તો, ઐસા તો પારકે કારણસે યે પર્યાય હુઈ હૈ ઐસા હૈ નહીં, યે પરકો જાનનેકી પર્યાય ભી અપની શક્તિકા વિકાસ હુઆ હૈ સ્વપરપ્રકાશકા વિકાસ હુઆ હૈ પ્રગટ હુઆ હૈ યે અપની પર્યાય હૈ, અપનેસે પ્રગટ હુઈ હૈ, પરસે નહીં. સમજમેં આયા? આહાહાહા !
આવો ઉપદેશ કીધો, કાંઈ સાંભળ્યું ન હોય, દ્રવ્ય શું ને પર્યાય શું, અભેદ શું ને ભેદ શું, એ કયા હૈ આહા! આ અનાદિ કાળ અજ્ઞાનમેં રૂલતે રૂલતે પરિભ્રમણ, આહાહા ! કૌવા, કીડા,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #253
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૬
૨૩૯ કાગડા, કંથવા ઉસમેં ભવ અનંત કિયા ને અહીંયા ભી નહીં સમજે (તો) મરીને ત્યાં જાએગા યે આહાહા ! ભલે અહીંયા કરોડોપતિ હો, માંસ અને દારૂ આદિ ખાતે ન હો, દારૂ આદિ, પણ ભાન નહીં વસ્તુના ને માયા કપટ ને લોભ આદિ ભાવ કિયા હો, આહાહા ! તો પશુમેં જાએગા, ફિર અવતાર મનુષ્યના મિલના કઠણ પડેગા ધર્મ તો કઠણ પણ મનુષ્યપણું મિલના કઠણ (હો જાએગા). આહાહા !
આ ચીજ જૈસી હૈ ઐસી જ્ઞાનમેં સમજમેં ન આવે તબ લગ તો પરિભ્રમણકા ભાવ હૈ. આહાહા ! જ્ઞાનમેં ઐસા અનુભવ આતા હૈ, જેવું રાગ ને શરીરકો જાના તો યે જ્ઞાનકી પર્યાય જાનનમેં આઈ હૈ, એ રાગકા જ્ઞાન હુઆ માટે રાગકો જાના અથવા રાગસે જ્ઞાન હુઆ ઐસા હૈ નહીં. યે જ્ઞાન પર્યાય અપનૅકો જાના વો પર્યાયમેં પરકો જાના, તો પારકે કારણસે પરકો જાનના હુઆ ઐસા હૈ નહીં, અપનેમેં યે સ્વપરપ્રકાશકકા ભાન હુઆ, વિકાસ હુઆ, પ્રગટ હુઆ, એ રાગસે પ્રગટ હુઆ નહીં, શરીરકો જાના તો શરીરસે જાનનેકી પર્યાય ઉત્પન્ન હુઈ નહીં. આહાહાહા ! સમજમેં આયા?
તથાપિ ઉસે શેયકૃત અશુદ્ધતા નહીં, કયોંકિ જૈસા શેય જ્ઞાનમેં પ્રતિભાસિત હુઆ, જૈસા શરીર ને રાગ, જૈસી અપની પર્યાયમેં સ્વય જાનનમેં આયા વો હી પર્યાયમેં પરકા જાનનેમેં આયા યે પ્રતિભાસિત હુઆ વૈસા જ્ઞાયકકા હી અનુભવ કરને પર જ્ઞાયક હી હૈ, એ તો જાનનેકી પર્યાય શાયકકી હી હૈ, એ રાગકી પર્યાય નહીં, અરે! આવી વાતું હવે. શ્લોક બહોત અચ્છા હૈ નેમચંદભાઈ, છઠ્ઠી ગાથા, આ તો ભાવાર્થ હૈ, ટીકા તો ચલી ગઈ. આ તો ઓગણીસમી વાર ચલતે હૈ. અઢારવાર તો સમયસાર સારા સભામેં ચલ ગયા, પહેલેસે તે ઠેઠ અઢાર વાર, આ ઓગણીસમી વાર ચલતે હૈ. આહાહા ! વસ્તુ ગહન કભી સુના નહીં, વિચારમેં આયા નહીં કયા ચીજ હૈ ઔર ઉસકી દશામેં કયા હોતા હૈ, પહલે તો યે કહા કે વસ્તુ છે એ તો ત્રિકાળી શુદ્ધ હૈ ને ઉસકી દૃષ્ટિ કરના યે શુદ્ધ હૈ, ઔર પર્યાયમેં અશુદ્ધતા આતી હૈ વહ સંયોગજનિત હૈ માટે મલિનતા ને ભેદ પડતે હૈ.
હવે આંહી જે પર્યાય હુઈ એ દૂસરી બાત હૈ છતાં વો પર્યાય દ્રવ્યમેં નહીં સ્વયકો જાના અને પરશેયકો જાના યે પર્યાય અપરપ્રકાશક અપનેસે અપનેમેં હુઈ હૈ, છતે વો પર્યાય દ્રવ્યમેં હૈ નહીં, પર્યાય એ ભેદ . આહાહા !
આમાં મુંબઈવાળાને ક્યાં નવરાશ મળે આમાં, આવું સમજવાની ? ધંધા, આખો દિ' પાપ. સવારથી ઊઠે ત્યારથી આ કરો ને આ કરો, ધંધા, ધંધા, ધંધા પાપના, આહાહા ! ધર્મ તો નહીં પણ પુષ્ય ય ન મળે. આહાહા ! એને બે ચાર કલાક સત્ સુનનેમેં આતે હો તો પુણ્ય ભી બંધાય પણ ધર્મ નહીં. ધર્મ તો એ પુણ્યબંધકો રાગસે ભિન્ન ભગવાન છે. પૂર્ણાનંદકા નાથ, શાકભાવ હૈ ઉસકી દૃષ્ટિ લેના એટલે કે એ દૃષ્ટિમેં શાયક લેના. આહાહા! જે દૃષ્ટિમેં રાગ આદિ પર્યાય આદિ લીયા હૈ એ દૃષ્ટિમેં સારા ત્રિકાળી જ્ઞાયક લેના ઉસકા નામ સમ્યગ્દર્શન હે. આહાહા !
કયોંકિ જૈસા જોય જ્ઞાનમેં પ્રતિભાસિત હુઆ,” પર્યાયકી બાત હૈ હોં, “વૈસા શાયકના અનુભવ કરને પર જ્ઞાયક હી હૈ,”એ જાનનેકી પર્યાય જ્ઞાયકકી હી હૈ ચું, સ્વના જાનના ને પરના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #254
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૨૪૦ સમયસાર સિદ્ધિ ભાગ-૧ જાનના એ પર્યાય શાયકકી હૈ. અથવા શાયક હી જાનનેમેં આયા હૈ પર્યાયમેં. આહાહા ! ૫૨ જાનનેમેં આયા હૈ ઐસા હૈ નહીં. આહાહાહા ! અપના જ્ઞાયક ચૈતન્ય પ્રભુ, નિત્યાનંદ ધ્રુવ ઉસકા જો જ્ઞાન સમ્યક્ સ્વસન્મુખ હોકર આશ્રય લેકર હુઆ, યે જ્ઞાનકી પર્યાયમેં રાગાદિ શરીરાદિ આ બાહ્ય ચીજ જાનનેમેં આતી હૈ તો કહેતે હૈ કિ ૫૨કે કા૨ણસે પર્યાય જાનનેમેં આતી હૈ ઐસા નહી, એ પર્યાયકા સ્વભાવ ઇતના સ્વપ૨પ્રકાશક પ્રગટ હોકર અપનેમેં અપની પર્યાય હૈ, ઐસા જાનતે હૈ, એવું છે. નેમચંદભાઈ ! માર્ગ બહુ સૂક્ષ્મ ભાઈ. અત્યારે સંપ્રદાયમાં તો ગોટા ઉઠયા છે બધા પણ હવે શું કરીએ ? એને બિચારાને ખબર નથી ત્યાં. અરેરે, આહા ! આ ચીજ જે અંદર રહી જાય છે આખી સચ્ચિદાનંદ પ્રભુ, નિત્યાનંદ, સહજાત્મ સ્વરૂપ, સહજ સ્વભાવી જેમાં પલટન એ પર્યાય, પર્યાયેય નથી. ઐસા સ્વભાવ જો વસ્તુ હૈ વો ૫૨સે દૃષ્ટિ ઉઠાકર, અંદર ત્રિકાળીમેં દૃષ્ટિ લગાના, વો દૃષ્ટિ શુદ્ધ હૈ ને વસ્તુ શુદ્ધ હૈ. ઔર વો દૃષ્ટિ શુદ્ધ હુઈ અને સ્વકા જ્ઞાન હુઆ યે જ્ઞાનકી પર્યાયમેં પર્યાયકા સ્વપ૨પ્રકાશક સ્વભાવ હોનેસે ૫૨ જાનનેમેં આયા, એ ૫૨કે કા૨ણસે જ્ઞાન ૫૨કા હુઆ અહીંયા, ઐસા નહીં. એ તો અપના સ્વપ૨પ્રકાશક સામર્થ્યસે ૫૨કા જાનનેકા વિકાસ હુઆ હૈ આવી વાત છે. અરેરે ! જનમ મરણના અંત લાવી નાખ્યા.
અત્યારે તો સાંભળીએ છીએ. આમ જુવાન જુવાન માણસને હાર્ટફેઈલ, આમ બેઠા બેઠા વાત કરતા ને હાર્ટ ફેઈલ, દીકરીયુંને હાર્ટફેઈલ. આહાહા ! ક્યાં બિચારા મરીને જાય. આહા ! ક્યાંય રખડવા ઢોરમાં પશુમાં અવતાર, એના બંગલા ને પૈસા બધા પડયા રહે અહીં. આહા ! પ્રભુ ! તને ઉગરવાના આરા હોય તો એ ઉગરવાનો આરો ઉત૨વાનો એ ચૈતન્ય દ્રવ્ય છે. આહાહા ! જે ત્રિકાળી શાયકભાવ ધ્રુવભાવ, સ્વભાવભાવ, કાયમીભાવ, અસલીભાવ, નિત્યભાવ, આહાહા ! એની દૃષ્ટિ કરનેસે એટલે કે એમાં પ્રવેશ કરનેસે તેરે સમ્યગ્દર્શન હુઆ એ સમ્યગ્દર્શન અનંત ભવકા અંત કરનેવાલા હૈ, બાકી કોઈ ચીજ દયા દાન, વ્રત ભક્તિ આદિ તો ભવ સંસાર હૈ. આહાહાહા!
કોંકિ જૈસા જ્ઞેય ૫૨, જ્ઞાનમેં પ્રતિભાસિત, પ્રતિ ભાસિત એટલે જૈસા હૈ ઐસા યહાં જ્ઞાન હુઆ પૈસા શાયકકા અનુભવ કરના, યે તો શાયકકી પર્યાય હૈ અને જ્ઞાયકસે ઉત્પન્ન હુઈ હૈ, ૫૨સે ( નહીં ), ૫૨કી નહિ ૫૨સે નહિ. આહાહા ! યહ જો મૈં જાનનેવાલા હૂઁ સો મૈ ી હૂઁ. એ જ્ઞાનકી પર્યાયમેં રાગ શરીર જાનનેમેં આયા, પણ જાનનેકી પર્યાય હૈ યહ તો મૈં હૂં. હૈ ? મેં જાનનેવાલા હૂઁ સો મેં હી હૈં. એ જાનનેવાલેકી પર્યાય હૈ યહ મૈં હૂઁ, એ રાગસે જાનનેવાલાકી પર્યાય હુઈ હૈ રાગકા જ્ઞાન ઐસા હૈ નહીં. આહાહા ! ક્યાં લઈ જવો એને ? આવો માર્ગ છે, એની ખબરું વિના ૮૪ માં રખડી મરે છે. કાગડા ને કૂતરા, સિંહ ને વાઘ વરૂના અવતાર, એ વાણીયાએ મરીને ન્યાં જવાના બધા ઘણાં. ધર્મની ખબર ન મળે. સાચો સત્ સમાગમ બે ચાર કલાક જોઈએ એ વખત ન મળે અને પાપનો અસત્સમાગમ આ ધંધો એ અસત્ સમાગમ છે. અને કુગુરુ મળે તો એનો સંગ એ અસત્ સમાગમ છે. આહાહા !
આંહી કહે છે કે ૫૨ જો જાનનેમેં આયા વો તો મેં હી હૈં, ઓ તો મેરી પર્યાય હૈ, મેરેસે ઉત્પન્ન હુઈ હૈ, રાગકા જ્ઞાન શરીરકા જ્ઞાન ઓ જ્ઞાન રાગકે ને શ૨ી૨કે કા૨ણસે જ્ઞાન નહિ હુઆ હૈ, મેરી પર્યાયકા સામર્થ્યસે યે જ્ઞાન ઐસા હુઆ હૈ, મૈં ત્રિકાળી તો શાયક હું પણ ઉસકી પર્યાય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #255
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check h±tp://www.AtmaDharma.com for updates
૬
ગાથા
૨૪૧
જો શાયકકો જાની ઔર ૫૨કો જાની એ તો મેરી પર્યાય હૈ. મૈં જાનનેવાલા ઓ રૂપે પરિણમ્યા હૂઁ. રાગ એ પરિણમ્યા હૈ. રાગકા જ્ઞાન હુઆ શરીરકા જ્ઞાન. એ રાગ યહાં આયા હૈ ઔર રાગકે કા૨ણસે જ્ઞાનકી પર્યાય ૫૨કો જાનનેમેં હુઈ હૈ ઐસા હૈ નહિ, આવો માર્ગ છે.
ભાઈએ હિંદીનું કહ્યું ’તું, તમારા ભાઈએ કે થોડું હિંદી લ્યો કહે. પછી આખું હિંદી લ્યો કીધું. સવારમાં વહેલા આવ્યા 'તા. પછી કીધું થોડું હિંદી નહિ ચાલે. થોડું ગુજરાતી અને થોડું હિંદી ગરબડ ( નહીં ) ચાલે આખું હિંદી લ્યો કીધું, ભાઈને લઈને. આહાહા ! બાપુ મારગડા જુદા ભાઈ, આહાહા!
=
અરેરે સત્ય સુનનેમેં ભી આવે નહિ. તો એ સત્યકા કયા ચીજ હૈ ઉસકી પ્રાપ્તિ તો મહા દુર્લભ હૈ. આહાહા ! આહાહા !
แ
,,
યહ જો મૈં જાનનેવાલા હું સો તો મેં હી હું. ” રાગ ને શરીરાદિકી ક્રિયા જો હોતી હૈ. જડકી, ઉસકા યહાં જ્ઞાન હોતા હૈ વો તો મેં હી હું, યે જ્ઞાનકી પર્યાય મેરી હૈં, મેરેસે ઉત્પન્ન હુઈ હૈ, ૫૨સે ઉત્પન્ન હુઈ નહીં. આહાહા ! ‘ અન્ય કોઈ નહી ’, ‘ ઐસા અપનેકો અપના અભેદરૂપ અનુભવ હુઆ ', ઐસા અપનેકો ભગવાન સ્વરૂપ ચૈતન્ય પ્રભુ અપના જ્ઞાન હુઆ ને ૫૨કા જ્ઞાનમેં ભી અપના જ્ઞાન હુઆ, ઐસા અપનેકો અપના અભેદરૂપ અનુભવ હુઆ, તબ ઇસ જાનનેરૂપ ક્રિયાકા કર્તા સ્વયં હી હૈ, કયા કિયા ? જાણકસ્વરૂપ જે ભગવાન આત્મા ત્રિકાળ ઉસકા જાનનેકી પર્યાય ઔર યે સમય હજી રાગ અને શ૨ી૨કો જાનતે હૈ યે પર્યાય, એ પર્યાયકા કર્તા તો આત્મા હૈ, આહા ! હૈ ? યે જાનનેરૂપ ક્રિયાકા કર્તા અહીં લીયા હૈ. આહાહા ! પર્યાય હુઈ ને ? ક્રિયા હૈ ને ? પર્યાય; ત્રિકાળી ચૈતન્ય જ્ઞાયક પણ મૈં હું ઐસા જ્ઞાન હુઆ ઔર જ્ઞાનમેં હજી શરીરાદિ લક્ષ ૫૨ ઉ૫૨ જાતા હૈ તો ઉસકા ભી જ્ઞાન હોતા હૈ તો ઉસકા જ્ઞાન હુઆ વો જ્ઞાનકી પર્યાય મેરા જ્ઞાનકૃત હૈ, હૈ ? યે જાનનેરૂપ ક્રિયાકા કર્તા સ્વયં હી હૈ, એ રાગસે જ્ઞાન હુઆ તો રાગ કર્તા ને જાનનેકા કાર્ય ઉસકા કર્મ, કાર્ય ઐસા હૈ નહીં. આહાહા ! આવો વીતરાગનો માર્ગ.
“યે જાનનેરૂપ ક્રિયાકા કર્તા સ્વયં હી હૈ' સ્વને જાનના ને ૫૨ને જાનના યે જાનનેકી ક્રિયાકા કર્તા તો સ્વયં આત્મા હૈ. યે જાનનેકી ક્રિયા ૫૨કા જાનના હુઆ તો ૫૨ કર્તા હૈ અને આ જ્ઞાનકી પર્યાય કાર્ય હૈ ઐસા હૈ નહીં. ઔર જિસને જાના વો કર્મ ભી સ્વયં હી હૈ. આહાહાહા ! યે કર્તા ભી સ્વયં હૈ અપની જ્ઞાનકી પર્યાયકા, અને કર્મ ભી સ્વયં હી હૈ, કાર્ય હુઆ વો ભી સ્વયં હી હૈ અપના. આહાહા ! ઐસા એક શાયક સ્વભાવ સ્વયં શુદ્ધ હૈ, ઐસા એક શાયક સ્વભાવ સ્વયં શુદ્ધ હૈ, હૈ ? હિન્દી દીયા હૈ હિન્દી પુસ્તક દીયા, હિન્દી હૈ ? આહાહા ! આ તો ત્રિલોકનાથ સર્વજ્ઞ ૫૨માત્મા જિનેશ્વરદેવની વાણી છે. આહા ! પ્રભુ તું કોણ, કયા હૈ ? ઔર કિતના કાળકા હૈ ? મૈં તો શાયક હું કિતના કાળકા હૈ? મૈં તો ત્રિકાળ હું તો ઉસમેં પર્યાયકા કોઈ ભેદ ઉસમેં હૈ કે નહીં ? ઉસકો જો જાનનેવાલી પર્યાય હૈ અથવા અશુદ્ધ રાગ હૈ યે કોઈ ઉસમેં હૈ કિ નહીં ? કે ના. ત્યા૨ે ઉસમેં હૈ નહીં ઐસા જ્ઞાન હુઆ તો યે જ્ઞાનકી પર્યાય હુઈ, યે પર્યાય તો સ્વકો જાનતે હૈ ને ૫૨કો જાનતે હૈ, યે પર્યાય ઉસમેં હૈ કી નહી અંદરમેં ? કે એ અંદ૨મેં નહીં પણ પર્યાયમેં દોકા જાનના, યે મેરામેં હૈ, પર્યાયમેં સ્વકા જાનના ને ૫૨કા જાનના યે પર્યાયમેં હૈ, સમજમેં આયા ? ક્યાં, ભાઈ આવ્યા નથી ? પ્રવિણભાઈ ! ન્યાં બેઠા છે, ઠીક.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #256
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ મનીષ ગયો, મનીષ ગયો? હેં? આહાહા !
ચૈતન્ય જ્ઞાનકા પુંજ હૈ અંદર, જેમ ધોકળા હોતા હૈ ને ધોકળા કયા કહેતે હૈ, રૂકા બોરા, રૂકા બોરા બડા હોતા હૈ ને ૨૫-૨૫ મણકા, આ અનંત અનંત ગુણકા જ્ઞાનકા બોરા હૈ, ઉસમેંસે થોડા નમુના બહાર નીકાલતે હૈ, કે જો ભાઈ આ રૂ ઐસા હૈ ઐસે આ જ્ઞાયકકા પુંજ પ્રભુ ઉસકા જ્ઞાન કરનેસે ઉસકા નમુનારૂપ જ્ઞાનકી પર્યાય બહાર આતી હૈ, કે આ જ્ઞાનકી પર્યાય જો આઈ ઐસા હી સારા સ્વરૂપ જ્ઞાનમય હૈ. આહાહા! ઔર વો જ્ઞાનકી પર્યાય જો અવસ્થા હુઈ યે હૈ તો ભેદ, ત્રિકાળની અપેક્ષાએ પણ રાગ તરફકા ઝુકાવ નહીં, રાગકા જ્ઞાન હુઆ યે તો સ્વકા ઝુકાવમેં હુઆ હૈ વો કારણે વો પર્યાયકો ભી અભેદ નામ સ્વસમ્મુખ હુઈ, સ્વકે આશ્રયસે હુઈ, તો અભેદ હુઈ એમ કહેનેમેં આતા હૈ. પર્યાય કાંઈ દ્રવ્યમેં ઘુસ જાતી નહીં, પર્યાય તો પર્યાયમેં રહેતી હૈ, ભલે જ્ઞાયકના જ્ઞાન હુઆ ને રાગકા જ્ઞાન હુઆ એ તો અપની પર્યાય હુઈ હૈ, પણ વો પર્યાય કોઈ ત્રિકાળમેં ઘુસ જાતી હૈ ઐસા નહીં, પર્યાય પર્યાયમેં રહેતી હૈ દ્રવ્ય દ્રવ્યમેં રહેતા હૈ.
છતાં દ્રવ્યના જ્ઞાન પર્યાયમેં જ્ઞાન આતા હૈ આ પૂર્ણાનંદ પ્રભુ હૈ, ઐસા જ્ઞાન પર્યાયમેં આતા હૈ, પણ એ વસ્તુ પર્યાયમેં આ જાતી નહીં. આહાહાહા ! સમજમેં આયા? હળવે હળવે તો કહેવાય છે, આ તો પ્રભુનો માર્ગ છે, આહાહા! જિનેશ્વરદેવ, અનંત સર્વશો, અનંત તીર્થકરો આ વાત કહેતા આવ્યા છે. એણે અનંતવાર સાંભળી છે પણ એને રુચી નથી. એને અંતરનો આશ્રય કરીને શરણ લીધું નથી એણે. આહાહા ! શરણ લીયા નહીં.
તો કહેતે હૈ! ઐસા યે જ્ઞાયક માત્ર સ્વયં શુદ્ધ હૈ, ત્રિકાળી, યહ શુદ્ધ નયકા વિષય હૈ, યહાં કયું કિયા? કે એ શુદ્ધ જો હૈ ત્રિકાળી પણ ઉસકા યહાં જ્ઞાન હુઆ ઉસકો શુદ્ધ હૈ, તો યે પર્યાય જે જ્ઞાન હુઈ, એને ભી શુદ્ધ કહુનેમેં આયા, અભેદ હો ગઈ ને, જે શુદ્ધ ચૈતન્યમૂર્તિ પૂર્ણ હૈ ઉસકા જ્ઞાન હોકર યે સ્વકે સન્મુખ હો ગયા, સ્વકે આશ્રયે હો ગયા, તો ઉસકો ભી અભેદ કહુનેમેં આતા હૈ, ને ઉસકો ભી શુદ્ધ કહનેમેં આતા હૈ, અભેદની અપેક્ષાએ બાકી પર્યાય હૈ યે તો વ્યવહારનયકા વિષય હૈ, ચાહે તો કેવળજ્ઞાન હો એ ભી વ્યવહારનયકા વિષય હૈ. આહાહાહા! આવી ફૂરસદ ક્યાં? નવરાશ ક્યાં? ધંધા આડે, એક ધંધો હોય ત્યાં બીજો ધંધો ચલાવે કારખાનું બીજું કારખાનાં, ત્રીજા કારખાનાં, આમાં નવરાશ ક્યાં મળે? આહાહા !
પ્રભુ(શ્રોતાઃ- આમાં રૂપિયા મળે, આમાં શું મળે) ધૂળમાંય નથી મળતા રૂપિયા ત્યાં એને, રૂપિયા તો રૂપિયામાં રહેતે હૈ, મેરેકો મિલા ઐસી મમતા મિલતી હૈ ઉસકો, પૈસા મિલતે હૈ? પૈસા તો પૈસામાં રહેતે હૈ. આત્મામેં આતા હૈ મેરે મિલા ઐસી મમતા ઉસકે પાસ આઈ, પૈસા તો પૈસામેં રહા હૈ. આહાહા ! ધૂળમૅય હે નહીં.
આ પર્યાય જ્ઞાનકી હુઈ યે ઉસમેં રહી એમ કહેનેમેં આયા. આહાહા! પ્રભુ જો ચૈતન્યમૂર્તિ, ચૈતન્યના પ્રકાશના પૂર પુંજ પિંડ ત્રિકાળી ઉસકા જ્ઞાન હુઆ વો જ્ઞાનકી પર્યાય ઉસમેં રહી કેમકે ઉસકે આશ્રયસે ઉસકા અવલંબનસે અથવા ઉસસે પર્યાય હુઈ હૈ. આહાહા ! આવું આકરું કામ છે.
અરેરે આ ક્યાં નવરાશ ફૂરસદ, બાળક હોય ત્યાં રમતુંમાં જાય, યુવાન થાય તો બાઈડીના મોહમાં જાય, વૃદ્ધાવસ્થા થાય તો જીર્ણ શરીર ને થઈ રહ્યું, જીવન પરાધીન થઈ ગયું. આહાહા! આમાં પહેલેસે કામ ન લિયા હો તો પછી નહીં લઈ શકે. શાસ્ત્રમ્ ઐસા હે જરા જાળ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #257
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૬
૨૪૩ ન પિલ્લઈ, જીર્ણતા, શરીરમેં ન આવે, શરીરની ઇન્દ્રિયા હીણી ન હો ઔર શરીરમેં રોગ ન આ જાય એ પહેલે (કામ) કરી લે, પીછે નહીં હોગા. આહાહા ! આપણે અષ્ટપાહુડમેં હૈ, આ શ્વેતાંબર મેં ભી હૈ, શ્વેતાંબરકી આ ગાથા હૈ જરા જાળ ન પીધઈ, આપણે દિગંબરમેં હૈ, વૃદ્ધાવસ્થા ન આ જાય, રોગ શરીરમેં દેખાવ ન આપે, ઔર ઇન્દ્રિયો હીણી ન હો જાએ તબલગ કામ કરી લે આત્માકો, પીછે નહીં કરી શકે, ચલા જાએગા જિંદગી તેરી નિષ્ફળ, આહાહા !નિષ્ફળ નહીં, ધર્મને માટે નિષ્ફળ, આહાહા ! રખડવા માટે સફળ, દુઃખ ભોગવવા માટે સફળ. આહાહાહા. આવું સત્ય સ્વરૂપ છે.
જ્ઞાયકભાવ સ્વયં શુદ્ધ હૈ એ શુદ્ધનયકા વિષય હૈ” શુદ્ધ નયનો વિષય તો ત્રિકાળ છે, પણ એ વિષયને જાણ્યુંને ત્યારે તેને શુદ્ધ કહેવામાં આવ્યું ને એ અપેક્ષાએ પર્યાયને પણ શુદ્ધ નયનો વિષય કહેવામાં આવે, છે તો વિષય ત્રિકાળી શુદ્ધ, પણ એનો વિષય કરતા જે પર્યાય નિર્મળ પ્રગટ થઈ, એ પણ એ બાજુ ઢળી ગયેલી છે ને? એટલે એને પણ એક ન્યાયે ૧૪ મી ગાથામાં આત્મા કહો કે શુદ્ધનય કહો, અનુભૂતિ કહો. એમ કહેવામાં આવ્યું છે એક અપેક્ષાએ, આહાહા! અહીં તો ત્રિકાળી શુદ્ધને વિષય કીધો.
અન્ય જો પસંયોગજનિત ભેદ હૈ મલિન આદિ, વે સબ ભેદરૂપ અશુદ્ધ દ્રવ્યાર્થિકનાયકા વિષય હૈ” આહાહાહા ! પસંયોગજનિત મલિન આદિ પર્યાય હૈ અથવા ભેદ પ્રમત અપ્રમત, યે સબ ભેદરૂપ અશુદ્ધ દ્રવ્યાર્થિકનય, યું કયું કહા? કે દ્રવ્યથી પર્યાય હૈ, વો અપેક્ષાસે અશુદ્ધદ્રવ્યાર્થિક કહા, એ મલિન પર્યાય પ્રમત-અપ્રમત પણ દ્રવ્ય કી હૈ ને? એ અપેક્ષાએ દ્રવ્યથી પર્યાયમેં ઉત્પન્ન હુઆ હૈ ને? તો અશુદ્ધદ્રવ્યાર્થિક કહા, યે અશુદ્ધદ્રવ્યાર્થિકનય થી શુદ્ધ દ્રવ્યની દૃષ્ટિમેં પર્યાયાર્થિક હી હૈ, અશુદ્ધ કર્યું કહા? કી દ્રવ્ય પોતે પોતાની પર્યાયમેં અશુદ્ધરૂપે હોતા હૈ વો કારણે એને અશુદ્ધદ્રવ્યાર્થિક કહેનેમેં આયા. આહાહા !
અશુદ્ધદ્રવ્યાર્થિક શુદ્ધ દ્રવ્યની દૃષ્ટિમેં પર્યાયાર્થિક હી હૈ” એ તો. પર્યાય હ હૈ, ભેદ પ્રમતઅપ્રમત સબ. આહાહા! “ઔર ઇસ લીયે વ્યવહારનય હી હૈ,” કયા કિયા? ત્રિકાળી વસ્તુ જો ભગવાન શુદ્ધ ચૈતન્ય વો શુદ્ધ નયકા વિષય, અને પર્યાય હુઈ યે ભેદ, પણ જો મલિન પર્યાય સંયોગજનિતકો ભેદ હું ચૌદ ગુણસ્થાન, શુભાશુભ ભાવ. એ તો અશુદ્ધ દ્રવ્યાર્થિક, એ દ્રવ્ય પોતે પર્યાયમાં ભેદરૂપે પર્યાય હુઈ હૈ એ અપેક્ષાસે અશુદ્ધદ્રવ્યાર્થિક કહા, પણ એ અશુદ્ધદ્રવ્યાર્થિક કે પર્યાયાથિક હી હૈ અને પર્યાયાર્થિક હૈ વો હી વ્યવહાર હૈ. આહાહા!
કેટલું યાદ રાખે આમાં એક કલાકમાં? આ તો બાપુ જગતથી જુદી જાત છે બાપુ, ધર્મની જાત જિનેશ્વર ત્રણ લોકનો નાથ, પરમેશ્વર કહે છે એ વાતો આખી જગતથી જુદી છે, આહાહા ! દુનિયામાં ક્યાંય મેળ ખાય એવો નથી. આહાહા! શું કહ્યું? કયા કિયા? કે દો ભેદ, એક ત્રિકાળી દ્રવ્ય વસ્તુ જ્ઞાયકભાવ એ શુદ્ધનયકા ધ્યેય વિષય ઔર પર્યાયમેં જો ભેદ હૈ ચૌદ ગુણસ્થાન શુભાશુભ આદિ એ અશુદ્ધ દ્રવ્ય, એ દ્રવ્ય પોતે અશુદ્ધપણે પરિણમ્યા હૈ, પર્યાય તરીકે હોં, એથી એને અશુદ્ધદ્રવ્યાર્થિક કહ્યું એની પર્યાય છે ને, એમ ગણીને, એ અશુદ્ધદ્રવ્યાર્થિક છે, અશુદ્ધદ્રવ્ય જેનું પ્રયોજન એ અશુદ્ધદ્રવ્યાર્થિક હૈ, ઉસકો પર્યાયાર્થિક કહેતે હૈં, આ ઉસકો વ્યવહાર કહેતે હૈ, આહાહા !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #258
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ બધા પલાખા આકરા, આહાહા ! અનંત કાળનો અજાણ્યો મારગ બાપુ, એ વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર એની ભાષામાં દિવ્યધ્વનીમાં પ્રભુની વાણીમાં આ આવ્યું છે, એ આચાર્યોએ આ રીતે ગાથામાં રચના કરી છે. આહાહા! તેનો ભાવાર્થ, પંડિતોએ જયચંદ પંડિત થઈ ગયા છે. એને આ ભર્યો છે આ તો ભાવાર્થ છે. આહા! શું કહેવા માગે છે? કયા કહેનેમેં આતા હૈ? એની સ્પષ્ટતા ભાવાર્થમેં લે લીયા હૈ. સમજમેં આયા?
પર્યાયાર્થિક હૈ, ઇસલિયે વ્યવહારનય હી હૈ. આહાહા ! એ જ્ઞાયક ભાવમેં પર્યાયમેં ચૌદ ભેદ જે ગુણસ્થાનકા, ભેદ દિખતે હૈ યે વ્યવહારનય હી હૈ, પર્યાય એ જ વ્યવહારનય હૈ દ્રવ્ય એ નિશ્ચયનયકા વિષય. પણ જિસકો નિશ્ચય વસ્તુકા જ્ઞાન હોતે હૈ, ઉસકો ભેદકા ને રાગકા જ્ઞાન અપનેમેં અપને કારણસે હોતા હૈ. આહાહાહા! “ઐસા આશય સમજના ચાહીએ”, લ્યો, ઇસલિયે વ્યવહારનય હી હૈ, “જ” વ્યવહારનય હી હૈ, આહાહા ! એ “જ' છે.
ઐસા આશય સમજના ચાહિયે, વિશેષ કહેગા લ્યો. પ્રમાણ વચન ગુરુદેવ.
પ્રવચન નં. ૨૫ ગાથા – ૬ તા. ૪-૭-૭૮ મંગળવાર, જેઠ વદ-૧૪ સં.૨૫૦૪
શ્રી સમયસાર ગાથા નં. ૬ એના ભાવાર્થનો બીજો પેરેગ્રાફ.
યહાં યહ ભી જાનના ચાહિએ, ત્યાંથી છે. શું કરવા કહ્યું છે? એ કહે છે આ આત્મા હૈ વો જ્ઞાયકભાવ ત્રિકાળ ઉસમેં જો આ ગુણસ્થાનકા ભેદ હૈ, એ શુભ અશુભ પુણ્ય પાપકા ભેદ યે ઉસમેં નહિ પર્યાયમેં હૈ. વસ્તુ જો હૈ જ્ઞાચકરસ ચૈતન્યરસ અતિ મોજૂદગી ચીજ, વસ્તુ મોજૂદગી ચીજ આત્મા, ધ્રુવ, વો સમ્યગ્દર્શનકા વિષય. ધર્મની પહેલી સીઢી પ્રાપ્ત કરનેમેં, વો જ્ઞાયક ચૈતન્ય રસ હલચલ કે પરિણમન પર્યાયકી બિનાકી ચીજ, હલચલ નહીં એમાં. આહાહા ! ઝીણી વાત છે ભાઈ, પર્યાય છે તે હલચલ કરે છે, બદલતે હૈ, વસ્તુ જો ધ્રુવ એ તો હલચલ વિનાકી એકરૂપ ત્રિકાળ શુદ્ધ સત્તાસ્વરૂપ ઉસમેં તો પર્યાયકો ભેદ ભી નહીં, વો સમ્યગ્દર્શનકા વિષય હૈ. આહાહા !
ધર્મકી પહેલી સીઢી સમ્યગ્દર્શન, પહેલી શ્રેણી, ઉસકા વિષય ત્રિકાળી જ્ઞાયકભાવ જો હૈ એકરૂપ હૈ વહ ઉસકા વિષય એ અપેક્ષાસે અશુદ્ધદ્રવ્યાર્થિક કહો પર્યાય કહો કે વ્યવહાર કહો, તીનોં ઉસ ચીજમેં નહિ. આહાહા ! પર્યાયમેં હૈ, ઓ માટે તો લેના હૈ, વસ્તુમેં ચૈતન્ય જ્યોત ત્રિકાળી એક સદેશ ચૈતન્યઘન ચૈતન્યના પ્રકાશના પૂરકા નૂર ઐસા તેજકા પિંડ. આ તમારે ત્યાં ડાકટર બાકતરમાં આવું ક્યાંય આવે એવું નથી ક્યાંય. આહાહાહા ! અતિ હેં ને? અસિત હૈ ને, અસ્તિ, હેં ને? તો હું તો અતિ ઉસકી મોજુદગી કયા હૈ, કાયમી મોજુદગી કયા હૈ? કાયમી મોજુદગી તો જ્ઞાન આનંદ આદિકા રસ ધ્રુવ, એકરૂપ ત્રિકાળ અનાદિ અંત બિનાકી ચીજ, શરૂઆત નહીં, અંત નહી બિચમેં પણ કાયમ ધ્રુવપણે બિરાજમાન પ્રભુ. આહાહા ! એ ચીજો સત્ય કહેકર પર્યાયકો અસત્ય કહા અથવા ઓ પર્યાય પણ, રાગપણે ધ્રુવ પરિણમતેં નહી, ક્યોં કહા કિ જ્ઞાયક ભાવ જો ધ્રુવ હૈ યે પુષ્ય ને પાપ તો અચેતન ભાવ હૈ. આહાહા!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #259
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check h±tp://www.AtmaDharma.com for updates
ગાથા - ૬
૨૪૫
દયા દાન વ્રત ભક્તિ આદિકા વિકલ્પ જો હૈ યે તો અચેતન હૈ, અચેતનકા અર્થ ? ઉસમેં જ્ઞાયક૨સ જો ચિદાનંદ હૈ વો ઉસમેં આતા નહીં, ઔર શાયકકી કિરણ જો હૈ, વો ભી પુણ્યપાપકા ભાવમેં આતા નહીં, વો કા૨ણસે પુણ્ય પાપકો અચેતન ને જડ કહેનેમેં આયા હૈ. આહાહાહા ! આ શરીર જડ હૈ ઉસમેં તો રંગ, ગંધ, રસ, સ્પર્શ હૈ અને પુણ્ય પાપકા ભાવ હૈ. દયા દાન વ્રત ભક્તિ, કામ, ક્રોધ ઈસમેં રંગ ગંધ નહીં, પણ ઉસમેં ચૈતન્યકા પ્રકાશકા કિરણ નહીં, વો અપેક્ષાસે પુણ્ય પાપ ભાવકો જડ ને અચેતન કહનેમેં આયા હૈ. આહાહા ! સમજમેં આયા ? તો કહેતે હૈ કિ, અચેતન ને જડ કહેકર, ઉસકો નિષેધ કિયા કે વસ્તુમેં હૈ નહી, તો યે પર્યાયમેં હૈ કે નહી ? પર્યાયમેં ન હૈ તો તો નિર્ણય કરનારી તો પર્યાય હૈ, કયા કહતે હૈ ? જો ત્રિકાળી ચીજ હૈ વો ધ્રુવ, જ્ઞાયક ધ્રુવ, વજનો બિંબ, વજ, વજ્ર જેમ હૈ એમ જ્ઞાન આનંદકા બિંબ ધ્રુવ હલચલ બિનાકી વો ચીજ હૈ. પર્યાય વિનાકી.
પણ ઉસકા આ હૈ ઐસા નિર્ણય કોણ કરતે હૈ? યે પર્યાય નિર્ણય કરતી હૈ. અનિત્ય નિત્યકા નિર્ણય કરતી હૈ. આંય વાત જ બીજી આખી દુનિયાથી જુદી હૈ. એ નિત્યાનંદ પ્રભુ, ધ્રુવ આદિ નહીં, અંત નહીં વસ્તુ સહજ સહજાત્મ સ્વરૂપ ધ્રુવ, વો તો મૈં યહ હું, ઉસકા નિર્ણય ઉસમેં તો હૈ નહીં, નિર્ણય કરનેવાલી તો પર્યાય હૈ, જો અનિત્ય હૈ, પલટતી હૈ, હલચલ હૈ. આહાહા ! તો વો પર્યાય ઉસમેં નહિં, પણ પર્યાય નિર્ણય કરતી હૈ, તો પર્યાય પર્યાયમેં હૈ, લોજીક કઠણ બહુ ભાઈ, વીતરાગનો માર્ગ, જિનેશ્વરનો મૂળ માર્ગ બહુ કઠણ છે.
જગતને તો અત્યારે તો સાંભળવા મળતો નથી. બહારનું આ કરો ને સેવા કરો ને ફલાણું કરો ને આ દેશ સેવા કરો ને માણસની સેવા કરો ને કોણ કરે પ્રભુ ? ૫૨ની સેવા એટલે કયા ? એનો અર્થ કયા ? ૫૨દ્રવ્ય હૈ કે નહીં ? હૈ તો ઉસકી પર્યાય વર્તમાનમેં પર્યાય વિનાકા દ્રવ્ય હૈ ? ઉસકી પર્યાયકા કાર્ય તો વો દ્રવ્ય કરતી હૈ. તુમ દૂસરાકા કરે ? તુમ દૂસરેકી સેવા કરતે હૈ માનતે હૈ યે તો મિથ્યાભ્રમ અજ્ઞાન હૈ. આહાહા ! આ ડાકટર ગયા ’તા કે નહીં હમણાં જેલમાં ગયા ’તા ને ? આહાહા !
અહીંયા તો પ્રભુ કહેતે હૈ ત્રિલોકનાથ સર્વજ્ઞ જિનેશ્વરદેવ વીતરાગ ૫રમાત્મા અનંત તીર્થંકરો વર્તમાન બિ૨ાજતે હૈ ૨૦ તીર્થંકર મહાવિદેહ ક્ષેત્રમેં, પ્રભુ તો બિરાજતે હૈ, વો વાણી હૈ. કુંદકુંદાચાર્ય ત્યાં ગયે થે, આઠ દિન રહે થે વો ત્યાંસે આકર ભગવાનકા આ સંદેશ હૈ, ઐસા જગતકો જાહેર કરતે હૈં, આડતિયા હોકર માલ પ્રભુકા. આહાહા ! સમજમેં આયા ?
તો કહેતે હૈ કિ ભગવાન આત્મા ચૈતન્ય શાયક૨સ અસ્તિ મોજીદગી ચીજ, વો તો પર્યાય બિનાકી ચીજ હૈ, ઉસમેં તો અશુદ્ધતા જો દ્રવ્યનયની અશુદ્ધતા કહેનેમેં આતા હૈ, અશુદ્ધદ્રવ્યાર્થિક, દ્રવ્ય અશુદ્ધ નહીં હોતા હૈ પણ દ્રવ્યકી પર્યાય અશુદ્ધ હોતી હૈ વો કા૨ણે અશુદ્ધદ્રવ્યાર્થિક કહેતે હૈ, ઔર વો અશુદ્વ દ્રવ્યકા નયકા વિષયકો પર્યાય કહેતા હૈ. ઔર વો પર્યાય વો વ્યવહાર હૈ, ઔર ત્રિકાળી ચીજ હૈ વો નિશ્ચય હૈ. આહાહા ! આમાં વાત ક્યાં સમજવી, એ કા૨ણે કહ્યું ને, પર્યાયનો નિષેધ કર્યો છે ને ભાઈ ? કે જ્ઞાયકમાં પર્યાય હૈ હીં નહીં, ઔર શાયક હૈ વહ શુભાશુભ ભાવપણે ઠુઆ હી નહીં, કયોંકિ જ્ઞાનસ ચૈતન્ય ચૈતન્ય પ્રકાશકા પુંજ, વો પુણ્ય પાપકા ભાવ જો અચેતન હૈ ઉસમેં અંધારા હૈ, વો પ્રકાશકા અંશ નહીં વો અંધારા હૈ, તો ચૈતન્ય પ્રકાશકા પૂર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #260
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧
૨૪૬
જો ચૈતન્ય તત્ત્વ વો અંધારા૫ણે કભી હુઆ નહીં. સમજમેં આયા ? આહાહા !
અને જો જ્ઞાયકભાવ, શુભઅશુભભાવપણે હો જાય તો શાયક૨સ અચેતન હો જાય જડ હો જાય. આહાહાહા ! આ દયા દાન વ્રત ભક્તિકા ભાવ ભી અચેતન જડ હૈ, કોંકિ ઉસમેં વિકલ્પ હૈ, રાગ હૈ, એરૂપે ચૈતન્ય જો હો જાય, તો ચૈતન્ય જડ હો જાયે, જ્ઞાયક ચૈતન્ય પ્રકાશમેં અંધારા રાગરૂપે હો જાય તો આત્મા અંધારારૂપ હો જાય. અચેતન હો જાય. આહાહાહા ! આવી વાત છે.
66
22
અર્થાત્ પર્યાયમેં જો અશુદ્ધતા હૈ એ દ્રવ્યાર્થિકનયકા વિષય નહીં, વો તો અશુદ્ધ દ્રવ્યાર્થિકકા, અશુદ્ધદ્રવ્યાર્થિક નામ વો દ્રવ્યકી પર્યાયમેં હૈ વો અપેક્ષાએ અશુદ્ધ દ્રવ્યાર્થિક કહા, ઉસકો પર્યાયાર્થિક કહા ને ઉસકો વ્યવહાર કહા, વો વ્યવહાર જૂઠા હૈ ઐસા બતાએગા. આહાહા ! તો યહાં કહતે હૈ હવે, “યહાં યહ ભી જાનના ચાહિયે કે જિનમતકા કથન સ્યાદ્વાદરૂપ હૈ, વીતરાગ ત્રિલોકનાથકા અભિપ્રાયમેં સ્યાદ્વાદરૂપ હૈ, સ્યાદ્ નામ અપેક્ષાએ કથન કરના હૈ. ‘ સ્યાદ્વાદ ’ સ્યાત્ નામ અપેક્ષાસે કથન કરના એ જિનમતકા કથન હૈ, ઇસલિયે અશુદ્ઘનયકો પર્યાયમેં શુભાશુભ ભાવ હૈ, એ ચૈતન્ય શુભાશુભપણે નહીં હુઆ, ઐસા જો કહા, પણ અશુદ્ધનયકા વિષય નહીં હૈ ઐસા નહીં. આહાહાહા !
જૈસે ત્રિકાળી શુદ્ધ સ્વભાવ જ્ઞાયકભાવ ધ્રુવ એ શુભાશુભપણે ફુઆ નહીં, પણ શુભાશુભભાવ પર્યાયમેં હૈ ઇસકા નિષેધ કરે તો તો વસ્તુકા નિષેધ હો જાતા હૈ. આહાહા ! સમજમે આયા ? ‘ અશુદ્ઘનયકો સર્વથા અસત્યાર્થ ન માના જાયે ', યહાં તો એ કહા કે અશુદ્ધ હૈ વો જુઠા હૈ અસત્યાર્થ હૈ, કઈ અપેક્ષાસે વો ત્રિકાળી ચૈતન્ય જ્યોત જે ધ્રુવધાતુ, ચૈતન્યધાતુ, ચૈતન્યપણા જિસને ધા૨ ૨ખા હૈ, ઉસકી અપેક્ષાસે રાગ ને પુણ્ય-પાપકો અશુદ્ધ કહેકર, અચેતન કહેકર, નહીં હૈ દ્રવ્યમેં ઐસા કહા, પણ પર્યાયમેં નહીં હૈ, “ સર્વથા ઉસકો અસત્યાર્થ ન માના જાયે ”. આહાહા ! સમજમેં આયા ?
“ કોંકિ સ્યાદ્વાદ પ્રમાણસે શુદ્ધતા અશુદ્ધતા દોનોં વસ્તુકે ધર્મ હૈ,” કયા કિયા ? કચિત્નયસે જો ૫૨માર્થકા કથન હૈ પ્રભુકા યે શુદ્ધ જો ત્રિકાળ હૈ વો ભી વસ્તુકા સત્વ હૈ, વસ્તુકા સત્વ હૈ, કસ હૈ, ઐસે પુણ્ય પાપકા પર્યાયમેં ભી વસ્તુકા કસ હૈ, પર્યાયકા તત્ત્વ હૈ. આહાહાહા ! દરેક શબ્દ અજાણ્યા બધા, એના ભણત૨માં ન આવે, વેપારમાં ના આવે અત્યારે તો સંપ્રદાયમાંય નથી આ. આહાહા !
કયા કિયા ? સ્યાદ્વાદ પ્રમાણસે, અપેક્ષાસે વસ્તુકો સિદ્ધ કરનેમેં શુદ્ધતા ત્રિકાળી અને અશુદ્ધતા વર્તમાન દોનોં વસ્તુકે ધર્મ હૈ. ધર્મ નામ દો વસ્તુએ ધારી ૨ાખેલ ચીજ હૈ, ધર્મ નામ આ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર એ ધર્મકી વાત યહાં નહીં. વસ્તુએ ધારી રાખેલ ભાવ હૈ, જેમ વસ્તુ ભગવાન ત્રિકાળી ધારી રાખેલી ચીજ હૈ, ઐસે પુણ્ય-પાપ પણ પર્યાયમેં ધારી રાખેલી ચીજ હૈ, પુણ્ય-પાપ અસ્તી હૈ, પુણ્ય-પાપ નહીં હૈ એસા નહીં. આહાહાહા ! સમજમેં આયા ? ઝીણી વાત છે આ બધી. કોઈ દિ ' ક્યાંય સાંભળ્યું નથી, સત્ય કયા હૈ, સંપ્રદાયમાં તો અત્યારે ગોટા ઉઠયા છે બધા, આ કરો ને આ કરો વ્રત કરો ને તપ કરો. એ કરવું-કરવું એ તો વિકલ્પ ને રાગ હૈ, રાગના કર્તૃત્વ જ્ઞાનકો ચૈતન્યકો સોંપના મિથ્યાત્વ હૈ. પણ વસ્તુ હૈ ખરી અશુદ્ધતા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #261
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૬
૨૪૭ હૈ ખરી, પર્યાયમેં અશુદ્ધતા ન હો તો તો પર્યાય શુદ્ધ હૈ, તો તો ધર્મ હૈ, તો ધર્મ કરના તો રહેતે નહીં હૈ! મેરે ધર્મ કરના હૈ એસા પ્રશ્ન ઊઠે તો ઉસમેં કયા આયા? કે ઉસકી પર્યાયમેં ધર્મ હૈ નહીં, પર્યાયમેં અધર્મ હૈ, તો અધર્મ નાશ કરકે ધર્મ કરના હૈ. તો અધર્મ પણ પર્યાયમેં હૈ. આહાહા ! આ તો લોજીકથી પ્રભુનો માર્ગ કેવો છે, અત્યારે અજાણ્યો થઈ ગયો છે. આહા! આહાહા !
દો હી વસ્તુકા ધર્મ હૈ: ધર્મકા અર્થ? વસ્તુએ ટકાવી રાખેલી ચીજ હૈ. વસ્તુ જો ભગવાન આત્મા ત્રિકાળી ધ્રુવ ટકાવી રાખ્યા હૈ ઐસે પર્યાયમેં અશુદ્ધતા ભી ટકાવી રાખી હૈ. આહાહા ! સમજમેં આયા?
ઔર વસ્તુ ધર્મ વસ્તુકા સત્વ હૈ, કયા કિયા સમજમેં આયા? વસ્તુ જો પ્રભુ જ્ઞાયકભાવ જો ત્રિકાળ, વો ભી વસ્તકા ધર્મ હૈ, વસ્તુએ ધારી રાખેલી ચીજ હૈ, ટકાવી રાખેલી. ઉસકી પર્યાયમેં મલિનતા હૈ, વો ભી વસ્તુકા સત્ય હૈ. અસત્વ નહીં. પર્યાયમેં મલિનતા એ પર્યાયમેં સત્ય હૈ સત્વ નામ કસ હૈ, ઉસકા એક અંશ પણ કસ હૈ. આહાહાહા ! હૈ? ધર્મ વસ્તુકા સત્વ હૈ, વસ્તુ ધર્મકા સત્વ એટલે કયા? શુદ્ધ જે જ્ઞાયક ત્રિકાળી એ ભી વસ્તુ એ વસ્તુકા સત્વ હૈ યે ત્રિકાળી અને પુણ્ય પાપ દયા દાન કામ ક્રોધકા ભાવ વર્તમાન પર્યાયમેં ઉસકા અસ્તિત્વમેં ઉસકા સત્વકા સત્વમેં, પર્યાયકા સત્યમેં, એ અપનમેં હૈ. આહાહા!
અંતર માત્ર ઈતના હૈ કે અશુદ્ધતા પરદ્રવ્ય કે સંયોગસે હોતી હૈ” એટલો ફેર, શુભ અને અશુભ ભાવ અશુદ્ધ એ વસ્તુકા પર્યાયમેં સત્વ નામ ઉસકી ચીજ હૈ. પર્યાય એ ભી ઉસકી ચીજ હૈ, પણ ફેર ઈતના કિ અશુદ્ધતા પુણ્ય પાપકા ભાવ સંયોગકા લક્ષસે સંયોગજનિત કહેનેમેં આતા હૈ. આહાહાહા!હૈ? પર અશુદ્ધતા પર દ્રવ્ય, સંયોગસે હોતી હૈ? “અશુદ્ધનયકો યહાં હેય કહા હૈ,”યે પુણ્યપાપકા ભાવકો છોડને લાયક કહા હૈ, જિસકો ધર્મ પ્રગટ કરના હો, સમ્યગ્દર્શન ધર્મકી પહેલી સીઢી, ઉસકો શાકભાવ ત્રિકાળ વો આદરણીય હૈ, ઔર શુભ અશુભ ભાવ ઉસકો હેય હૈ, છોડને લાયક હૈ, ઐસા કહા હૈ. આહાહાહા! સમજમેં આયા?
ભાઈ એની એક પંકિત સમજના કઠણ હૈ. આ તો સિદ્ધાંત હૈ, આ કાંઈ કથા વાર્તા નહીં હૈ, ભાગવત-ભગવત્ કથા હૈ. ભાગવત કથા કહેતે હૈંને? નિયમસારમાં આવે છે ને છેલ્લે, આ ભાગવતકથા ભગવતસ્વરૂપ ભગવાન આત્મા, ભગવાન ત્રિલોકનાથે કહા, પ્રભુ તેરી સ્વરૂપ ચીજ તો ભગવતસ્વરૂપ ત્રિકાળ તો યે હૈ, પણ તેરી પર્યાયમેં ભૂલ હૈ, પુણ્ય-પાપકા ભાવ હૈ, યે હૈ, શુદ્ધતા ત્રિકાળ હૈ, પર્યાયમેં અશુદ્ધતા હૈ. એ અશુદ્ધતા દ્રવ્ય કિયા હૈ, ઔર હૈ ભલે પર્યાયે કિયા હૈ અને પર્યાયમેં રખી હૈ. અશુદ્ધતા પર્યાયમેં હૈ, ફકત ફેર ત્રિકાળી ચીજ સ્વઃ સ્વાભાવિક વસ્તુ હૈ ઔર પુણ્ય પાપકા ભાવ સંયોગી કર્મકા લક્ષસે હોતી હૈ. આહાહાહા!હૈ? “અશુદ્ધનયકો યહાં હેય કહા, કયોં કિ અશુદ્ધનયકા વિષય સંસાર હૈ.”યે પુણ્યપાપકા ભાવ સંસાર હૈ, દુઃખ હે.
આ દુકાનના ધંધામાં રહેના આખો દિ'એકલા પાપ ભાવ હૈ (શ્રોતાઃ પેટ ભરવું કેવી રીતે, ધંધો ન કરે તો) હેં? કોણ પેટ ભરે છે? પેટ તો જડ હૈ, જડ મેં જડ આના હો તો ચીજ આયેગી હી, ઐસા નહીં બોલતે આપણે ગુજરાતીમેં ખાનેવાલેકા પરમાણુમેં નામ હૈ, દાને દાને (૫) નામ હૈ, નેમચંદભાઈ ! આતા હૈ તુમ્હારે? ખાનેવાલેકા દાને દાને (૫) મહોર છાપ,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #262
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ મહોર છાપકા અર્થ? ત્યાં ક્યાં હૈ, પણ જો પરમાણુ આનેવાલા હૈ (વો) આયેગા, હી અને નહીં આનેવાલા હૈ તો નહીં આયેગા, તેરા લાખ પુરૂષાર્થ કરે તો ભી નહીં આયેગા અને આનેવાલા રોકનેમેં નહી રુક શકે, ઉસકે કારણસે આતા હૈ ને ઉસકે કારણસે જાતે હૈ તેરે કારણસે પરમાણુ આતે હૈ આહારકા ઐસા હૈ નહીં.
(શ્રોતા:- પરમાણુ ન આવે પણ રૂપિયા આવેને?) ધૂળેય રૂપિયો નથી આવતો, રૂપિયો એ જડ પરમાણુ હૈ, વો ભી પરમાણુ જહાં જાનેવાલા હૈ ત્યાં જાએગા, જહાં રહનેવાલા હૈ વહાં રહેગા. તેરેસે રહેગા ને તેરેસે પરમેં દે સકતા હું એ વાત તીન કાલમેં સચ્ચી નહીં હૈ. વાત બહુ ફેર બાપુ.
અરે ૮૪ના અવતાર બાપુ ભાઈ, એણે રખડીને કર્યા છે. આહાહા ! પ્રભુ તો એમ કહતે હૈ કે તેરા ઇતના દુઃખ સહન કિયા એ દુઃખકો દેખનેવાલકો રૂદન આયા. તે તો સહન કિયા પણ દેખનેવાલકો, તે ઈતના દુઃખ સહન કિયા હૈ, ૮૪ના અવતાર નર્કમેં કીડા, કાગડા કૂતરા આહાહા ! કૌઆ, ઇયળ, ઇયળ હોતી હૈ ને લંબી હાથ દો હાથની લંબી પાતળી, ચલતી હોય એમાં પાંચ મણનો પથ્થર પડે ઉપર એક વેંત દબાઈ જાય ને એક વેંત બહાર ખુલ્લી રહે, કરવું શું હવે ? આહા ! એ ત્યાં ને ત્યાં મરી જવાની, દેહ છૂટી જશે. કારણકે અંદરથી નીકળી શકે નહીં, ખેંચવા જાય તો અધી તુટી જાય, ઇયળ થાય છે આ ઈતની લાંબી સુતરની દોરી જેવી લાંબી લાંબી ઇયળ સમજતે હૈ ઇયળ જીવાંત. આહાહા !
અરે મેં તો એક ઉટકો દેખા થા ઉંટકો જંગલમેં આમ સારા જુવાન ઉંટ, રાણપરસે નાગનેસ જાતે થે બે ગાઉ, રસ્તામાં પડ્યો 'તો ઉંટ, મેં પુછયું આ કેમ? કે એનો પગ ભાંગી ગયો છે, ઉંટના પગ આમ હોય છે ને આડા હોય છે ને જરી આમ, આપણે જેમ સીધા હોય છે એમ નહીં, એમાંય જરી પડી જાય, હાલી શકે નહીં, હાલી શકે નહીં તો, મરે જ છૂટકો. દેહ છૂટ જાયે. મેં કીધું, આ અહીંયા કયું? એનો પગ લપસી ગયો છે, હવે ખલાસ. અહીંથી ચાલ શકે નહીં, ઉસકો અનાજ થોડુંક નાખ્યું 'તું ખડ ઈ ખડ ખાય ને ત્યાં ને ત્યાં દેહ છૂટી જશે. આહાહાહા ! એવા પણ પ્રભુ અનંત ભવ કિયા હૈ તેં, અનંત કાળનો હૈ ને તું અનાદિકા હૈ કે નવા હૈ કોઈ ? આહાહા !
એ પરિભ્રમણકા દુઃખ એને નાશ કરના હો તો પ્રભુ તેરી ચીજ એક અંતર આનંદકા નાથ હૈ, તેરા શરણ ત્યાં હૈ, તેરા રક્ષક ત્યાં હૈ, તેરા ઉત્તમ ચીજ અંદર જ્ઞાયકમેં હૈ. આહાહાહા ! ત્યાં શરણ લેનેકો જા તો ત્યાં ઉસકો અતિ હે એમ કહુનેમેં આયા હૈ, ઉપાદેય હૈ ઔર પુણ્ય ને પાપ એ હેય ને છોડને લાયક કહેનમેં આયા. પણ છોડને લાયક કહેનમેં આયા, પણ હૈ ઉસકો છોડને લાયક કહા, કે હૈ હી નહીં? એ કહેતે હૈ, હેં ને?
શુભાશુભકા વિષય સંસાર હૈ. આહાહાહાહા ! ત્રણ લોકનો નાથ ચૈતન્ય પ્રભુ જ્ઞાયક સ્વરૂપ ચૈતન્ય પ્રકાશનો પુંજ એ સિવાય અલાવા પુણ્ય ને પાપ દો ભાવ હોતા હૈ વો સંસાર હૈ, સંસરણમ્ ઇતિ સંસાર જિસમેં સંસરણમ્ પરિભ્રમણ જિસસે ઉત્પન્ન હો ઉસકા નામ સંસાર કહેતે હૈ એ પુણ્ય ને પાપકા દો હી ભાવ સંસરણમ્ સંસાર હૈ, એ વર્તમાન સંસાર હૈ ઔર ભવિષ્યમેં પરિભ્રમણકા બિજડાં હૈ, આહાહાહા ! આવી વાત સાંભળતા.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #263
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૬
૨૪૯ ઓલા દવાખાનામાં રસ કેટલો ચઢી જાય, એય આ ડાકટર છે, ખંડવા ખંડવા જાવું છે ને? એના છોકરાય બધા ડોકટર છે, મદદ કરે થોડી ત્યાં જઈને, દુકાને ન જાય પણ ધ્યાન રાખવું કે શું કર્યું તું કેમ ચાલે છે? દોરી તો હાથમાં રાખવી જોઈએ ને પડણ ઉડે ભલે પણ. આહાહા !
આંહી તો કહેતે હે પ્રભુ, તુમ જાણક શક્તિકો તત્ત્વ હૈ, એ રાગકો ને પરકા કૈસે કર સક્ત હૈ? આહાહા ! એ રાગ ને પુણ્ય પાપકા કર્તા તુમ જાનતે હો, તો યે તેરા સંસાર હૈ રૂલનેકા ચીજ. આહાહા ! હેં? અશુદ્ધ નયકા વિષય સંસાર હૈ, યે પુણ્યપાપ ભાવ એ સંસાર હૈ, ઔર સંસારમેં આત્મા કલેશ ભોગતા હૈ. આહાહા!(શ્રોતાઃ- ઘણાય સુખ ભોગવે છે) ધૂળેય સુખ નથી, સુખ તો આત્મામેં હૈ, બહારમેં માનતે હૈ પાંચ પચાસ લાખ પૈસા હુઆ, લડકા હુઆ સાત આઠ દસ બબ્બે લાખની પેદાશવાળા અમે સુખી હૈ, દુઃખના પોટલા ભર્યા હૈ, દુઃખ હૈ, કલેશ હૈ દેખો, એ શુભ અશુભ ભાવસે તો વર્તમાન કલેશ હૈ, ઔર ભવિષ્યમેં કલેશકા કારણ હૈ. આહાહાહા!
જબ સ્વયં પરદ્રવ્યસે ભિન્ન હોતા હૈ”, હવે અહીંયા ધર્મકી બાત કરતે હૈ, એ પુણ્ય ને પાપકા શુભ અશુભ ભાવ એ સંસાર હૈ, કલેશ હૈ, દુઃખ હૈ ઔર ભવિષ્યમેં સંસાર પરિભ્રમણકા વો કારણ હૈ. આહાહાહા ! જબ યહ સ્વયં પરદ્રવ્યસે ભિન્ન હોતા હૈ, યે પુણ્ય પાપકા ભાવસે મેં ભિન્ન હું, મેરી ચીજ તો ઉસસે દૂર ભિન્ન હૈ, મેં તો જ્ઞાયક ચૈતન્યરસસે ભરા અતીન્દ્રિય આનંદસે ભરા પડા તત્ત્વ હું, ઔર રાગ જો પરદ્રવ્ય હૈ ઉસસે ભિન્ન કરતે હૈ, વો સંસારસે છૂટતે હૈ. આહાહા ! સ્વદ્રવ્યસે તો ભિન્ન હો ગયા હૈ અનાદિસે, હવે પરદ્રવ્યસે ભિન્ન કરના હૈ. આહાહા! સ્વદ્રવ્યસે તો ભિન્ન હોકર રાગદ્વેષકો અપના માનતે હૈ. વોહી તો સંસાર હૈ, કલેશ હૈ, દુઃખ હૈ, નરક, નિગોદકા કારણ હૈ. આહાહાહા !“સ્વયં જબ પરદ્રવ્યસે ભિન્ન હોતા હૈ તબ સંસાર છૂટતા હૈ”. આહાહા !
એ શુભ કે અશુભ ભાવ આ કમાના, રળના, ધ્યાન કરના સંસારકા સ્ત્રી કુટુંબ પરિવારો સંભાળ કરના વો તો પાપ હૈ, સંસાર હૈ, કલેશ હૈ, દુઃખ હૈ, ઔર વો ભવિષ્યમેં ભી કલેશ ઔર દુઃખકા કારણ હૈ, ઔર શુભભાવ ભી વર્તમાન દુઃખ હૈ. આહાહા !દયા દાન વ્રત ભક્તિ આદિકા વિકલ્પ એ ભી રાગ હૈ, દુઃખ હૈ, વર્તમાન કલેશ હૈ, ભવિષ્યમેં કલેશકા કારણ હૈ. આહાહાહા ! ઉસસે ભિન્ન પડકર, એ શુભ-અશુભ ભાવ ઓ તો કલેશ હૈ, સંસાર હૈ, દુઃખ હૈ, મેરી ચીજમેં વો નહીં, ઐસે પરદ્રવ્યસે ભિન્ન કરતે હૈ. આહાહાહા ! વો પુણ્ય પાપકા રાગ એ એકત્વબુદ્ધિ, ચૈતન્ય ભગવાનકી સાથ રાગકી એકત્વબુદ્ધિ એ પરિભ્રમણકા બિજડા હૈ, એ એકત્વનો તોડના ઔર પૃથક કરના, આહાહા! ભેદજ્ઞાન કરના.
પુણ્ય ને પાપકા ભાવ મલિન હૈ, દુઃખ હૈ, ઉસસે અપની ચીજ ભિન્ન હૈ, ઐસી ભિન્ન કરકે અપના અનુભવ કરના વોહી સંસારકા નાશ કરનેકા ઉપાય હૈ. દૂસરા કોઈ ઉપાય હૈ નહીં. આહાહાહા ! અત્યારે તો અમુક દેશ સેવા કરો, ભૂખ્યાને અનાજ આપો, તરસ્યાને પાણી આપો, રોગીને દવા આપો મકાન ન હોય એને મકાન બકાન ઝુંપડા અપાવી દો, અરે ભગવાન કોણ કરે પ્રભુ? પરદ્રવ્યની ક્રિયા કોણ કરે ભાઈ, તને ખબર નથી. એક અંગુલી ચલે વો તેરેસે નહીં, એ પરમાણુકી વો ક્ષણકી પર્યાય ઉત્પન્ન હોનેસે હોતી હૈ, તેરેસે અંગુલી હલતી નહીં. તેરી સત્તામેં તુમ ગરબડ કરો, કે મેં કર સકતા હું ને રાગ ઐસા કર દુ, પણ પરકી સત્તામેં તેરી ગરબડી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #264
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૦
સમયસાર સિદ્ધિ ભાગ-૧ બિલકુલ ચલે નહીં. આહાહાહા ! અરે આવું એક તો સાંભળવું મુશ્કેલ પડે એવું છે, એક તો સાંભળવું મિલે નહીં, સાંભળવું કઠણ પડે, રસ્તો આવે નહીં હાથ, આહાહાહા! અનંત કાળથી પરિભ્રમણ કરી કરીને એ દુઃખી છે. આહાહા!
અત્યારે તો સાંભળીએ છીએ ને એક હમણાં છાપામાં આવ્યું'તું. બિહાર શરીફ હૈ ગામ લગ્ન કરતા પતિપત્નીના લગ્નને ટાણે છોકરાનું હાર્ટફેઈલ થઈ ગયું. લગ્નનો જ્યાં હુજી મંત્ર ભણતા 'તા, ત્યાં એ છોકરાનું હાર્ટફેઈલ થઈ ગયું. દેહની સ્થિતિ નાશવાન હૈ. આહાહા !
અબી નયા ગામ કયા નામ કહા કોડીનાર, એ સાંભળ્યું ને ભાઈ એ આઠ માણસ મરી ગયા. કુવામાંથી એવો ગેસ નીકળ્યો ગેસ, જેમ ઓલા પેટ્રોલ નીકળે છે, એમ પાણી નીકળે છે. તેલ નીકળે છે એમ નીકળે છે ને અંદરથી, એમ કોઈ ગેસ નીકળ્યો અંદરથી, છોકરો તપાસ કરવા ગયો એમાં મરી ગયો, એનો બાપ ગયો કે શું? એય મરી ગયો, એનો કાકો ગયો, એય મરી ગયો, એના કાકાનો દિકરો ગયો એય મરી ગયો પછી બીજા ચાર વારા ફરતી જોવા ગયા એય મરી ગયા. ગેસ કુવામાંથી નીકળતો તો મરી ગયા આઠ મરી ગયા. ડોકટરે પાછળથી બહુ તપાસ કરી કે આ ગેસ છે કુવામાં. ( શ્રોતા – ડોકટર બચી ગયા.) ડોકટરે તો બહાર રહીને એનો નિર્ણય કર્યો, કે છે શું આ? કે જે અંદર જાય છે એ તરત મરી જ જાય છે. આહાહા !
આવા મૃત્યુના ક્ષણો અનંતવાર જીવને આવી ગયા છે, એ બધા પુણ્યપાપના ભાવના કર્તા બુદ્ધિને લઈને, આહાહાહા ! આકરી વાત પ્રભુ ! આ તો નિવૃત્ત સ્વરૂપ પ્રભુ છે. પરદ્રવ્યસે તો નિવૃત્ત સ્વરૂપ હૈ હી, પરદ્રવ્યતો ઉસમેં હૈ નહી, ઈસસે એ તો નિવૃત્ત હૈ હિ, પણ પુણ્ય પાપકા ભાવસે ભી નિવૃત્ત હૈ. આહાહાહા ! હવે એ નિવૃત્તિ લેને આવે નહીં તો સંસાર ઉસકા મિટે નહીં. આહાહા ! સમજમેં આયા? આહાહા ! જિનેશ્વર ત્રણ લોકનો નાથ પરમેશ્વર આમ ફરમાવે છે, એની આ વાણી છે. આહા! “સ્વયં પરદ્રવ્યસે ભિન્ન હોતા હૈ તબ સંસાર છૂટતા હૈ ઔર કલેશ દૂર હોતા હૈ” શુભ અશુભ ભાવ એ કલેશ હૈ, સંસાર હૈ, દુઃખ હૈ, ઉસસે ભિન્ન હોકર અપના ચૈતન્ય આનંદ સ્વરૂપ ભગવાન ત્રિકાળ મોજુદગી ચીજ હૈ, કાયમકી ચીજ હૈ ઉસકા શરણ લેનેસે સંસાર છૂટ જાતા હૈ, દુઃખ છૂટ જાતા હૈ. આહાહા !
ઇસ પ્રકાર દુઃખ મિટાનેકે લીયે શુદ્ધનયકા ઉપદેશ પ્રધાન હૈ,”શું કહતે હૈ? કે શુદ્ધનયનો વિષય જો ત્રિકાળી આનંદ હૈ વોહી કહા ને પુણ્ય પાપ અસત્ય કહા, વો શુદ્ધનયકા વિષયકા આદર કરનેકો મુખ્યપણે શુદ્ધનયકા વિષય ધ્રુવ હૈ ઉસકા આદર કરનેકો એ હી વસ્તુ સત્ય હૈ ઐસા કહા અને પુણ્ય પાપકા અશુદ્ધ હૈ એ સ્વભાવની અપેક્ષાએ અસત્ય હૈ સ્વભાવમેં નહીં હૈ, યે અપેક્ષાએ ઉસકો નહીં હૈ ઐસા કહા. સમજમેં આયા? આહાહા! શુદ્ધના ઉપદેશ મુખ્ય હૈ, પ્રધાન નામ મુખ્ય, શું? ત્રિકાળ જ્ઞાયક ભાવ હે ઉસકા શરણ લે, ઉસકો સમીપમેં જા, ઉસસે તુમ દૂર રખડતે હૈ, ચૈતન્ય ભગવાન આનંદકા નાથ મોજુદ ચીજ ધ્રુવ. આહાહા ! ઓલા તેર બોલ છે ને અહીં ગુજરાતીમાં આવ્યા છે, ધ્રુવ ધામના ધ્યાનનું ધ્યેય હમણાં કાગળ આપ્યો 'તો, કોને આપ્યો 'તો ને કોકને હમણાં. કાલે કોણ હતા તેને આપ્યો 'તો, હિંમતને આપ્યો 'તો? હિંમત નથી? હું! કાલે કાગળ કોને આપ્યો 'તો, હા ઓલાને આપ્યો 'તો. હા, ઓલાને આપ્યો તો ઠીક યોગેશ હતો તેને આપ્યો 'તો, તેર બોલ નથી? આપણે ગુજરાતીમાં નાખ્યા છે. અહીં પો 'ર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #265
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૬
૨૫૧ બનાવ્યાં 'તા તાવ આવ્યો 'તો ને ત્યાં ભાવનગર ત્યારે તેર બોલ બનાવ્યા 'તા.
ધ્રુવ ધામના ધ્યેયની ધ્યાનમાં ધીરજથી ધખસની ધૂણી ધખસ બનાવ, તેર બોલ છે એવા કંઈક આપણે ગુજરાતીમાં આવી ગયું છે, આત્મધર્મમાં. આહાહાહા ! એના ધરનારને એકાદ બે શબ્દ ઓછા રહી ગયા છે. છે? આહાહા !! આ મિલા થા તુમકો? નહી મિલા? પછી આપશું ધ્રુવ ધામના ધ્યેયના ધ્યાનની ધગતી ધૂણી ધખસ ને ધીરજથી ધખાવવી તે ધરમનો ધારક ધર્મી ધન્ય છે. બધા ધધા હૈ. કોની પાસેથી આવ્યું? તમારી પાસેથી? એ ધ્રુવ ધામ અપના ધ્રુવ સ્થાન નિત્યાનંદ પ્રભુ, પુણ્ય પાપકી પર્યાયસે ભિન્ન, એ ધ્રુવ ધામના ધ્યેય એને ધ્યેય બનાવી, ધ્યાન એની એકાગ્રતા કરી, ધગતી ધૂણી પર્યાયમેં એકાગ્રતાની ધગતી ધૂણી, ગુજરાતી હૈ, ધખશ અને ધીરજથી ધખશ નામ ઉગ્ર પુરૂષાર્થ અને ધીરજથી ધખાવવી અંદર એકાકાર કરવી સ્વરૂપમાં એકાકાર, તે ધર્મનો ધારક ધર્મી ધન્ય છે. તેર છે તેર. પછી આપશું દાકતરને, આહાહા! ચાર છે ઈ આપ્યા 'તાને તમને? આવા ચાર બોલ છે, જુદી જુદી જાતના હો ! આ એક પાનું એવા ચાર પાના છે, જુદી જુદી જાતના પછી આપશું દાકતરને. આહાહા ! પછી આપશું દાકતરને, આહા ! અહીં તો અમારી પાસે હોય તે આવે. આહાહા !
આંહી કહે છે, કે શુદ્ધનયનો વિષય પ્રધાન કરીને મુખ્ય કરીને કહ્યો છે, ત્રિકાળી આનંદનો નાથ પ્રભુ છો ને, આહાહા ! તેનું શરણ લે, તેરા શરણ તહાં હૈ, તેરા ધામ તહાં હૈ, તેરા સ્થાન તહાં હૈ, તેરા શક્તિ તહાં હૈ, તેરા ગુણ તહાં હૈ, અરેરે ! આવું ક્યાં સાંભળવું. આહાહા ! અરેરે મનુષ્યપણું મળ્યું, પણ એમ ને એમ પચાસ સાંઈઠ વરસ ગાળે પાપમાં ને પાપમાં જગતમાં રહે, એને ક્યાં જાવું ભાઈ? આહાહાહા ! આંય તો પુણ્યમાં થોડો કાળ ગાળે કદાચિત્ તો એ પણ બંધનનું કારણ કલેશ હૈ. આહાહા ! ઉસકો દેષ્ટિ છોડાના ઔર ત્રિકાળકી દૃષ્ટિ કરાનેકો ઉસકો, શુદ્ધનયકો પ્રધાન કહેકર મુખ્ય કરકે એ હૈ ઐસા કહા હૈ, ત્રિકાળી ચીજ ચિદાનંદ પ્રભુ ભગવાન એમ કહેતે હૈ પ્રભુ તેરા સ્વરૂપ પૂર્ણ હું ત્યાં જા, આ મલિન પર્યાય હૈ ઉસમેંસે હટ જા, તેરે જો મુક્તિ હોના હો અને આનંદ લેના હો તો, નહીં તો દુઃખી તો હોતા હૈ અનાદિસે. આહાહા! હૈ
“અશુદ્ધનયકો અસત્યાર્થ કહનેસે ” અશુદ્ધનય નામ પુણ્ય પાપકા નયકો નહીં હૈ ઐસા કહા. અસત્યાર્થ કહા, અભૂતાર્થ કહા, જૂઠા કહી. તો “યહ ન સમજના ચાહિએ કે આકાશકે ફૂલકી ભાંતિ વસ્તુ ધર્મ સર્વથા નહીં,” આકાશમેં ફુલ નહીં, આકાશમેં ફૂલ હોતા હૈ? ઐસે પુણ્ય પાપકા અને અશુભ પરિણામ હૈ હી નહીં, ઐસા નહીં હૈ, તેરી પર્યાયમેં હૈ, આહાહા! હું તો સ્વરૂપની દૃષ્ટિ કરનેસે યે છૂટ જાતા હૈ, દુઃખ હૈ, દુઃખ હૈ. આહાહા! આંખ મિંચાય તો ખલાસ હો ગયા. એ પૈસા ને શરીર ને રજકણ જહાં જહાં જે રહેતે હૈ ત્યાં રહેગા, તેરે કારણસે કોઈ પરમાં ફેરફાર હોગા, હૈ? આહાહા ! જહાં જહાં પરમાણુ પુગલ જૈસી પર્યાયમેં હૈ તહાં તે રહેગા, ઉસકો કરનેમેં તેરે આમાકી શક્તિ કોઈ ફેરફાર કરના હૈ, તેરી શક્તિ હૈ હી નહીં. આહાહા ! કલ્પના ગમે તે તું કર, પણ જો ચીજ જહાં જે પર્યાયસે જહાં જૈસી હૈ ત્યાં રહેગી. આહાહાહા ! આવું આકરું છે. જે પર્યાય જ્યાં જે ક્ષેત્રે, જે કાળે, ભાવે, જ્યાં જ્યાં હું ત્યાં ત્યાં હોગી, તેરી કલ્પનાસે ઉસમેં ફેરફાર હો, કાળ બદલી જાય ને પરિસ્થિતિ બધી બદલી જાય એમ કોઈ હે નહીં ત્યાં, તું બદલી જા. તેરી દૃષ્ટિ જો પુણ્ય પાપ ને અશુદ્ધ ઉપર હૈ ઉસકો છોડ દે તું, બસ યે તેરા અધિકારી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #266
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧
૨૫૨
બાત હૈ. આવી વાત ભાઈ બહુ... આહાહા !
แ આકાશકા ફૂલકી ભાંતિ યે વસ્તુ ધર્મ સર્વથા હી નહિ”, આત્માકી પર્યાયમેં મલિનતા હૈ હિ નહિ તો તો આકાશકા ફુલ નહીં હૈ ઐસા નહીં હૈ ઐસા માને તો મિથ્યાત્વ હોગા. આહાહા ! હૈ ? ઐસા સર્વથા એકાંત સમજનેસે મિથ્યાત્વ હોતા હૈ. પર્યાયમેં મલિનતા અશુદ્ધતા નહીં હૈ, ઐસે માનના મિથ્યાત્વ હૈ. ઔર અશુદ્ધસે ધર્મ હોગા, ઐસી માન્યતા ભી મિથ્યાત્વ હૈ. ઔર મેરા શુદ્ધ સ્વભાવમેં અશુદ્ધતા ધુસ ગઈ હૈ, ઐસા માનના ભી મિથ્યાત્વ હૈ. આહાહા ! આવો ઉપદેશ હવે માણસ સાંભળનારા...
પણ હવે તો જિજ્ઞાસુ લોકો સાંભળે છે. ધાટકોપર જન્મ જયંતિ થઈ, પંદર હજાર, વીસ હજા૨ માણસો, વાત તો આ છે હમારી. આહા ! બાપુ પ્રભુ તું કોણ હૈ ? કહાં હૈ ? અને હૈં તો તેરી પર્યાયમેં ભી તુમ હૈ, પણ પર્યાયમેં મલિનતા હૈ યે છોડનેકો અસત્યાર્થ કહેકર ત્રિકાળકા સત્યાર્થકા શરણ લેના હૈ. આહાહાહા ! ‘ ઈસલિયે સ્યાદ્વાદકા શરણ લેકર,' અપેક્ષાસે કહા થા ત્રિકાળી શુદ્ધમેં, ત્રિકાળી દ્રવ્યમેં, મલિનતા હૈ હી નહીં, તો પર્યાયમેં નહીં હૈ ઐસા નહિ કહેના થા. અપેક્ષાસે કહેના વસ્તુમેં નહિ હૈ. આહાહા ! સ્યાદ્વાદ નામ અપેક્ષા સ્યાદ્ એટલે અપેક્ષા, વાદ એટલે કહેના અથવા જાનના. “અપેક્ષાસે જાનને કે શરણ લેકર શુદ્ધનયકા આલંબન લેના ચાહીએ” પુણ્ય પાપ મલિનતા પર્યાયમેં હૈ ઐસે જાનકર, ઉસકી દૃષ્ટિ છોડકર ત્રિકાળકા શરણ લેના. આહાહા !
แ
આમાં કાંઈ દયા પાળવી વ્રત પાળવા પૈસા દેવા ત્યાં મંદિર કરાવવું કે પાંચ કરોડ રૂપિયા છે તે એક કરોડ ધર્મના નામે અરે પાંચેય કરોડ દે તો ઈ તો જડ હૈ તેરે ધર્મ કયા હૈ ઉસમેં. આહાહા ! ( શ્રોતા:- હવે મંદિર થઈ ગયું ) હવે મંદિર થઈ ગયું એટલે વાંધો નહીં એમ કહે છે, મંદિર ન થયુ તો પણ અમે તો પહેલેથી તો કહેતા આવ્યા છીએ અહીં તો, હૈ? આહાહા ! બેંગલોરમેં બાર લાખકા મંદિર. અભી ગયે થે બેંગલોર એવું મંદિર થયું છે ત્યાં તો અમે હતા ને પંચકલ્યાણક કર્યું 'તું ને ? આઠ લાખ તો એક ભભૂતમલે આપ્યા શ્વેતાંબર ભભૂતમલ બે કરોડનો આસામી છે, શ્વેતાંબર એણે આઠ લાખ આપ્યા. અને એક કરોડપતિ આપણે છે જુગરાજજી મુંબઈમેં મહાવીર માર્કેટ, સ્થાનકવાસી કરોડપતિ એણે ચાર લાખ આપ્યા, બાર લાખના મંદિર બન્યા પણ દેખાવ અને ઉસમેં અભી હમ પહેલે પંચકલ્યાણક વખતે બાર લાખ અને અભી દેખે તો પંદર લાખ પણ મંદિર, મંદિર ઓહો !
ઐસા દિગંબર મંદિર ઐસે દિખા કે કલકતાવાળા આયેગા અભી આનેવાલા હૈ ને ગાંગુલી આઠમી તારીખે આવવાના છે. શું કહેવાય તમારે ? હોમીયોપેથીનો મોટો દાકતર, હોમીયોપેથીમાં આપણે ત્યાં આવે છે વેદાંતી ત્રણવાર અહીં આવ્યા. બેંગ્લોર રહી ગયા, ત્યાં આવી ગયા, ધાટકોપર આવી ગયા પછી એને રસ પડયો સાંભળવાનો, ઓ ય માળી આ ચીજ તો રાગકા વિકલ્પ કરના, કારણકે બ્રહ્મચારી છે. ૪૯ વર્ષની ઉંમર છે બ્રહ્મચારી છે રૂપાળું રાજકુમા૨ જેવું શરીર છે, અને ઘણાં પૈસા પેદા થાય બાર મહિને બહોત પૈસા આતે હૈ, અને ભગવાનના નામે બહાર આપે છે. દુઃખી કોઈ હોય એને પૈસા આપે અને હવે જાલ્વ જીવ બ્રહ્મચર્ય રહેવું છે, મહારાજ ! આ આઠમી તારીખે આવવાના છે.
એણે જોયું મંદિર ભાઈ ચંદુભાઈ, નહિ તો આવ્યા 'તા તો સાંભળવા અને (તબિયત )
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #267
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૬
૨૫૩ જોવા, મંદિર જોયું. ઓહોહો! બેંગલોરનું એક હજાર રૂપિયા હું દઉં છું, વૈધે પોતે (શ્રોતા:મંદિરનો એટલો પ્રભાવ પડ્યો) એને એમ લાગ્યું કે, ઓહો આ ચીજ આવી? ભલે ધર્મ બીજો પણ આ એક મંદિર ઐસે બનાયા નીચે ભોંયરૂ નીચે, મંદિર, ઉપર સમોશરણ ઐસા પંદર લાખનું મંદિર બેંગલોર બહુ ખુશી થઈ ગયો.
અભી આ ૧૭મી તારીખે આફ્રિકામાં નૈરોબીમાં પંદર લાખના મંદિરનું ખાત મુહૂત થઈ ગયું, ભાઈ લાલચંદભાઈ ને બાબુભાઈ, લાલચંદભાઈ આપણા ત્યાં ગયા 'તા ને ૧૭મી તારીખે, ત્યાં લોકો કરોડોપતિ છે શ્વેતાંબર ચાર, બીજા પંદર વીસ વીસ લાખવાળા ઘણાં છે દિગંબર થઈ ગયા બધા, ૪૦ ઘર ઉસને પંદર લાખકા મંદિર બનાયા ખાતમુહુર્ત કીયા અભી એ તો ગૃહસ્થ લોકો છે. એ તો ગમે તે કરે પણ વો તો પારકી ચીજ હૈ બાપુ! એ તો બનકે કાળમેં બનેગી દૂસરા જીવ કહે મેરેસે બનતી હૈ... આહાહા! (શ્રોતા:- કડીયાથી થાય) કડીયાસે બનતી નહીં, કડીયો બીજી ચીજ હૈ યે ચીજ દૂસરી હૈ જન્મક્ષણ હૈ. ૧૦ર ગાથા પ્રવચનસાર.
દરેક દ્રવ્યની જે સમયે જે પર્યાય ઉત્પન્ન હોનેકા જન્મ નામ ઉત્પતિકા કાળ છે, તો યે ઉત્પન્ન હોતી હૈ, પરસે બિલકુલ તીન કાલ તીન લોકમેં નહીં. આહાહાહા ! આ હાથ હલતે હે ઓ સમયકી જન્મક્ષણ હૈ – પર્યાયકી ઐસી ઉત્પતિકા કાળ હૈ તો ઉત્પન્ન હોતા હૈ, આત્માસે બિલકુલ નહીં. આરે આવી વાત સાંભળવા મળે નહીં, કઠણ વાત છે બાપુ પણ એનું ફળેય કૈસા હે? શુદ્ધનયનો આશ્રય, ચિદાનંદનો આશ્રય કરતાં જેના ફળમાં અતીન્દ્રિય આનંદ ઔર પૂર્ણમાં અતીન્દ્રિય આનંદ ઉસકા ફળ. આહાહાહા!
“ઈસલિયે સ્યાદ્વાદકી શરણ લેકર” અપેક્ષાસે ત્રિકાળી શુદ્ધમેં અશુદ્ધતા નહીં, પર્યાયમેં અશુદ્ધતા હૈ ઐસે દોહી પ્રકારના જ્ઞાન કરકે અશુદ્ધતાકા શરણ છોડદે ઔર ત્રિકાળી શુદ્ધકા શરણ લે, પણ અશુદ્ધતાકી જ્ઞાન રખકર. આહાહા! એ ચૌદમી ગાથામાં આવ્યું છે ને ટીકામાં ભાવાર્થમાં કે ભાઈ અહીં ના પાડીને પણ અશુદ્ધતા હૈ, પર્યાય હૈ, એ લક્ષ રાખીને પછી આ વાત હૈ. પર્યાય નહિ હૈ, તો વેદાંત હો જાતા હૈ એકાંત. પર્યાય માની જ નહિ વેદાંતે. પર્યાય ન માને તો અનુભવ કિસકા? ત્રિકાળકા અનુભવ કિસને કિયા? દ્રવ્ય કિયા કે પર્યાયે કિયા? આ ત્રિકાળ આત્મા હૈ વો નિર્ણય કિસને કિયા? જો પર્યાય ન હોય તો પર્યાય વિના નિર્ણય કરે કોણ? નિત્યકા અનિત્ય નિર્ણય કરતા હૈ. દ્રવ્ય નિત્ય હૈ, ઉસકી પર્યાય અનિત્ય હૈ યે નિર્ણય ઉસકી કર્તા હૈ. આહાહાહાહા !
પણ વો પર્યાયકી દેષ્ટિ છોડાનેકો ત્રિકાળી વસ્તુ એ સત્ય હૈ ઔર અશુદ્ધતા યે અસત્ય હૈ ઐસે મુખ્ય ગૌણ કરકે કહેનેમેં આયા હૈ. આહાહા! બિલકુલ અશુદ્ધતા હૈ હી નહીં તો પછી અશુદ્ધતા ટાળનેકા ઉપદેશ ભી નિરર્થક જાતે હૈ અને ધર્મ કરના હૈ તો અધર્મ ન હો, પર્યાયમેં અધર્મ ન હો તો ધર્મ કરના વો ભી રહેતે નહીં. આહાહાહાહા ! અધર્મકી પર્યાયકે સ્થાનમેં ધર્મ લાના હૈ, તો ત્રિકાળી સ્વભાવ શુદ્ધ ન હો તો આશ્રય બિના ધર્મ હોતા નહીં અને અશુદ્ધતા ન હો તો વ્યય હોકર શુદ્ધતા પ્રગટ હોતી નહીં, આવી વાતું છે, ઈસલિયે સ્યાદ્વાદકી શરણ લેકર શુદ્ધનયકા આલંબન લેના ચાહિએ, શુદ્ધનય નામ ત્રિકાળી વસ્તુ.
સ્વરૂપકી પ્રાપ્તિ હોને કે બાદ” ચૈતન્યમૂર્તિ પૂર્ણ શુદ્ધ જ્યાં દૃષ્ટિમાં અનુભવમાં આયા ઔર આકર પૂર્ણ પ્રામિ જેમ સર્વજ્ઞ હુઆ કેવળજ્ઞાની આ “શુદ્ધનયકા ભી આલંબન નહીં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #268
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ રહેતા” પીછે સ્વતરફ ઝુકના યે રહેતે નહીં, આલંબન નામ, પૂર્ણ હો ગયા. આહાહાહા !
જો વસ્તુ સ્વરૂપ હૈ વો હૈ યે તો જૈસા દ્રવ્ય હૈને જૈસી પર્યાય હૈ એસા હૈ ઐસા જ્ઞાન હો ગયા. ઈસકા ફળ વીતરાગતા હૈ, પ્રમાણકા ફળ. ઈસ પ્રકાર નિશ્ચય કરના યોગ્ય હૈ લ્યો. ઓહોહો! કેટલું ભર્યું સામાન્ય ભાષામાં હે, ચાલતી ભાષા ટીકા વિના, “યહાં શાકભાવ પ્રમત અપ્રમત નહીં ઐસા કહા,”કયા કહતે હૈ? કે વસ્તુ જો ધ્રુવ ચૈતન્ય પ્રભુ જે સમ્યગ્દર્શનકા વિષય હૈ વો તો પ્રમત અપ્રમત ૧૪ ગુણસ્થાન ઉસમેં નહીં, પર્યાયકા ભેદ ઉસમેં હૈ નહીં, ઐસા કહા, “યે ગુણસ્થાનો પરિપાટીમે છે ગુણસ્થાન તક પ્રમત્ત અને સાતમેંસે લેકર અપ્રમત્ત કહેલાતા હૈ. કિન્તુ યહ સબ ગુણસ્થાન અશુદ્ધનાયક કથનીમેં હૈ.” આહાહા ! પહેલું ગુણસ્થાન બીજુ, ત્રીજુ, ચોથું, પાંચમું, છઠું, સાતમુ, આઠમુ, તેરમું યે વ્યવહારનયની કથનીમાં હૈ, આહાહા! હૈ? અશુદ્ધનયકી કથનીમેં હૈ.
શુદ્ધનયસે તો આત્મા જ્ઞાયક” એકલો ચૈતન્ય બિંબ પ્રકાશનો પુર જાનનેવાલા જાણક સ્વરૂપ હૈ, જાનનેવાલા જાણક સ્વરૂપ હૈ ઉસમેં વો ભેદ–બેદ ગુણસ્થાનકા હે નહીં. આહાહાહાહા !
અબ પ્રશ્ન યે હોતા હૈ,” હવે સાતમાની ભૂમિકા બાંધતે હૈ “અબે પ્રશ્ન યે હોતા હૈ કિ દર્શન જ્ઞાન ચારિત્રકો આત્માકા ધર્મ કહા ગયા હૈ” ભલે તેરે રાગાદિ નહીં પુણ્ય આદિ નહીં, આત્મા જો વસ્તુ હૈ ઉસકા ભાન હુઆ અનુભવ તો સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર તો આત્માકા ધર્મ હૈ, કિન્તુ યે તો તીન ભેદ હુએ, સૂક્ષ્મ બાત હૈ. જ્ઞાયકભાવ જો ત્રિકાળ વસ્તુ હૈ, ઉસમેં જો દર્શનજ્ઞાનચારિત્ર જો સમ્યગ્દર્શનજ્ઞાન પ્રગટ હોતા હૈ, સમ્યગ્દર્શન અંતરકે આશ્રયસે, જ્ઞાન ને ચારિત્ર તો તીન ભેદ હો ગયા. હેં ને? યે ભેદ હુઆ ઔર ભેદ ભાવસે આત્મામેં અશુદ્ધતા આતી હૈ અને ભેદભાવકા લક્ષ કરનેસે તો વિકલ્પ ઉઠતે હૈ. આહાહા ! સમજમેં આયા?
પુણ્યપાપ તો વિકલ્પ હૈ દુઃખ હૈ હી, પણ આત્મા ત્રિકાળી જો જ્ઞાયકભાવ હૈ શુદ્ધ ચૈતન્ય ધ્રુવ, ઉસકી દૃષ્ટિ જ્ઞાન ને રમણતા તીન બોલ પ્રગટ હુઆ, મોક્ષકા માર્ગ વો તો તીન હુઆ, તીન હુઆ તો ભેદ હુઆ ભેદ હુઆ તો ભેદસે તો વિકલ્પ ઉત્પન્ન હોતે હૈ અશુદ્ધતા આતી હૈ, શિષ્યકા પ્રશ્ન હૈ, આહાહા!હૈ? ભેદરૂપ ભાવોંસે તો આત્માકો અશુદ્ધતા આતી હૈ, ઈસ કે ઉત્તર સ્વરૂપ ગાથા સૂત્ર કહતે હૈ. કયા કહતે હૈ? યે કે જિસકા હૃદયમેં ઐસા પ્રશ્ન ઉઠયા કે આપે પુણ્ય પાપકી અશુદ્ધતા તો દૂર કરા દિયા, વસ્તુમેં હૈ નહી, વો તો ઠીક, પણ વસ્તુમેં જો સમ્યગ્દર્શનશાનચારિત્ર હુઆ વો તીન ભેદ હૈ, તો તીન ભેદસે તો અશુદ્ધતા આતી હૈ એમાં એકરૂપતા જ્ઞાયકતા રહેતી નહીં, ઐસા જિસકા અંતરમેં હૃદયમેં ધખશ પ્રશ્નકા હૈ, ઉસકો ઉત્તર દેજેમેં આતા હૈ, સાધારણ સાંભળનેવાલકો નહીં. ઠીક આપણે સાંભળવા આવ્યા છીએ કે આપણે સાંભળવું એમ નહીં જેને અંતરમાં, આહાહા! શુભ અશુભ ભાવ તો મલિન હૈ અશુદ્ધ હૈ વો તો ઠીક પણ એક વસ્તુમેં ઉસકી દૃષ્ટિ જ્ઞાન ને રમણતા પ્રગટ હુઆ તીન, તો તીન હુઆ, તો વો ભી અશુદ્ધતા આઈ, એકકો આશ્રય લેકર જો શુદ્ધતા હો વો શુદ્ધતાકા તીન ભેદમેં લક્ષ કરનેસે તો અશુદ્ધતા આતી હૈ, આહાહા!તો યે અશુદ્ધતા ભાવસે અશુદ્ધતા આતી હૈ તો ઇસકા ક્યા અર્થ હૈ? ઉસકી ધખશ જિસકો હૈ ઉસકો ઉત્તર દેજેમેં આતા હૈયે અશુદ્ધ ભી મલિન હૈતીન ભેદ ઉપર લક્ષ કરના નહીં, અનંત જ્ઞાયક સ્વરૂપ હૈ વો ઉપર દૃષ્ટિ કરના, યે તીન ભેદ ઉપર લક્ષ કરનેસે તેરે વિકલ્પ અને રાગ ઉત્પન્ન હોગા એસા ઉત્તર આપેગા...
પ્રમાણ વચન ગુરુદેવ..
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #269
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૫
*
(
ગાથા - ૭
).
Re
दर्शनज्ञानचारित्रवत्त्वेनास्याशुद्धत्वमिति चेत्
ववहारेणुवदिस्सदि णाणिस्स चरित्त दंसणं णाणं। ण वि णाणं ण चरित्तं ण दंसणं जाणगो सुद्धो।।७।।
व्यवहारेणोपदिश्यते ज्ञानिनश्चरित्रं दर्शनं ज्ञानम्।
नापि ज्ञानं न चरित्रं न दर्शनं ज्ञायकः शुद्धः ।।७।। आस्तां तावद्वन्धप्रत्ययात् ज्ञायकस्याशुद्धत्वं, दर्शनशानचारित्राण्येव न विद्यन्ते; यतो ह्यनन्तधर्मण्येकस्मिन् धर्मिण्यनिष्णातस्यान्तेवासिजनस्य तदवबोधविधायिभिः कैश्चिद्धर्मंस्तमनुशासतां सूरीणां धर्मधर्मिळोः स्वभावतोऽभेदेऽपि व्यपदेशतो भेदमुत्पाद्य व्यवहारमात्रेणैव ज्ञानिनो दर्शनं ज्ञानं चारित्रमित्युपदेशः। परमार्थतस्त्वेकद्रव्यनिष्पीतानन्तपर्यायतयैकं किञ्चिन्मिलितास्वादमभेदमेकस्वभावमनुभवतो न दर्शनं न ज्ञानं ન વારિત્ર, જ્ઞાયવર વૈવ: શુદ્ધ:
હવે પ્રશ્ન થાય છે કે દર્શન, જ્ઞાન, ચારિત્ર- એ આત્માના ધર્મ કહેવામાં આવ્યા છે, તો એ તો ત્રણ ભેદ થયા, એ ભેદરૂપ ભાવોથી આત્માને અશુદ્ધપણું આવે છે! આ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છે :
ચારિત્ર, દર્શન, જ્ઞાન પણ વ્યવહાર-કથને જ્ઞાનીને;
ચારિત્ર નહિ, દર્શન નહીં, નહિ જ્ઞાન, જ્ઞાયક શુદ્ધ છે. ૭. ગાથાર્થ- [ જ્ઞાનિનઃ] જ્ઞાનીને [રિત્ર નં જ્ઞાનમ] ચારિત્ર, દર્શન, શાન-એ ત્રણ ભાવ[વ્યવદારે]વ્યવહારથી [૩પસ્થિતે] કહેવામાં આવે છે; નિશ્ચયથી [ જ્ઞાન
પિ ન] જ્ઞાન પણ નથી, [રિત્ર ન] ચારિત્ર પણ નથી અને [ર્શન ન] દર્શન પણ નથી; જ્ઞાની તો એક [ જ્ઞાય: શુદ્ધ:] શુદ્ધ જ્ઞાયક જ છે.
ટીકાઃ- આ જ્ઞાયક આત્માને બંધાર્યાયના નિમિત્તથી અશુદ્ધપણું તો દૂર રહો, પણ એને દર્શન, જ્ઞાન, ચારિત્ર પણ વિદ્યમાન નથી; કારણ કે અનંત ધર્મોવાળા એક ધર્મીમાં જે નિષ્ણાત નથી એવા નિકટવર્તી શિષ્યજનને, ધર્મીને ઓળખાવનારા કેટલાક ધર્મો વડે, ઉપદેશ કરતા આચાર્યોનો-જોકે ધર્મ અને ધર્મીનો સ્વભાવથી અભેદ છે તોપણ નામથી ભેદ ઉપજાવી-વ્યવહાર માત્રથી જ એવો ઉપદેશ કે જ્ઞાનીને દર્શન છે, જ્ઞાન છે, ચારિત્ર છે. પરંતુ પરમાર્થથી જોવામાં આવે તો અનંત પર્યાયોને એક દ્રવ્ય પી ગયું હોવાથી જે એક છે એવું કાંઈક-મળી ગયેલા આસ્વાદવાળું, અભેદ, એકસ્વભાવી (તત્વ)-અનુભવનારને દર્શન પણ નથી, જ્ઞાન પણ નથી, ચારિત્ર પણ નથી, એક શુદ્ધ જ્ઞાયક જ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #270
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ ભાવાર્થ- આ શુદ્ધ આત્માને કર્મબંધના નિમિત્તથી અશુદ્ધપણું આવે છે એ વાત તો દૂર જ રહો, પણ તેને દર્શન, જ્ઞાન, ચારિત્રના પણ ભેદ નથી; કારણ કે વસ્તુ અનંતધર્મરૂપ એક ધર્મી છે. પરંતુ વ્યવહારી જન ધર્મોને જ સમજે છે, ધર્મીને નથી જાણતા, તેથી વસ્તુના કોઈ અસાધારણ ધર્મોને ઉપદેશમાં લઈ અભેદરૂપ વસ્તુમાં પણ ધર્મોના નામરૂપ ભેદને ઉત્પન્ન કરી એવો ઉપદેશ કરવામાં આવે છે કે જ્ઞાનીને દર્શન છે, જ્ઞાન છે, ચારિત્ર છે. આમ અભેદમાં ભેદ કરવામાં આવે છે તેથી તે વ્યવહાર છે. પરમાર્થથી વિચારવામાં આવે તો અનંત પર્યાયોને એક દ્રવ્ય અભેદરૂપે પીને બેઠું છે તેથી તેમાં ભેદ નથી.
અહીં કોઈ કહે કે પર્યાય પણ દ્રવ્યના જ ભેદ છે, અવસુ તો નથી; તો તેને વ્યવહાર કેમ કહી શકાય? તેનું સમાધાન - એ તો ખરું છે પણ અહીં દ્રવ્યદૃષ્ટિથી અભેદને પ્રધાન કરી ઉપદેશ છે. અભેદષ્ટિમાં ભેદને ગૌણ કહેવાથી જ અભેદ સારી રીતે માલૂમ પડી શકે છે. તેથી ભેદને ગૌણ કરીને તેને વ્યવહાર કહ્યો છે. અહીં એવો અભિપ્રાય છે કે ભેદષ્ટિમાં નિર્વિકલ્પ દશા નથી થતી અને સરાગીને વિકલ્પ રહ્યા કરે છે; માટે જ્યાં સુધી રાગાદિક મટે નહિ ત્યાં સુધી ભેદને ગૌણ કરી અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરાવવામાં આવ્યો છે. વીતરાગ થયા બાદ ભેદાભેદરૂપ વસ્તુનો જ્ઞાતા થઈ જાય છે ત્યાં નયનું આલંબન જ રહેતું નથી.
પ્રવચન નં. ર૬ ગાથા – ૭ તા. ૬-૭-૭૮ ગુરુવાર, અષાઢ સુદ-૧ સં. ૨૫૦૪
સમયસાર, ગાથા સાત.
અબ પ્રશ્ન યહ હોતા હૈ કિ દર્શન જ્ઞાન ચારિત્રકો આત્માકા ધર્મ કહા ગયા. કિંતુ યહ તો તીન ભેદ હુએ ઔર ભેદરૂપભાવોસે આત્માકો અશુદ્ધતા આતી હૈ, કયા કહેતે હૈ? છઠ્ઠી ગાથામાં ઐસા કહા કે આત્મા જ્ઞાયક સ્વરૂપ, ધ્રુવ અભેદ એ ઉપર દૃષ્ટિ દેનેસે સમ્યગ્દર્શન હોતા હૈ. કર્મકા નિમિત્તસે જો અશુદ્ધતા હોતી હૈ, ઉસસે હોતા નહિં, ઉસકા લક્ષસે હોતા નહિ, પ્રથમ ધર્મકી સીઢી સમ્યગ્દર્શન વો ત્રિકાળ જ્ઞાયકભાવ ચૈતન્યસ્વભાવ નિત્ય એકરૂપ ઉસકે આશ્રયસે હોતા હૈ, એમાં કર્મના નિમિત્તસે અશુદ્ધતા આતી હૈ એ ઉસમેં હૈ નહિ. એ ચૌદ ગુણસ્થાનકે ભેદ ઉસમેં હું નહિ ઐસી ચીજકો અંતર દૃષ્ટિ કરનેસે સમ્યગ્દર્શન હોતા હૈ. આ વાત છે.
ત્યારે શિષ્યકા પ્રશ્ન હૈ કે યે તો ઠીક પણ એક સ્વરૂપ ભગવાન શાયકવરૂપમેં દર્શન જ્ઞાન ચારિત્ર ઐસા તીન ભેદ પડતે હૈ ને? કર્મના નિમિત્તસે અશુદ્ધતા ઔર ચૌદ ગુણસ્થાનકા ભેદ વો તો હૈ નહિ ઉસમેં, વો તો ઠીક, પણ વો ચીજ જો હૈ, ચૈતન્ય સ્વરૂપ તો ઉસમેં દર્શન, જ્ઞાન, ચારિત્રકા તીન કા ભેદ પડતે હૈ, તો ભેદ ભી અશુદ્ધતાકા કારણ હૈ, સમજમેં આયા? આહાહાહાહા !
સૂક્ષ્મ બાત હૈ ભાઈ ઇસકા ઉત્તર ક્યા હૈ? ભેદ પાડનેસે ભી અશુદ્ધતા હોતી હૈ, ભેદ તો હૈ સમ્યગ્દષ્ટિકો જ્ઞાન, દર્શન ચારિત્ર તીનોં હૈ, ઔર તીનકા ભેદ પાડનેસે ભેદકે લક્ષસે કે ભેદકે કારણસે તો અશુદ્ધતા આતી હૈ. આહાહા ! સૂક્ષ્મ હૈ ગાથા. ઇસકી જીજ્ઞાસા જીસમેં હૈ કે આત્મા જ્ઞાયક ચૈતન્ય શુદ્ધ ધ્રુવ સ્વરૂપ ઉસકે આશ્રયસે સમ્યગ્દર્શન હોતા હૈ, તો આ ત્રણ ભેદોમેં તો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #271
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check h±tp://www.AtmaDharma.com for updates
ગાથા
৩
૨૫૭
અશુદ્ધતા આતી હૈ, ઐસા શિષ્યકા પ્રશ્ન હૈ, અંતરકા (પ્રશ્ન હૈ ) સમજનેકો ઉસકા ઉત્તર દેનેમેં આતા હૈ
-
ववहारेणुवदिस्सदि णाणिस्स चरित्त दंसणं णाणं।
ण वि णाणं ण चरितं ण दंसणं जाणगो सुद्धो ॥ ७ ॥
ચારિત્ર, દર્શન, જ્ઞાન પણ વ્યવહા૨-કથને જ્ઞાનીને;
ચારિત્ર નહિ, દર્શન નહીં, નહિ જ્ઞાન, જ્ઞાયક શુદ્ધ છે.૭.
ગાથાર્થ:- જ્ઞાનીને એટલે ધર્મીને આહાહા ! ધર્મી એને કહીએ કે જીસકી દૃષ્ટિ જ્ઞાયક
ચૈતન્ય અભેદ ઉ૫૨ ૫ડી હૈ ઔર ઉસસે ઉસકો સમ્પર્ક્શન, જ્ઞાન હુઆ તો એ ધર્મીકો, શાનીકો કે ધર્મીકો, પંડિત લખ્યું છે ઓલામાં, પંડિત પુરુષને એમ લખ્યું 'ને હિંદીમાં મૂળ તો જ્ઞાનીને કહેવું છે. પંડિત પુરુષને એટલે જ્ઞાનીને ધર્મીને એટલે કે પંડિત પુરુષને, પંડિત પુરુષ અર્થાત્ જીસકી દૃષ્ટિ જ્ઞાયક ઉ૫૨ હૈ એ સમકિતી હૈ, જ્ઞાની હૈ. ઉસકો ચારિત્ર દર્શન, જ્ઞાન એ તીન ભાવ વ્યવહા૨સે કહે જાતે હૈં. આહાહા ! દયા દાન, વ્રત ભક્તિ, પૂજા એ તો અશુદ્ધ એ તો નિકાલ દિયા છઠ્ઠીમેં, કે ઉસકા લક્ષસે સમ્યગ્ હોતા નહિ ઔર ઉસકે આશ્રયસે હોતા નહિ, ઔર ઉસસે હોતા નહિ. અહિંયા હવે એમ કહે છે કે, આહાહા ! આવી વાત લઈ જવી.
ચૈતન્ય જ્ઞાયકમૂર્તિ અભેદ ઉસકો ચારિત્રકા તીન ભાવ કહેના વ્યવહાર હૈ, અસત્યાર્થ હૈ, અભૂતાર્થ હૈ, ખરેખર એકમેં તીન ભેદ હૈ નહીં સમજમેં આતે હૈ? સૂક્ષ્મ વિષય હૈ. આહા ! સમ્યગ્દષ્ટિકો ધર્મકી પહેલી સીઢીવાલેકો, શાયકસ્વરૂપ જે અભેદ ચૈતન્ય હૈ ઉસકી દૃષ્ટિ ત્યાં શાયક ઉપર હૈ, ઔર અશુદ્ધતાકી દૃષ્ટિ નહિ ઔર અશુદ્ધકા લક્ષ નહિ ઔર અશુદ્ધતાસે સમ્યગ્ હોતા હૈ ઐસી માન્યતા નહિ.
હવે અહિંયા આવ્યા, એકરૂપ ચૈતન્ય સ્વરૂપ જે હૈ શાયક એમાં અનંત ગુણો અંદર હૈ, પણ એ તો પી ગયે નામ અંદર અભેદમેં હૈ, અભેદકી દૃષ્ટિ કરનેસે દર્શન જ્ઞાન, –ચારિત્રકા ભેદ દિખતે નહિ, આહા ! આવી વાત. વો કા૨ણસે ધર્મીકો દર્શન, જ્ઞાન, ચારિત્ર કહેના વો વ્યવહાર હૈ. અર્થાત્ દર્શન, જ્ઞાન, ચારિત્રના ભેદસે જ્ઞાયક ઉ૫૨ દૃષ્ટિ જાતી હૈ, ઐસા નહિ. ઔર દર્શન જ્ઞાન ચારિત્રકા ભેદકે લક્ષસે ઔર ભેદકે કા૨ણસે જ્ઞાયક (કી ) દૃષ્ટિ હોતી હૈ, ઐસા હૈ નહિ. આહાહાહાહા ! ચારિત્ર દર્શન જ્ઞાન એ ત્રણ ભાવ વ્યવહા૨સે કઠે જાતે હૈ, એ તો કથનકી શૈલીસે, ધર્મી જો સમજતે નહિ ધર્મકો, ઐસી જીજ્ઞાસા (વાલે ) જીવકો તીન બોલસે આત્મા ઐસા કહેનેમેં આયા, સમજમેં આયા ? પણ જો આત્મા હૈ એ તો દર્શન જ્ઞાન ચારિત્ર તીનોંસે અંદર અભેદ હૈ, એ જ્ઞાયકમેં તીન ભેદ ભિન્ન હૈ, ઐસા નહિં આહાહાહા ! સમજમેં આયા ?
સાતમી ગાથા સૂક્ષ્મ હૈ. ઉસમેં હૈ જ્ઞાન, દર્શન, ચારિત્ર શક્તિરૂપ હૈ વો તો પણ ભેદ પાડના એ વ્યવહાર હૈ. આહાહા ! વ્યવહાર નામ ઉસકે આશ્રયસે વિકલ્પ ઉત્પન્ન હોતા હૈ, સમ્યગ્દર્શન ઉત્પન્ન નહિ હોતા. આહાહા ! એ નિશ્ચયસે જ્ઞાન ભી નહિ. ધર્મીને જ્ઞાનેય નહિ, ચારિત્ર ભી નહિ, દર્શન ભી નહિ, એક સ્થાનકવાસીએ આ વાંચ્યું, કહે લો ધર્મીકો દર્શન જ્ઞાન ચારિત્ર હૈ હી નહિ ? ઉસકો તો એ ખબર નહિ, ઉસકે શાસ્ત્રમેં આ વાત હૈ નહિ. કઈ અપેક્ષાસે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #272
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ કહેતે હૈં? દર્શન જ્ઞાન ચારિત્ર દ્રવ્યમેં અભેદ પડા હૈ ઐસા તો અનંત ગુણ પડા હૈ, પણ ઉસકો ભેદ કરકે ભિન્ન લક્ષમાં લેના એ વ્યવહાર હૈ, તો ધર્મીકો જ્ઞાયકભાવ ઉપર દૃષ્ટિ હોનેસે અભેદમેં ભેદ દિખતે નહિ. ઔર ભેદ હૈ તો દિખનેવાલા અભેદ હૈ, અભેદ દિખતે હૈ ઉસમેં ભેદ દિખતે નહિ, અને ભેદ દિખતે હૈ, ઉસકો અભેદ દિખતે નહિ. સમજમેં આયા? આહાહા !
જ્ઞાનીકો જ્ઞાન નહીં, ચારિત્ર નહીં, દર્શન નહીં ઠીક ત્યારે અજ્ઞાનીકો હોગા ? ઉસકા અર્થ હૈ ધર્મી જીવ સમષ્ટિકી દૃષ્ટિ જ્ઞાયકભાવ ઉપર હૈ, અભેદ ઉપર હૈ, વો કારણસે ઉસકો ભેદ હૈ નહિ. સમજમેં આયા? આહાહા ! જ્ઞાનીને જ્ઞાને ય નથી. , દર્શને ય નથી. ચારિત્ર હી નહીં હૈ, તીનોં નહિ હૈ, કયું? કે એ તો ભેદ હૈ, ઔર જ્ઞાનીકી દૃષ્ટિ તો જ્ઞાયક ઉપર અભેદ ઉપર હૈ આહાહાહા ! સમજમેં આયા? સૂક્ષ્મ વિષય બહુ ભાઈ.
હવે અહીં તો અત્યારે તો વ્રત કરો ને તપ કરો ને ભક્તિ કરો ને એનાથી કલ્યાણ થશે અહીં તો કહેતે હૈ કે એ તો અશુદ્ધ પરિણામ હૈ, અશુદ્ધ તો લક્ષ લેને કે લાયક હૈ નહિ, ઔર અશુદ્ધસે સમ્યગ્દર્શન હોતા નહિ, પણ અભેદ ચીજમેં અનંતગુણ હૈ, પણ ઉસકો ભેદ કરકે લક્ષ કરના ઉસસે સમ્યગ્દર્શન હોતા નહિ, આવી વાત હૈ. આહાહા ! સમજમેં આયા?
જ્ઞાનીકો જ્ઞાન નહિ, દર્શન નહિ, ચારિત્ર નહિ, અર્થાત્ ત્યારે જ્ઞાયક શુદ્ધ, શુદ્ધ જ્ઞાયક હી હૈ, સમ્યગ્દષ્ટિકા વિષયમેં તો એકલો શુદ્ધ જ્ઞાયક હૈ. ભેદ હૈ, રાગ હૈ, વહ જાનને લાયક હૈ, આદરણીય નહિ. આહાહા! આદરણીય તો જ્ઞાયક ચૈતન્ય શુદ્ધ વસ્તુ અભેદ એ જ્ઞાની તો જ્ઞાયક શુદ્ધ એક હી હૈ. આહાહા!
ટીકા - એ ગાથાનો અર્થ કર્યો. સમજમેં આતે હૈ? “ઇસ જ્ઞાયક આત્માકો” આ ભગવાન શાયકસ્વરૂપ, દ્રવ્યસ્વરૂપ શુદ્ધ ચૈતન્યઘન અનાકુળ આનંદનો કંદ પ્રભુ, એ ઉસકો “બંધ પર્યાય કે નિમિત્તસે,”કર્મના નિમિત્તના બંધની પર્યાયકે નિમિત્તસે “અશુદ્ધતાસે તો દૂર રહો,” અશુદ્ધતાકી તો બાત યહાં હૈ હી નહિ. આહાહા ! અશુદ્ધતા ઉસમેં હેં એ બાત હૈ હી નહિ. ઔર અશુદ્ધતાકે લક્ષસે સમ્યગ્દર્શન હોતા હૈ, એ બાત તો હૈ હી નહિ, ઔર અશુદ્ધક કારણસે શુદ્ધ દર્શન હોતા હૈ યે તો ઉસમેં હૈ હી નહિ. આહાહા!
કિન્તુ ઉસકો દર્શન જ્ઞાનને ચારિત્ર ભી વિદ્યમાન નહીં હૈ. આહાહા ! ધર્મી જીવ જ્ઞાયકભાવ એકલો શુદ્ધ ચૈતન્ય જ્ઞાયકભાવ ઉસકી દૃષ્ટિમેં તીન ભેદ હૈ નહિ, સમજમેં આયા? જ્ઞાયક એક શુદ્ધ હૈ દૃષ્ટિમેં તો, આહાહાહાહા! અભેદ જ્ઞાયક ચૈતન્ય વસ્તુ એ સમ્યગ્દર્શનકા વિષય, દર્શન, જ્ઞાન ને ચારિત્ર ભેદ ભી જ્ઞાનીકો નહિ, અર્થાત્ જ્ઞાનીકા એ વિષય નહિ, અથવા સમ્યગ્દર્શન ઉસકે આશ્રયે હોતા નહિ. માટે સમ્યગ્દર્શનકા વિષય નહિ. આહાહા ! નેમચંદભાઈ ! આવી વાતો છે. હું ? આહાહા !
એકરૂપ સ્વરૂપ જ્ઞાયક, ભલે અંતર ધર્મો અનંત હૈ પણ વસ્તુ એક હૈ. એક ઉપર દૃષ્ટિ દેનેસે અશુદ્ધતા તો લક્ષમેં આતી નહિ, પણ દર્શન, જ્ઞાન, ચારિત્રકા ભેદ ભી લક્ષમેં આતા નહિં. આહાહા! આવી વાત છે. ઉસકે, ઉસકે નામ જ્ઞાનીકે અથવા જ્ઞાયકકો, જ્ઞાયક વસ્તુ જે શુદ્ધ ચૈતન્ય એકરૂપ જે ધ્રુવ દ્રવ્ય સ્વભાવ ઉસકે દર્શન જ્ઞાન ને ચારિત્ર ભી અભેદમેં ભેદ હૈ નહિ. આહાહા ! દર્શન જ્ઞાન ચારિત્ર વિદ્યમાન નહિ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #273
--------------------------------------------------------------------------
________________
ગાથા
Version 001: remember fo check h±tp://www.AtmaDharma.com for updates
–
6
૨૫૯
แ
k
',
મોક્ષનો માર્ગ જે હૈ, એ ભી જ્ઞાયકર્મે વિધમાન હૈ હી નહીં. આહાહા ! સમજમેં આયા ? ઉસકે દર્શન જ્ઞાન ચારિત્ર ભી ” એટલે ? અશુદ્ધતા તો હૈ હી નહિ, પુણ્ય ને પાપના ભાવ દયા દાન વ્રત ભક્તિ એ તો શાયકમેં હૈ હી નહિ, પણ આ ભી નહિ એટલે ‘ ભી ’ લગાયા, આ પણ નહીં. આહાહા ! “ દર્શન જ્ઞાન ચારિત્ર પણ વિધમાન નહીં હૈ,” આહાહા ! કયું ? કયું નહિ વિદ્યમાન ? એક શાયકભાવ વિધમાન હૈ, ઔર તીન, વિધમાન એકર્મે નહિ, કર્યો ? આહાહા ! કા૨ણ કયા ? “ કે અનંત ધર્મોવાલે એક ધર્મમેં, ” ધર્મી નામ આત્મા એક જ્ઞાયક અનંત ધર્મોવાલે એક ધર્મો, ધર્મો અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ. વસ્તુ ધર્મી એક, વસ્તુ એક, શાયક ધર્મી, ઉસમેં ધર્મ અનંત. સમજમેં આયા ? અનંત ધર્મોવાલે એક ધર્મી એમ લીધું ને ? આહાહા ! હૈ તો એ પ્રભુ શાયકમેં સામાન્ય ગુણ અનંત, વિશેષ ગુણ અનંત ઐસા અનંત ધર્મોવાલે ધર્મીનેં ઐસા અનંત ધર્મો જે ગુણ હૈ, ધારી રાખ્યા હૈ ઐસા એક ધર્મી, ધર્મ અનંત ધર્મી એક. આહાહા ! સમજાણું કાંઈ ? આ તો બીજી વાત છે ભાઈ અભ્યાસ ન મળે. આહાહા !. પ્રભુ ચૈતન્ય મૂર્તિ ભગવાન, શ૨ી૨સે તો ભિન્ન, વાણીસે ભિન્ન, અશુદ્ધતાના પરિણામસે ભિન્ન પણ અભેદમેં ધર્મીકા ભેદસે ભી ભિન્ન, ભેદ ભી ઉસમેં નહીં. આહાહા ! આમ કહા કે અનંત ધર્મોવાલે, કયા કહા ? એક ધર્મીદ્રવ્ય જ્ઞાયક એ અનંત ધર્મોવાલે. આહાહા ! એક ધર્મી અનંત ગુણવાલે એક ગુણી, અનંત શક્તિવાલે એક શક્તિમાન. આહાહા ! એ ધર્મીમેં, એક ધર્મીનેં અનંત ધર્મો, અનંત ધર્મો હૈ ને અંદર ? અનંત ગુણ હૈ, નહિ હૈ ઐસા નહિ, પણ “ ઐસા એક ધર્મમેં જો નિષ્ણાત નહિ” એક ધર્મીકા જીસકો જ્ઞાન નહીં, અનંત ધર્મ સ્વભાવ ગુણવાલે એક ગુણી વસ્તુ ધર્મી ઉસકા જીસકો જ્ઞાન નહિ, નિષ્ણાત નહિ. નિષ્ણાત કહેતે હૈ ને તમારામાં નહિ ? આમાં નિષ્ણાત હૈ, આમાં નિપૂણ હૈ, આ વાતમાં નિષ્ણાત હૈ, એક વસ્તુ અનંત ધર્મોવાલે એક વસ્તુ જો સમ્યગ્દર્શનકા વિષય ઐસા એક ધર્મીનેં નિષ્ણાત નહિ, જીસકો ખબર નહિ, જીસકો એક ધર્મીકા એક વસ્તુ જ્ઞાયકકા જ્ઞાન નહિ. આહાહાહા !
(૬
66
,,
‘ઐસે નિકટવર્તી શિષ્યો કો ” કયા કહેતે હૈં ? આહાહા ! એક તો જે શિષ્ય ગુરુ પાસે આયા હૈ ઇસકો વો કહેતે હૈ, સમજમેં આયા ? આહાહા !, ઉસકે ઘરે( ઘ૨ ૫૨ ) ઉસકો સમજાનેકો જાતે નહિ. (શ્રોતાઃ- આપણે તો મુંબઈ જઈએ છીએ.) એ તો સાંભળનારા આવે છે. સાંભળનારા આવે છે, એને સંભળાવે છે.
નિકટવર્તીનાં બે અર્થ છે. એક તો ગુરુ પાસે સમજવા આવ્યો છે, એની સમીપ છે, બીજી રીતે કહીએ તો નિકટવર્તી, ભવના અંતનો છેડો આવ્યો એવો એ નિકટવર્તી જીવ છે. આહાહા ! પંડિતજી! સમજમેં આતે હૈ ભૈયા ? આવી વાત છે. દિગંબર સંતો ! આહાહા ! બીજે (આવી વાત )મિલતી નહીં, બહુ ફેરફાર હો ગયા, ફેરફાર હો ગયા ભાઈ આ તો. આહાહા ! એક ધર્મી એટલે દ્રવ્ય એ અનંત ધર્મવાલા ઉસકો એક ધર્મીકા એકરૂપ વસ્તુ હૈ, ઉસકા જીસકો જ્ઞાન નહિ. નિષ્ણાત નહીં, ખ્યાલ નહિ, તે ત૨ફકા ઝુકાવ નહીં ઐસા નિકટવર્તી શિષ્ય સુનનેકો આયા હૈ, સુનનેકો આયા હૈ, ઐસે નિકટ ઉસકો ઘરે (ઘ૨ ૫૨) સમજાને જાતે નહીં, એક વાત.
બીજી વાત એ શિષ્ય નિકટવર્તી હૈ, અલ્પકાળમેં સંસારકા અંત લાના હૈ, ઐસા શિષ્ય સુનનેકો આયા હૈ. આહાહા ! આહાહા ! ગજબ વાત છે! દિગંબર સંતોની વાણી ! કેવળજ્ઞાનીના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #274
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check h±tp://www.AtmaDharma.com for updates
૨૬૦
સમયસાર સિદ્ધિ ભાગ-૧ કેડાયતો, ક્યાંય છે નહિ આવી વાત. આહાહા ! લોકોને દુઃખ લાગે, બીજા સંપ્રદાયને બાપુ એકેક અક્ષર તો જુઓ ને એકેક ભાવ તો કયા. સુનનેમેં મિલતા નહિ. આહાહા ! ભાઈએ કહાને, આહાહા ! વાત તો ઐસી હૈ ભાઈ.
અનંત અનંત ગુણકા ગોદામ પ્રભુ એક, અનંત શક્તિનો સંગ્રહાલય એક, અનંત ધર્મનો ધરનાર ધર્મી એક. આહાહા ! એકકા જીસકો જ્ઞાન નહિ એમ કહેતે હૈં, ઐસી એક ચીજ જ્ઞાયકસ્વરૂપ પ્રભુ ઉસકા જીસકો જ્ઞાન નહિ, ઐસા નહિ કહા કે ભેદકા જ્ઞાન નહિ ને નિમિત્તકા જ્ઞાન નહિ કે છ દ્રવ્યકા જ્ઞાન નહીં, આહાહા ! અહિંયા તો એક વસ્તુ પ્રભુ નિત્યાનંદ આત્મા જીસમેં અનંતધર્મ હૈં, ઐસા અનંતગુણ હૈં, એ અનંત ગુણકે ધ૨નેવાલા એક, ઐસા જો દ્રવ્ય ઐસા જો ધર્મી ઉસમેં નિષ્ણાત નહિ, બાકી બીજાનેં પંડિત હોય ભલે. આહાહાહા ! આવી વાતું છે બાપુ.
દિગંબર સંતની તો કેવળીના કેડાયતોની વાતું છે. કેવળજ્ઞાનને કેડે ચાલનારા એ કેવળજ્ઞાનમાં લઈ જવા માટે આ વાત છે. આહાહા ! ભગવંત ! એક વાર સુન તેરી ચીજ ૫૨સે તો ભિન્ન, રાગના વ્યવહા૨સે તો ભિન્ન, પણ અનંત ગુણકા( ભેદ ) એકરૂપમેં ગુણસે ભી ભિન્ન, અભિન્ન હૈ એ તો. આહાહા ! આ ગુણી ને ઉસકા ગુણ ઐસા ભેદ ભી જીસમેં નહિ. આહાહાહા ! ગાથા બહુ ઊંચી છે. જૈનદર્શનનું માખણ જૈનદર્શન એટલે વસ્તુ વિશ્વ દર્શન. જૈનદર્શન કોઈ સંપ્રદાય નહિ વસ્તુકા સ્વરૂપ હૈ ઐસા કહા, ઐસા અનુભવ્યા, આહાહા ! તે દિગંબર જૈન દર્શન હોં, દૂસરેમેં ઐસી બાત હૈ નહિ. આહાહા ! લોકોને દુઃખ લાગે બીજાને શું થાય ? માર્ગ તો પ્રભુ આ છે. હૈં ?
આહાહાહા!
જેની પાસે જતાં આનંદ ઉત્પન્ન થાય ઐસા ભગવાન આત્મા એકરૂપ વસ્તુ ઉસમેં જો નિષ્ણાત નહિ, ઉસકા જ્ઞાન નહિ, એકરૂપ વસ્તુકા જ્ઞાન નહીં., હૈ એકરૂપ વસ્તુનેં અનંતધર્મ, અનંત ગુણ છતાં એકરૂપકા જીસકો જ્ઞાન નહિ એમ કહા. આહાહાહા !
છોટાભાઈને આ સમજાશે હોં ધ્યાન રાખવું, બડાભાઈકો બેસતે હૈ, આહા ! માર્ગ પ્રભુ આ છે. આહાહા !
પહેલા ઉસકા યથાર્થ જ્ઞાન તો કરે, આહાહા ! પીછે પ્રયોગ કરે. આહાહા !
ઓહોહો ! અમૃતચંદ્રાચાર્ય !! કુંદકુંદઆચાર્ય બે હજાર વર્ષ પહેલા ભગવાન પાસે ગયે થે, આઠ દિન ૨હે થે ઔર શ્રુતકેવળી કેવળીએ કહા ઔર સુના ઔર અનુભવમેં તો આયા થા. વિશેષ અનુભવ હુઆ સ્પષ્ટ, આકર આ શાસ્ત્ર બનાયા. ત્રણ લોકનો નાથ સીમંધર ભગવાન આમ કહેતે હૈ. આહાહાહા ! ગજબ વાત છે. ( અપૂર્વ ) અનંત ધર્મ સિદ્ધ કિયા, અનંત ગુણ, એક વસ્તુમાં અનંત ગુણ તો હૈ, આત્મા એક જ ગુણવાળા હૈ ઐસા નહિ. હૈ તો અનંત ગુણ, અનંત ધર્મ કહો કે અનંત ગુણ કહો. પણ એ અનંત ગુણકા ધ૨નેવાલા એક, એક ઉ૫૨ જિસકા જ્ઞાન નહીં. આહાહાહા ! એ ગુણી અને ગુણના અનંતના ગુણોનું જેને જ્ઞાન, એ કાંઈ વસ્તુ નથી એમ કહે છે. આહાહા ! હૈં ?
ભાઈ, મોહનલાલજી નહિ આવે ભાઈ એની વહુને કહે છે ઓલું થઈ ગયું છે કોઈક કહેતું હતું કાલે લાડનુંવાલા ભાઈ, મોહનલાલજી આનેવાલા થા ને ઉસકી સ્ત્રીકો, શું કહેવાય આ ? પક્ષઘાત હો ગયા. કહો ! આ માંડ સાંભળવાના જોગમાં આવા વિઘન, સંસાર, સંસાર, એવો.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #275
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૭
૨૬૧ આહાહા! મોહનલાલ પાટણી હૈ, બહુત પ્રેમી હૈ, આહાહા !
યહાં કહેતે હૈ, એકેક શબ્દોમાં ઘણી ગંભીરતા, ઘણી ગંભીરતા! અનંત ધર્મ સિદ્ધ કરના હૈ, આત્મા એક હૈ તો ધર્મ-ગુણ અનંત હૈ પણ અનંત ધર્મનો ધરનાર એક, એ એકકા જિસકો જ્ઞાન નહિ એમ કહેતે હૈ. આહાહા! હું? આહાહાહા ! અનંત ગુણવાળો જીવ ને એનું જેને જ્ઞાન છે એ નહિ, એ ભેદનું જ્ઞાન છે એ તો વ્યવહાર છે. એ અનંત ગુણનો ધરનાર એક વસ્તુ છે પ્રભુ એનું જેને નિષ્ણાત જ્ઞાન નથી, ઐસે નિકટવર્તી શિષ્ય, આહાહા ! તે પણ નજીક અપના આત્મા માટે સુનનેકો આયા હૈ, દૂસરી કોઈ ચીજ નહિ. આહાહા ! આહાહા ! અપના આત્માના હિત કયું(કૈસે) હો ઐસે(ઈસલિએ) સુનનેમેં આયા હૈ, નિષ્ણાત નહિ એક દ્રવ્ય કૈસા હૈ ઇસકા જ્ઞાન નહિ પણ ભાવ ઐસા ઉસકો હું કે તો મેરા કલ્યાણ કૈસે હો, ઐસા નિકટવર્તી-નજીકમેં આયા ઔર સંસાર જિસકા નિકટ હૈ અંત. આહાહા! ભવના અંતની સ્થિતિ જેને નજીક છે હવે. આહાહા !
ઐસે નિકટવર્તી શિષ્યકો, ધર્મીકો બતલાનેવાલા” ધર્મી, ધર્મી, દ્રવ્ય સ્વભાવ જે જ્ઞાયક એકરૂપ ઇસકો બતલાનેવાલે “ધર્મીકો બતલાનેવાલે,” દ્રવ્યકો બતલાનેવાલા, જ્ઞાયકકો દિખાનેવાલે, અભેદ સ્વરૂપ વસ્તુ જો હૈ ઉસકો બતાનેવાલા “કિતને હી ધકે દ્વારા કોઈ કોઈ ધર્મ દ્વારા. બધાં ધર્મ તો એક સાથે(બતા સકતે) નહિ પણ મુખ્ય કેટલાક ધર્મો. વ્યવહાર માત્રસે હી ભેદ કથનસે માત્રસે ભેદના કથનમાત્રસે ઉસમેં ભેદ હૈ નહિ અંદર. આહાહા! આહાહાહા!
વ્યવહારમાત્રસે હી, અહિં હી શબ્દ પડા હૈ, વ્યવહારમાત્રસે હીં, ભેદ પાડકે સમજાના હૈ કે વ્યવહાર માત્રસે હી. આહાહાહા ! સમજમેં આયા? ભેદ સમજાના હૈ? સમજાના હે અભેદ. પણ ભેદ કરકે સમજાના તો વ્યવહારમાત્રસે હી ભેદ કરકે સમજાના હૈ. આહાહા ! વ્યવહારમાત્રસે હી, ઐસા ઉપદેશ હૈ, ઐસા ઉપદેશ હૈ કથન હૈ ને અહિંયા તો. આહાહા! ભાવ તો ભાવ ભલે ઉપદેશ ઐસા હૈ વ્યવહારમાત્રસે હી ઐસા ઉપદેશ આયા એક વસ્તુકા નિષ્ણાત નહિ અને એક વસ્તુમેં અનંત ધર્મ હૈ ઉસકા જિસકો જ્ઞાન નહિ. આહાહા! ઘણું જ ગંભીર, ઐસા ઉપદેશ હૈ કે જ્ઞાનીકે, પાઠમાં હેં ને? પાઠમાં હૈ, જ્ઞાનીકો-ધર્મીકો સમ્યગ્દષ્ટિકા વિષયમેં, સમ્યગ્દષ્ટિકા ધ્યેયમેં ધર્મીકો, આહાહા ! “જ્ઞાનીકે દર્શન હૈ, જ્ઞાન હૈ, ચારિત્ર હૈ” એસા ભેદ કરકે બતાયા હૈ. સમજમેં આયા? આહાહા! હજી સમ્યગ્દર્શન પાયા નહિ ભલે. પણ સમ્યગ્દર્શન પાનેવાલાનો ભેદ કરકે દિખાયા કે જો ભગવાન આ આત્મા હૈ. આત્મા-આત્મા કરકે નહિ સમજ સકે, આ ધર્મી હૈ, દ્રવ્ય હૈ, ઐસે કહેકે ન સમજ સકે. તો એકરૂપકો તો સમજતે નહિ, એક દ્રવ્યના તો જ્ઞાન નહિ. આહાહાહાહા ! ઐસા સમ્યગ્દર્શન પાનેકે લાયક હૈ ને નિકટવર્તી શિષ્ય હૈ. આહાહાહા ! ભૈયાજી! ઐસા ઉપદેશ હૈ. આહાહા ! પરમ સત્ય હૈ, આહાહા ! પંડિતજીકા પરિચય હૈ ને? આહા ! આ વાત ક્યા પ્રભુ એકવાર ઉસકા જ્ઞાન તો કરે સચ્ચા. આહાહા !
ધર્મીકો બતલાનેવાલે વ્યવહારસે, વ્યવહાર સમજાના નહીં, વ્યવહારસે ધર્મી( અભેદ) દ્રવ્યકો સમજાના હૈ. (પણ) લક્ષ તો ત્યાં લે જાના હૈ પણ એકીલા દ્રવ્યક જ્ઞાન નહિ ઔર ચૈતન્ય સ્વરૂપ અખંડ અભેદ હૈ ઇસકા જ્ઞાન નહિ. તો ઉસકો, આહાહાહા ! “ઉપદેશ કરતે હુએ ધર્મીકો બતલાનેવાલા” પણ હોં. બતલાનેવાલા તો ધર્મી દ્રવ્ય, દ્રવ્યકો દેખાડનેવાલી ઉપદેશમેં.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #276
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ આહાહા! અહિંથી કાઢ(કહે) જુઓ વ્યવહારસે નિશ્ચય જાનતે હૈ કે નહિ? અરે પણ વ્યવહારસે સમજાતે હૈ એ સમજાતે હૈં ત્યારે એ દ્રવ્યના આશ્રય લેતે હૈ તો સમજતે હૈ, ભેદ ઉપરકા આશ્રય ભી ઉસકો છૂટ જાતા હૈ. સમજમેં આયા? પણ સમજાનેમેં બીજી ચીજ કહાંસે લાના?
એકરૂપ અનંત આનંદકંદ પ્રભુ! સહજાનંદ ચૈતન્ય આનંદકા કંદ પ્રભુ પૂર્ણાનંદ પરમાત્મસ્વરૂપ પોતે સ્વયમ્ ઐસી જિસકી દ્રષ્ટિમેં હૈ નહિ ઇસકા જિસકો અંતર મહાભ્ય આયા નહિ. ઇસકો ઉસકા ધર્મીમેં ધર્મીકો બતાનેવાલા ધર્મકી કેટલાંક ધર્મસે બાત કરતે હૈ બધાં ધર્મસે તો નહિ સમજા સકતે, ખાસ-ખાસ મુખ્ય મુદ્દા કહે છે. આહાહા ! હૈ? “કિતને હી ધર્મોકે દ્વારાજો એમાંય “હ હૈ “ઉપદેશ કરતે હુએ આચાર્યો” આહાહા ! આચાર્યોએ ઉપદેશ કિયા. આહાહાહાહા ! “યદ્યપિ ધર્મ ઔર ધર્મીકા સ્વભાવસે અભેદ હૈ,” ઉષ્ણતા ને અગ્નિ કોઈ ભિન્ન નહિં. ઉષ્ણતા ને અગ્નિ અભિન્ન હૈ. ઐસે ગુણ-ગુણ અને ગુણી કોઈ ભિન્ન નહિ ગુણ ને ગુણી અભેદ હૈ. સમજમેં આયા? આહાહા !
જેમ આ લકડી હૈ, આ સફેદાઈ આદિ સુવાળ૫ ઉસમેં અભેદ હૈ. પણ સમજાનેકો કે આ કયા હૈ પ્લાસ્ટિક હૈ પ્લાસ્ટીકને શું કહેવાય આ? એ ધોળા હૈ એ ધોળા હૈ વો કાંઈ જુદા પડતે હૈ ઉસમેંસે, સુંવાળા હૈ વો તો અભેદ હૈ સબ, પણ ઇસકા ભેદ કરકે બતાના હૈ. આહાહા ! એકલો એ પ્લાસ્ટિક કો કૈસે કહેના, તો કહે સુંવાળા હૈ વજનદાર હૈ, સફેદ હૈ, ચમકદાર હૈ ચમક ચમક હૈ એ ઉસમેં હૈ તો(સમજાના હૈ) અભેદ પણ ભેદ પાડ કરકે બતાના હૈ.
એમ ભગવાન આત્મામેં અનંત ગુણ તો હૈ તો અભેદ પણ અભેદરૂપી એક દ્રવ્યકો નહિ જાનનેવાલા ઉસકો ભેદ કરકે બતલાના હૈ વો. ભેદ કરકે ભેદ બતલાના હૈ એ(ઐસા) નહીં. આહા! એથી એમ કોઈ લઈ જાય છે જુઓ વ્યવહારસે નિશ્ચય સમજાતા હૈ ને? પણ ઓ તો દૂસરા કોઈ ઉપાય નહિ. આહાહા! અને તે પણ ઓલો સમજાવાને ધર્મીને સમજાવે છે. વ્યવહારથી સમજાવે છે પણ લક્ષ કરાવે છે ધર્મી(અભેદ) ઉપર. આહાહા ! ધર્મી ઉપર દૃષ્ટિ જાય ત્યારે વ્યવહારે એ આચાર્યોએ સમજાવ્યું એનાથી સમજ્યો એમ કહેવામાં આવે છે. આહાહા!
ઓહોહો! કેવી ગાથા છે? ક્યાંય છે નહિ. આહાહા ! જેના એકેક શબ્દોમાં કેટલી ગંભીરતા, છે તો દિગંબર સંત છબસ્થ, છદ્મસ્થ છે ને? આ તો કેવળી નહિ હૈ. આહાહા ! પણ વીતરાગી સંત હૈ, તીન કષાયકા તો અભાવ હૈ કુંદકુંદાચાર્ય, અમૃતચંદ્રાચાર્ય, આહાહા ! ક્ષણમેં સસમાં ક્ષણમ્ છઠ્ઠા, ક્ષણમેં સરૂમ, ક્ષણમેં છઠું એ અંતર્મુહુર્તમાં હજારોવાર છઠું સાતમું(ગુણસ્થાન) આતે હૈ, છતાં કહેતે હૈ કે એ નહિ, એ છઠ્ઠી સાતમા ભેદ મેં નહિ. મેં તો જ્ઞાયક હું. એ તો છઠ્ઠી ગાથામાં આ ગયા. આહાહાહા!
યહાં તો કહેતે હૈં કે ધર્મનો ધરનાર ધર્મી અનંત ધર્મકો ધરનાર હૈ, પણ ધર્મીકો બતાના હું ત્યાં ધર્મસે બતાના, દૂસરા ઉપાય કયા? કે જુઓ દર્શન કિસકો હોતા હૈ? કે આત્માકો, વિશ્વાસ આતા હૈ કે મેં શુદ્ધ ચૈતન્ય હું, કિસકો? જડકો? રાગકો? આહાહાહા ! વિશ્વાસ અંદર પરમાત્મા મેં હું ઐસા વિશ્વાસ આતા હૈ? કે કિસકો? કે આત્માકો, માટે વિશ્વાસ દ્વારા આત્માકો સમજાયા. પણ વિશ્વાસ દ્વારા સમજાયા તો વિશ્વાસ ભેદ કરકે સમજાયા. આહાહાહા !
જ્ઞાન દ્વારા સમજાયા કે સમજ પહેલા પ્રભુ જિસકી સત્તા મેં જ્ઞાન હોતા હૈ સ્વ-પરકા,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #277
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૭
૨૬૩ જિસકી સત્તામેં સ્વપરકો જ્ઞાન હોતા હૈ, એ જ્ઞાન તે આત્મા એમ વ્યવહારના ભેદ પાડકે બતાના. આહાહાહા ! આમાં વાદ વિવાદ કામ કરી શકે નહિ, આ તો ચીજ ઐસી હૈ, આમાં પંડિતાઈકા કામ નહિ.
(શ્રોતાઃ વાદ-વિવાદની નિયમસારમાં ના પાડી છે) સ્વસમય પરસમય સાથે પ્રભુ વાદ કરીશ નહિ, નિયમસારમાં કહ્યું. ઐસી ચીજ હૈ કૈસે બેસે ભાઈ, એ તો જિસકી આત્માકી રુચિ હો ઔર આત્માકો સમજનેકી ગરજ હો દૂસરી સબ પિપાસા જિસકો ઘટ ગઈ હો. આહાહા !
ઐસે આચાર્યોકા ઐસા ઉપદેશ છે કે વર્મીકો એટલે જ્ઞાયક, જ્ઞાયકમેં દર્શન હૈ જ્ઞાન હૈ, ચારિત્ર હૈ ઐસા ભેદ પાડયા, એ વ્યવહારસે હૈ, આયાને એ? વ્યવહારમાત્રસે ઐસા ઉપદેશ કે ધર્મીકો દર્શન જ્ઞાન ચારિત્ર, આહાહા ! ત્યારે કહે કે જો વ્યવહાર સમજાનેમેં તો આયા હૈ કે નહિ, નિશ્ચયકો? ત્યારે વ્યવહાર કારણ હુઆ કે નહિ? ના, ના ભાઈ એમ નથી. વ્યવહાર સમજાતે હું નિશ્ચયકો ત્યાં નિશ્ચય લક્ષ, અને આચાર્ય તો કહેતે હૈ કે હમ સમજાતે હૈ ને, દર્શન જ્ઞાન ચારિત્ર, તે આત્મા પણ એ વ્યવહારકા હમ ભી આશ્રય નહિ કરતે ને તેરે આશ્રય નહિ કરના. આઠમી ગાથા. આઠમી ગાથામેં આયેગા. આહાહા! સમજમેં આયા? એ વ્યવહારસે હમ સમજાતે હૈ, પણ આશ્રય વ્યવહારકા હમેં ભી અનુસરણ નહિ કરના, ઔર તેરે ભી વ્યવહાર સમજાતે હૈ તો અનુસરણ નહિ કરના, અનુસરણ તો દ્રવ્યના કરના. આહાહા ! આવી વાત છે.
“વ્યવહારમાત્રસે હી ઐસા ઉપદેશ હૈ કે ધર્મીકો દર્શન જ્ઞાન, જ્ઞાયકમેં દર્શન હૈ જ્ઞાન હૈ,” ચારિત્રકા ભેદ બતાયા એ વ્યવહારસે બતાયા હૈ, જ્ઞાયકકો આ ત્રણ હૈ. એ વ્યવહારસે કહા હૈ આહાહાહાહા! “કિંતુ પરમાર્થસે દેખા જાયે” ખરેખર જ્ઞાયક ભાવ ઐસી ચીજકો દેખા જાયે “તો અનંત પર્યાયકો એકદ્રવ્ય પી ગયા હૈ” આહાહા! અનંતગુણકો એકદ્રવ્ય અભેદમેં ઘુસ ગયા હૈ! પી ગયા હૈ અંદર, આહાહા ! એક દ્રવ્યમેં અનંત ધર્મ તો પી ગયા હૈ અંદર, અનંત પર્યાયકો એક દ્રવ્ય હી પી જાતે હૈ, અંદર પડયા હી હૈ અંદર એમ કહેતે હૈ. ઇસલિયે એકરૂપ હૈ. વસ્તુ તો એકરૂપ હૈ અનંત ધર્મ અંદર ગુણ હો, છતાં પી ગયું છે એટલે એકરૂપ થઈ ગયું છે દ્રવ્ય. ગુણ ને ગુણી એવા ભેદ રહેતે નહિ ત્યાં. આહાહાહા!
આ સમ્યગ્દર્શન, ધર્મની પહેલી સીઢી પાનેકી આ કળા હૈ. આહા! બાકી બધાં થોથે થોથાં છે. આહાહા ! જન્મ મરણ કરી કરીને ક્યાંય વિશ્રામ મિલા નહિ. વિશ્રામ સ્થાન પ્રભુ ત્યાં ગયો નહિ.. આનંદધામ ત્યાં તો ગયે નહિ અને ભેદ ને રાગમેં અટકકર પરિભ્રમણ કિયા. આહાહા ! આહા! અગીઆર અંગ પઢયા નવપૂર્વ પઢયા તો પણ અંતરદૃષ્ટિ નહીં કિયા. અભેદ ઉપર દૃષ્ટિ ન કિયા. કંઈક કંઈક શલ્ય અંદર રહી ગયા. રૂકનેકા અનંત પ્રકાર, છૂટનેકા એક પ્રકાર. એક વસ્તુ ત્રિકાળી એ આશ્રય વો છૂટનેકા ઉપાય, રૂકનેકા તો અનેક ઉપાય, દયાસે હોતા હૈ, ભક્તિસે હોતા હૈ ને વ્યવહારસે હોતા ને, નિમિત્તસે હોતા હૈને, દેવ-ગુરુની કોઈ કૃપા મળી જાય ને હોતા હૈ, ઐસા અટકનેકા (અનંતપ્રકાર) આહાહાહા! સમજમેં આયા?
ઇસલિયે, ઇસલિયે કયા? અનંત પર્યાયકો એક દ્રવ્યમેં ઘુસકર પડ્યા હૈ અંદર અભેદ ઈસલિયે એકરૂપ આસ્વાદ, આસ્વાદ, યું કયું કહા? અનંત ગુણમેં દરેક ગુણનો સ્વાદ ભિન્ન હૈ, કિંચિત્ એક-મેક મિલે હુએ કોઈ પ્રકારે એકમેક છે, સર્વથા પ્રકારે અનંત ગુણ એકરૂપ નથી. એ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #278
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ દરેક ગુણ ભિન્ન-ભિન્ન સ્વાદવાળા હૈ. આહાહાહા ! ઓલામાં સુધાર્યું ને? ગુજરાતીમાં? આમાં તો બરાબર આવ્યું છે. આ બરાબર આવ્યું છે. બાકી છે ત્યાં આવ્યું 'તું ગુજરાતીમાં કિંચિત્ એકમેક મિલે હુએ, કોઈ પ્રકારે ગુણ એકમેક હૈ બાકી સ્વાદ ભિન્ન( ભિન્ન) હૈ, દ્રવ્યની અપેક્ષાએ એકમેક હૈ પણ સ્વાદ ભિન્ન. સ્વાદ ભિન્નકી અપેક્ષા. આહાહા! આસ્વાદરૂપ હૈ ને? અભેદ હૈ. આહાહા ! એકત્વભાવ વસ્તુકા અનુભવ કરનેવાલે જ્ઞાનીકો, એક સ્વભાવ વસ્તુ, ભેદ અનેક પ્રકાર હો ભલે એમ કહેતે હૈ અને ભિન્ન-ભિન્ન ગુણના સ્વાદ ભી ભલે હો, વસ્તુ તરીકે એક હૈ. આહાહાહા !
હવે આવો ઉપદેશ કોઈ દાખલા દલીલ ને કોઈ કથા વાર્તા ન મળે. આહાહા! દાખલા દલીલ તો કહ્યા. આહાહા ! એવા એક સ્વભાવ વસ્તુનો અનુભવ કરવાવાળા જ્ઞાની પુરુષને એમ લેવું, માથે લીધું હતું ને? જ્ઞાનીને દર્શન, જ્ઞાન, ચારિત્ર વ્યવહારથી કહ્યા. લ્યો માથે કહાથાને? અને પાઠમાંય છે ને જ્ઞાનીને? પછી જ્ઞાની અર્થ અહીં પંડિત પુરુષ, હા, ઈ. અહિં જ્ઞાનીને દર્શન-જ્ઞાન ચારિત્ર વ્યવહારસે(કહા,) નિશ્ચયસે? આહાહાહા ! જ્ઞાની પુરુષકે ન તો દર્શન હૈ. આહાહાહા ! ધર્મી જીવની દૃષ્ટિ તો દ્રવ્ય ઉપર છે. આહાહા! અખંડ જ્ઞાયક સ્વભાવ અભેદ, જિસમેં અનંત ગુણ પી ગયા હૈ, અંદર પડયા છે અંદર, છતાં દૈષ્ટિ તો ઉસકી એકરૂપ જ દ્રવ્ય ઉપર હૈ. આહાહા! ધ્રુવની ને ધ્યેયની દૃષ્ટિ કભી છૂટતી નહીં. ધ્રુવનાં ધ્યાનની દૃષ્ટિ. આહાહા !
જ્ઞાની પુરુષને, એમ ત્યાં લેવું જ્ઞાની છે ને મૂળ પાઠમાં છે ને? એથી લેવું. જ્ઞાનીને એટલે અનુભવી જીવને, દ્રવ્ય સ્વભાવમાં દર્શન જ્ઞાન ચારિત્ર એવા ભેદ દિખતે નહિ. અભેદ અનુભવમેં ભેદ દિખતે નહિ. ભેદ દિખે તો અભેદ રહતે નહિ. અને અભેદ દિખે એમાં ભેદ હોતા નહિ. આહાહા ! સમજમેં આયા? કલાકનો વિષય બહુ ઝીણો ! નવા માણસને તો એમ લાગે કે આ શું આ ક્યાંથી આ, શું છે? આ તે કાંઈ ધર્મ હશે? (શ્રોતા – ઈ વાત સાચી છે બીજાઓમાં ક્યાંય આવો ઉપદેશ આવતો જ નથી) પૂજા કરો, વ્રત કરો, ભક્તિ કરો, સ્તુતિ કરો પરમાત્માની, મંદિર બનાવો, ગજરથ ચલાવો, રથ કાઢો રથ, બે પાંચ લાખ ખર્ચો. આ તો વિદ્યારથ(ઉપર) આરૂઢ હૈ. આહા ! આ જ્ઞાનમાં આરૂઢ હોના એ રથયાત્રા હૈ, વો તો શુભભાવ હો તો બહારની ક્રિયા હોતી હો તો હો, વો કોઈ ધર્મ નહિ. શુભભાવ આતા હૈ, પણ વો ધર્મ નહીં. પુણ્ય બંધકા કારણ હૈ. આહાહા!
“એક સ્વભાવ વસ્તુકા અનુભવ કરનેવાલા જ્ઞાનીકો ન તો દર્શન હૈ,” ભેદરૂ૫ દર્શન હૈ, ને જ્ઞાન હૈ ઐસા નહીં, અંતરમેં(અભેદમેં) ભલે સબ પડ્યા હો, ઔર પરિણતિમેં ભી તીન ભલે આઓ પણ દષ્ટિકા વિષયમેં તીન નહિ. આહાહાહાહા ! આવી વાત. ભગવાન કુંદકુંદાચાર્ય, આહાહા! અમૃતચંદ્રાચાર્ય. હવે ઓલા તુલસી છે ને? તે “લોએ” કાઢી નાખવા માગે છે. કહો નમો લોએ સવ્વસાહૂણંમ્ તેરાપંથી હે ને? તુલસી કહે “લોએ” કાઢી નાખો અરરર! નમો સવ્વસાહુણમ, લોએ નહિ. એને જાણે લોકમાં, સાંભળીને બાપા તમને ખબર નથી. અનાદિનો દ્રવ્યસંગ્રહમાં તો પાંત્રીસ અક્ષરનો મંત્ર કહ્યો છે. પાંત્રીસ અક્ષરકા મંત્ર કહ્યા હૈ, દ્રવ્ય સંગ્રહમેં પેંત્રીસ અક્ષર. નમો લોએ સવ્વસાહૂણમ ત્યારે પેંતીસ અક્ષર હોતા હૈ, નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #279
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૭
૨૬૫ (કા બનાયા હુઆ હૈ) લોકો સ્વચ્છેદે પોતાની અપની કલ્પનાસે. આહાહા!
સનાતન ચૈતન્યના તત્વ ચલા આયા હૈ, સનાતન દિગંબર મુનિઓએ તો પરમાત્માની જે વાણીનો ધોધ હતો એ ચલાવ્યો છે. આહાહા! એક સ્વભાવ વસ્તુકે અનુભવ કરનેવાલા. ધર્મીકો, ધર્મીકો કહો, જ્ઞાનીકો કહો, પંડિત પુરુષકો કહો, અને એ જ પંડિત હૈ. આહાહા!જિસને એક દ્રવ્યસ્વરૂપના શ્રદ્ધા જ્ઞાન કિયા વો હી પંડિત હૈ. આહાહાહા ! આહાહા! શાસ્ત્રકા બહોત જ્ઞાન હો ને બહોત સમજાને આતે હૈ તો પંડિત હૈ ઐસી કોઈ ચીજ નહિ. આહાહાહા ! ધર્મીકો ન તો દર્શન હૈ ભેદ નહિ એ તો અખંડ જ્ઞાયક ઉપર દૃષ્ટિ હૈ, ન દર્શન હૈ ન જ્ઞાન હૈ ન ચારિત્ર હી હૈ, જોયું? આહાહા! એવ એકઃ એમ છે ને? હેં ને? જ્ઞાયક એવ એક કિંતુ વો તો જ્ઞાયક એક માત્ર શુદ્ધ જ્ઞાયક હી હૈ. સમ્યગ્દષ્ટિકી દૃષ્ટિ તો એક જ્ઞાયક ઉપર હી હૈ, તો વો જ્ઞાયક માત્ર હી હૈ ! ભેદરૂપ યે હૈ નહિ. આહાહાહાહા !
દર્શનકા વિષય ધ્યેય, એ એમાં જ્ઞાન દર્શન ચારિત્ર ભેદ નહિ. એ તો એકરૂપ ચીજ છે એ ઉસકા ધ્યેય હૈ. આહાહાહા ! પીછે જો ઉસમેંસે જ્ઞાન હુઆ અપના દર્શનકે આશ્રયસે એ જ્ઞાનમેં સ્વપરપ્રકાશક જાનનેકા સ્વભાવ હૈ, તો દ્રવ્યકો ભી જાને ઔર પર્યાય ને ભેદ ભી જાને. પણ એ તો જ્ઞાન સ્વપરપ્રકાશક એ જાને, આદરણીય ને ધ્યેય તો દૃષ્ટિકા( વિષય) એક જ જ્ઞાયક હૈ. આહાહા !
બીજી રીતે, એક જ્ઞાયકા ધ્યેય ને દ્રવ્ય દૃષ્ટિ હુઈ તો ઉસકા જ્ઞાન ઐસા હુઆ, જ્ઞાન કે ઉસકા જ્ઞાન ઐસા હુઆ, કે સ્વકા ભી શાન હૈ ઔર રાગ આદિ મંદ આદિ કે શુદ્ધતા હો ઉસકા ભી ઉસકો યથાર્થ જ્ઞાન વ્યવહારકા હૈ, સમજમેં આયા? એકલા શાસ્ત્રકા જ્ઞાન એ જ્ઞાન નહિ. આહાહા ! વસ્તુકા જિસકો જ્ઞાન હુઆ, અભેદ ધર્મી એક દ્રવ્ય સ્વભાવ ઉસકી જિસકો દૃષ્ટિ હુઈ, તો ઉસકો ભેદ નહિ ઉસમેં, પણ ઉસકી સાથે જો જ્ઞાન હુઆ વો જ્ઞાન અભેદકો ભી જાનતે હૈ ઔર પર્યાયમેં ભેદ હૈ દર્શન જ્ઞાન ચારિત્ર, રાગ આદિ હૈ, યે જાનતે હૈ જાનને લાયક હૈ, કિંતુ વો તો એકમાત્ર શુદ્ધ, શુદ્ધ જ્ઞાયક હી હૈ શુદ્ધ. ત્રણમેં તો અશુદ્ધતા આતી હૈ એમ અહીં કહેતે હૈ. દર્શન જ્ઞાન ને ચારિત્ર એ તો તીન ભેદ હુઆ. ભેદ હુઆ ત્યાં સોળમી ગાથામેં તો મલિન કહ્યા ને મેચક, ૧૬મી ગાથાના કળશમાં, મેચક ત્રણ હુઆ તો ભેદ હુઆ, મલિન હુઆ. મલિન કહુનેકા વ્યવહાર હૈ, કયોંકિ ઉસકે આશ્રયસે રાગ ઉત્પન્ન હોતા હૈ. આહાહા! અને ત્રિકાળને આશ્રયસે વીતરાગભાવ ઉત્પન્ન હોતા હૈ અને ભેદને આશ્રયસે રાગ હોતા હૈ તો ભેદ હૈ યે મેચક મલિન હૈ, અભેદ હૈ યહ નિર્મળ હૈ. આહાહા ! વિશેષ કહેગા. (પ્રમાણ વચન ગુરુદેવ)
પ્રવચન નં. ૨૭ ગાથા - ૭ તા. ૭-૭-૭૮ શુક્રવાર અષાઢ સુદ-૨ સં. ૨૫૦૪
ઈસ શુદ્ધ આત્માકે, શુદ્ધ આત્માને, પવિત્ર દ્રવ્ય સ્વભાવ ત્રિકાળ આનંદકંદ પ્રભુ એ શુદ્ધઆત્મા, જો સમ્યગ્દર્શનકા વિષય હૈ. શુદ્ધ આત્મા ત્રિકાળી સમ્યગ્દર્શનકા વિષય, ધ્યાનમેં ધ્યેય, ધ્યાન હૈ પર્યાય, ઉસકા ધ્યેય શુદ્ધ આત્મા. પૂરણ પવિત્રતાકા પિંડ વો શુદ્ધ. એ આત્માકો “કર્મબંધને નિમિત્તસે અશુદ્ધતા હોતી હૈ,”કર્મબંધના નિમિત્તથી, ઉપાદાન પોતાનું જ છે નિમિત્ત
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #280
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ કર્મ, અશુદ્ધતા મલિનતા હોતી હૈ, “યહ બાત તો દૂર હી રહો ” મલિનતાકા તો લક્ષ છોડ દો, વો તો લક્ષમાં લેતેકે લાયક ચીજ નહિ. સમ્યગ્દર્શન જિસકો પાના હૈ ધર્મકી પહેલી સીઢી અથવા ધર્મકી શરૂઆત, ધર્મની શરૂઆત કરના હૈ, ઉસકો શુદ્ધ આત્મામેં જો મલિનતા દિખતી હૈ ઉસકા તો લક્ષ છોડ દો. કયોંકિ વો કોઈ દૃષ્ટિકા ધ્યેય હૈ નહિ.
કિંતુ ઉસકે દર્શન જ્ઞાન ચારિત્રકે ભી ભેદ નહિ. આહાહા ! એકરૂપ વસ્તુ ચિર્ધન એકરૂપ, ઉસમેં દર્શન જ્ઞાન ચારિત્ર તીન ભેદ કરના વો ભી વિકલ્પકા કારણ હૈ, ભેદ હૈ, (વો) વ્યવહાર(કા) વિષય હૈ, વો સમ્યગ્દર્શનકા વિષય નહિ. આહાહા! આવી વાત છે. ધર્મની શરૂઆત કરનેવાલેકો અશુદ્ધતા તો લક્ષમૅસે છોડ દેના પણ દર્શન જ્ઞાન ચારિત્રકા ભેદ અભેદમેં ભેદ કરના યે છોડ દેના. આહાહા ! આવી વાત છે. “ભી ” ચારિત્રકે ભી એમ છે ને ? અશુદ્ધતા તો દૂર રહો પણ ભેદકા ભી (લક્ષી દૂર રહો. દર્શન જ્ઞાનને ચારિત્ર વો ભી લક્ષમેં તેને લાયક (નહિ ). ભેદ હૈ તો દૃષ્ટિકા વિષયમેં લક્ષ લેને કે લાયક નહિ. આહાહા ! સૂક્ષ્મ વિષય હૈ.
કયોંકિ, કેમકે ભગવાન આત્મા વસ્તુ હૈ “એ અનંત ધર્મરૂપ એક ધર્મી” અનંત ધર્મ હૈ, ગુણ હૈ ઉસમેં, પણ વસ્તુ તરીકે એક હૈ, ગુણ તરીકે અનંત છે, પણ ગુણી તરીકે એક ધર્મી એક દ્રવ્ય હૈ, આહાહા ! આવો મારગ ! વસ્તુ અનંત ધર્મરૂપ અનંત ગુણરૂપ એક ધર્મી હું એક દ્રવ્ય હૈ આહાહા ! પરંતુ વ્યવહારીજન અજ્ઞાની વ્યવહારમેં રહેનેવાલા પરમાર્થકા નહિ જાનનેવાલા “એક ધર્મકો સમજતે હૈ” એ ધર્મને સમજે, કે આ જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, ઐસા ધર્મકો સમજે પણ ધર્મીકો(અભેદકો) સમજતે નહિ. સમજમેં આયા? વ્યવહારીજન ધર્મોકો હી સમજતે હૈ. ધર્મો કો હી ફકત જ્ઞાન દર્શન ને અસ્તિત્વ ને વસ્તુત્વ ઐસા ધર્મને જાણે. ધર્મીકો નહિ જાનતે. પણ ધર્મી જે દ્રવ્ય એકરૂપ હૈ ઉસકો જાનતે નહિ. આહાહા! આમ આત્મા હૈ, અસ્તિ હૈ, ઐસા ગુણસે તો જાને કદાચિત્ પણ વો એકરૂપ ધર્મી હૈ જિસમેં ગુણ ભેદ ભી નહિ ઐસા એકરૂપ ધર્મી દ્રવ્યકો જાનતે નહિ. આહાહા ! ક્યાં લે જાના? ધર્મીકો નહીં જાનતે.
ઈસલિયે વસ્તુને કિન્હી અસાધારણ ધર્મોકો” અસાધારણ નામ ઉસમેં યે હે ને દૂસરેમેં નહિ, ઐસા અસાધારણ ધર્મો નામ ગુણ અવસ્થા ગુણકો “ઉપદેશમેં લેકર અભેદરૂપ વસ્તુમેં” ભી વસ્તુ તો અભેદ હૈ અનંત ગુણનો એકરૂપ ધર્મી હૈ પણ નહિ સમજનેવાલા, ધર્મી નામ દ્રવ્યકી દૃષ્ટિ નહીં, વો ગુણ કો હી જાનતે હૈ ઉસકો અભેદરૂપ વસ્તુમેં ભી વસ્તુ તો અભેદ હૈ, તો જ્ઞાન દર્શન ભિન્ન હૈ ને વસ્તુ ભિન્ન હૈ ઐસા નહિ. અનંત ગુણકા એકરૂપ ચિદાનંદ દ્રવ્ય એક હૈ.
વસ્તુમેં ભી ધર્મોકે નામરૂપ ભેદકો ઉત્પન્ન કરકે ” આહાહા ! વસ્તુ જો ચિદાનંદ પ્રભુ આત્મા જ્ઞાયકકા ધ્રુવ પ્રવાહ( સદેશ) જાનન જાનન જાનન ધ્રુવ દ્રવ્યસ્વરૂપ પ્રવાહ નામ ધ્રુવ રહેનેવાલા કાયમ ઉસકો નહીં જાનતે, ઉસકો ધર્મોર્ક નામરૂપ ભેદકો ઉત્પન્ન કરકે ધકે નામ, કથનરૂપ કરકે, કે આ આત્મા જ્ઞાન હૈ, દર્શન હૈ, ઐસા ભેદ ધર્મોના નામરૂપી કથન, વસ્તુમેં ભેદ નહિ. આહાહા ! ધર્મોકે, ધર્મી જ્યાં આમ દ્રવ્ય ઉસકી દ્રષ્ટિ કરાનેકો અભેદમેં ભેદ હૈ નહિ, તો પણ ભેદ ધર્મોના નામરૂપ ભેદ, કથનરૂપ ભેદ, જ્ઞાન-દર્શન ઐસા કોઈ અંદર ભેદ નહિ અંદર અભેદમેં પણ નામ કથન કરકે નામરૂપ ભેદકો ઉત્પન્ન કરકે, “ઐસા ઉપદેશ દિયા જાતા હૈ, કે જ્ઞાની કે” ધર્મ, ધર્મી નામ દ્રવ્યકો “દર્શન હૈ, જ્ઞાન હૈ, ચારિત્ર હૈ” ઐસા ભેદ કરકે સમજાતે હૈ, સમજમેં આયા?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #281
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૭
૨૬૭ ગાથા તો બહુ ઊંચી છે ત, વસ્તુ જો હૈ અખંડ અભેદ ઉસમેં કોઈ ગુણ ભેદ હૈ નહિ, વો તો અભેદ ચીજ હૈ. પણ ધર્મોને જાનનેવાલા, ધર્મીકો નહિ જાનનેવાલાકો ધર્મના નામના કથન કરકે ભિન્ન કથન કરકે વસ્તુમેં ભિન્ન નહિ, પણ આ આત્મા જ્ઞાન હૈ, દર્શન હૈ, ચારિત્ર હૈ ઐસા ધર્મીમેં ધર્મકા ભેદ ન હોને પર ભી નહિ સમજનેવાલકો ભેદ નામ કથનસે કહુકર કે આ જ્ઞાન-દર્શન-ચારિત્ર આત્માકો હૈ. દેવીલાલજી! (શ્રોતાઃ વસ્તુ ભેદભેદ સ્વરૂપ હૈ.) નહિ નહિ નહિ એ વસ્તુ ભેદભેદ સ્વરૂપ તો વીતરાગતા થાય ત્યારે, ભેદભેદ (સ્વરૂપ) હોને પર ભી અભેદક દૃષ્ટિ કરાનેકો જબલગ ભેદ ઉપર લક્ષ રહેગા તબલગ રાગ હૈ. અને જબલગ રાગી હૈ તબલગ રાગકા વિષય ભેદ હૈ, તો એ ભેદ છોડાનેકો દ્રવ્યમેં ભેદ હૈ નહિ, હૈ તો વસ્તુ ભેદાભેદ, છેલ્લે કહેગા પણ એ તો વીતરાગ હો જાયેગા પીછે ભેદભેદ જાનનેવાલા હૈ. પહેલે જબલગ રાગી હૈ તબ ભેદ ને અભેદ જાનને, બે જાનને જાયેગા તો વિકલ્પ ઉત્પન્ન હોગા. વસ્તુ જે અખંડ હૈ એ અનંત ગુણકા પિંડ હૈ ઉસમેં ગુણભેદકા લક્ષ કરેગા તો રાગી હૈ વો કારણસે રાગ ઉત્પન્ન હોગા ભેદ હૈ તો ભેદકો જાનને, કારણ રાગ ઉત્પન્ન હોતા ઐસા નહિ, કયુંકિ ભેદકો તો કેવળી ભી જાનતે હૈ, પણ આ રાગી હૈ તો ભેદ ઉપર લક્ષ જાએગા તો રાગ હી ઉત્પન્ન હોગા. આહાહાહા ! આવી વાત છે.
આવો કેવો ઉપદેશ આવો કહે છે. બાપુ! આ તો મારગ અંતરનાં વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા કહેતે હૈ વસ્તુ તો વસ્તુ હૈ અંદર એકરૂપ. અનંત ધર્મકો પી ગયા અંદરમેં ધુસ ગયા હૈ. ઐસા ધર્મીકો અર્થાત દ્રવ્યકો નહિ જાનનેવાલકો ઉસકા ધર્મ નામ ગુણ જાનનેવાલકો, ગુણસે સમજાતે હૈ. કે અભેદમેં ભેદ નહિ. પણ નામ ભેદ કથન કરકે આત્મામેં દર્શન જ્ઞાન ચારિત્ર હૈ ઐસા વ્યવહારસે ભેદ કરકે, ઉપદેશ કરતે હૈ, આવી વાતું ઝીણી.
જ્ઞાની એટલે આત્માકો દર્શન હૈ, જ્ઞાન હૈ, ચારિત્ર હૈ, જ્ઞાની શબ્દ આત્મા. આત્માકો દર્શન જ્ઞાન ચારિત્ર નામ ભેદ કથન કરકે ઉસકે દ્વારા વો અભેદ જાને એ અપેક્ષાસે નામ ભેદ કથન કિયા, વસ્તુમેં ભેદ નહિ. આહાહાહા! “ઈસ પ્રકાર અભેદમેં ભેદ કિયા જાતા હૈ” આ અપેક્ષાસે વસ્તુ અભેદ હૈ એકરૂપ હૈ, દ્રવ્ય તરીકે, ધર્મી તરીકે, તો એકરૂપ હૈ, ઉસમેં ધર્મકા ભેદ કરજે, વ્યવહાર કરકે, ધર્મકો સમજનેવાલેકો ધર્મ દ્વારા ધર્મો સમજાતે હૈ. સમજાના તો ઓ ધર્મી હૈ. આહાહા !
જેને ધર્મની શરૂઆત કરના હો, પ્રથમ ધર્મની શરૂઆત નામ પહેલે નંબરે પીછે બીજા જ્ઞાન ચારિત્ર આદિ નંબર પીછે. પહેલે સમ્યગ્દર્શનકી–સત્ય દર્શનની શરૂઆત કરના હો તો ઉસકો ધર્મીકી દૃષ્ટિ કરના. દ્રવ્ય દૃષ્ટિ, પણ એ અજ્ઞાની દ્રવ્ય દૃષ્ટિકો એકદમ સમજે નહિ, એ માટે અભેદમેં ભેદ હૈ નહિ અને એ ભેદસે સમજતે હૈ કે જો આ જ્ઞાન આ જાનેં વો આત્મા, શ્રદ્ધા ઓ આત્મા, ઠરે એ આત્મા ઐસા ગુણ ભેદ નામ કથન કરકે બતાતે હૈ વસ્તુમેં ભેદ નહિ. આહાહાહા ! હવે આટલી તો તકરાર હજી બહારની. વ્રત કરો ને તપ કરો ને ભક્તિ કરો ને એ અશુદ્ધતા તો દૂર રહો એ તો પહેલે કહા, એ અશુદ્ધતા તો દૂર રહો, પણ અહિંયા તો ગુણીમેં ભેદ ધર્મકા હૈ નહિં, છતાં ધર્મીમેં ધર્મકા ભેદ કરકે, ધર્મી નહિં સમજનેવાલેકો ધર્મસે ધકો સમજાતે હૈ. આહાહા ! આવી વાતું છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #282
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ ઇસ પ્રકાર અભેદમેં ભેદ કિયા જાતા હૈ, હૈ તો અભેદ વસ્તુ અભેદ હૈ, એકરૂપ હૈ ઉસમેં વ્યવહારસે ભેદ કરકે સમજાનેમેં આતા હૈ, હૈ? “ઇસલિયે વ્યવહાર હૈ.” આહાહાહા! દયા દાન વ્રત તપના ભાવ તો અસભૂત વ્યવહાર હૈ, આહાહાહા ! ઉસકા તો દૂર રહો, ઉસકા તો લક્ષ છોડો પણ ઉસમેં હૈ ઐસા દર્શન જ્ઞાન ચારિત્ર જો સબૂત વ્યવહાર હૈ ઉસમેં હૈ, પણ ભેદ નહિ અભેદમેં અંદર વસ્તુ હૈ, આહાહા ! તો ઉસકા ભેદ પાડ કરકે સમજાના એ વ્યવહાર હૈ. આહાહા ! એ આત્મા દર્શનરૂપ હૈ, વિશ્વાસ કોણ કરતે ? વિશ્વાસ કરતે હૈ કોણ? જડ કરે? રાગ કરે? મેં આત્મા હું, ઐસા વિશ્વાસ કોણ કરતે હૈ? એ વિશ્વાસ ઓ સમ્યગ્દર્શન એ સમ્યગ્દર્શનસે દ્રવ્યકા લક્ષ કરાના હૈ, દૃષ્ટિ દ્રવ્ય ઉપર લેના હૈ.
પણ એકલા દ્રવ્યો સમજાના, ન સમજી શકે, ધર્મી આ દ્રવ્ય હૈ, વસ્તુ હૈ, વસ્તુ હૈ, પણ ઉસકો વિશ્વાસ કરનેવાલી ચીજ વો દ્રવ્ય હૈ જાનનેવાલા જાનતે હૈ કૌન? એ જાનનેવાલી ચીજ એ આત્મા હૈ. ઠરતે હૈ કોણ? રમત-રમતે, ઠરતે કે અંદર એ આત્મા, ઐસા ત્રણ ગુણકો ભેદ કરકે વ્યવહાર કરકે સમજાયા હૈ. નેમચંદભાઈ ! આવી વાત છે. અત્યારે તો હજી તકરારું બહારમાં પડશે હજી. વર્મી કોણ છે ઈસકી દૃષ્ટિ બિના વ્રત ને તપ ને ભક્તિ પૂજા કરો કરતે કરતે શુભ સે શુદ્ધ હો જાએગા. અહિંયા તો કહેતે હૈ કે અશુદ્ધ પરિણામસે તો સમ્યગ્દર્શન હોતા નહીં, દૃષ્ટિ દ્રવ્ય ઉપર હોગી નહિ, પણ ઉસમેં દર્શન જ્ઞાન ચારિત્રકા ભેદ કરકે ભી દૃષ્ટિ અભેદમેં આતી નહિ. આહાહા ! ભેદ ઉપર ભી જબલગ લક્ષ રહેગા તબલગ વિકલ્પ ઉત્પન્ન હોગા. આહાહા ! આવો મારગ !
યદિ પરમાર્થસે વિચાર કિયા જાવે” ખરેખર પરમપદાર્થ વસ્તુ અભેદ ઐસે વિચાર કિયા જાવે, “તો એક દ્રવ્ય અનંત પર્યાયકો અભેદરૂપસે પીકર બેઠા હૈ” વસ્તુમે અનંત ગુણો જે ભેદ એ અંદર પર્યાય એટલે ભેદ, અંદરમેં હૈ, એ તો પી ગયા હૈ. આહાહા ! પાણી જેમ પી જાતે હૈ ને? એમ અનંત ધર્મ, દ્રવ્ય પી ગયા હૈ, અંદરમેં પી ગયા હૈ. આહાહા !
યદિ પરમાર્થસે વિચાર કિયા જાય તો એક દ્રવ્ય અનંત ભેદોંકો, પર્યાય એટલે ભેદો, પર્યાયકો એટલે ભેદોંકો, અભેદરૂપસે પીકર બેઠા હૈ( એટલેકે) દ્રવ્યમેં અનંત ગુણ અભેદરૂપ અંદર પડા હૈ, કોઈ ભિન્ન હૈ નહિ. સમજમેં આયા? આરે ! આવી વાત હવે, નવરાશ ફુરસદ ક્યારે લે, એક તો બહારની પ્રવૃત્તિ ધર્મને નામે ચલાવી દીધી છે. એ પ્રવૃત્તિથી પણ ધર્મ નહિ પણ અંદર વસ્તુ જે એકરૂપ હૈ, ઉસમેં ભેદ કરકે સમજાના પણ ભેદસે ભી ધર્મ નહિ. આહાહા ! અંદર વસ્તુ અભેદ ચૈતન્ય ધ્રુવ પ્રવાહ ધ્રુવ ધ્રુવ ધ્રુવ ધ્રુવ ધ્રુવ ધ્રુવ ધ્રુવ ઉર્ધ્વ સદા ધ્રુવ. ઉસમેં તો અનંત ગુણ તો પી ગયે હૈ. અનંત ગુણ કોઈ ભિન્ન રહ્યા નહિ, પી ગયા ને એકરૂપ રહા હૈ. આહાહાહા ! આવો ઉપદેશ હવે !
આ તો હુજી ધર્મની પહેલી શરૂઆતની વાત છે. ચારિત્ર ને એ તો કાંઈ પછી વાતું, બાપુ એ ચારિત્ર કોને કહેવા ને એ લોકોને તો બહારથી નગ્નપણું ધારણ કરે ને કંઈ પંચમહાવ્રતના નામ ધારે નામ મહાવ્રત તો હૈ ક્યાં? બહુ આકરી વાત પ્રભુ હૈ. હિતની વાત આ તો હૈ હીં, કોઈ વ્યકિતની નહિ. વ્યકિતની વાત હૈ નહિ, વસ્તુ, હિત ઐસા હોતા હૈ, એ વ્રત તપની અશુદ્ધતા એ તો વિકલ્પ હૈ, ઉસકો તો દૂર રહો, વો તો દ્રષ્ટિકા વિષયમેં હૈ હી નહિ, પણ વસ્તુમેં દર્શન જ્ઞાન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #283
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૭
૨૬૯ ચારિત્ર આદિ શક્તિયાં તો પડી હૈ(દ્રવ્ય) પી ગયા હૈ, અભેદ હૈ ઉસમેં ભેદ કરકે બતાના દર્શન જ્ઞાન ચારિત્ર વો ભી વ્યવહાર હૈ, વો ભી વ્યવહારકે આશ્રયસે તો વિકલ્પ ઉત્પન્ન હોતા હૈ. વ્યવહારકે આશ્રયસે સમ્યગ્દર્શન નહિ ઉત્પન્ન હોતા, આ દર્શન જ્ઞાન ચારિત્રના ભેદકા વ્યવહારસે સમ્યગ્દર્શન નહિ હોતા. આહાહા! આવી વાત છે.
ભાષા તો સાદી છે. પકડાય એવું છે, નેમચંદભાઈ ! આહાહા ! કયા કહેતે હૈ કે આમ સીધી બાત હૈ, વસ્તુ અંદર હૈ ને આત્મા? આ તો પર ચીજ હૈ. વસ્તુ જે અંદર હૈ એ તો શરીરસે તો ભિન્ન હૈ, પણ વો પુણ્ય ને દયા દાનના વિકલ્પસે ભી યે તો ભિન્ન હૈ, આહાહા ! વો તો ભિન્ન હૈ, પણ ઉસમેં દર્શન જ્ઞાન ચારિત્રકા ભેદ કરના, ઉસસે ભી અભેદ ભિન્ન હૈ. આહાહાહા ! બહુ આકરું કામ. તમારે નવા ભાઈ તો પહેલ વહેલા સાંભળતા હશે? આ તો આત્માની વાત હૈ ને પ્રભુ? તારા ઘરકી બાત હૈ, નિજ સ્વરૂપકી બાત હૈ. પ્રભુ તું કૈસા હૈ?
આંહી પરમાત્મા કહેતે હૈ કે તેરે જો ધર્મની શરૂઆત કરના હૈ, તો પુણ્ય ને દયા દાનના વ્રતના વિકલ્પને તો છોડી દે લક્ષમૅસે, વો તો તેરી ચીજમેં હૈ હી નહિ પણ તેરી ચીજમેં હૈ દર્શન જ્ઞાન ચારિત્ર તો સ્વરૂપમેં હૈ. અંદરમેં અભેદમેં હૈ. અભેદમેં ભેદ પી ગયા છે, પણ ભેદ કરકે બતાના દર્શન જ્ઞાન ચારિત્ર તે આત્મા વો ભી વ્યવહાર હૈ. ઉસકે આશ્રયસે સમ્યગ્દર્શન નહિ હોગા. ભેદકે આશ્રયસે તો રાગહી ઉત્પન્ન હોગા. ક્યો? કે રાગી હૈ વો કારણે, ભેદકે લક્ષસે રાગ ઉત્પન્ન હોતા હો તો તો કેવળી ભેદકો સબકો જાનતે હૈ, કેવળી તો ત્રણ કાળ ત્રણ લોક સબ ભેદકો સબકો પર્યાયકો સબકો જાનતે હૈ, પણ તુમ છદ્મસ્થ હૈ, રાગી હૈ તો રાગીકો ભેદ ઉપર લક્ષ જાયેગા તો રાગ હી ઉત્પન્ન હોગા. આહાહા ! ભેદકા લક્ષ કરનેસે રાગ ઉત્પન્ન નહિ હોગા, પણ તુમ રાગી હૈ માટે ભેદ ઉપર લક્ષ કરનેસે રાગ હોગા. આહાહાહા ! સમજમેં આયા? આહાહા ! આવી વાત કઈ જાતની હશે આ? આ તે વીતરાગનો માર્ગ આવો હશે? જિનેશ્વરનો ? આ લોકોમાં તો દયા પાળવી ને વ્રત કરવાને અપવાસ કરવા, આયંબિલ કરવી ને ઓળી કરવી, બાપુ વીતરાગ-વીતરાગ જૈન દર્શન કોઈ અલૌકિક ચીજ હૈ!
અહીંયા તો કહેતે હૈ. આહાહા ! પરમાર્થસે વિચાર કિયા જાય તો એક દ્રવ્ય અનંત ભેદોંકો, અભેદરૂપસે પીકર બેઠા હૈ, પર્યાય શબ્દ ભેદ, અનંત ગુણો જે ભેદરૂપ હૈ, એને તો અભેદમેં પી ગયા હૈ અંદરમાં પડ્યા હૈ સારા, એકરૂપ દ્રવ્ય હૈ ઈસલિયે ઉસમેં ભેદ નહીં. આ કારણે અનંત ભેદકો અભેદ રૂપમેં પડા હૈ, આ કારણે ઉસમેં ભેદ નહીં. આ કારણે ઉસમેં ભેદ નહીં. કયા કારણે? અભેદમેં સબ ગુણો અંદર પડ્યા હૈ અભેદરૂપે, એ કારણે ઉસમેં ભેદ નહીં. ઈસલિયે ઉસમેં ભેદ નહીં. અને ભેદ કરને જાયેગા કે આ દર્શન હૈ ને જ્ઞાન હૈ ને આ ચારિત્ર હૈ, તો વ્યવહાર વિકલ્પ ઉત્પન્ન હોગા, ઔર સમ્યગ્દર્શન નિર્વિકલ્પ ઉત્પન્ન નહિ હોગા. આહાહા ! સમજમેં આયા? આહાહાહા !
દૂસરા પેરેગ્રાફ ભાવાર્થકા દૂસરા.
યહાં કોઈ કહ સકતા હૈ” – ભાષા જોયું? યહાં કોઈ કહ સકતા હૈ, કહે સકતે હૈ. કે પર્યાય ભી દ્રવ્ય કે હી ભેદ હૈ” એ બધાં ગુણો એ દ્રવ્યનો જ સ્વભાવ છે. દ્રવ્યનો જ ભેદ છે. અવસ્તુ તો નથી” એ ગુણો તો કાંઈ અવસ્તુ નથી. ગુણ ને ભેદ જે છે એ કોઈ અવસ્તુ નામ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #284
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૦
સમયસાર સિદ્ધિ ભાગ-૧ પર વસ્તુ નથી. અવસ્તુ નામ પરવસ્તુને અવસ્તુ કહિએ, શું કહ્યું? કયા કિયા? કે આત્માની અપેક્ષાસે ભેદ હૈ એ અંદરમેં કાંઈ અવસ્તુ નહીં. અવકિસકો કહિએ, કે આત્મા સિવાય દૂસરા આત્મા, દૂસરા જડ ઉસકો આ વસ્તુકી અપેક્ષાસે ઉસકો અવસ્તુ કહિએ પણ ઉસમેં હૈ નહિ માટે અવસ્તુ કહિએ અને આ ગુણ તો ઉસમેં હૈ, ઉસકો તુમ વ્યવહાર કર્યું કહેતે હૈ? અવસ્તુ કરકે, સમજમેં આયા?
ફેર, ભાઈ તો નયા હૈ ને નયા તુમ બે તો આતે હો વારંવાર, આ તો સમજનેકી ચીજ આ હૈ, બાકી ધૂળ ધાણી હૈ સારા, આહાહા! કયા કિયા? અહિંયા ભાવાર્થ સમજાનેવાલા પંડિતજી ઐસે કહેતે હૈ કિ યહાં કોઈ કહ સકતે હૈ, કયું? કે દ્રવ્ય દર્શન જ્ઞાન ચારિત્ર એ આત્મામાં હૈ, આત્માકી ચીજ હૈ એ કોઈ અવસ્તુ નહિ. અવસ્તુ નામ પર નહિ. પરઆત્મા ને પરદ્રવ્યને આ દ્રવ્યની અપેક્ષાએ અદ્રવ્ય કહીએ. આ વસ્તુની અપેક્ષાએ દૂસરી ચીજકો અવસ્તુ કહિએ. પણ આ વસ્તુમેં ગુણ હૈ, યે અંદરમેં હૈ ઉસકા ભેદ કરના હૈ, હૈ ઉસકા ભેદ બતાના હૈ, યે કાંઈ અવસ્તુ નહિ. વસ્તુ અંદર હૈ, લોજીકસે વાત કરતે હૈ. આહાહા!
ક્યા કિયા? યહાં કોઈ કહ સકતા હૈ, કેમ? કે ઉસમેં ગુણ હૈ. પર વસ્તુ તો ઉસમેં હૈ નહિ, ભગવાન પંચ પરમેષ્ટિ ભી આત્મા કી અપેક્ષાસે અવસ્તુ કહેનેમેં આતા હૈ. ઉસકો વ્યવહાર કહેનેમેં આતા હૈ. અવસ્તુકો વ્યવહાર ઔર વસ્તકો નિશ્ચય. તો ભગવાન પંચપરમેષ્ટિ એ દેવ ગુરુ શાસ્ત્ર આદિ કો પરદ્રવ્ય એ તો અવસ્તુ કહો તો વ્યવહાર કહો તો એ કાંઈ હરકત નહિ પણ અંદરમેં હૈ, વસ્તુમેં ગુણ હૈ એ અવસ્તુ નહીં, ઉસમેં હૈ એમાં અવસ્તુ ક્યાંથી આવી? ઐસા તુમ પ્રશ્ન કર સકતે હો. એમ પંડિતજી કહેતે હૈ. આહાહા!
યહાં કોઈ યહ કહ સકતા હૈ, કયું? કે ગુણ તો અંદરમેં દ્રવ્યમેં ભેદ હૈ, વસ્તુ, જ્ઞાન દર્શન ચારિત્ર આદિ હૈ, વસ્તુમેં હૈ, વસ્તુમેં નહિ હૈ, એ તો પર ચીજ વસ્તુમેં નહિ હૈ. પણ આ તો વસ્તુમેં હૈ, હૈ ઉસકો તુમ વ્યવહાર કર્યું કહેતે હો? ઔર અવસ્તુ ક્યોં કહેતે હો? આહાહાહાહા ! લોજીક સે વાત કરતે હૈ. યહાં કોઈ કહે સકતા હૈ, કહ સકતા હૈ, કે ગુણ ભી દ્રવ્ય કે ભેદ હૈ, અવસ્તુ નહિ યે કોઈ પર ચીજ નહિ ઉસકા દ્રવ્યમા ભેદ હૈ, એ કોઈ પર વસ્તુ નહીં, દ્રવ્ય કા હી ભેદ હૈ તો એ વસ્તુ હૈ, અને વસ્તુ હૈ ઉસકો વ્યવહાર કયો કહો? અપની ચીજ હૈ એ અપેક્ષાએ પર ચીજ અવસ્તુ હૈ, તો ઉસકો વ્યવહાર કહો. પણ અપની સ્વચીજમેં ગુણ હૈ, યે અપની વસ્તુ હૈ ઉસકો અવસ્તુ કહકર તુમ ભેદ, વ્યવહાર કર્યો કહેતે હો? સમજમેં આયા? આહાહાહા !
તબ ફીર ઉન્હેં વ્યવહાર કૈસે કહા જા સકતા હૈ, પ્રશ્ન સમજમેં આયા, પ્રશ્નકારકા પ્રશ્ન, તુમ કર સકતે હો એમ કહેતે હૈ, તુમ પ્રશ્નકાર પ્રશ્ન કર સકતે હો. પહેલા તો ઐસા કહા. કર્યું કે તેરા દ્રવ્ય જો હૈ ઉસમેં ગુણ છે, ગુણ ભેદ હૈ, ઉસમેં ન હો અને પરમેં હો તો ઉસકો તો અવસ્તુ કહુકર વ્યવહાર કહો પણ તેરેમેં ભેદ હૈ ઉસકો તુમ વ્યવહાર કહેતે હૈ તો વો તો અવતુ હો ગઈ, આહાહાહા ! સમજમેં આયા? ભાષા તો સાદી છે, પણ હવે ભાવ તો પણ આ તો શેઠીયા આવ્યા છે એટલે આ હિન્દી કરી હોં તમારા સાટુ આ, બાઈયુની તો વિનંતી હતી બાઈયુની કે હમણાં હિન્દી રહેવા દો વો અબી આયેગા ને શિક્ષણ શિબિર તબ હિંદી હોગા કે હવે આ શેઠીયા આવ્યા છે ને, સાંભળે તો ખરા એક ભાઈ તો અજાણ્યા છે. આહાહા ! માર્ગ તો પ્રભુ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #285
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૭
૨૭૧ શિષ્યકો એમ કહેતે હૈ અથવા પ્રશ્નકારકો ટીકાકાર એટલે આ વચનિકાકાર એમ કહેતે હૈ કે તુમ ઐસા કહે સકતે હો. કર્યું કે આત્મા હૈ. ઉસમેં ગુણ હૈ, અને ગુણ હૈ ઉસકો વ્યવહાર કહેના, કહેતા હો તો વો અવસ્તુ હો જાતી હૈ, ઐસા તુમ પ્રશ્ન કર સકતે હો. આહાહા ! દેવીલાલજી! આહાહા! આ વસ્તુ અંદર હૈ ચૈતન્ય પ્રકાશનો પૂંજ, ચૈતન્યચંદ્ર, એકરૂપ ધ્રુવ ઉસમેં ગુણ હૈ અને હૈ ઉસકો તુમ અવસ્તુ કહેકર વ્યવહાર કહો, હૈ ઉસકો વ્યવહાર કહો? હૈ ઉસકો તો નિશ્ચય કહેના ચાહિયે. ઉસમેં નહિ હો, પરચીજ નહિ હો, ઉસકો તુમ વ્યવહાર કહે સકતે હૈ, કયુંકિ યે અવસ્તુ છે. આ વસ્તુની અપેક્ષાએ અવસ્તુ હૈ પર એની અપેક્ષાસે ભલે વસ્તુ છે. પણ આ અપેક્ષાએ અવસ્તુ હૈ તો અવસુ કો તો વ્યવહાર તુમ કહે સકતે હૈ. પણ તેરી ચીજમેં ધર્મ હૈ, ગુણ હૈ, ઉસકો વ્યવહાર કયો કહેતે(હો) ઓ તો નહિ હૈ ઐસા હો ગયા. સમજમેં આયા?
ભૈયાજી! ભૈયાજીને પ્રેમ લાગતે હૈ, વાત તો એસી હૈ પ્રભુ આ તો, દિગંબર સંતોની વાત લોકો મેં અત્યારે સુનનેમેં આતી નહિ. આહાહા! ગજબ વાત હૈ. સમજમેં આયા? કયા કિયા ભૈયા સમજમેં આયા? કયા કહેતે હૈ? કે એક ધ્રુવ વસ્તુ હૈ આત્મા પદાર્થ ઉસમેં જો ચીજ ન હો શરીર વાણી મન દેવ ગુરુ શાસ્ત્ર નહિ હૈ, તો આ અપેક્ષાસે ઉસકો અવસ્તુ કહેનેમેં આતા હૈ. અવસ્તુ કહેકર વ્યવહાર કહેનેમેં આતા હૈ, પણ અપનેમેં ગુણ હૈ, અંદર હૈ, ઉસકો તુમ વ્યવહાર કહેકર અવસ્તુ કહેતે હૈ. સમજમેં આયા? એ તો પ્રશ્ન કારે, પ્રશ્નકારને ચલાયા હૈ, કહે સકતે હો તુમ ઐસા, હૈ? તુમ ઐસે કહે સકતે હો, કયોંકિ ભગવાન આત્મા અનંત ગુણસ્વરૂપ હૈ. દર્શન જ્ઞાન ચારિત્ર આદિ ગુણ સ્વરૂપ હૈ. ઔર ઉસકો તુમ વ્યવહાર કહો તો તો અવતુ હો જાયેગી, અવસ્તુકો વ્યવહાર કહેના હૈ. સ્વવસ્તુકો તો નિશ્ચય કહેના હૈ. દેવીલાલજી! આહાહાહા ! બરાબર આવ્યા છો તાકડે(અવસરે) ગાથા અચ્છીમેં કલકત્તેથી આવ્યા ને બહોત દૂર દિલ્લીસે. આહાહા !
અમારે ભાઈ આવ્યા છે ને લાડનુવાળા નહીં ? ભગવાન, તેરી ચીજ ઐસી હૈ ભાઈ આહાહા! અને એ દિગંબર સંતો સિવાય, આહાહાહાહા ! ઐસી કથની, આહાહા! શું? કયા કહેતે હૈ? આહાહા! અર્થકાર પ્રશ્નકારકે મુખમેં બુલાતે હૈ, કહો ક્યોંકિ ગુણ તો અંદરમેં હૈ, હૈ ઉસકો હમ વ્યવહાર કહેતે હૈ તો તુમ કહે સકતે હો કે હૈ ઉસકો વ્યવહાર કર્યું કહે? નહિ ઉસમેં હૈ, ઉસકો વ્યવહાર કહ સકતે હૈ. આત્મામેં પરિદ્રવ્ય નહિ શરીર કર્મ દેવ ગુરુ શાસ્ત્ર આત્મા સિવાય કર્મ આદિ સબ અવસ્તુ કહેનેમેં આતા હૈ. તો અવસ્તકો તો વ્યવહાર તુમ કહો પણ અંદરમેં ગુણ હૈ, વસ્તુ હૈ, વસ્તુમેં વસ્તુત્વપણાકી શક્તિમાં હૈ, યે હૈ ઉસ) કો તુમ વ્યવહાર કહેતે હો તો ઉસકા અર્થ એ હો ગયા કે યે શક્તિમાં હૈ હી નહીં? અવસ્તુ હૈ, સમજમેં આયા? આહાહા !
સાતમી ગાથા તો આમ સર્વોત્કૃષ્ટ છે, એમાં આ શેઠ આવ્યા છે બરોબર. નેમીચંદભાઈ ! આહાહા! કયા કહેતે હૈ? પ્રશ્નકારકા મુખમેં તુમ પ્રશ્ન કર સકતે હો. ઐસે કહ્યા, કયું? કે ઉસમેં હૈ વો તો નિશ્ચય હૈ, ગુણ હૈ તો સ્વર્ગે નિશ્ચય હૈ ઔર ગુણકો ભેદ કરકે તુમ અવસ્તુ વ્યવહાર કહેતે હો, તો વ્યવહાર તો અવસ્તુ હોતી હૈ. અપનેમેં જો ચીજ ન હો ઉસકો વ્યવહાર કહેનેમેં આતા હૈ, અપનેમેં હૈ ઉસકો તો નિશ્ચય કહેનેમેં આતા હૈ. તો તમારા પ્રશ્ન કરો. દેવીલાલજી!
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #286
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ આહાહાહા ! (શ્રોતા:- સમાધાન ભી બહુત સુંદર કિયા) હા, પ્રભુ તુમ પ્રશ્ન કર સકતે હો, કયોંકિ અપની ચીજ જો હૈ, ઉસમેં ગુણ અપનેમેં હૈ, હૈ તો હમ વ્યવહાર કહેતે હૈં તો તુમ પ્રશ્ન કર સકતે હો, હૈ ઉસકો તુમ વ્યવહાર કર્યું કિયા? ઉસમેં ન હો વો ચીજકો તુમ વ્યવહાર કહો, પણ અહિંયા હૈ ઉસકો તો નિશ્ચય કહેના ચાહિયે, ઉસકો વ્યવહાર કર્યું કહા? આહાહા !
યહાં કોઈ કહ સકતા હૈ એમ લીધુંને? તમે પ્રશ્ન કરી સકતે હો, કયોંકિ પ્રશ્ન કરનેકા અવકાશ હૈ, કયોંકિ અપનેમેં ગુણ હૈ એ તો નિશ્ચય હૈ, અપનેમેં કહેના યે તો નિશ્ચય હૈ, અને તુમ ગુણકો વ્યવહાર કહેતે હો તો અવસ્તુ હો ગઈ, એમ તુમ પ્રશ્નકાર પ્રશ્ન કર સકતે હો. આહાહા ! દેવીલાલજી, આહાહા! અરે એ વાત પ્રભુના ઘરની, ત્રણ લોકના નાથ, જિનેશ્વરદેવ સિવાય ક્યાં આ વાત છે. આહાહા ! આવી વાત. આહાહા ! પ્રશ્નકારનાં મુખમાં કહેતે હૈ, તુમ પ્રશ્ન કર સકતે હો, કયું કર સકતે હો? કે આત્મામેં તો ગુણ હૈ, હૈ, અનંતગુણ ભેદરૂપ હૈ તો ઉસકો તો તુમ વ્યવહાર કર્યું કહા? ન હોય ઉસકો વ્યવહાર કહો, અપનેમેં કોઈ ચીજ ન હો તો પરથી અપેક્ષા અપનેમેં આત્મા એ પર હૈ નહિ અપની અપેક્ષાસે પર હૈ નહિ. પરમેં અપના હૈ નહિ, તો પરનો વ્યવહાર કહો, સ્વકો નિશ્ચય કહો, આહાહાહા ! ઐસે પ્રશ્ન કર સકતે હો તુમ, એમ કહે છે. કારણ કે હુમ હૈ, ઉસકો વ્યવહાર કહેતે હૈ, તો તુમ પ્રશ્ન કર સકતે હો, હૈ ઉસકો તો નિશ્ચય કહો. અપનેમેં ન હો ઉસકો વ્યવહાર કહો ઐસા પ્રશ્ન કર સકતે હો તુમ. આહાહાહા ! (શ્રોતા – પ્રશ્ન સમજાય તો ઉત્તર સમજાય) અમારે શેઠ આવ્યા છે ને પછી એને કાંઈ આ સમજાયને આ નવા આ વખતે દોઢ વર્ષે આયા. આહાહા! પ્રભુ તું કોણ હૈ? તું એકરૂપ ચીજ હૈ અંદર. આહાહા! ગુણ ભી પી ગયા હૈ દ્રવ્યમેં, અભેદ હુએ હૈ. આહાહા ! ઉસમેં ગુણ હૈ, એ ગુણ હૈ ને ગુણી હે, ઐસા ભેદ કરના વો હૈ (ઉસ)કા ભેદ કરકે તુમ વ્યવહાર કહેતે હો તો અવતુ હો જાતી હૈ એમ પ્રશ્નકાર કહેતે હૈ. યહાં કોઈ કહ સકતા હૈ પર્યાય ભી દ્રવ્ય, ભેદ હૈ, એ દ્રવ્ય નામ ગુણ આદિ બધાં, અવસ્તુ નહીં તબ ફિર ઉન્હે વ્યવહાર કૈસે કહા જા સકતા હૈ? અપનેમેં હૈ ઉસકો વ્યવહાર કૈસે કહનૈમેં આ જાતા હૈ? પર્યાય, દર્શન જ્ઞાન ચારિત્ર અથવા દર્શન જ્ઞાન ચારિત્ર ગુણ ભેદ અંદરમેં હૈ, ઉસકો તો તુમ અવસ્તુ કહેકર વ્યવહાર કહેતે હો? તુમ વ્યવહાર કહેતે હો તો તો અવતુ હો જાતી હૈ, ઉસમેં હૈ નહિં ઐસા હો જાતા હૈ, બરાબર હૈ? આહાહા! આહાહા! આવી વાત ક્યાંય (હૈ નહીં). આહાહા ! ગજબ વાત કરતે હૈ. અને કેટલા લોજીકસે ન્યાયસે લોજીકસે. ઓહોહોહો!
પ્રભુ, પ્રશ્નકારને કહેતે હૈ કે તુમ પ્રશ્ન કર સકતે હો ને પ્રભુ, કયું કે ગુણ તો અપનેમેં હૈ ને! અપનેમેં હૈ પર્યાય ભી અપનેમેં હે ને ! તો અપનેમેં હૈ ઉસકો તો વ્યવહાર કૈસે કહો વો તો નિશ્ચય કહો ને તુમ તો પર્યાય હૈ ઉસકો તો વ્યવહાર કહેતે હો, વ્યવહાર તો અપનેમેં જો ચીજ ન હો ઉસકો વ્યવહાર કહેનેમેં આતા હૈ. અને ગુણ ને પર્યાય તો અપનેમેં હૈ. ઉસકો આપ વ્યવહાર કેસે કહે સકતે હો? ઉસકા સમાધાન. આ પ્રશ્ન, ભૈયાજી ! સુનનેમેં આતા હૈ સમજનેમેં? ભાષા તો સાદી હૈ પ્રભુ. આહાહા! ભગવાન હૈ ને આત્મા અંદર. આહાહાહા! ત્રણ લોકનો નાથ આહાહા ! એને સમજાવવાની કથની સંતો, દિગંબર સંતો કૈસી કરતે હૈ. આહાહાહા ! યે ઠીક હૈ. તમારા પ્રશ્ન ઠીક હૈ. ઠીક તો કહા, ક્યોં? કે અંદરમેં ગુણ હૈ, પર્યાય હૈ, ઉસકો વ્યવહાર તુમ કહા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #287
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૭
૨૭૩ તો તેરા પ્રશ્ન ઠીક હૈ. કે અવસ્તકો વ્યવહાર કહેનેમેં આતા હૈ, ને હૈ ઉસકો વ્યવહાર કર્યું કહા? યે તુમ્હારા પ્રશ્ન ઠીક હૈ હવે ઉસકા સમાધાન કરતે હૈ, આહાહા !
ઠીક, યહ ઠીક હૈ, “કિંતુ યહાં દ્રવ્યદૃષ્ટિએ અભેદકો પ્રધાન કરકે ઉપદેશ દિયા હૈ” તેરી વાત વ્યાજબી હૈ. અપનેમેં હૈ ઉસકો વ્યવહાર ક્યાં કહા, એ તેરા વાત વ્યાજબી હૈ, ઠીક હૈ, એમ તો કબૂલ કિયા. પણ અહિંયા ભિન્ન ચીજ, દૂસરી રીત કહેના હૈ. (કયાંય છે નહીં) આહાહા! યહાં દ્રવ્યદૃષ્ટિસે અભેદકો મુખ્ય કરકે ઉપદેશ દિયા હૈ. અભેદ વસ્તુ જો દ્રવ્યસ્વભાવ ઉસકી દૃષ્ટિસે, ઇસકી દૃષ્ટિકા વિષયકી પ્રધાનતાસે, આહાહા! અભેદકો મુખ્ય કરકે ઉપદેશ દિયા હૈ. “અભેદ દૃષ્ટિમેં ભેદકો ગૌણ કહેનેસે હિ,” શું, ક્યા કિયા? અભેદ દેષ્ટિમેં ભેદ હૈ, ગુણ અંદર હૈ. “પણ ભેદકો ગૌણ કરનેસે અભેદ ભલીભાંતિ માલૂમ હો સકતા હૈ”
તેરા કહેના ઠીક હૈ કે અંદર પર્યાય અપની હૈ ગુણ અપના હૈ તો અપનેકો નિશ્ચય કહો. ઇસકો વ્યવહાર કહો તો અવતુ હો જાતી હૈ એ ઠીક હે મૈયા તેરા કથન. આહાહા ! પણ અમારી કથનીમેં અભી દ્રવ્યદૃષ્ટિકી અભેદ પ્રધાન કરકે કહેના હૈ, તો ત્યાં ભેદ આતા નહિ. આહાહાહા! આહાહાહા ! આવી ચારે બાજુની વાત સર્વજ્ઞ પરમેશ્વર સિવાય (કયાંય છે નહીં) આહાહા ! કેટલી વાત લોજીક ન્યાયસે સિદ્ધ કરતે હૈ. પ્રભુ તેરા પ્રશ્ન બરાબર હૈ હીં, પણ અમારે યહાં અભેદ દૃષ્ટિકા પ્રધાનસે કહેના હૈ, ભેદકો ગૌણ કરના હૈ, છે ખરો, અભાવ નહીં કરના હૈ. પણ ભેદકો ગૌણ કરકે અભેદ ત્રિકાળી એક વસ્તુકી દૃષ્ટિ કરાનેકો, દૃષ્ટિકા વિષય તો તદ્દન અભેદ હૈ. અભેદ ઉપર દૃષ્ટિ દીયે બિના સમ્યગ્દર્શન હોતા નહિ. આહાહાહા!
અભેદષ્ટિમેં ભેદકો ગૌણ કહેનેસે હી અભેદ ભલીભાંતિ માલુમ હો સકતા હૈ,” અભેદ દૃષ્ટિમેં ભેદ હૈ છતેં (તો ભી) ભેદકો ગૌણ કરકે, અભાવ કરકે નહીં, ઉસકા લક્ષ છોડાનેકો, તે તરફકા આશ્રય છોડાને કો ઉસકો ગૌણ કરકે વ્યવહાર હૈ ઐસા કહેનેમેં આયા હૈ ઔર નિશ્ચય અભેદ દષ્ટિકો મુખ્ય કરકે ઉસકો નિશ્ચય કહેનેમેં આયા હૈ. આહાહાહાહા ! હજી તો પહેલે ધર્મની શરૂઆત સમ્યગ્દર્શન એનું બિદડું કૈસા હૈ યહ બાત ચલતી હૈ. આહાહા!
હવે એ કાંઈ ખબર નહિ ને પડિમા લે લો, વ્રત લે લો, બ્રહ્મચારી (બ્રહ્મચર્ય) લે લો. ઢીકણું લે લો ધૂળમેં હૈ નહિ. આહાહા ! તેરી બાત ઠીક હૈ, ક્યોંકિ અપનેમેં હૈ ઉસકો વ્યવહાર કહેના, એ તો અવસ્તુ હો જાતી હૈ તો બાત તેરી તો ઠીક હૈ. એ તો કબૂલ કિયા. પણ યહાં, દ્રવ્યદૃષ્ટિસે વસ્તુકી દૃષ્ટિ ત્રિકાળ અભેદ એવી અભેદકો મુખ્ય કરકે, મુખ્ય કરકે ઉપદેશ દિયા, ઔર ભેદકો ગૌણ કરકે અભાવ કરકે એમ નહીં. અભેદ દેષ્ટિમેં ભેદકો ગૌણ કરનેસે ઓલામાં પ્રધાન કિયાને? દ્રવ્યદૃષ્ટિસે અભેદકો મુખ્ય કહા પ્રધાન નામ મુખ્ય, અને અભેદ દેષ્ટિમેં ભેદકો ગૌણ કહેનેસે અભેદ ભલીભાંતિ માલૂમ હો સકતા હૈ. ભેદકો લક્ષમાં નહિ લેને કે કારણ અભેદકી દૃષ્ટિ કરાનેકો, ભેદકો હૈ ઉસકો ગૌણ કરકે અભેદકી દૃષ્ટિ કરાનેકો ભેદ વ્યવહાર હૈ ઐસા કહેનેમેં આયા છે. આહાહાહા! ખંડવા-બંડવામાં ક્યાં આ મળે એવું છે ન્યાં? અમારે ભૈયાજી તો કહેતે હૈ કિ ક્યાંય મળતે નહિ. ( કયાંય મળતી નથી) આ ચીજ વીતરાગની. આહાહાહા! અલૌકિક ચીજ હૈ, ભાગ્યવાનકો તો કાને પડે ઐસી બાત હૈ.
વસ્તુ ભગવાન આત્મા ધર્મી તરીકે, દ્રવ્ય તરીકે એક હૈ. ઉસમેં અનંત ગુણ પી ગયા અભેદ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #288
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ હો ગયા હૈ ગુણ કોઈ ભિન્ન નહિ તો ગુણકો જે સમજતે હૈ, અભેદકો દૃષ્ટિકા વિષયકો નહિ સમજત, ઉસકો ભેદસે સમજાયા. પણ ભેદસે સમજાયા પણ ઈ ભેદ સમજાયા અભેદ, ભેદે ભેદકો સમજાયા હૈ ઐસા નહિં. દૃષ્ટિ ત્યાં કરાનેકો ભેદકો સમજાયા. આહાહા ! ભેદકો ગૌણ કરકે, ભેદકો ગૌણ કરકે, ભેદકો વ્યવહાર કહેકર અવસ્તુ કહા એ આ અપેક્ષાસે કે ત્રિકાળી દૃષ્ટિમેં અભેદમેં ભેદ હૈ નહિ, એ અભેદ દૃષ્ટિ કરાનેકો ભેદકો ગૌણ કરકે વ્યવહાર કહા હૈ, હવે આમાં આ આટલું બધું યાદ કયારે રહે? આહાહા ! (શ્રોતા: યાદ કયાં રાખવાનું છે, સમજવાનું જ છે) હૈં? આહાહા !
ઈસલિયે ભેદકો ગૌણ કરકે ઉસે વ્યવહાર કહા. અભાવ કરકે નહિ. હૈ તો ઉસમેં પણ અભેદ દૃષ્ટિ કરાનેકો અભેદમેં ભેદ માલૂમ હોતા નહિ અને ભેદકા લક્ષ જો આ જાય તો રાગ ઉત્પન્ન હોતા હૈ. અને અભેદ દેષ્ટિ કરાનેકો, અભેદ દેષ્ટિકો મુખ્ય કરકે, ગુણ હૈ ઉસમેં, ભેદ હૈ, પણ ભેદકો ગૌણ કરકે, વ્યવહાર કહેનેમેં આયા હૈ. અભેદકો મુખ્ય કરકે નિશ્ચય કહેનેમેં આયા હૈ. આહાહાહા! આવું છે શું કરવું પણ? દયા પાળવી કે વ્રત કરવા ઉપવાસ તારી દયા તો પાળ પહેલી. ભેદકા ભી લક્ષ છોડકર અભેદ દષ્ટિ કરના એ સ્વ દયા હૈ. એટલે? જૈસા અભેદ હૈ ઐસા જાન્યા ઉસકા નામ સ્વ દયા હૈ! હે અભેદકો ભેદ જાનના હૈ, રાગવાળા જાનના તો હિંસા કિયા અપની ચીજકો અનાદર કર દિયા. આહાહાહા ! આહાહા !
અભેષ્ટિમેં ભેદકો ગૌણ કરનેસે હી, કહેનેસે હિ અભેદ ભલીભાંતિ માલુમ હો સકતા હૈ. ઈસલિયે, આ કારણે ભેદ ઉસમેં હોને પર ભી, ઉસકી વસ્તુમેં હૈ, છતાં ભેદકો ગૌણ કરકે ઉસે વ્યવહાર કહા હૈ. ઉસમેં અભાવ કરકે વ્યવહાર કહા નહીં, કે એમાં ગુણભેદ હૈ હી નહિ, ધર્મ અંદર હૈ હી નહિ. પર્યાય હૈ હી નહિ, એમ નહીં. પણ અભેદ ત્રિકાળી ચીજ જો અભેદ એકરૂપ હૈ, ઉસકી દિષ્ટિમેં ભેદ અભેદમેં માલૂમ હોતા નહિં, તો ભેદકો ગૌણ કરકે વ્યવહાર નામ અવસ્તુ કહા અને ત્રિકાળી અભેદકો મુખ્ય કરકે વસ્તુ કહી. ઉસકા નામ વસ્તુ કહા. આહાહાહા ! વિષય આજ ઝીણો છે. આજ, અષાડ સુદ બીજ છે આજ તો, સૌરાષ્ટ્રનું વર્ષ બેસે છે આજ. સૌરાષ્ટ્રમાં જામનગરવાળા અષાડ સુદ બીજનું બેસે છે ને? એય ચીમનભાઈ એને ખબરેય નહિ હોય મુંબઈ રહે છે ને? સૌરાષ્ટ્રમાં અષાડ સુદ બીજે વર્ષ બેસે, જામનગર ને એ બાજુ, વર્ષ બેસતું
ત્યાં છે. મુંબઈ બહુ રહેતા હોય એને ખબર ન હોય. અષાડ સુદ બીજ જામનગર ને એ બાજુમાં વર્ષ બેસતું આ, ૩૫ની સાલ બેસશે. ૩૪ સાલ (પૂરી થઈ ). આહાહા !
કયા કિયા? પ્રશ્નકારકો કહેતે હૈ કે તુમ પ્રશ્ન કર સકતે હો, કયોં કર સકતે હો? કે આત્મામેં ભેદ ગુણ હૈ, હૈ તો ઉસકો હમ વ્યવહાર કહા, તો તુમ પ્રશ્ન કર સકતે હો. ગુણ હે ઓ તો નિશ્ચય હૈ. સ્વ હૈ ઉસમેં તો નિશ્ચય હૈ ને વ્યવહારકો તુમ અવસ્તુ કહા, અવસ્તુકો વ્યવહાર તુમ કહેતે હૈ, તો એ આત્મામેં ગુણપર્યાય નહીં હૈ? ગુણ પર્યાય નહિ હૈ, તો વ્યવહાર હૈ? ઐસા પ્રશ્ન તુમ કર સકતે હો, પણ ઉસકા હમારા ઉત્તર યે હૈ, કે વસ્તુ જો અભેદ દેષ્ટિ કરાને કો એકરૂપ ત્રિકાળ ચીજ ઈસકા આશ્રય કરનેસે સમ્યગ્દર્શન હોતા હૈ. તો ત્રિકાળીના અભેદની દૃષ્ટિ કરાનેકો અભેદકો મુખ્ય કરકે ઉસકો નિશ્ચય કહેનેમેં આયા હૈ. સમજમેં આયા? ઉપદેશ દિયા ગયા હૈ. ઔર વ્યવહાર ગુણભેદ હૈ ઉસમેં તો હું તો એ અપેક્ષાએ નિશ્ચય છે પણ અભેદ દૃષ્ટિ કરાનેકો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #289
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૭
૨૭૫ ભેદકો ગૌણ કરકે વ્યવહાર કહેનેમેં આયા હૈ. આહાહા ! આવું છે.
વીતરાગ માર્ગ પરમેશ્વર ત્રિલોકનાથ એમાં દ્રવ્ય ગુણ ને પર્યાય તીનોં હૈ. આત્મામેં દ્રવ્ય ગુણ ને પર્યાય તીનો હૈ અપનેમેં હૈ તો એ નિશ્ચય કહેનેમેં આયા અપનેમેં પરવસ્તુ નહીં. ઉસકો વ્યવહાર કહેનેમેં આયા. અને તુમ તો પર્યાયકો ને ગુણભેદકો વ્યવહાર કહેતે હો જાણે એ વસ્તુ જ નહીં, મૈયા! મૈ (ને) કયા કારણસે કહા હૈ પ્રભુ તું સૂન તેરી પૂરણ પ્રભુતા જો દ્રવ્ય અભેદ હૈ, ઉસકી દૃષ્ટિ કરાનેકો ભેદ ઉસમેં કહા હૈ, પ્રભુ તુ સૂન તેરી પૂરણ પ્રભુતા જો દ્રવ્ય અભેદ હૈ ઉસકી દૃષ્ટિ કરાનેકો ભેદ ઉસમેં હૈ (તો ભી) ગૌણ કરકે અવસ્તુ કરકે વ્યવહાર કહા. વસ્તુ નિશ્ચયકો વસ્તુ કહા. આહાહા ! (ત્રિકાળીને) અભેદકો નિશ્ચય કહા. અહીં તો યહ કહા. ત્રિકાળીમેં તો ત્રણ કાળ આવે ને વળી – અહીં તો અભેદ વસ્તકો વર્તમાનમેં, આહાહા! એકરૂપ વસ્તુ હે પ્રભુ ઉસકી દૃષ્ટિકી પ્રધાનતાસે આ ઉપદેશ દેનમેં આયા હૈ, કયોંકિ દ્રવ્યદૃષ્ટિ કરાનેકો સમક્તિ હોતા હૈ, ઔર ભેદકી દષ્ટિ કરનેસે વિકલ્પ ઉત્પન્ન હોતા હૈ! હૈ ઉસમેં ભેદ પણ છદ્મસ્થ પ્રાણી હૈ, રાગી હૈ આગળ કહેગા, કહેશે – રાગી પ્રાણી હૈ તો ભેદકા લક્ષ કરેંગે તો રાગ હોગા - ભેદકા જ્ઞાન કરનેસે રાગ હોગા એમ નહીં પણ તુમ રાગી પ્રાણી હે અલ્પજ્ઞ હૈ છદ્મસ્થ હૈ એ તેરેમેં ભેદ હૈ ગુણ પર્યાય પણ ગુણ પર્યાયકા લક્ષ લેગા તો રાગી પ્રાણી હૈ તો રાગ હી ઉત્પન્ન હોગા.
લ્યો વિશેષ આવશે. પ્રમાણ વચન ગુરુદેવ
પ્રવચન નં. ૨૮ ગાથા - ૭ તા.૮-૭-૭૮ શનિવાર, અષાઢ સુદ-૩ સં. ૨૫૦૪
સમયસાર, સાતમી ગાથા ભાવાર્થ. એનો બીજો પેરેગ્રાફ ફરીને, ભાવાર્થનો બીજો પેરેગ્રાફ.
પહેલે ઐસા કહા કે, આત્મા જો ચીજ હૈ, એ તો અનંતગુણ પી ગયે ઐસી એકરૂપ એકવસ્તુ હૈ, અભેદ ચીજ હૈ. ઉસમેં પુણ્ય ને પાપના ભાવ વો તો દૂર રહા, કયોંકિ એ તો અશુદ્ધ હૈ વો તો દૃષ્ટિકા વિષયમેં નહિ. અને દૃષ્ટિકા વિષય એ વસ્તુમેં નહિ. ક્યા કિયા? કે આત્મા જો હૈ વસ્તુ એ તો અનંત ધર્મ નામ ગુણકા એકરૂપ દ્રવ્ય હૈ, તો ઉસમેં વિકાર તો હૈ નહીં, શુભ અશુભ ભાવ કર્મના નિમિત્તના સંગે, આશ્રયે જે ઉત્પન્ન હોતા હૈ એ તો ચીજમેં હૈ નહિ, તો દૃષ્ટિકા વિષયમેં ભી એ આતા નહિ, હવે એક ચીજ, એક સમયમાં અનંત ગુણરૂપ અભેદ ચીજ, પણ એ અભેદકો ધર્મીકો નહિ જાનનેવાલા, ધર્મ નામ ગુણ કો જાનતે હૈ. ઉસકો ધર્મ દ્વારા અભેદકો બતાયા કે આ જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, ઐસે ભેદ કર બતાના, યે અભેદમેં ભેદ કરના વો વ્યવહાર હૈ. સમજમેં આયા? અને એ ભેદ એ દૃષ્ટિકા વિષય નહીં. દષ્ટિ, સમ્યગ્દર્શનકા વિષય તો અભેદ અનંત ગુણનો એકરૂપ દ્રવ્ય એ ઉસકા વિષય દ્રવ્ય હૈ. દષ્ટિ, તો અહિંયા પ્રશ્ન કિયા.
યહાં કોઈ કહ સકતા હૈ, કલ આયા હૈ, આ વાત કિયા ઉસમેં કોઈ પ્રાણી પ્રશ્ન કર સકતે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #290
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ હૈ ક્યોં? કે જો ભેદ હૈ આત્મા વસ્તુ હૈ ઉસમેં ગુણભેદ હૈ, એ આત્મામેં હૈ તો હૈ ઉસકો વ્યવહાર
ક્યોં કહા? ઉસમેં ન હોય એ ચીજકો વ્યવહાર કહો તો તો બરાબર હૈ, પણ ઉસમેં હૈ એ આત્મા જ્ઞાન હૈ દર્શન હૈ આનંદ હૈ ઉસમેં પર્યાય ભી નિર્મળ હૈ ઔર તુમ ભેદકો વ્યવહાર કહતે હો. તો વ્યવહાર તો ઉસકો કહેને આતે હૈ કે ઉસમેં ન હો ઔર પર વસ્તકો વ્યવહાર કહેનેમેં આતા હૈ. સમજમેં આયા? સૂક્ષ્મ વિષય હૈ અપૂર્વ, યહાં કોઈ યે કહ સકતા હૈ. યહાં ઐસા પ્રશ્ન કર સકતે હૈ કે પર્યાય ભી દ્રવ્યકે હી ભેદ હૈ, યે ગુણ ને ગુણકી પર્યાય નિર્મળ, વો તો વસ્તુકા હી ભેદ હૈ, વસ્તુકી યહ ચીજ હૈ, વસ્તુમેં હૈ, હૈ ના? ભેદ દ્રવ્ય કે હી ભેદ હૈ વસ્તુકા ભેદ હૈ અવસ્તુ નહિ. એ કોઈ પર ચીજ, જેમ સ્વની અપેક્ષાએ અવસ્તુ કહેનેમેં આતા હૈ.
સ્વવસ્તુ અતિ એ અપેક્ષાએ શરીર વાણી, મન, કર્મ, સ્ત્રી, કુટુંબ, દેવ, ગુરુ શાસ્ત્ર એ તો અન્ય હૈ. તો અન્ય કો તો આત્મામેં હૈ નહિ. વો કારણ વ્યવહાર કહો તો એ તો વાત બરાબર હૈ. પણ આત્મામેં જે ગુણ ને પર્યાય હૈ ઉસમેં હૈ તો નિશ્ચયસે હૈ. ઉસકો તુમ વ્યવહાર કહતે હો તો વો ક્યા કારણ હૈ? અમારા પ્રશ્ન તો, પ્રશ્નકારકા ઐસા પ્રશ્ન હો સકતા હૈ. ઐસા ભી કહા. સમજમેં આયા? આવી વાત છે, હૈ?
એ કોઈ યહ કહ સકતા હૈ કે પર્યાય ભી દ્રવ્ય, ભેદ હૈ અવસ્તુ નહિ, એ કાંઈ પરવસ્તુ નહિ, તબ ફિર ઉન્હેં વ્યવહાર કૈસે કહા જાતા હૈ? અપનેમેં અપની પર્યાય હૈ, અપનેમેં અપના ગુણ હૈ, તો રૂમેં હૈ તો નિશ્ચય હે, તો જો રૂમેં હૈ ઉસકો ભેદ બતાકર વ્યવહાર કહેતે હો વો કેસે હૈ? સમજમેં આતા હૈ? આહાહા! ધર્મ (કિ) વાત અપૂર્વ વાત હૈ ભાઈ સમ્યગ્દર્શન, સમ્યગ્દર્શન જ કોઈ અપૂર્વ ચીજ હૈ. પૂર્વે કદી કિયા નહિ, પૂર્વે કદી યથાર્થ રુચિસે સૂના હી નહિ. આહાહા ! તો શિષ્યકા યે પ્રશ્ન કે તબ ફિર ઉન્હેં વ્યવહાર કેસે કહા જા સકતા હૈ? જબ ઉસમેં હૈ, ઉસમેં ન હો, ઉસકો તો વ્યવહાર કહો, ઉસમેં હૈ એ તો નિશ્ચય હૈ, સ્વ નિશ્ચય પર વ્યવહાર પ્રશ્નકાર કહેતે હૈ ઉસકા સમાધાન. આ પ્રશ્નનું રૂપ, પ્રશ્નકારનું આ રૂપ, કે જે ચીજ હૈ આત્મા ભગવાન ઉસમેં અનંત ગુણ હૈ ઔર ઉસકી પર્યાય ભી હૈ અથવા એ ગુણરૂપી ભેદ એ પર્યાય હૈ, વસ્તુ હૈ ઉસમેં એ ગુણ હો વો હી ભેદ હૈ એ તો ઉસમેં હૈ, હૈં ઉસકો આપ વ્યવહાર ક્યાં કહો? ઉસમેં ન હોય ઉસકો વ્યવહાર કહો તો તો વ્યાજબી હૈ, સમજમેં આયા? આહાહાહા !
સમાધાનઃ યે ઠીક હૈ, તેરી બાત યે અપેક્ષાએ તો ઠીક હૈ કે પરકો વ્યવહાર કહેના, અવસ્તકો વ્યવહાર કહેના, અપનેમેં હૈ (ઉસકો) વ્યવહાર ક્યાં કહેતે હૈ વો તો અપનેમેં હૈ, કે ઠીક હૈ તેરા પ્રશ્ન. પણ ઉસમેં સમજનેકી ચીજ હૈ, તેરી બાત ઠીક હૈ પણ ઉસમેં ભી સમજનેકી ચીજ હૈ. આહાહા!
“કિંતુ યહાં દ્રવ્યદૃષ્ટિએ અભેદકો પ્રધાન કરકે ઉપદેશ દિયા હૈ” યહાં તો દ્રવ્યદૃષ્ટિ દ્રવ્ય વસ્તુ ઉસકી દૃષ્ટિ કરાનેકો ઔર દેષ્ટિકા વિષય જો અભેદ હૈ, યે મુખ્યતાસે કથન કરનેમેં આયા હૈ. ત્રિકાળી ચીજ જો જ્ઞાયકભાવ ઉસમેં ગુણભેદ હૈ વો ભી દૃષ્ટિકા વિષય નહિ, અને ગુણ ભેદ હૈ યે ગુણીમાં ભિન્ન ગુણ હૈ અને ભિન્ન ગુણી હૈ ઐસા નહિ. ગુણીમાં ગુણ અભેદ હૈ પણ, દ્રવ્યદૃષ્ટિએ અભેદકો પ્રધાન કરકે ઉપદેશ દિયા હૈ, આહાહા! અભેદ દેષ્ટિમેં ભેદકો ગૌણ, હૈ તો ખરા. પણ વો ભેદકો ગૌણ કરકે અભાવ કરકે નહિ. આહાહા ! આત્મામેં જ્ઞાન દર્શન આનંદ હૈ,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #291
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૭
૨૭૭ તો એ અપેક્ષાસે તો ઉસકો નિશ્ચય હૈ, પણ અહિંયા દૈષ્ટિ પ્રધાન કથન કરાનેકો અભેદકી દૃષ્ટિ કરાનેકો ઔર દૃષ્ટિકા વિષય અભેદ હૈ ઉસકી પ્રધાનતાસે કથન કરનેકો ભેદકો ગૌણ કહુનેસે છે ને? દ્રવ્યદૃષ્ટિસે અભેદકો મુખ્ય કરકે ઉપદેશ દિયા. અભેદ દૃષ્ટિમેં ભેદકો ગૌણ કહેનેસે આહા.. હા! વસ્તુ હે આત્મા, ઉસમેં અનંતગુણ હોને પર ભી, અભેદમેં ભેદ કો ગૌણ કહેનેસે, ઉસકો સાથમેં મુખ્યત્વ લેનેસે અભેદ સિદ્ધ નહિ હોતા. સમજમેં આયા? આહાહાહા! “અભેદમેં ભેદકો ગૌણ કરનેસે હી અભેદ ભલીભાંતિ માલૂમ હો સકતા હૈ” અંદરમેં ગુણ હૈ, પણ અભેદકી દષ્ટિ કરાનેકો ભેદ હૈ, ઉસકો ગૌણ કરકે ઉસમેં હૈ નહિ, ભેદ હૈ નહિ, અભેદ દૃષ્ટિ કરાનેકો. આહાહા ! આવી વાત છે. અહીં અભેદ વિના નિર્વિકલ્પતા હોગા નહિ. ભેદમેં લક્ષ જાયેગા તો વિકલ્પ રાગ ઉત્પન્ન હોગા સમ્યગ્દર્શન ઉત્પન્ન નહિ હોગા, આહાહા ! સમજમેં આયા? માર્ગ બહુ ઝીણો ભાઈ, માર્ગ સૂક્ષ્મ અને અપૂર્વ. આહાહા !
અભેદમેં ભેદકો ગૌણ કહેનેસે અભેદ ભલીભાંતિ માલુમ હો સકતા હૈ. અભેદમેં ભેદ ભી કહેનેમેં આવે તો અભેદ દષ્ટિમેં આતા નહિ, ભેદ દેષ્ટિમેં આતા હૈ તો ભેદ દેષ્ટિમેં આવે તો અભેદ દૃષ્ટિમેં આવે નહિ તો ભેદકી દૃષ્ટિ કરનેસે તો રાગકી ઉત્પત્તિ હોતી હૈ. ઈ કહેગા આગળ. ભલીભાંતિ માલુમ હો સકતા હૈ.
ઈસલિયે ભેદકો ગૌણ કરકે ઉસે વ્યવહાર કહા હૈ” હૈ તો ઉસમેં ગુણ ને પર્યાય ઉસકી. જેમ પર ચીજ ઉસમેં નહીં ત્રિકાળ, કર્મ દેવ ગુરુ શાસ્ત્ર સ્ત્રી કુટુંબ પરિવાર લક્ષ્મી મકાન વો ચીજ તો સ્વદ્રવ્યમેં ત્રિકાળ હૈ હી નહિ, ને આ ગુણ ને પર્યાય તો ઉસમેં હૈ પણ અભેદ દૃષ્ટિ કરાનેકો, ભેદકો ગૌણ કરકે વ્યવહાર કહેનેમેં આયા હૈ. (શ્રોતાઃ ગુણ તો દ્રવ્યમેં હૈ પણ પર્યાય કહાં હૈ?) ઉત્તરઃ- ઈ ગુણ ને પર્યાય બેય ભેગી. પર્યાય કહો કે ગુણ કહો. પર્યાય નામ ગુણનો ભેદ, પર્યાય એટલે ગુણમાં ભેદ. (શ્રોતા: વો તો પ્રમાણ મેં હોતા હૈ ) અહિંયા એ કામ નહિં ઐસા. અહિંયા તો પર્યાય કહો કે ગુણ કહો, દ્રવ્યમેં ભેદ હોતા હૈ. વહિ પર્યાય હૈ. વહિ ગુણ હૈ. ભેદ એ હી ગુણ હૈ. એ ગુણ કહો કે પર્યાય કહો કે ભેદ કહો જો કે એ તો દરિયામાં પી તો ગયા હૈ ને. અનંતી પર્યાય ને ગુણ, દ્રવ્ય તો પી ગયા હૈ અંદરમેં અભેદ હૈ. સમજમેં આયા? (શ્રોતા: સમ્યગ્દર્શનકે વિષયમેં તો પર્યાય નહિ હૈ) વિષય પર્યાય હૈ પણ ગૌણ કરકે કહા, ભેદ હૈ તો ગૌણ કરકે કહા, તો પર્યાય ભી તો હૈ તો ગૌણ કરકે, આત્મામેં હૈ હી નહિ. હૈ? એ ઝીણી વાત હૈ ભાઈ. આહાહા ! સાતમી ગાથા અમારા શેઠીયા બરોબર આવ્યા છે બરાબર બધાં. ગાથામેં ઠીક આવ્યા હૈ. સાત ગાથા, સર્વોત્કૃષ્ટ હૈ. આહાહા!
ગુણકો પર્યાય ભી કહેતે હૈ. સહચર પર્યાય સર્વવિશુદ્ધમાં આતે હૈ ને? ભાઈ સહવર્તી ને ક્રમવર્તી પર્યાય બેય આવે છે સર્વ વિશુદ્ધ અધિકારમાં. આ તો શાંતિ ને ધીરજથી સમજનેકી ચીજ હૈ. આ કોઈ વાર્તા, કથા હૈ નહિ. આ તો ત્રણલોકનો નાથ ચૈતન્યવૃક્ષ, આયા થા ને કલ. અમૃતફળ ફળે, અમૃતફળ ઐસા ચૈતન્ય વૃક્ષ હૈ, તો એ ચૈતન્ય વૃક્ષકો દૃષ્ટિમેં લેનેકો, અભેદકો બતાના હૈ. અભેદમેં ભેદ બતાનેસે અભેદ બરાબર માલૂમ હોતા નહીં. ઉસમેં હૈ ખરા પણ અભેદ બતાનેમેં ભેદ માલૂમ કરે તો અભેદ બરાબર માલૂમ હોતા નહિ. આહાહા!
યહાં યહ અભિપ્રાય હૈ કે ભેદદૈષ્ટિમેં ભી નિર્વિકલ્પ દશા નહીં હોતી” આ કલ આયા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #292
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ નહીં થા. અહીંયા લગ તો આયા થા કલ. કયા કહેતે હૈ? ભેદષ્ટિમેં અભિપ્રાય આશય યે હે કે વસ્તુ જો હૈ અભેદ અનંત ગુણ પી ગયા હૈ, ઐસી જો વસ્તુ ઉસમેં જો ભેદ કરકે દિખાના તો ભેદમેં નિર્વિકલ્પ દશા નહિ હોતી. ગુણ ઉપર દૃષ્ટિ, ભેદ ઉપર જાતે હૈ. તો વિકલ્પ હી ઉત્પન્ન હોતા હૈ રાગ, અને અભેદ ઉપર દૃષ્ટિ હોનેસે નિર્વિકલ્પ નામ અરાગી દૃષ્ટિ હોતી હૈ. સમકિત અરાગી હૈ. આહાહા! ઝીણું બહુ ભાઈ. માર્ગ અપૂર્વ હૈ, અનંત કાળ અનંત કાળ અનંત કાળમેં કભી એક સેકન્ડ માત્ર ભી કિયા નહિ. અને ઊંધે રસ્તે ચઢ ગયે. યહાં કહેતે હૈ કે પ્રભુ! એક વાર સુનને. આહાહા !
ભગવાન તરીકે બોલાતે હૈ, આત્માકો તો પ્રભુ આચાર્ય, ૭ર ગાથામેં ભગવાન કરકે બુલાતે હૈ. ભગવાન એક વાર સુન તો સહિ. આહાહા ! આહા!તેરી ચીજ હૈ. એ તો શક્તિગુણ ને પર્યાયમેં અભેદ એટલે પી ગયા હૈ, દ્રવ્યમેં એકરૂપ એ ચીજ હૈ. એમાં એકમેં અનેકાણા નહિ દિખતે હૈ, અનેકપણા દિખને જાએ તો એકપણા દિખતે નહિ, એકપણું કહો કે અભેદ કહો. આહાહા ! સમજાય એવું છે હોં, નથી સમજાય એવું નથી. ભાષા તો સાદી છે.
યહાં યહ આશય હૈ અભિપ્રાય હૈ, ભેદષ્ટિમેં આ ગુણી હૈ ને ઉસમેં જ્ઞાનાદિ ગુણ હૈ, ઐસી દષ્ટિમેં વિકલ્પ ઉત્પન્ન હોતા હૈ, રાગ ઉત્પન્ન હોતા હૈ. નિર્વિકલ્પ અરાગી દષ્ટિ ઉસમેં ઉત્પન્ન નહીં હોતી. આહાહા !નિર્વિકલ્પ સમ્યગ્દર્શન જો નિર્વિકલ્પ અરાગી દૃષ્ટિ હું એ ભેદકે લક્ષસે એ ઉત્પન્ન હોતા નહિં. બરાબર હૈ ભૈયા? આહાહાહા ! આવો માર્ગ છે. અગમ્ય ગમ્ય, પણ બહારથી પ્રવૃત્તિ આ કરો ને આ કરો ને આ કરો ગુંચ ગયા. અહિંયા તો વસ્તુ જો એકરૂપ હૈ એ ભેદષ્ટિ કરનેસે રાગ ઉત્પન્ન હોતા હૈ, ભેદદેષ્ટિમેં અભેદમેં જો નિર્વિકલ્પ દૃષ્ટિ અરાગી હોતી હૈ એ ભેદષ્ટિમેં નહિ હોતી. સમજમેં આયા? અભેદ દેષ્ટિમેં ગુણ અને ગુણીકા ભેદ ન કરકે દ્રવ્ય અખંડ અભેદ હૈ, અચિંત્ય અનંત અનંત ગુણકા એકરૂપ ધર્મી, ઐસી અભેદ દૃષ્ટિ કરને સે નિર્વિકલ્પ નામ રાગ રહિત સમ્યગ્દર્શન ઉત્પન્ન હોતા હૈ ઔર ભેદદેષ્ટિસે નિર્વિકલ્પ અરાગી દૃષ્ટિ ઉત્પન્ન નહીં હોતી. ભેદષ્ટિસે તો વિકલ્પ નામ રાગ ઉત્પન્ન હોતા હૈ. આહાહા ! ભાષા તો સાદી છે ને?
આ શેઠીયાઓને લઈને હિન્દી ભાષા હોતી હૈ. હિંદી પણ સરળ હૈ, કોઈ ઐસી કઠિન તમારી ભાષા જૈસી નથી. આહાહાહા ! વસ્તુ વિશ્વ દર્શન ઐસી જો ચીજ હૈ. એ તો વિશ્વકો જાનનેવાલી ચીજ હૈ. વિશ્વકો અપનેમેં રખનેવાલી ચીજ નહિ. આહાહા ! ઔર ભેદકો રખનેવાલી ચીજ હૈ, પણ ભેદસે અભેદકી દૃષ્ટિ છોડકર, ભેદકી દૃષ્ટિ કરનેસે સમ્યગ્દર્શન અરાગી નિર્વિકલ્પ અનંતકાળમેં કભી હુઆ નહિ, એ ભેદ દષ્ટિમેં હોતા નહીં. ચીમનભાઈ આમાં તમારે ત્યાં, લોઢા બોઢામાં કાંઈ નથી. જ્યાં કયાંય છે નહીં. કાંઈ છે નહિ, ભાઈ મોટાભાઈ કહે છે લોઢા છે ન્યાં. આહાહા ! પરમાત્મા ત્રિલોકનાથ જિનેશ્વરદેવની વાણી આ હૈ. સંતો જિનેશ્વરે કહા વો આડતિયા હોકર જગતકો બતાતે હૈ. માલ તો આ હૈ. આહાહા ! પ્રભુ એકવાર સૂન તો સહી, તેરી ચીજમેં સૂનના વો ભી એક વિકલ્પ હૈ, આહાહા ! વો ભી દૃષ્ટિકા વિષયમેં આતા નહીં. ઔર વિકલ્પ આયા સૂનનેકા વો ભી દૃષ્ટિકા વિષયમેં આતા નહીં. દૃષ્ટિકા વિષયમેં સૂનના તો આતા નહિ, તીર્થંકર ત્રણ લોકના નાથની દિવ્ય ધ્વનિ સૂનના વો દષ્ટિકા વિષયમેં આતા નહિ. ઔર સૂનનેમેં જો વિકલ્પ આતા હૈ, વો ભી દૃષ્ટિકા વિષયમેં આતા નહીં. પણ ગુણ ગુણીકા ભેદ હૈ, વો ભી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #293
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૭
૨૭૯ દૃષ્ટિકા વિષયમેં આતા નહિ. આહાહા !
ભેદષ્ટિમેં ભી” ક્યા કહેતે હૈ? નિર્વિકલ્પ દશા નહિ હોતી “ભી” શું લીખા ? કે જૈસે અપને સિવાય અલાવા અન્ય ચીજકા લક્ષ કરનેસે નિર્વિકલ્પ નહીં હોતા. જેમ ભગવાન આત્મા ઉસસે અન્ય દ્રવ્ય જ હૈ તીર્થકર ઔર તીર્થકરકી વાણી ઉસકા લક્ષસે નિર્વિકલ્પ દૃષ્ટિ નહીં હોતી. વો તો પર વસ્તુ હૈ. જેમ પરવસ્તુકે લક્ષસે નિર્વિકલ્પ દૃષ્ટિ હોતી નહીં. અર્થાત સમ્યગ્દર્શન અભેદકી દૃષ્ટિ હોતી નહિ. આહાહા! ભેદષ્ટિ મેં ભી એમ કિયાને “ભી” કહ્યાને? “ભી” શું કહ્યા? કે અન્ય આત્મા સિવાય દેવ ગુરુ શાસ્ત્રકી દેક્ટિસે ભી સમ્યગ્દર્શન નહીં હોતા. નિર્વિકલ્પતા નહીં હોતી. દેવ ગુરુ શાસ્ત્રકા લક્ષસે ભી નિર્વિકલ્પતા હોતી નહીં. પણ વો તો ઠીક, પણ ભેદષ્ટિસે ભી નિર્વિકલ્પતા નહિ હોતી. આહાહા ! આવો માર્ગ છે.
વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર જિસને એક સમયમેં તીનકાળ, તીનલોક, પર્યાય દેખનેમેં દેખ લિયા હૈ, પરલોક કે પર દેખના એ તો અસભુત વ્યવહાર હૈ, પણ પર્યાયમેં ઈતની તાકાત હૈ. પર્યાયકો દેખે તો સબ દેખ લિયા. આહાહા !
એ ભગવાન સર્વજ્ઞ પરમેશ્વરની દિવ્ય ધ્વનિમેં આયા અને ઉસકી રચના આગમકી હુઈ. એ આગમકી રચના માયલ (ભીતર કા) એ સમયસાર આગમ રચના હૈ. આહા ! તો આ વીતરાગકી જ વાણી હૈ. તો વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર જગતકો જાહેર કરતે હૈ, કે જૈસે તેરી ચીજ અલાવા અનંતી દૂસરી ચીજ હૈ, વો લક્ષસે વિકલ્પ ઉત્પન્ન હોતા હૈ, નિર્વિકલ્પ નહિ હોગા. આહાહાહાહા! ઐસે ભેદષ્ટિસે ભી, આહાહા! અંતરમેં ગુણ મેં ગુણ હૈ ઐસા ભેદદૃષ્ટિ કરનેસે પણ નિર્વિકલ્પ નહિ હોતા અને નિર્વિકલ્પ હુએ બિના સમ્યગ્દર્શન નહિ હોતા. આહાહા! ભાઈ !
ભાઈએ પ્રશ્ન કર્યો તો રામજીભાઈને કે ઓલામાં નિર્વિકલ્પતા આવે છે કાંઈ આ, જગમોહનલાલની ટીકામાં. આહાહા ! અહીં તો નિર્વિકલ્પતા ઉપર જોર છે. (શ્રોતા. એને તો વિચાર જ કરવાનો આવે.) એમ કહ્યું હતું એ વાંચે છે ને વાંચશે પણ આ લક્ષમાં નથી. નિર્વિકલ્પતાનું.
અહિંયા શું? ક્યા કહેના હૈ? પ્રભુ તેરેમેં જબ નિર્વિકલ્પ દૃષ્ટિ હો, તો સમ્યગ્દર્શન હોતા હૈ, તો નિર્વિકલ્પ દૃષ્ટિ સમ્યગ્દર્શન તો અભેદકી દૃષ્ટિ કરને સે હોતા હૈ, ભેદકી દૃષ્ટિ કરનેસે ભી જેમ અન્ય કી દૃષ્ટિ કરનેસે ભી રાગ ઉત્પન્ન હોતા હૈ, ઐસે ભેદદૃષ્ટિ કરનેસે ભી રાગ ઉત્પન્ન હોતા હૈ, આહાહા! આવી વાત. (શ્રોતા: ઘણી સુંદર આવી વાત વીતરાગની જ હોય) આહાહા ! ગજબ વાત છે અને યથાર્થ લોજીક ન્યાયસે યુક્તિસે સમજનેમેં કઠણ પડે પણ સમજના તો આ હૈ બાકી તો સબ કિયા થોથા-થોથા, સાધુ હોકર પંચમહાવ્રત અને નગ્નપણા ને એ અનંત બેર હુઆ. થોથા હૈ ઉસમેં. આહાહા!
યહાં તો એ પંચમહાવ્રતાદિકા પરિણામ તો અશુદ્ધ હૈ, વો તો દૃષ્ટિકા વિષય નહીં પણ ગુણ ગુણીકા ભેદ કરના વો ભેદ ભી દૃષ્ટિકા વિષય નહીં. ક્યોંકે ભેદકે લક્ષસે પણ, નિર્વિકલ્પતા નહીં હોતી. મૈયા! સમજમેં આતે હૈ? છોટા હૈ, છોટા હૈ? બડા હું તમારાથી અચ્છા, સમજમેં આયા? ભગવાન હૈ ના આત્મા અહિંયા તો. આહાહા ! અંદર ભગવાન સ્વરૂપ પ્રભુ અતીન્દ્રિય આનંદકા કંદ એકરૂપ વસ્તુ હૈ. આહાહા ! ઈસમેં કેટલી શૈલીસે કહેતે હૈ. આહાહા! પંડિત અર્થ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #294
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૦
સમયસાર સિદ્ધિ ભાગ-૧ કરતે હૈં, એ વખતનાં પંડિત પણ કૈસા? હેં? આહાહાહા ! જયચંદ પંડિત. બર્સે વર્ષ પહેલાના તો પંડિત લોકો પણ અત્યારે તો ફેરફાર બહોત હો ગયા હૈ.
અને અહિંયા અભેદમેં સમકિત હોતા હૈ વ્યવહાર રાગસે તો નહિ પણ ભેદસે (ભી) નહીં. તો એય નિશ્ચયાભાસ હૈ એમ કહેતે હૈ, અરે ! પ્રભુ સૂન તો સહી. આહાહા !
જિસકી ઉપર દૃષ્ટિ દેના હૈ એ એકરૂપ ન હો તો દૃષ્ટિ નિર્વિકલ્પ હોતી નહિ. જિસકે ઉપર દૃષ્ટિ દેના હૈ એ એકરૂપ ન હો તો દષ્ટિ ત્યાં થંભ સકતી હી નહિ, અનેક હો તો દૃષ્ટિ અનેકમેં રહે સકતી નહીં. આહાહા ! સ્થિર બિંબ પ્રભુ અંદર, ચૈતન્ય બિંબ પ્રભુ ધ્રુવ અભેદ તો દૃષ્ટિ કરનેસે અભેદ હૈ, એકરૂપ હૈ તો દૃષ્ટિ સ્થિર હો જાયેગી. તો દૃષ્ટિ ત્યાં એકાકાર હો જાયેગી. ભેદમેં, દૃષ્ટિ કરનેસે ભેદ ને અભેદ દો હો ગયા તો દષ્ટિ અનેકમેં રહેતી હૈ, એમ અહિંયા એકમાં આવ્યા વિના વીતરાગતા હોતી નહિ. નિર્વિકલ્પ સમ્યગ્દર્શન હોતા નહિ. બરાબર હૈ? આહાહાહા!
ભગવાન ત્રણલોકના નાથ પરમાત્માનો વિરહ પડ્યો ભરતમેં, પણ ભગવાનની વાણી રહી ગઈ. આહાહા! કુંદકુંદાચાર્ય આદિ સંતોએ ત્યાં જઈ આઠ દિન રહ્યા સંગ્રહ કિયા, વો અહિંયા બતાયા. આહાહા ! કહેતે હૈ ભેદષ્ટિમેં ભી, ક્યા કિયા? આહાહા ! અપની ચીજ જો હૈ અંદર એકરૂપ ચીજ એ સિવાય અનેક દૂસરી ચીજ અનેક અનંત હૈ અનંત સિદ્ધ હૈ, કેવળી સંખ્યાત હૈ તીર્થકર વીસ હૈ. આચાર્ય ઉપાધ્યાય ભી સંખ્યાત હૈ, ગણધર હૈ, સાધુ હૈ, પણ એ તેરી ચીજસે વો ચીજ ભિન્ન હૈ. તો ભિન્ન ચીજમેં તો તેરી અપેક્ષાસે તો ઉસકો વ્યવહાર કહે દીયા. પણ વ્યવહાર કહા તો ઉસકે આશ્રયસે તો વિકલ્પ હી ઉત્પન્ન હોતા હૈ, ઉસકે આશ્રયસે નિર્વિકલ્પ(તા) ઉત્પન્ન હોતી નહિ. આહાહા! પંચપરમેષ્ટીને આશ્રયે પણ નિર્વિકલ્પ નહીં ક્યું કિ એ તો પરદ્રવ્ય હૈ. તો પરદ્રવ્ય, આશ્રયસે જેમ નિર્વિકલ્પતા નહિ હોતી એમ ભેદકી દૃષ્ટિએ પણ, નિર્વિકલ્પતા નહિ હોતી. સમજમેં આવે ઐસી ચીજ છે, ભાષા સાદી હું ભગવાન. આહાહા !
બહુ ચીજ અલૌકિક હૈ, બરાબર આયા હૈ. ટાઈમસર આયા હૈ મૈયા. આહાહા ! એ ચાલતો વિષય હોય ત્યારે સ્પષ્ટીકરણ થાય ને, આહાહા શબ્દ પણ કૈસા હૈ પંડિતકા, અભેદભેદકો ગૌણ કરનેસે અભેદ ભલીભાંતિ માલૂમ હો સકતા હૈ, ઈસલિયે ભેદકો ગૌણ કરકે ઉસે વ્યવહાર કહા હૈ. હૈ તો ઉસકી ચીજ પણ ઉસકો ગૌણ કરકે વ્યવહાર કહા, પર તો અપનેમેં નહિ હૈ માટે વ્યવહાર કહા અને આ ભેદ તો હૈ, પણ ગૌણ કરકે વ્યવહાર કહા. આહાહાહા ! સમજમેં આયા? ક્યુકિ મુખ્ય ત્રિકાળી અભેદ દેષ્ટિમેં કરાનેકો, અભેદકી પ્રધાનતા બતાનેકો, ભેદકો ગૌણ કરકે વ્યવહાર કહા. આહાહાહાહા ! એ વાત સાંભળવી. (શ્રોતા:- એ ભાગ્યની વાત છે.) ભાગ્યની વાત છે બાપુ. ' અરે ! પરમાત્માના વિરહ પડ્યા, અને કેવળજ્ઞાન રહ્યા નહિ. આહાહા ! અને ઐસી ચીજ સંતોના હૃદયમાંથી તે રહી ગઈ. દિગંબર મુનિઓ. આહાહા! મધ્યસ્થથી જરી વિચાર કરે, આગ્રહ છોડીને તો ઉસકા ખ્યાલમેં આવે કે માર્ગ આ હૈ ઐસા દૂસરે ક્યાંય હૈ નહિ. આહાહા ! સમજમેં આયા? ઓલામાં તો શ્વેતામ્બરમાં અરિહંતો મહાદેવો. બસ અરિહંત મહાદેવ, ગુરુ આવા ને આ શાસ્ત્ર આવા ને આ ધર્મ એ સમકિત, મોક્ષમાર્ગમાં આતે હૈ, આવે છે ને ? મોક્ષમાર્ગમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #295
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૭
૨૮૧ પાંચમા અધ્યાયમાં. અહિંયા તો કહે છે પ્રભુ એકવાર સૂન તો સહી અરિહંતકા તો લક્ષ કરનેસે તો તેરે વિકલ્પ (હોગા) કયુંકિ એ તો પરવસ્તુ હૈ. આહાહાહા!
પંચપરમેષ્ટિકી શ્રદ્ધા કરને જાએગા, પ્રભુ એ તો પરદ્રવ્ય હૈ ને નાથ. તો પરદ્રવ્યમેં તો અવસ્તુ હૈ તેરી અપેક્ષાસે તો, અવસ્તુમેં દષ્ટિ કરનેસે તો રાગહી હોગા. આહાહા ! તો વો તો ઠીક પણ અભેદમેં ભેદ કરનેસે ભી રાગ ઉત્પન્ન હોગા, નિર્વિકલ્પતા નહિ હોગી. આહાહા ! અને નિર્વિકલ્પ સમ્યગ્દર્શન બિના, ધર્મની શરૂઆત હોતી નહીં. આહાહા ! જગતના ભાગ્ય કે સમયસાર ઐસી રહી ગઈ ચીજ. આહાહા ! (શ્રોતા - પરમ કલ્યાણની વાતો છે.)
ભેદષ્ટિમેં નિર્વિકલ્પતા, દશા નહિ હોતી.” ઔર સરાગીકે વિકલ્પ હોતે રહેતે હૈ,” ભાષા હવે સમજો. ભેદકો જાનનેસે જો રાગ ઉત્પન્ન હો તો તો કેવળીકો, કેવળી ભી ભેદકો જાનતે હૈ, કેવળી તો લોકાલોકકો જાનતે હૈ ઔર અપના દ્રવ્ય ગુણ પર્યાયકો જાનતે હૈ તો ઉસકો ભી રાગ હોના ચાહિએ. સમજમેં આયા? કહેતે હૈ કે સરાગીકે વિકલ્પ હોતે હૈ. પણ તુમ તો રાગી હૈ, તુમ તો હજી રાગી હૈ, એ રાગી હૈ વો કારણસે ભેદકે લક્ષ કરને જાએગા, તો રાગી, કારણ રાગ ઉત્પન્ન હોગા. ભેદકા જાનના વો રાગકા કારણ નહિ. પણ તુમ રાગી પ્રાણી હૈ, ભેદ ઉપર તેરી દૃષ્ટિ જાએગી તો તેરે રાગ હે માટે રાગ ઉત્પન્ન હોગા. આહાહા !
ભગવાન તો ભેદ દ્રવ્ય ગુણ પર્યાય ત્રિકાળ જાનતે હૈ. ઉસકે ક્યોં રાગ નહિ હોતા?ભેદકો જાનના એ રાગકા કારણ હો તો કેવળી તો સબકો જાનતે હૈ. પણ તું રાગી પ્રાણી હૈ, અલ્પજ્ઞ હૈ, ઔર તેરે એક વિષય અભેદકો છોડકર ભેદકા લક્ષ કરેગા તો તેરા રાગકે કારણ રાગ ઉત્પન્ન હોગા. આહાહા ! સમજમેં આયા? ભૈયા, આહાહા ! જુઓ, આ દિગંબર સંતોના ભાવ. આહાહાહાહા! અને નિર્વિકલ્પતા, પર્યાય હોગી ઐસા તો અહીં સિદ્ધ કરતે હૈ. એકલા દ્રવ્ય હી હૈ ઐસા નહીં. દ્રવ્યના લક્ષ કરનેસે, દ્રવ્ય કી દૃષ્ટિ કરને સે પર્યાયમેં અરાગી નિર્વિકલ્પતા હોગી, જે પર્યાયમેં પરકા લક્ષસે રાગ હોતા હૈ ઐસે પર્યાયમેં ભેદકા લક્ષસે ભી રાગ, રાગી હૈ વો કારણે. આહાહા ! સમજમેં આયા? આહાહા!
ભેદષ્ટિમેં ભી નિર્વિકલ્પ દશા નહીં હોતી ઔર સરામીકો વિકલ્પ હોતે રહેતે હૈ. રાગી પ્રાણી હૈ અલ્પજ્ઞ હૈ, તો ભેદકા લક્ષ કરને જાએગા તો અભેદકી દૃષ્ટિ છૂટ જાયેગી ઔર ભેદકા લક્ષસે તો તેરે રાગ હી ઉત્પન્ન હોગા કથંકિ રાગી હે માટે. ભેદકા જ્ઞાન કરના વો રાગકા કારણ હો તો તો કેવળી સબ ત્રણ લોક ત્રણ કાળ બધું જાનતે હૈ, કિંતુ રાગ નહીં, તેરેમેં તો રાગ હૈ હજી તુમ રાગી પ્રાણી હૈ તો એકકો લક્ષ છોડકર દૂસરા ઉપર લક્ષ જાયેગા તો રાગી, કારણ તેરે ભેદ દેષ્ટિમેં રાગ ઉત્પન્ન હોગા. સમજમેં આયા? આહાહાહા! આવી વાત છે, કેવી જાતનો ઉપદેશ આ હશે ! બાપુ, મારગ આ છે ભાઈ. આહાહા ! દુનિયા કહો, દુનિયા એમ કહે કે એકાંતવાદ હૈ, કાનજી સ્વામીકા એકાંતવાદ હૈ. ઐસા કર કરકે, પુસ્તક નિકાલ દો, પ્રભુ તેરે ક્યા પડી હૈ. આહાહાહા ! આ કયા કહેતે હૈ? આ શૈલીકા તો આ પુસ્તક હૈ. યહાંકા બના (હુઆ) નહીં. ભાઈ તને ખબર નથી પ્રભુ. આહાહા !
તેરી દયા કબ હોગી? કે પરકા લક્ષસે જેમ રાગ ને હિંસા હોતી હૈ તેરી, ઐસા ભેદકા લક્ષસે ભી રાગ ને હિંસા તેરી હોતી હૈ. આહાહાહાહા ! સમજમેં આયા? જેમ પરકી દયાકા ભાવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #296
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૨૮૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ રાગ હૈ, રાગ એ અપની હિંસા હૈ. ઐસે ભેદકી દૃષ્ટિ કને જાયેગા ને રાગી તુમ હૈ તો રાગ હોગા. સ્વરૂપકી હિંસા હોગી. આહાહા ! સ્વરૂપ નિર્વિકલ્પ ને અભેદ હૈ. એ તેરી દૃષ્ટિમેં નહિ રહેગા, અને ભેદ ઉ૫૨ જાએગા તો રાગ હોગા. રાગ હોનેસે અભેદ ચીજકી દૃષ્ટિકા અભાવ હોગા, એ તેરી ચીજકી હિંસા હૈ. આહાહા ! આવી ચીજ હૈ. ગમે તે કરે, એને આ સમજે છૂટકા હૈ, નહીં તો ભવભ્રમણ નહિ મિટેગા મરી જાય તો. આહાહા ! આહાહા ! પંડિતે પણ કેવા અર્થ ભર્યા છે જુઓને.. ? જુના પંડિત. અત્યારે તો કોઈ ઐસા (હૈ ) નહિ. આહાહા !
ભેદદૃષ્ટિમેં પણ વીતરાગતા નહિ હોતી. નિર્વિકલ્પ નામ વીતરાગ. વીતરાગતા હૈ ઓ હી સમ્યગ્દર્શન ને ધર્મ હૈ સમ્યગ્દર્શન એ વીતરાગી દર્શન હૈ એ સાગ સમકિત અને વીતરાગ સમકિત એ તો ચારિત્રના રાગની અપેક્ષાએ કહ્યા. સમકિત સ૨ાગ હોતા હી નહિ. સમકિત તો વીતરાગ દશા એ જ સમકિત હોતા હૈ. આહાહા ! ભેદદૃષ્ટિમેં પણ નિર્વિકલ્પ દશા નહીં હોતી. આહાહા ! યે ક્યું કહા ? કે પ્રશ્નકારે એમ કહા થા કે અંદરમેં ગુણ ને પર્યાય હૈ, યે અવસ્તુ નહિ. અવસ્તુ નહિ તો, તો વસ્તુ હૈ ઔર વસ્તુ હૈ ઇસમેં તુમ રાગ કહેતે હો તો એ ન્યાય નહીં. અવસ્તુકો તુમ રાગકા ઉત્પન્ન કરનેવાલા કહો, જે ચીજ તેરે ઉસમેં હૈ નહિ ઉસકા લક્ષ કરનેસે રાગ ઉત્પન્ન કરના કહો, તો એ તો તમારી વાત બરાબર હૈ. પણ અંદરમેં હૈ ઉસકા લક્ષ કરનેસે રાગ કહો તો એ અવસ્તુ હો જાતી હૈ, ઉસમેં હૈ ઉસકો અવસ્તુ, નહિ હૈ ઐસા હો જાએગા. આહાહા!
સાંભળ પ્રભુ ! ઉસમેં હૈ તો ખરા પણ ભેદષ્ટિ કરનેસે વિકલ્પ ઉત્પન્ન હોતા હૈ એ અપેક્ષાસે ભેદ ને પર્યાયકો, અભેદની અપેક્ષાસે અવસ્તુ કહેકર, વ્યવહાર કહેકર અવસ્તુ કહા. આહાહાહાહા ! સમજમેં આતે હૈ? આવો ઉપદેશ પણ કોઈ વાર સાંભળવા મળે ભાઈ. આહાહા ! ( શ્રોતાઃ અહીં તો રોજ ) હૈં ? આહાહા ! શું શૈલી ! પ્રભુ કહેતે હૈ. આહાહા ! સરાગીકે વિકલ્પ હોતે રહેતે હૈ. “ ક્યા કા૨ણે ? ભેદકા લક્ષસે રાગ હોતે હૈ ઐસા નહિ, પણ રાગી હૈ તો એક ઉ૫૨ લક્ષ ન કરકે દૂસરી ઉ૫૨ લક્ષ કરેગા તો રાગ હોગા. ભેદ ઉ૫૨ લક્ષ કરેગા તો રાગ હી હોગા. અને તેરે અભેદ દૃષ્ટિ કરનેસે નિર્વિકલ્પ અરાગી સમ્યગ્દર્શન ને આનંદ, આનંદકી દશા પ્રગટ હોગી. આહાહાહા !
ભેદકા લક્ષ કરનેસે પ્રભુ તેરે રાગ હોગા ને તેરે દુઃખ હોગા. ક્યુંકિ તુમ રાગી હૈ, રાગી હૈ, તો ભેદ ઉ૫૨ લક્ષ કરેગા, તો દુ:ખી તો હૈ, વળી દુઃખ ઉત્પન્ન હોગા. આહાહા ! દેવીલાલજી ! આવું ક્યાં છે? છે તમારે સ્થાનકવાસીમાં ? ( આખા હિંદુસ્તાનમાં નથી ) એના ભાઈ છે ને સ્થાનકવાસી હજી. ( શ્રોતાઃ- વાત તો આ નથી પણ આ વાતની ગંધેય નથી. ) આ ચીજ તો શું છે બાપુ. આહાહા ! જેના મતમાં સર્વજ્ઞ ત્રિલોકનાથ સર્વજ્ઞ, એક આત્મા સર્વજ્ઞ હો સકતે હૈ અને સર્વજ્ઞવત્ છે એ ભી જિસકા મતમેં નહિ. એના મતમેં એ બાત ઐસી આતી નહીં. આહાહા ! સમજમેં આયા ?
ઈસલિયે સાગી કે વિકલ્પ હોતે રહેતે હૈ. ઈસલિયે ક્યા કહેતે હૈ ? તુમ રાગી પ્રાણી હો તો એક ઉ૫૨ લક્ષ કરનેસે તો વીતરાગતા હોગી અભેદ ઉ૫૨, પણ ભેદ ઉપર લક્ષ કરેગા તો રાગી પ્રાણી હૈ તો તેરે રાગ હી ઉત્પન્ન હોગા. આહાહા ! ગજબ વાત હૈ !! વ્રત ને તપ ને ભક્તિ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #297
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check h±tp://www.AtmaDharma.com for updates
ગાથા
૭
૨૮૩
ને એ તો રાગ હૈ ઈસકી બાત તો ક્યાંય દૂર રહી ગઈ કહે છે. ઉસસે તો સમ્યગ્દર્શન હોતા નહીં. પણ ભેદકે લક્ષસે સમ્યગ્દર્શન હોતા નહિ. આહાહા ! અરે ! આવી વાત સાંભળવાય મળે નહિ ને. એ કે દિ’ ક્યારે નિર્ણય કરે ને ક્યારે જનમકા મરણકા અંત આવે ? આહાહા ! અને આ જનમ મરણ કરી કરીને ભાઈ, એક અ૨હેંટમાં જેમ ઉ૫૨થી પાણી ખાલી થાય ને નીચે ભરાય. અરટ હોતા હૈ ને ? રડેંટ નીચે ભરાય, ઉપ૨સે ખાલી. એક જન્મ જાય ત્યાં દૂસરા જન્મ તૈયા૨. આહાહા ! અને તે પણ કૈસા જન્મ, આહાહા ! મનુષ્યપણાકા જન્મ અહીંયા કરોડોપતિ હોય બંગલામાં અબજોપતિ અરે માંસને દારૂ ને કદાચિત ન હોય, આહાહા ! મરીને પશુમાં જાય એવા ભવ અનંત કર્યા છે. પ્રભુ, આહાહા !
અહીં તો પંચપરમેષ્ટિની શ્રદ્ધાસે ભી રાગ ઉત્પન્ન હોતા હૈં, ક્યુંકિ વો ૫૨દ્રવ્ય હૈ, અને મોક્ષ અધિકારમેં ઐસા કહા હૈ, મોક્ષપાહુડ, ‘૫૨ દવાઓ દુર્ગાઈ, ' ઓહોહો ! વીતરાગી સંતો કહે, જેને કાંઈ પડી નથી. અમને માનવામાં પણ તને રાગ થાશે, ક્યોંકિ હમ ૫૨દ્રવ્ય હૈ, આહાહા! તેરા સ્વદ્રવ્યમેં અભેદમેં દૃષ્ટિ કરનેસે તેરી અરાગી દશા ઉત્પન્ન હોગી. આહાહા ! વાત તો ઘણી સાદી અને ટૂંકી છે.. તેં ? આહાહા ! ન્યાલ થવાની વાત છે ભૈયા પ્રભુ ! ખોટના ધંધા કરકે કરકે મરી ગયો ચોરાશીમાં, અહિંયા તો કહેતે હૈ કે પંચપરમેષ્ટિના શરણ લેને જાએગા તો એ તો ૫૨દ્રવ્ય હૈ, ૫૨દ્રવ્યસે તો દુર્ગતિ હોગી, દુર્ગતિ નામ તે૨ા ચૈતન્યકા ફળ ઉસમેં નહિ આયેગા. ગતિકા ફળ આયેગા કોઈ સ્વર્ગ આદિ, તો એ તો દુર્ગતિ હૈ એ કાંઈ ચૈતન્યગતિ સિદ્ધની નહિ. આહાહા ! આકરું કામ પડે!
લોકો રાડે રાડ પાડે છે, સોનગઢ તો એકાંતવાદ હૈ. એકાંતવાદ હૈ. પ્રભુ તેં સૂત્યું નથી ભાઈ ! પ્રભુ તુમ ક્યા કહેતે હૈ. હૈં ( શ્રોતાઃ- એકાંતને, એકાંતની ને અનેકાંતની વ્યાખ્યાય ખબર નથી.) એનેય ખબર નથી. મધ્યસ્થ પ્રાણી હોય તો કહે કે આ દેખો. કાલ કાગળ આવ્યો નહિ હિંમતલાલ, બનારસ શાસ્ત્રી એકવાર આ પુસ્તક વાંચ્યુ બેનનું ત્યાં, આહાહા ! ( શ્રોતા:- પ્રમોદ કેવો કેટલો પ્રમોદ ) હૈં ? આહાહા ! લોકો આ વાંચશે ને પઢશે તો એને લાભ થાશે. એમ બચારો શાસ્ત્રી બના૨સનો. બાપુ ! આમાં ક્યાં કોઈ પક્ષની વાત હૈ ભાઈ.. આહાહા ! આહાહા !
‘ સરાગીકે વિકલ્પ હોતે હૈ ઈસલિયે એ કા૨ણે રાગીકો રાગ હૈ વો કા૨ણે, ભેદ ઉ૫૨ લક્ષ કરનેસે રાગ (ઉત્પન્ન ) હોતા. “ ઈસલિયે જહાં તક રાગાદિ દૂર નહીં હો- રાગ આદિ વિકલ્પ દૂર ન હો, ન હો જાતે હૈં; વહાં તક ભેદકો ગૌણ કરકે, વહાં તક ભેદકો ગૌણ કરકે, અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરાયા ગયા હૈ. આહાહા ! જબ લગ રાગ જ્યાં લગ ( સુધી ) હૈ, ત્યાં લગ ભેદકો ગૌણ કરકે અભેદકી દૃષ્ટિ કરાયા હૈ. આહાહા ! રાગ છૂટ જાયેગા પીછે તો અભેદ ને ભેદ દો કો જાનેં. આહાહા ! જાનનેમેં કોઈ વસ્તુ ભેદાભેદ હૈ તો જાનોં પછી, પણ જબલગ રાગ હૈ તબલગ તેરા લક્ષ જો ૫૨ ઉપ૨ જાએગા, ભેદ ઉપર તો રાગ હી હોગા, તો જહાંતક રાગાદિ દૂર નહીં હો જાતે, આહાહા ! વહાં તક ૫૨કા તો લક્ષ છોડના પણ ભેદકો ગૌણ કરના, ઉસમેં ( આત્માનેં ) હૈ પર્યાય, ગુણ હૈ, ઉસકો પેટામેં રખના ને મુખ્ય અભેદકો કરના. આહાહાહા ! સમજમેં આયા ? ભેદકો ગૌણ કરકે અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરાયા ગયા હૈ. આહાહાહા ! અભેદ વસ્તુ ભગવાન આત્મા. નિર્વિકલ્પ અનુભવ કરાયા ગયા હૈ એ પર્યાય હુઈ, અભેદરૂપકો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #298
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ દષ્ટિ કરને સે નિર્વિકલ્પ અનુભવ કરાયા ગયા હૈ, રાગ રહિત અનુભવ કરાયા હૈ, વો વીતરાગ માર્ગ છે ને એ વીતરાગી સમકિત છે ને એ જૈન શાસન હૈ. આહાહાહા ! સમજમેં આયા?
વીતરાગ હોને કે બાદ, “રાગ ગયે હોનેકે બાદ પીછે ભેદભેદ જાનો,” જાનના કોઈ રાગકા કારણ નહીં. પણ તુમ રાગી હૈ, તો એક ઉપર (સે) લક્ષ છોડકર આ (પર) લક્ષ જાએગા તો તેરે રાગીના કારણે રાગ ઉત્પન્ન હોગા. આહાહા ! “વિતરાગ હોને કે બાદ ભેદભાવ ભૂદાભેદ વસ્તુના જ્ઞાતા હો જાતા હૈ.” વીતરાગ હુઆ તો અભેદ વસ્તુ ભી જાનતે હૈ ઔર ગુણ ને પર્યાય ભેદ ભી વીતરાગ તો જાનતે હૈ. રાગ ગયે પીછે તો ભેદાભેદકો જાનના, પણ જબલગ રાગ હૈ, તબ લગ અભેદકી દૃષ્ટિ કરાકર ભેદ કો ગૌણ કરકે વીતરાગી અનુભવ કરાયા હૈ. આહાહાહા ! પંડિતે કિતના અર્થ ભર્યા હૈ દેખો, બસો વર્ષ પહેલે જયચંદ્ર પંડિત (હુએ) હૈ. (શ્રોતા: ખોલનેવાલા ભી તો કોઈ નહિ થા. ખોલા ભી તો આપને હી હૈ) હૈ કે નહીં?
આ વસ્તુ સ્થિતિ છે અને તે બેસી જાય એવી છે. પહેલું એને દૃષ્ટિમાં તો બેસી જાય, વાત તો આ સચ્ચી હૈ. (શ્રોતા એમ જ ને બહિર્લક્ષી જ્ઞાનમાં એકદમ બેસી જાય એવું છે.) પહેલાં બહિર્લક્ષી ભલે હો, પણ એનાં ખ્યાલમાં આ જાય કે દેષ્ટિ, અભેદ ઉપર દૃષ્ટિ કરનેસે સમ્યગ્દર્શન નિર્વિકલ્પ હોતા હૈ. ભેદ ઉપર લક્ષ કરનેસે, બધી રીતે ત્યાં રૂક ગયા. હવે અંદરમેં જાના એ પ્રયત્ન કરના. સમજમેં આયા? આહાહાહા ! જ્ઞાનમેં ઐસા પહેલે નક્કી હો જાએ કે પરકે આશ્રયસે તો લક્ષસે તો રાગ હોગા હી, પણ મેં રાગી પ્રાણી હું તો ભેદ ઉપર લક્ષ કરનેસે રાગ હોગા. માટે લક્ષ કરને લાયક નહિ હૈ, ઐસા જ્ઞાનમેં નિર્ણય કરે તો જ્ઞાન ત્યાં રૂક જાય. એ જ્ઞાન પીછે અંતરમેં જાય. આહાહા!
વીતરાગ હોને કે બાદ ભેદભેદરૂપ વસ્તુના જ્ઞાતા હો જાતા હૈ, અહિંયા નયકા આલંબન હી નહીં રહેતા” વીતરાગ હુઆ પીછે સ્વરૂપ તરફકા આશ્રય કરના, અભેદ ઉપર એ તો રહેતે નહિ. આહાહા ! નય એટલે સ્વરૂપકા આશ્રય કરના એ રહા નહીં અંદર કે પૂરણ હો ગયા. આશ્રય કરના ક્યા રહા? સમજમેં આયા? વીતરાગ હુએ પીછે, હજી જ્યાં સુધી વીતરાગ નહિ,
ત્યાં સુધી સ્વકા આશ્રયસે, અભેદકા આશ્રય કરના રહેતે હૈ, અને ભેદકો ગૌણ કરકે, પણ જબ વીતરાગ હુઆ, પીછે સ્વકા આશ્રય કરનેકા રહા નહિ, તો પૂરણ હો ગયા. આહાહાહાહા !
“ભેદભેદ વસ્તુકા જ્ઞાતા હો જાતા હૈ. યહાં નયકા આલંબન હી નહી રહેતા” સ્વકા અભેદકા આશ્રય કરના એ ત્યાં રહેતે નહિ. પૂરણ હો ગઈ દશા. અભેદકા આશ્રય કરના એ તો નય હૈ નિશ્ચય અને રાગી થા, ભેદકા લક્ષ કરનેસે રાગ હોતા હૈ એ વ્યવહાર થા. ઈ ત્યાં તો રહા નહિ પીછે. વીતરાગતા જબ હુઈ ત્યાં તો પછી કોઈ નયકા આશ્રય કરના રહા નહિ. આહાહા ! વ્યવહારકા છોડના અને નિશ્ચયકા આશ્રય લેના, વીતરાગ હુઆ પીછે તો (ઐસા) રહા નહિ કુછ. આહાહાહા ! કહો શુકનલાલજી સૂના કે નહિ આ? ઐસી બાત હૈ બરાબર સાતમી ગાથામેં આ ગયા. આહાહા !
આહા! ભગવાન, આ તો તેરા હિતકી બાત હૈ પ્રભુ. આ કોઈ પક્ષ નહિ. આ કોઈ સંપ્રદાય નહિ. હેં ? ( શ્રોતા:- પોતાના હિતની વાત છે.) હેં? તેરા હિતકી બાત હે પ્રભુ, તું અભેદ હૈ ઉસકી દૃષ્ટિ રખના ઓ તેરા હિત હૈ, ભેદ ઉપર લક્ષ કરનેસે તો તું રાગી હૈ તો રાગ હોગા તો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #299
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check h±tp://www.AtmaDharma.com for updates
ગાથા ৩
૨૮૫ અહિત હોગા. આમાં પક્ષની બાત ક્યાં રહી ? એ સોનગઢવાલા એકાંત કહેતે હૈ કે અમારા માર્ગ અનેકાંત પ્રભુ.. કરો ( કહો ) પ્રભુ, તમે ભગવાન હૈં ને નાથ. આહાહા ! તારા શક્તિ ને ગુણમેં તો કોઈ ખામી હૈ નહિ. આહાહા ! પર્યાયમાં અંશમેં ખામી હૈ, તે એક સમયકી ભૂલ હૈ. આહાહા ! એ સ્વભાવકા આશ્રય લેકર ભૂલ ટાલેગા. ઐસે ભગવાન હૈ. આહાહા ! કોઈ ઉ૫૨ દ્વેષ ને વિરોધ નહિ કરના. સમજમેં આયા ? આહાહા ! ચાહે જિતના એકાંતી કહો, નિશ્ચયાભાસી કહો, તુમકા (તુમ્હારા ) જે લક્ષમાં હૈ તો તુમ ઐસે કહે સકતે હો. પણ વો ઉસમેં,
જામેં જિતની બુદ્ધિ હૈ ઈતનો દિએ બતાય વાંકો બૂરો ન માનીએ ઔર કહાંસે લાય.
ભૈયા આહા.. હા.. એ ગાથા પૂરી હો ગઈ. પ્રમાણવચન ગુરુદેવ.
પ્રવચન નં. ૨૯ ગાથા
તા. ૯-૭-૭૮ રવિવાર, અષાઢ સુદ-૪ સં. ૨૫૦૪
સમયસાર સાત ગાથા હુઈ. જરીક કેટલાક ( શ્રોતા ) નવાં છે. સાતમીનો ભાવાર્થ ફરીને લઈએ. સૂક્ષ્મ અધિકા૨ હૈ, ભાવાર્થ હૈ ને ?
6
แ ઇસ શુદ્ધ આત્માકે કર્મબંધકે નિમિત્તસે અશુદ્ધપણા હોતા હૈ યહ બાત તો દૂર હી રહો ” કયા કહેતે હૈ ? ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાનઘન પવિત્રતાકા પિંડ હૈ ઉસમેં ઉસકી દશાનેં પર્યાયમેં વર્તમાન હાલતમેં નિમિત્ત કર્મ ને ઉસકી અપેક્ષાસે પુણ્ય ને પાપ ને ભ્રાંતિ આદિ અશુદ્ધતા હો, વો લક્ષમેં લેને લાયક નહીં. આત્મા વસ્તુ હૈ એ તો પવિત્ર ને શુદ્ધ ચૈતન્ય ઘન હૈ ! પણ ઉસકી દશામેં હાલતમેં, પર્યાયમેં, વર્તમાન-વર્તમાન અંશમેં અશુદ્ધતા હૈ પુણ્ય ને પાપ, દયા ને દાન, વ્રત ને ભક્તિ, કામ ને ક્રોધ, એ બધી અશુદ્ધતા હૈ એ અશુદ્ધતા તો અહિંયા દૂર રહો કહેતે હૈ. ઉસકા તો લક્ષ કરના નહિ. આહાહા !
જિસકો આત્માકા સમ્યગ્દર્શન કરના હો, આત્મા જૈસા હૈ પરિપૂર્ણ શુદ્ધ ઐસા જિસકો અંતરમેં સમ્યગ્ સત્ય દર્શન ઐસા સત્ય હૈ ઉસકા દર્શન કરના હો અથવા ઉસકા અનુભવ કરના હો, ઉસકો કયા કરના ? યે બાત ચલતી હૈ, કે અશુદ્ધતા તો લક્ષમેં લેના હી નહિ, અશુદ્ધતા આતી હૈ અંદર એ લક્ષમાં ન લેના. આહાહા ! કોંકિ અશુદ્ધતાકા લક્ષસે તો મલિનતાકા રાગહી ઉત્પન્ન હોગા ઉસસે સમ્યગ્દર્શન ને ધર્મ દશા ઉત્પન્ન નહિ હોગી. ડાકટર ? સૂક્ષ્મ વિષય થોડા હૈ, ફરીને લીધું ત્રીજી વાર લીધું છે હોં. “ કિંતુ ઉસકે, દર્શન જ્ઞાન ચારિત્ર કે ભી ભેદ નહિ ” કયા કહેતે હૈ ? વસ્તુ જો હૈ વસ્તુ જે અંતર એ તો અંતર અનંત અનંત ગુણનો એકરૂપ તત્ત્વ હૈ. ઉસમેં શ્રદ્ધા, જ્ઞાન ને ચારિત્ર ઐસી જો નિર્મળ પર્યાય પ્રગટ હોતી હૈ ઉસકા ભી લક્ષ કરનેસે સમ્યગ્દર્શન નહિ હોતા. આહાહા ! આત્માકા સાક્ષાત્કાર અશુદ્ધતાકે લક્ષસે નહીં હોતા ઔર ઉસમેં ગુણ હૈ અથવા પર્યાય હૈ, સમ્યńન જ્ઞાન ચારિત્ર વસ્તુ શક્તિ તો ત્રિકાળમેં હૈ, પણ ઉસકે દર્શન જ્ઞાન ચારિત્ર ભેદસે સમજાના, એ ભેદ હૈ ઉસકે લક્ષસે ભી આત્માકા સાક્ષાત્કાર નિહ હોતા. આત્માકા અનુભવ સમ્યગ્દર્શન નહિ હોતા. આહાહાહા !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #300
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ ક્યોંકિ વસ્તુ અનંતધર્મરૂપ એકધર્મી હૈ,” વસ્તુ, જો હૈ વસ્તુ, એ અનંત જ્ઞાન દર્શન આનંદ ઐસા અનંતગુણ હૈ. ગુણ નામ ધર્મ, ધર્મ નામ ઉસકે ધારી રાખેલી ચીજ, ઐસા અનંત ગુણ હૈ, પણ ધર્મી અનંત ગુણકા એકરૂપ હૈ. આહાહાહા! હૈ? અનંતધર્મરૂપ એકધર્મી, એકધર્મી એટલે એકવસ્તુ. દ્રવ્ય એટલે તત્ત્વ એક હૈ, અનંત ગુણ અંદર હોને પર ભી અનંતગુણકા એકરૂપ દ્રવ્ય હૈ. “પરંતુ વ્યવહારીજન ધર્મોકો હી સમજાતે હૈ” અનાદિકા અજ્ઞાની પ્રાણી ઉસકો અંદર ધર્મી ત્રિકાળી ચીજ કયા હૈ ઉસકા ખ્યાલ નહિ, જ્ઞાન નહિ. તો ઉસમેં જો જ્ઞાન-દર્શન આદિ જો ગુણ હૈ એ ગુણ દ્વારા સમજાનેમેં આતે . ઉદાણી? જુદી જાતની વાત છે. બડા ડાકટર હૈ ત્યાં મુંબઈમેં, ડાકટર હોં દાંતકા, આ ડાકટર? જુદી જાતની ચીજ છે. આહાહા !
કહેતે હૈ વસ્તુ તો વસ્તુ અખંડ અભેદ ચીજ આત્મા અંદર પડા હૈ ઉસમેં અનંત ગુણ હૈ શક્તિ હૈ યે ધર્મ નામ ધારી રાખેલા ગુણ હૈ પણ ઉસકે અનંતગુણકા રૂપ તો દ્રવ્ય એક હૈ ધર્મી, દ્રવ્ય. પણ અજ્ઞાનીજન દ્રવ્યકો તો જાનતે નહીં વો જ્ઞાન દર્શન ચારિત્ર એ આત્મા હૈ ઐસા ભેદ કરકે દિખાયે તો વો જાન સકતે હૈ! તો વો કારણસે જ્ઞાન દર્શન ચારિત્ર ઉસકા જાનના, ઉસકા વિશ્વાસ, ઉસમેં રમણતા એ આત્મા. ઐસા (કહેનેસે) અજ્ઞાની ઉસકા ગુણ દ્વારા ગુણી જાનતે હૈ તો ગુણ દ્વારા સમજાનેમેં આતા હૈ. સમજમેં આયા? આહાહા ! આવી વાત છે. ધર્મીકો નહીં જાનતે. એ દ્રવ્યકો તો અનાદિ અજ્ઞાની જાનતે હી નહીં કે કયા ચીજ હૈ અંદર.
ઇસલિયે વસ્તુકે કિી અસાધારણ ધર્મોકો ઉપદેશમેં લેકર ” ઉપદેશમેં ઉસકો અસાધારણ જે ઉસમેં ગુણ હૈ ને દૂસરેમેં નહિ ઐસા જ્ઞાન આનંદ આદિ ગુણસે, ઉસકો સમજાનેમેં આતા હૈ, કે જો દેખ ભૈયા ! આ અંદર જ્ઞાન હૈ ને, વો વિશ્વાસ કરતે હૈ યે આત્મા. જ્ઞાન કરતે હૈ એ આત્મા,
સ્વરૂપમેં રમણતા કરતે હૈ એ આત્મા, ઐસા ગુણકા ભેદ કરકે ગુણી નામ ધર્મી દ્રવ્યકો દિખાનેવાલા ઉપદેશક, ધર્મસે ધર્મ દ્વારા ધર્મીકો સમજાતે હૈ. ધર્મીકો નામ દ્રવ્યકો, સમજનેવાલકો, સમજનેવાલેકો ધર્મી નામ દ્રવ્ય ઉસકા ધર્મ નામ ગુણ. ગુણકા ભેદ દ્વારા ધર્મી નામ દ્રવ્યકો, સમજનેવાલકો સમજાતે હૈ. આહાહા ! આવી વાત છે. ઉપદેશમેં લેકર, અભેદરૂપ વસ્તુ ભગવાન પ્રભુ તો અભેદ વસ્તુ અનંતગુણકા એકરૂપ હૈ. આહાહા !
ઉસમેં ધર્મોકે નામરૂપ ભેદકો ઉત્પન્ન કરકે,” ક્યા કહેતે હૈ? ગુણ ને ગુણી ચીજ તો અભેદ હૈ જેમ સાકરકી મીઠાશ ઔર સક્કર તો એકરૂપ હૈ પણ સક્કરકો ન જાનેં ઉસકો મીઠાશ તે સક્કર ઐસા ગુણકા ભેદ કરકે સક્કર જો દ્રવ્ય હૈ, ધર્મી એટલે દ્રવ્ય ઉસકો બતાતે હૈ. ઐસે આત્મા અનંતગુણકા પિંડ હૈ અંદર પણ ધર્મી દ્રવ્ય હૈ ઉસકો અનાદિસે અજ્ઞાની જાનતે નહિ તો ગુણકા ભેદ કરકે બતાતે હૈ, કે દેખો ! જ્ઞાન તે આત્મા ઇતના ભેદ કિયા. આહાહા ! સમજમેં આયા? વસ્તુકે કિન્હી અસાધારણ ધર્મોકો ઉપદેશમેં લેકર અભેદરૂપ વસ્તુમેં ભી ધર્મોકે નામરૂપ ભેદ, કથનરૂપ ભેદ હૈ વસ્તુમેં ભેદ નહિ. આહાહાહા !
દેખો આ પ્લાસ્ટિક હૈ. હવે ઉસકો સફેદ કહેના, સુવાળપ કહેના, વો કંઈ અંદરમેં ભિન્ન નહિ, એ તો એકરૂપ હૈ. પણ ઉસકો સુંવાળા હૈ, સફેદ હૈ, ઐસા નામરૂપી ઉસકા ગુણકા કથન કરકે પ્લાસ્ટિક બતાના હો! ઐસે ભગવાન આત્મા અંદર જ્ઞાન દર્શન ચારિત્રસે તો અભિન્ન એકાકાર હે પણ જે ધર્મી જીવકો નહિ જાનનેવાલા, ધર્મી નામ દ્રવ્ય વસ્તુકો નહિં જાનનેવાલા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #301
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૭
૨૮૭ ઐસા અજ્ઞાનીકો ધર્મી બતાને કો ઉસકા ગુણ દ્વારા, ધર્મ દ્વારા, ધર્મી બતાનેવાલા હૈ. આહાહા ! શ્વાસ ઊંડો ઉતરી જાય એવું છે આ તો! બધાં અભ્યાસ કિયા પણ આ કદિ કિયા હી નહીં. જનમ-મરણ રહિત કૈસે હોતા હૈ? કે જ્ઞાનીકે, જ્ઞાની શબ્દ આત્મા, આત્માકો દર્શન હૈ, જ્ઞાન હૈ, ચારિત્ર હે, “ઇસ પ્રકાર અભેદમેં ભેદ કિયા જાતા હૈ.” વસ્તુ તો અભેદ હૈ. જેમ આ ચીજ (પ્લાસ્ટીક) તો અભેદ હૈ પણ સુંવાળપને સફેદાઈ આદિ (સે) બતાના હવે નામ કથન કરકે
ઓ ચીજકો સમજાતે હૈ, એમ ભગવાન આત્મા જ્ઞાન દર્શન ચારિત્રસે ભેદ નહિ, અંદર અભેદ વસ્તુ છે, એકરૂપ હૈ, પણ એકરૂપ ચીજકો નહીં જાનનેવાલકો ગુણ દ્વારા, ધર્મ દ્વારા એ અભેદકો દિખાતે હૈ. આહાહા ! કયોંકિ અભેદ દિખનેસે સમ્યગ્દર્શન હોતા હૈ ઔર આત્મ અનુભવ હોતા હૈ ઔર આત્માકા સ્વાદ આતા હૈ. આહાહાહાહા ! સમજમેં આયા?
“ઇસલિયે યહ વ્યવહાર હૈ” અભેદમેં ભેદ કિયા જાતા હૈ ઇસલિયે વ્યવહાર છે. “યદિ, પરમાર્થસે વિચાર કિયા જાયે તો એક દ્રવ્ય વસ્તુ હૈ, યે અનંત ગુણોકો પર્યાયકો અભેદરૂપસે પીકર બેઠા હૈ” યે તો વસ્તુ અખંડ હૈ. સક્કરમેં મીઠાશ સફેદાઈ તો અખંડ પડી હૈ અંદર. ભિન્ન નહિ હૈ કોઈ ચીજ. આહાહા! એમ સક્કર જૈસા પ્રભુ આત્મા અનંત ગુણકા એકરૂપ હોકર પીકર બૈઠા હૈ. આહાહા ! આવી વાત હવે. એક દ્રવ્ય અનંત પર્યાયોંકો અભેદરૂપસે પીકર બેઠા હૈ! ઇસલિયે ઉસમેં ભેદ નહીં,” એ તો સાધારણ બાત કિયા.
હવે અહિંયા “કોઈ કહ સકતે હૈ” કયા કહેતે હૈ? શિષ્યકો કહેતે હૈ કે તુમ ઐસી બાત “કહુ સકતે હો.” કયોં? કે હમ વસ્તુ જો હૈ ઉસમેં ગુણ ભિન્ન નહિ, ગુણસે તો અભિન્ન એકાકાર વસ્તુ હૈ, તો હમ ગુણકો ભેદ કરકે વ્યવહાર કરકર, વ્યવહાર કહેકર એ ઉસમેં નહિ હૈ અભેદમેં ભેદ નહિ હૈ ઐસા હમ (ને) કહા, તો તુમ પ્રશ્ન કર સકતે હો. આહાહા ! મોટાણી? ઇ પાઉડર બાઉડરમાં નથી ત્યાં મળે એવું ન્યાં ક્યાંય. આહાહાહા !
યહાં કોઈ યહ કહતા હૈ કે કહે સકતે હો, તુમ કહો, પૂછો કે વસ્તુ ભગવાન અંદર તો દેહસે ભિન્ન, પુણ્ય પાપકા રાગસે ભિન્ન ઔર ગુણ ગુણીકા ભેદ ભી જિસમેં નહીં, ઐસી અભેદ ચીજમેં ભેદ કરકે વ્યવહાર કહા અને વ્યવહાર કરકે ઉસકો લક્ષ છોડાયા અને અખંડાનંદ પ્રભુ અભેદ હૈ ઉસમેં દષ્ટિ લગાયા, ઐસી બાત હમ(ને) કહી વો તો એ તો પરમાર્થ હૈ અને ગુણ ભેદ કરકે બતાયા વો તો વ્યવહાર હૈ, તો તુમ્હારા પ્રશ્ન હોગા, ઉસમેં હો સકતે હૈ. કે ઉસમેં હૈ ઉસકો વ્યવહાર કયો કહા? ઉસમેં ન હો, ઉસકો વ્યવહાર કહો એ બરાબર હૈ. સમજમેં આયા? આહાહાહાહા !
આત્માની અપેક્ષાસે શરીર કર્મ વાણી, દેવ ગુરુ શાસ્ત્ર એ અવસ્તુ હૈ. આ વસ્તુ હૈ તો એ અવસ્તુ છે. આ અંગુલી હૈ તો એ અંગુલી અંગુલીપણે વસ્તુ હું પણ આ અંગુલીકી અપેક્ષાસે આ અંગુલી અવસ્તુ હૈ કયૂકિ આ અંગુલી આ અંગુલીમેં હૈ નહીં. તો અવસ્તુ હૈ. ઐસે આત્મામેં દ્રવ્ય શરીર કર્મ દેવ ગુરુ શાસ્ત્ર એ પરદ્રવ્ય હૈ, તો પર દ્રવ્ય તો હૈ અપની દ્રવ્યકી અપેક્ષાસે અવસ્તુ, અદ્રવ્ય એ તો ઠીક હૈ, પણ તુમ તો ગુણભેદકો વ્યવહાર કહેતે હો તો એ તો અવતુ હો જાતી હૈ. ઝીણી વાત છે ભાઈ ! કભી સુની નહિ, કભી મિલી નહિ, ને ગરબડ-ગરબડ બધી ધર્મને નામે. આહાહા! કયા કિયા?
યહાં કોઈ કહ સકતા હૈ” ઐસા લિયા હૈ તુમ ઐસા પ્રશ્ન કર સકતે હો. સમજમેં આયા?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #302
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ કયું? કે હમ(ને) તો ગુણ ભેદકો વ્યવહાર કહા અને વ્યવહાર કહા તો ઉસકા અર્થ હો ગયા કે એ અવસ્તુ હો ગઈ ! જૈસે અપની ચીજ હે આત્મા એ અપેક્ષાસે આ શરીર આદિકો અવસ્તુ કહેનેમેં આતા હૈ, એ તો ઉસકે કારણસે તો વસ્તુ હૈ પણ આ કારણસે તો અવસ્તુ હૈ. ઐસે ભગવાન આત્માકો હમ ગુણભેદ કરકે વ્યવહાર કહા તો વ્યવહાર તો ઉસકો કહેતે હૈ કે ઉસમેં ન હો, ઉસમેં ન હો. ડાકટર? ગાથા ઊંચી આવી છે બાર અંગનો સાર છે આ. આહાહાહા ! ઝીણી પડે બાપુ શું કરે?
પ્રભુ તેરા મારગ, રસ્તા કોઈ અલૌકિક હૈ! કભી મિલા નહીં, અભી તો કંઈ સુનનેમેં ભી મિલતે નહિ. અમારે શેઠ કહેતે હૈ ને નહી મિલતે. નહિ નેમચંદભાઈ ? આહાહા ! (શ્રોતા – શરીરમેં જિતના દુઃખ આતા હૈ તો રાગ ખીંચતે હૈ? ) નહિ, નહિ, નહિ, જૂઠી વાત. યે જૂઠ હૈ. શરીર હો તો, (શ્રોતાઃ રાગ રહેગા) રાગ નહીં રહેગા. વો રાગ કરે તો રહેગા. રાગસે લક્ષ છોડકર અપના અભેદ ઉપર દષ્ટિ કરેગા તો રાગ નહીં હોગા. શરીર (સે) નહી હોગા, ઐસા રાગ હી નહિ હોગા. ઝીણી વાત હૈ ! અપની ચીજ જો અભેદ ચીજ હૈ, ઉસમેં ભેદ કરકે બતાના તો ભેદ તો વ્યવહાર હુઆ, તો શિષ્યકો કહેતે હૈ કે તુમ પ્રશ્ન કર સકતે હો, કયોંકિ ગુણકો હુમ(ને) વ્યવહાર કહા તો વ્યવહાર તો અવસ્તુકો કહેજેમેં આતા હૈ, ઉસમેં ન હોય વો ચીજકો વ્યવહાર કહેનેમેં આતા હૈ, અને આ તો અંદરમેં હૈ. આહાહાહા!. આ તો અલૌકિક વાતો હૈ બાપુ અત્યારે, અત્યારે તો કરોડોમાં, અબજોમાં મિલના મુશ્કેલ હૈ ઐસી બાત હૈ. હમ તો સારી દુનિયા જાનતે હૈ. આહાહા ! કઈ પદ્ધતિએ અને કઈ રીતે છે વાત એ કોઈ અલૌકિક હૈ. આહાહા ! કહેતે હૈ કે યહાં કોઈ યે કહ સકતા હૈ, યહાં કોઈ યે કહ સકતા હૈ, કયું? કે પર્યાય ભી દ્રવ્ય કે હી ભેદ હૈ, એ જ્ઞાન દર્શન આનંદ એ જો દશા એ આત્મા કિ હૈ અને આત્મામેં હૈ અને હમ કહેતે
કે એ તો વ્યવહાર હૈ, તો તુમ પ્રશ્ન કર સકતે હો કે અપનેમેં હૈ ઉસકો વ્યવહાર કર્યું કહો? અપનેમેં ન હોય ઉસકો તુમ વ્યવહાર કહો. આહાહા ! સમજમેં આયા? ઝીણી વાત છે બાપુ આ તો મંત્રો છે. અંતરના મંત્ર હૈ. આહાહા ! હિરાલાલજી નથી આવ્યા, માણેકચંદજી? ભાવનગર! બહાર ગ્યા છે? ઠીક.
ક્યા કિયા? યહાં કોઈ, “કોઈ” સબ નહીં, યહ કહ સકતે હૈ કે આત્માકી જો પર્યાય હૈ દર્શન જ્ઞાન ચારિત્ર વસ્તુકી દશા હૈ યે દશા હૈ યે વસ્તુમેં હૈ તો તુમ કહ સકતે હો કે વસ્તુમેં હૈ ઉસકો વ્યવહાર કર્યો કહા? વસ્તુમેં ન હોય ઉસકો વ્યવહાર કહો તો એ તો બરાબર હૈ અપનેમેં જો નહિ હૈ યે પર ચીજકો તુમ અવસ્તુ કહો અને વ્યવહાર કહો તો એ વ્યાજબી હૈ પણ અપનેમેં દર્શન જ્ઞાન ચારિત્રકી પર્યાય તો હૈ, અપનેમેં હૈ ઉસકો તુમ વ્યવહાર કહેનેમેં, અવસુ કહેને મેં આતા હૈ અપને (મેં) હૈ નહિ ઐસા કહેનેમેં આતા હૈ ઐસા તુમ પ્રશ્ન કર સકતે હો. આહા! સમજમેં આયા? અરે આવી વાતું છે.
અવસ્તુ નહીં, કયા કિયા? પર્યાય ભી દ્રવ્ય કે હી ભેદ હૈ એમ પ્રશ્નકારકા પ્રશ્ન હૈ તુમ ઐસા પ્રશ્ન કર સકતે હો, કે ભગવાન આત્મા ઉસકી શ્રદ્ધા, જ્ઞાન ને આનંદ એ દશા-પર્યાય એટલે ગુણભેદ એ ઉસમેં હૈ, એ અવસ્તુ તો નહિ, એટલે એ પરવસ્તુ તો નહીં. સમજમેં આયા? આહાહા ! સ્પષ્ટીકરણ કરનાર પંડિતે બહોત સરસ સ્પષ્ટ કિયા હૈ. હૈ તો પંડિત, દોસો વર્ષ પહેલે,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #303
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
ગાથા
૭
૨૮૯
,,
પણ બહોત સ્પષ્ટ કિયા હૈ, કે આપ કહે સકતે હો, કે દ્રવ્ય જો વસ્તુ હૈ ઉસકી દશા જો હૈ અવસ્થા હૈ એ તો ઉસકી હૈ એ દશા કોઈ પ૨કી નહિ. અને એ ૫૨કી હો તો તો અવસ્તુ કહેનેમેં આતા હૈ, પણ અપની પર્યાયકો અવસ્તુ કર્યો કહા ? કોંકિ ઉસકો તો તુમ( ને) વ્યવહા૨ કહા. તો વ્યવહાર તો અવસ્તુકો કહેતે હૈ. આહાહાહા ! આ તો અલૌકિક વાતો હૈ ભગવાન શું કહિએ ? આહાહા ! “ તબ ફિર ઉન્હે વ્યવહાર કૈસે કહા જા સકતા હૈ ? ” એ અવસ્તુ નહીં, આત્માનેં રાગ નહિ. પુણ્ય નહિ તો એ તો હૈ નહીં દયા દાન જો વિકલ્પ હૈ એ તો આત્મામેં હૈ હી નહી અને એ આત્માકા હૈ નહીં, એ તો વિકાર હૈ દુઃખ, પણ આત્માનેં આત્માકા જ્ઞાન કરના, શ્રદ્ધા કરના, સ્થિરતા કરના એ તો આત્માકા હૈ યે તો દશા આત્માકી હૈ અને આત્માનેં હૈ, ઔર આત્માકી હૈ ઉસકો તુમ વ્યવહા૨ કહેકર અવસ્તુ કહેતે હૈ, કયુંકિ વ્યવહાર જ અવસ્તુ હૈ, અપનેમેં ન હો એ ચીજકો અવસ્તુ કહેનેમેં આતા હૈ ને ઉસકો વ્યવહાર કહેનેમેં આતા હૈ, પણ અપનેમેં હૈ યે અવસ્તુ નહિ ઉસકો તુમ વ્યવહાર કહેતે હો, તો અવસ્તુ હો જાતી હૈ. આરે! આવી વાત છે. કહો ચીમનભાઈ ? આ તો ત્રીજીવાર આવે છે.
કયા કહા ? પહેલા તો પ્રશ્નકારકારૂપ કયા હૈ ? પ્રશ્નકા૨કી મર્યાદા ઉસકા રૂપ કયા હૈ? યે પ્રશ્ન કિસ પ્રકા૨સે કરતે હૈ એ સમજવું. પીછે ઉસકા ઉત્તર હૈ. તો સમજાય. પ્રશ્નકા૨ને ઐસા પ્રશ્ન કિયા કે તુમ ઐસા પ્રશ્ન કર સકતે હો. પંડિત એમ કહેતે હૈ કે તુમ ઐસા પ્રશ્ન કર સકતે હો તો કે કૈસા ? કે અપનેમેં દર્શન જ્ઞાન ચારિત્ર આનંદ આદિ દશા તો હૈ તો અપનેમેં હૈ ઉસકો તુમ વ્યવહા૨ કહો, તો તો એ અવસ્તુ હો ગઈ, અપનેમેં નહિ હૈ ઐસા હુઆ. ઉદાણી ? જુદી જાતની તમારે દવાખાનામાં કાંઈ ન મળે ત્યાં ક્યાંય. ચોકઠાકા બડા હૈ, મુંબઈમેં બડા (દાકતર) દાકતર, ચોકઠા અહિં (મુંહમેં ) આ ચોકઠા બેસાડના હૈ! આહાહા !
ભગવાન આત્મા અંતર્મુખ અંતરચીજ એકરૂપ અભેદ ચીજ અંતર ગુણકા પિંડરૂપ અભેદ હૈ, તો વો તો દૃષ્ટિ કરાનેકો તુમ ભેદસે દૃષ્ટિ કરાતે હો તો ભેદ તો વ્યવહા૨ હૈ, ભેદ તો અવસ્તુ હૈ, ૫૨ જેમ અવસ્તુ હૈ તો ભેદકો ભી અવસ્તુ આપ ( ને ) કહા, તો અવસ્તુસે આત્મા જાનનેમેં આતા હૈ અવસ્તુસે વસ્તુ જાનનેમેં આતા હૈ અને ઉસકો અવસ્તુ કહેકર ઉસમેં આત્માનેં પર્યાય નહિ હૈ, ઐસા આપ કહેતે હો, તો કયા મેળ ખાતે હૈ ઉસમેં ? ( શ્રોતાઃ કાંઈ આમાં સમજાતું નથી ) ધ્યાન રાખે તો પકડાય. ફિર, આ તો ત્રીજીવાર ચાલતે હૈ.આ તો કેટલાક (લોકો ) નવા આવ્યા છે ને અમારે અહિં. રમણિકભાઈને તમારે આવ્યા છે ને રાજકોટથી ને સાંભળે તો ખરા કે આ ક્યા હૈ? આહાહા !
કહેતે હૈ કિ સૂનો કે આત્મા એક ચીજ હૈ અંદર તો વો ચીજ, શ૨ી૨ વાણી કર્મ ૫૨સે તો તદ્દન ભિન્ન હૈ, ને વો કા૨ણે ૫૨ ચીજકો વ્યવહા૨ કહા. કયુંકિ ૫૨ ચીજ અવસ્તુ સ્વની અપેક્ષાસે અવસ્તુ હૈ ઉસકો તો વ્યવહાર કહા ઓ તો તમારી વાત બરાબર હૈ. પણ અપનેમેં જ્ઞાન દર્શન ચારિત્ર આનંદ તો અપનેમેં હૈ આ ઉસકો તુમ વ્યવહા૨ કહેકર, નહિ હૈ અને અવસ્તુ હૈ ઐસા તુમ કહેતે હો, આ ક્યા તુમા૨ા કહેના હૈ? શશીભાઈ ? કાલ નહોતા, નહિં? સવારમાં આ સવારની વાત હતી ને ? આહાહા !
6 વ્યવહાર ’ ઉસકા સમાધાનઃ આ પ્રશ્ન જે ઐસા કહા ઉસકા સમાધાન, પણ પ્રશ્નકા રૂપ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #304
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૦
સમયસાર સિદ્ધિ ભાગ-૧ ઐસા હૈ? પ્રશ્નકારકા રૂપ ઐસા હૈ. કે જો મેરી ચીજમેં જે વસ્તુ હું એ ચીજમેં હૈ ઉસકો વ્યવહાર કયોં કહા? અપનેમેં ન હોય ઉસકો તો વ્યવહાર કહો કયુંકિ અવસ્તકો તો વ્યવહાર કહેનેમેં આતા હૈ પણ અપની વસ્તુમેં તો દર્શન જ્ઞાન ચારિત્ર તો હૈ વિકાર નહિ હૈ એ તો દૂસરી બાત હૈ પણ અવિકારી ગુણ ને પર્યાય તો હૈ, તો હૈ ઉસકો આપ વ્યવહાર કહેતે હો તો તો અવસ્તુ હો જાતી હૈ, હૈ તો વસ્તુ અપનેમેં. દેવીલાલજી! આહાહા ! ઐસા પ્રશ્નકારકા આ રૂપ હૈ, હવે ઉસકા ઉત્તર હૈ.. સમાજમેં આયા?
પ્રશ્નકારકા રૂપ કયા હૈ કે તુમ કહ સકતે હો એમ, કયુંકિ હમ વસ્તુ અખંડ આનંદ પ્રભુ હૈ અંદર, ઉસમેં જ્ઞાન દર્શન આનંદ હૈ ઐસા હુમ(ને) ભેદ કરકે બતાયા અને વો વ્યવહાર કહા. તો તુમ પ્રશ્ન કર સકતે હો, કે ઉસમેં હૈ ઉસકો વ્યવહાર કયોં કહેતે હૈ? ઉસમેં ન હોય ઉસકો વ્યવહાર કહ સકતે હો. આહાહા ! ઉદાણી? આ અભ્યાસ દૂસરી જાતનો છે આ. (શ્રોતા: એ , કરવા જેવો છે કે ન કરવા જેવો.) અરે! આ કરવા જેવું છે બાપુ! બાકી તો બધું ધૂળ ધાણી, મરીને જશે, ચાલ્યો જશે. આહાહા ! કોઈ શરણ નથી ક્યાંય. આહાહા ! શરણ તો અંદર આત્મા આનંદસ્વરૂપ એ રાગસે તો ભિન્ન હૈ પણ આ ભેદ પણ ઉસમેં નહિ. ત્યારે પ્રશ્નકારકા પ્રશ્ન આયા કે ગુણ-ગુણ તો ઉસમેં હૈ ઉસમેં હૈ ઉસકો આપ વ્યવહાર કયોં કહેતે હૈ? અવસ્તુકો- નહિ હૈ ઉસકો તો વ્યવહાર કહેનેમેં આતા હૈ ઉસમેં હૈ ઉસકો વ્યવહાર કર્યો કહેતે હૈ ? વો તો અવસ્તુ હો જાતી હૈ, એ નિશ્ચય હૈ ! પ્રશ્નકારકા રૂપ, તુમ આમ પ્રશ્ન કર સકતે હો. ઐસે કહા. સમજમેં આયા?
ઉસકા સમાધાન કે ઠીક હૈ તેરી બાત ઠીક હૈ. આહાહા ! તેરી વાત તો ઠીક હૈ. કયા ઠીક હૈ?કે આત્મા વસ્તુ હૈ ઉસમેં આનંદ જ્ઞાન આદિ દશા હૈ એ અપેક્ષાએ તેરી બાત તો ઠીક હૈ પણ અમે કઈ અપેક્ષાસે ઉસકો વ્યવહાર કહેતે હૈ એ સૂનો હવે, સમજમેં આયા? આહાહાહાહા !
આ તો મંત્રો છે પ્રભુના હૈ? અરેરે! કભી સૂના નહીં, પરિચયમેં આયા નહિ. અનુભવમેં તો કહાંસે આતે? આહાહાહા ! ઐસા પ્રશ્નકારકા રૂપ પંડિત અપનેસે કહેકર ઉસકા ઉત્તર દેતે હૈ સમાધાન - યહુ ઠીક હૈ તેરી બાત અચ્છી હું કયુંકિ અપનેમેં જ્ઞાન દર્શન આનંદ આત્મામેં સચ્ચિદાનંદ પ્રભુ તો અંદર જ્ઞાન હૈ, આનંદ હૈ, શાંતિ હૈ યે દશા હૈ અને અપનેમેં હૈ ઉસકો હમ વ્યવહાર કહા તો તુમ કહેતે હો કે એ તો અવતુ હો જાતી હૈ તો તારી બાત ઠીક હૈ ભાઈ, બાત તો ઠીક હૈ, પણ અમારા કહેનેકા આશય ક્યા હૈ? યે તુમ સમજ. સમજમેં આયા?
હમારે કયા કહેના હૈ, હમારા કયા આશય હૈ, એ સમજ, તેરી બાત તો ઠીક છે કે આપની પર્યાય અપનેમેં હૈ, ઉસકો તુમ વ્યવહાર કહો તો અવસ્તુ હો જાતી હૈ, યે તેરા પ્રશ્ન ઠીક હૈ. ઉદાણી? આ સમયસાર વાંચો તોય સમજાય એવું નથી, ત્યાં ઘેર બેસી બેસીને. નહિ? ભાઈ ના પાડે છે. આવી વાત છે બાપુ શું થાય? હું?
આ તો અલૌકિક વાતો બાપુ. આહાહા ! અનંતકાળમાં અનંત અનંત ભવ ગયે, સાધુ અનંતવાર હુઆ. સંન્યાસી હુઆ, સ્ત્રી કુટુમ્બ છોડકર એકીલા જંગલમેં રહા પણ વો ચીજ કયા હૈ ઉસકા જ્ઞાન બિના નિષ્ફળ ગયે સારા. આહાહા ! અને વો ચીજકા જ્ઞાન કૈસે હોતા હૈ, ઔર કિસકે આશ્રયસે હોતા હૈ? યે ક્યા ચીજ હૈ? યે ઉસકા ખ્યાલ ન કિયા, જ્ઞાન ન કિયા. તો આંહી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #305
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૭
૨૯૧ કહેતે હૈ કે યે ઠીક હૈ.
કિંતુ “યહાં દ્રવ્ય દ્રષ્ટિએ અભેદકો પ્રધાન કરકે ઉપદેશ દિયા હૈ,”દેખો! ઉસકા ઉત્તર દિયા. ચીમનભાઈ, સમજાય છે કે નહિ? આહાહા ! વસ્તુ અંદર હૈ, તો વો ચીજ હૈ ઉસમેં આનંદ આદિ શ્રદ્ધા આદિ જ્ઞાન આદિ દશા હૈ ગુણ ભી હૈ, છતાં તુમ કહેતે હો કે ઉસમેં હૈ ઉસકો વ્યવહાર કર્યો કહા? એ તેરી બાત ઠીક હૈ. આહાહાહાહા ! પરંતુ હમારા આશય ક્યા હે ઉસમેં, યે તુમ સમજ. હમારા આશય યહ હૈ કે દ્રવ્યદૃષ્ટિસે અભેદકો, વસ્તુ જો અખંડ અભેદ હૈ એ દષ્ટિકા વિષય બતાનેકો અને યે પ્રધાન નામ મુખ્ય વો હૈ, પર્યાયમેં પર્યાય હૈ યે કંઈ મુખ્ય નહિ. ઉસકો તો ગૌણ કરકે, ઉસમેં હૈ નહિ ઐસા હમ વ્યવહાર કહેકર દ્રવ્ય અભેદમેં ભેદ હૈ નહિ. ભેદ હૈ એ અવસ્તુ હુઈ. તો અવસ્તુ ઉસકા વ્યવહાર હુઆ. તો અભેદમેં વ્યવહાર હૈ નહિ. યે અભેદ દૃષ્ટિ કરીને કો હમ ભેદકો વ્યવહાર કહેનેમેં આયા હૈ. આહા !
અરેરે ! આવી હોય આ, બાપુ મારગડા કોઈ જુદા ભાઈ. એને એ સમજ્યા વિના જન્મ મરણ મિટેગા નહિ. મરી જશે. અહીં મોટા અબજોપતિ કાગડા ને કૂતરામાં જવાના, કાગડા સમજે? કૌવા, કૂત્તા. આહાહા ! બાપુ! એવા અનંત ભવ કર્યા પ્રભુ, શું કહીએ?
અંદર ચીજ આનંદનો નાથ પ્રભુ એકરૂપ છે, જિસમેં ભેદ કરના, સમજાને માટે ભેદ કરના કે આ જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા. એ ભેદ કરના એ બી વ્યવહાર હો ગયા, વ્યવહાર નામ અવસ્તુ હો ગઈ, અવસ્તુ નામ અભેદમેં ભેદ હૈ નહિ. આહાહાહાહા! સમજમેં આયા? દ્રવ્ય દષ્ટિએ અભેદકો, એકરૂપ ચીજકો, એકરૂપ ચીજકો ગુણી વસ્તુ ને ઉસકે ગુણ, ઐસા ભેદ ન દિખાકર અભેદ દિખાના હૈ અને અભેદ ઉપર દૃષ્ટિ પડેગા તો સમ્યગ્દર્શન હોગા, તો ધર્મ પ્રગટ હોગા, ભેદ દેષ્ટિ છોડકર અભેદ અખંડાનંદ પ્રભુ વો ઉપર દૃષ્ટિ કરનેસે ઉસકી દૃષ્ટિકો પ્રધાન કરકે હુમ ઉસમેં પર્યાય હે, ભેદ હૈ, ઉસકો હમ ગૌણ કરકે, વ્યવહાર કહેકર અવસ્તુ કહો. કયોંકિ દ્રવ્ય દષ્ટિ કરાનેકો અભેદ દૃષ્ટિ કરાનેકો અભેદ દેષ્ટિકી મુખ્યતા બતાનેકો. હૈ? દ્રવ્ય દૃષ્ટિકો અભેદકો મુખ્ય કરકે ઉપદેશ દિયા હૈ.
અભેદદૃષ્ટિમેં ભેદકો ગૌણ કહેને?” આહાહા! (ભેદકા) અભાવ નહિ. પર વસ્તુકા જૈસા આભામેં અભાવ હૈ ઐસા અંદર જ્ઞાન દર્શન ચારિત્રકી દશા હૈ એ આત્મામેં અભાવ હૈ ઐસા નહિ. જૈસે પર વસ્તુકા અપનેમેં અભાવ હૈ ઐસી અપની પર્યાયકા અભાવ હૈ ઐસા હૈ નહિ. સમજમેં આયા? “પણ ભેદકો અભેદમેં ગૌણ કહેનેસે અભેદ ભલીભાંતિ માલુમ હો સકતા હૈ!” આહાહાહા! સમજમેં આયા?
અભેદ ચીજકી દૃષ્ટિ કરાનેકો, ઓ વિના સમ્યગ્દર્શન હોતા નહિ. તો અભેદકી દૃષ્ટિ કરાનેકો ભેદકો ગૌણ કરકે વ્યવહાર કરકે તેરી અપેક્ષાસે અવસ્તુ કહેનેમેં આયા હૈ. હૈ તો વસ્તુ પર્યાય પણ અભેદકી દૃષ્ટિકો મુખ્ય બનાનેકો કયોંકિ ત્રિકાળીકી દૃષ્ટિ બિના, ત્રિકાળી દ્રવ્ય કી દૃષ્ટિ બિના સમ્યગ્દર્શન હોતા નહિ યે પ્રયોજન છે. આહાહા ! સમજમેં આયા? સૂક્ષ્મ હૈ!
ભાઈ આવ્યા નથી ઓલા જયંતિભાઈ, ભાવનગર.ઓલે ફરેય નહોતા આવ્યા, રવિવારે? જયંતિલાલ, નહિ? (શ્રોતાઃ તબિયત નથી બરાબર) તબિયત ઠીક નથી. આહાહા ! કહો ગુણવંતભાઈ ! સમજાય છે આ? આહાહાહા !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #306
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ ક્યા કહેતે હૈ? સૂનો પ્રભુ, તેરા પ્રશ્ન ઐસા હો સકતે હૈ કયું કે વસ્તુ જો હૈ ભગવાન આત્મા એ તો શરીરસે તો ભિન્ન, કર્મસે ભિન્ન, પરદ્રવ્યસે ભિન્ન આ અશુદ્ધતાસે ભી ભિન્ન, પુણ્ય પાપકા ભાવ ઉસસે તો ભિન્ન પણ અહિંયા હમકો ભેદ કરકે બતાના હૈ સમજાનેકો પણ વો ભેદ કરકે બતાયા વો ભેદ હૈ તો વ્યવહાર, પછી પ્રશ્ન હોગા કે જો વ્યવહાર, ભેદ કરકે બતાના તો વ્યવહાર કયોં ઉપદેશ નહિ દેતે? આહાહા! કયોંકે અભેદ ચીજ જો વસ્તુ હૈ એને સમજાના શી રીતે? કે વો તો જ્ઞાન તે આત્મા, જાનન એ આત્મા, વિશ્વાસ કઈ સત્તામેં હોતા ? જિસકી સત્તામેં વિશ્વાસ હોતા હૈ તે આત્મા.જિસકી સત્તામેં સ્થિર હોતા હૈ તે આત્મા, ઐસા ભેદ કરકે બતાના,
એ વ્યવહાર હૈ, કયોંકે એ વ્યવહારકો ગૌણ કરકે દ્રવ્ય દૃષ્ટિ બતાનેકો પ્રધાન કરકે ઉસકો વ્યવહાર કહેનેમેં આયા હૈ, અવસ્તુ કહેનેમેં આયા હૈ. આહાહાહાહા !
શશીભાઈ ? કાલે નહોતા, સવારમાં નહીં? નહોતા. ઠીક આહાહા ! હસુભાઈ ! સમજાય છે આ? આવી ઝીણી વાત છે આ. કર્યું કે “અભેદ દષ્ટિમેં ભેદકો ગૌણ કહેનેસે હિ અભેદ ભલીભાંતિ માલૂમ હો સકતા હૈ” આહાહાહા! અખંડ અભેદ દેષ્ટિ કરાનેકો અંતરમેં ગુણ ભેદપર્યાય ભેદ હોને પર ભી અભેદ દૃષ્ટિ કરાનેકો ભેદકો ગૌણ કરકે અભેદ ભલીભાંતિ માલૂમ હો સકતા હૈ, વો કારણે ભેદ, પર્યાય ઉસમેં નહીં અભેદકી દૃષ્ટિ કરાનેકો. આહાહા ! સમજમેં આયા? આ ઓલું તો સહેલું સટ હતું. તસ્સ ઉત્તરી કરણેણં પાયછિત્ત કરણેણં, ઇચ્છામિ પડિક્કમીયું ઈરિયા, વહિયાએ, વિરાહણાએ એ. સામાયિક થઈ ગઈ લ્યો! ઈચ્છામિ પફિકમીયું. લ્યો! ધૂળેય નથી સામાયિકે ય ક્યાં? મિથ્યાદર્શન હૈ. આહાહા ! આંહીં તો ભેદકા લક્ષ કરકે વિકલ્પ ઉત્પન્ન હોતા હૈ ઔર ઉસમેં લાભ માને તો મિથ્યાષ્ટિ હૈ. આહાહા! તો ભેદસે બતાયા કયાં? કે જુઓ ભાઈ ! ભેદ કિયે બિના અભેદ સમજાનેમેં આતે નહિ. પણ ભેદ જો હૈ એ ઉસકી પર્યાયમેં હૈ, પણ અભેદ ત્રિકાળી દૃષ્ટિ કરાનેકો દ્રવ્ય દૃષ્ટિકી મુખ્યતા કરાનેકો ભેદ હૈ ઉસકો ગૌણ કરકે, ઉસકો વ્યવહાર કહેનમેં આયા હૈ, વ્યવહાર કહો કે અવસ્તુ કહો. આહાહાહા!
લ્યો! આ લાવ્યા ચોકઠા સાટુ લાવ્યા સાંભળ્યું તો ખરુંને આવું આ. આહાહા! બાપાને તો પ્રેમ હતો હોં, મગનભાઈને તો, બહુ સ્પષ્ટ ન હતું બહુ, પણ પ્રેમ હતો એને બહુ પ્રેમ. આહાહા !
બાપુ! આ માર્ગ જુદી જાતનો, કઈ જાતની ભાષા છે એ સમજના કઠણ. આહાહા ! પ્રભુ એક વાર સૂન, તું અંદર ચીજ હૈ ને ચીજ, અસ્તિ મોજૂદગી ચીજ હૈ ને? જૈસી આ મોજૂદગી ચીજ હે શરીર આદિ ઐસી તુમ ચૈતન્યમૂર્તિ મૌજૂદગી હૈયાતિકી ચીજ હૈ, વો ચીજ અનંત ધર્મને અનંત ગુણકા પિંડ હૈ ઔર ઉસમેં અનંત ગુણ હોને પર ભી ઔર એ ગુણકી શ્રદ્ધા આદિકી પર્યાય ઉસમેં હોને પર ભી દ્રવ્ય કી દૃષ્ટિકી પ્રધાનતા કરાનેકો, અભેદકી દૃષ્ટિ કરાનેકો, ભેદકો વ્યવહાર કહો તો ભેદસે અભેદ માલૂમ પડતે નહિ, વો કારણસે ભેદકો વ્યવહાર કરકે અભેદ દષ્ટિ કરાયા. આહાહાહા ! કેટલું આ કાંઈ કથા હૈ, કાંઈ વાર્તા નથી પ્રભુ, આ તો ભાગવત કથા હૈ. આહાહા! વસ્તુ. કહો પ્રેમચંદભાઈ ? નવા આવ્યા પણ સાંભળવાનું સારું મળ્યું, આવો માર્ગ પ્રભુ શું કરીએ? આહાહા! અરેરે ! દુનિયા કંઈ કંઈ બેઠી ક્યાં. વસ્તુ ક્યાંય રહી ગઈ. આહાહા ! અને એ વસ્તુકી દૃષ્ટિ ને અનુભવ કિયે બિના જનમ મરણકા ફેરા તેરા નાશ નહિ હોગા. ચોરાશીના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #307
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૭
૨૯૩ અવતાર આહાહા ! એ ચોરાશીકા અવતારકા નાશ કરાનેકો અભેદ ચીજ અનંત ગુણકા એકરૂપ વસ્તુ હૈ ઉસકી દૃષ્ટિ કરાનેકો મુખ્યપણે વો હૈ અને ઉસમેં પર્યાય હૈ, (છતાં) પણ ઉસકો ગૌણ કરકે, વ્યવહાર કરકે, અભેદમેં ભેદ હૈ નહિ. આહાહાહાહા !
કહો, સમજમેં આતે હે? આ જુવાનિયાને સમજાય છે કે નહિ? એ સુબોધ, સાંભળે છે, પ્રેમથી સાંભળે છે. આહાહા ! અરે ! પ્રભુ આત્મા હૈ ને નાથ દરેક ભગવાન હૈ અંદર. ભાઈ તુમ શરીરકો ન દેખ, કર્મકો ન દેખ, રાગકો ન દેખ, ભેદકો ન દેખ, આહાહા ! જૈસે પરકા નિમિત્તકે આશ્રયસે સમ્ય હોતા નહિં. ઐસે રાગકે આશ્રયસે સમ્યગ્દર્શન હોતા નહિ. ઐસે ભેદકે આશ્રયસે સમ્યગ્દર્શન હોતા નહીં. આહાહાહા ! એ કારણે, ભેદ ઉસમેં હોને પર ભી ઉસકે આશ્રયસે સમ્યગ્દર્શન નહીં હોતા, વો કારણસે અભેદકી દૃષ્ટિ કરાનેકો ભેદ ઉસમેં હોને પર ભી વ્યવહાર કહેકર અવસ્તુ કહા હૈ, ગૌણ કરકે અવસ્તુ કહા હે અભાવ કરકે નહીં. આહાહા ! સમજાય છે કાંઈ? આવી વસ્તુ છે.
નવા કેટલાક આવ્યા છે ને એટલે કીધું વળી આ (લઈએ) નહીં તો કાલે ય ચાલ્યું હતું હોં, પરમ દિ' ચાલ્યું 'તું આ ત્રીજી વાર હાલે છે. આહાહા ! પણ તોય નવું નવું આવે. કાંઈ એનું એ આવે છે કાંઈ, હૈં? આહાહા! અહીં ભલીભાંતિ માલુમ હોતા હૈ. એ કારણે ઇસ કારણે ભેદકો ગૌણ કરકે – આ કારણે ભેદકો ગૌણ કરકે વ્યવહાર કહા હૈ તો તેરે હિસાબે તો એ અવસ્તુ હુઈ. પણ ગૌણ કરકે અવસ્તુ કહા હૈ મુખ્ય કરકે ત્રિકાળી અભેદકી દૃષ્ટિ કરાનેકો વોહિ ચીજ હૈ ત્યાં દષ્ટિ હોગી તો સમ્યગ્દર્શન હોગા, આહાહા! ભેદકો ગૌણ કરકે ઉસે વ્યવહાર કહા હૈ.
યહાં યહ અભિપ્રાય હૈ– અભિપ્રાય આ હૈ ઉસમેં ભેદ દૃષ્ટિમેં ભી નિર્વિકલ્પ દશા નહીં હોતી” આહાહા! આ હેતૂ હૈ, જૈસે પરદ્રવ્યના લક્ષસે અપની નિર્વિકલ્પ અનુભવ દશા નહિ હોતી, ઐસે રાગકા લક્ષસે અપની અનુભવદેષ્ટિ સભ્ય નહિ હોતી. ઐસે ભેદકે દૃષ્ટિસે અનુભવ દૃષ્ટિ નિર્વિકલ્પ નહિ હોતી. આહાહા! આ એક બે દિવસમાં પતે એવું નથી આ, તે દિ' કહ્યું હતું ને આ ચોકઠા કરતા બે-પાંચ દિ સાંભળે તો ખરા તે દિ' કહ્યું 'તું ખબર છે ને? ખબર છે. સમજનેમેં બહોત મગજકી કેળવણી હોની ચાહિયે. આહાહા ! મગજકો કેળવના કેળવણી હોની ચાહિયે. રોટી બનાતે હૈ, રોટી તો આટાકો કેળવતે હૈ કે નહીં? ઐસે ને ઐસે લોટ બનાકર રોટી બનાતે હૈ? આટામેં પાણી નાખકર કેળવતે હૈ કેળવે પીછે રોટી હોતી હૈ. ઐસે જ્ઞાનમેં આ કેળવણી હોની ચાહિએ. કયા ભેદ? કયા અભેદ? ક્યા પર કયા સ્વ? કયા? સ્વવસ્તુ ક્યા, અવસ્તુ કયા, ક્યા કહેતે હૈ આ સમજમેં આયા? આહાહા!
ભેદ દૃષ્ટિમેં ભી ક્યા કહેતે હૈ કે, યહાં યહ અભિપ્રાય હૈ કિ ભેદષ્ટિમેં ભી, “ભી” કયું કહા, ભેદષ્ટિમેં ભી કયું કહા? કે નિમિત્તકે આશ્રયસે જેમ સમ્યગ્દર્શન નહિ હોતા, રાગકે આશ્રયસે નહિ હોતા. ઐસે ભેદષ્ટિસે ભી, એમ “ભી” ઉપર વજન હો સબ, હૈ! નથી પણ બરાબર ભેદ જોઈએ. જોઈએ આ, શું કયા કિયા? કે ભગવાન આત્માકા સમ્યગ્દર્શન, સત્યદર્શન કબ હોતે હૈ? કે કોઈ પરકે લક્ષસે દેવ ગુરુ શાસ્ત્રકે લક્ષસે હોતા નહિ, તેમ રાગકે લક્ષસે હોતા નહિ. કયું? ભેદ દષ્ટિસે ભી હોતા નહિ, “ભી” એટલે ઉસસે હોતા નહિ ઉસસે ભી હોતા નહિ. આહાહા! આ તો શબ્દ હૈ મંત્ર હૈ આ કોઈ કથા નહીં. આહાહા ! પાઠમાં હૈ ઉસકા સ્પષ્ટીકરણ કિયા હૈ !
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #308
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ વ્યવહારેણી ઉપદિશ્યતે” એ ગાથા છે ને વ્યવહારણોપદિશ્યતે જ્ઞાની દર્શન જ્ઞાન ચારિત્ર. આહાહા ! ધર્મીકો તો દર્શન જ્ઞાન ચારિત્ર વ્યવહારસે હૈ નિશ્ચયસે હૈ નહિ, આહાહા! ઉસકા અર્થ? કે અભેદ ચિદાનંદ ભગવાનકી દષ્ટિ મુખ્ય કરાનેકો ઉસમેં જ્ઞાન દર્શન હોને પર ભી પર વસ્તુકા જૈસા અભાવ હૈ ઐસા ઉસમેં અભાવ નહીં. પણ અભેદમેં ભેદ કરકે દિખાનેસે ભેદ ઉપર લક્ષ જો રહે તો સમ્યગ્દર્શન નહિ હોગા, ધર્મ નહિ હોગા. ધર્મની શરૂઆત નહિ હોગી, ત્રિકાળી જ્ઞાયકભાવ અભેદકી દૃષ્ટિ કરનેસે ધર્મકી શરૂઆત હોગી. આહાહાહાહા!
રાગસે તો નહિ પણ ભેદસે ભી નહિ. ઐસે આગે ચલી બાત આખરી. અખંડ જો હૈ ઉસમેં ભેદ કરનેકા કે આ જ્ઞાન હૈ ને આ દર્શન હે ને ઉસસે ભી સમ્યગ્દર્શન નહીં હોતા, જૈસે રાગસે તો ભિન્ન કરના હૈ, પણ ભેદસે ભી ભિન્ન કરકે અભેદ દેષ્ટિ કરાના હૈ. આહાહા !. રાગ સે તો કહેતે હૈ ને પંડિત. અલૌકિક વાત ! (શ્રોતા: આ બીજો પાઠ હૈ.) આ બીજો પાઠ આવ્યો. આહાહા !
ભગવાન આત્મા શરીર વાણી મનસે તો ભિન્ન હૈ, વો દયા દાનકા વિકલ્પ ઉઠતે હૈ વો પૈસા આપતે નહિ તો વો બ્રહ્મચારી હૈ તો પૈસા ખર્ચતે હૈ? આવી જીવદયામાં ને એમાં તો ધર્મ હોતા હૈ? કે ના, તીન કાળમેં નહિ. ( શ્રોતા:- રાગ છોડ દેતા હૈ) રાગ છોડના વો કામ, દૂસરા છોડના એ બાત અહીંયા ચલતી હૈ અંદર જે વસ્તુ હૈ અનંત આનંદકંદ પ્રભુ સચ્ચિદાનંદ ઉસમેં જ્ઞાનાદિકી પર્યાયકા ભેદ કરના ઉસસે ભી અભેદ કી દૃષ્ટિ સમ્યગ્દર્શન નહિ હોતા. રાગસે તો, (નહિ હોતા) તેથી “ભી” કહાને, “ભેદ દૃષ્ટિમેં ભી નિર્વિકલ્પ દશા નહિ હોતી” આહાહાહા ! ભેદ જ્યાં દેખો તો રાગ હોગા. જેમ પરદ્રવ્યકો દેખનેસે ભગવાનકો દેખનેસે રાગ (હોતા) હૈ. આહાહા ! ઐસે રાગકા લક્ષ કરકે ભી આત્મા પ્રાપ્ત નહીં હોગા, ઐસે ભેદકી દૃષ્ટિ કરનેસે નિર્વિકલ્પ દૃષ્ટિ નહિ હોગી, નિર્વિકલ્પ દૃષ્ટિ નામ રાગસે ભિન્ન અપના ચિદાનંદ, પૂર્ણાનંદ પ્રભુ જિસમેં અભેદ દેષ્ટિ હોનેસે નિર્વિકલ્પ દૃષ્ટિ હોગા. તબ સમ્યગ્દર્શન હોગા. ત્યારે આત્માકા સાક્ષાત્કાર હોગા, ત્યારે ભવના અંત આએગા. (શ્રોતા- એ તો એક દિનમેં નહિ હૈનાં?) એક દિનમેં (કયા) એક ઘડીમેં હોગા. પણ અભ્યાસ કરનેસે ભાઈ ! એમ કે એક દિનમેં હૈ તમારે દાકતરનો અભ્યાસ કરનેમેં કેટલાક વર્ષ તો ગયા હશેને? હેં! એ તો પાપકા અભ્યાસ બધા એય દાકતર અમારા ઉદાણી બડા દાકતર ઠે ત્યાં ચોકઠાના, વર્ષ ગયા હશેને કાંઈ અભ્યાસમાં ત્યાં કાંઈ બડાભાઈ હૈ ને અભ્યાસ કિયા હૈ ને કે કુછ નહિ હુઆ વો તો બાળકકો કરતે નહીં એ તો પાપના અભ્યાસ માટે પાંચ-દશ વર્ષ નિકાલના તો આ અભ્યાસ માટે કોઈ મુરત (મુહૂર્ત) કરના કે ઇતના કાલનિકાલે? ત્યાં મુદ્દત કરતે હૈ કે કિતના વર્ષ પછી કે નહિ. જ્યાં સુધી એ એમ. એ. એલ. એલ. બી. પૂર્ણ ન હોય ત્યાં સુધી અભ્યાસ કરે એલ. એલ. બી. પૂર્ણ હુએ બિના વકિલ નહિ હોગા એમ. એ પૂર્ણ (કિયે) બિના દાકતર નહિ હોગા.
ઐસે અભેદ દૃષ્ટિ કરાનેમેં અભ્યાસ થોડા કાળ તો ઉસકો હોના ચાહિએ. છ માસ તો હોના હી ચાહિએ. એમ કહેતે હૈ કળશમાં આતે હેં ને? જઘન્ય થોડો કાળ તો અંતઃમુહૂર્તમેં હૈ. બહુ તો છ માસ. પણ ઉસમેં લગની લગની ચાહિએ. આહાહા ! સમજમેં આયા? આ તો ઉસમેં કયા લિખા હૈ ઉસકા કેસા અર્થ હોતા હૈ એની મેળે વાંચી જાય તો કાંઈ સમજાય જ નહિ. આહાહા !
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #309
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check h±tp://www.AtmaDharma.com for updates
૭
૨૯૫
ભેદષ્ટિમેં ભી, કયા કહેતે હૈ ? કે અપના દ્રવ્ય વસ્તુ હૈ ઉસકો છોડકર, દેવ ગુરુ શાસ્ત્રકા લક્ષ કરનેસે ભી નિર્વિકલ્પતા નહિ હોગી ઔર રાગકા લક્ષ કરનેસે ભી નિર્વિકલ્પતા નહિ હોગી, ઐસે ભેદકી દૃષ્ટિસે ભી નિર્વિકલ્પતા નહીં હોગી. આહા ! નિર્વિકલ્પ નામ રાગસે ભિન્ન હોકર, અપની વીતરાગી પર્યાયસે આત્માકા અનુભવ કરના ઉસકા નામ નિર્વિકલ્પતા હૈ. આહાહાહા ! સમજમેં આયા ? ઐસી ચીજ હૈ. (શ્રોતાઃ- આપનો મંત્ર કઠણ બહુ લાગે છે)
ત્યારે દાકતર (બનનેમેં ) કિતના અભ્યાસ કેટલો કાળ ચાલ્યો હશે ? એમ કાંઈ એક દિ’નો છે થવાનો. આ તો અજાણી ચીજ હૈ ને ! અને અત્યારે તો ચલતી નહિ. સંપ્રદાયમેં તો એ બાત હૈ હિ નહિ, સંપ્રદાયમાં તો જ્યાં-ત્યાં મૂર્તિ પૂજા કરો, ભક્તિ કરો, દયા કરો ને વ્રત પાળો ને અપવાસ કરો, બેચાર અપવાસ કરી નાખો. નકોડા, પાણી બીના, ઉસમેં કયા હૈ ? વો કોઈ ધર્મ નહિ. એ તો રાગકી ક્રિયા હૈ, તો ઉસસે તો દૂર રહો, પણ અપનેમેં ગુણ ને પર્યાય હૈ, એ અભેદમેં ભેદ કરકે દિખાના પણ વો ભેદ વ્યવહાર હૈ અને અભેદમેં ભેદ નહિ. વો બતાને બિના અભેદ યથાર્થ માલૂમ હો સકતે નહીં. આહાહા ! આ અક્ષરેય (શબ્દો ય ) કઈ જાતના ? આવી વાત છે. એટલે લોકો બિચારા કહે, એકાંત છે..... એકાંત છે. સોનગઢનું એકાંત કહો બાપા ! તમે પણ પ્રભુ હૈના તુમ. તેરી ખબર નહિ તેરે. આહાહા ! ( શ્રોતાઃ આનો જ અર્થ થાય છે ? ) આમાં લખ્યું હોય એનો અર્થ થાય છે. આમાં હૈ, ઉસકા અર્થ હોતા હૈ ઘ૨કા હૈ આ ? પણ વો અભ્યાસ હી નહિ અત્યારે તો બસ પ્રવૃત્તિ બસ! તપ ને અપવાસ ને ઐસા કરો ને સ્થાનકવાસીમાં સામાયિક કરોને પોષા કરોને પડિક્કમણાં કરો ને શ્વેતાંમ્બરમાં ભક્તિ, કર્મ દહન, સિદ્ધ ચક્રને બસ, બધાં પૂજા ભણાવો ને દિગંબરમાં લૂગડાં છોડી દો, ને પડિમા લે લો. અને સાધુ હો જાઓ, પણ કાંઈ વસ્તુ (સમ્યગ્દર્શન ) વિના ? ( શ્રોતાઃ સારા વાના થાશે ) શું સારા વાના થાશે. દેહ છૂટી જાશે ને મરી જાશે ને ચાર ગતિમાં જાશે. આહાહા !
અહીં કહેતે હૈ કે ભેદદૃષ્ટિમેં નિર્વિકલ્પ, ભેદદૅષ્ટિમેં ભી નિર્વિકલ્પ નહિ હોતા, સરાગીકે વિકલ્પ હોતે રહેતે હૈ, યે કયા કહેતે હૈ ? એ ભેદકો દેખનેસે રાગ હોતા હૈ ઐસા નહીં, કોંકિ ભેદકો તો કેવળી ભી દેખતે હૈ, પણ તુમ રાગી હૈ, સરાગી કો કહેતે હૈ, સ૨ાગીકે વિકલ્પ હોતે ૨હેતે હૈ તુમ રાગી હૈ તો ભેદ દેખનેસે રાગી હૈ વો કા૨ણસે રાગ હોતા હૈ, ભેદકો જાનનેસે રાગ હોતા હૈ ઐસા નહીં તો તો ભેદકો તો કેવળી સર્વ ત્રણકાળ ત્રણલોકકો દેખતે હૈ પણ તુમ અલ્પજ્ઞ હૈ ઔર રાગી હૈ, તો રાગકે કા૨ણ તુમ ભેદ ઉ૫૨ લક્ષ કરેગા તો તેરે વિકલ્પ હી હોગા. રાગ ઠી હોગા અને અંતર નિર્વિકલ્પ દૃષ્ટિ ભેદ દૃષ્ટિકા લક્ષસે નહીં હોગી, જૈસે ૫૨કા લક્ષસે નિર્વિકલ્પ દૃષ્ટિ નહીં હોગી, ઐસે ભેદ દૃષ્ટિ સે ભી નિર્વિકલ્પ દૃષ્ટિ નહિ હોગી. આહાહા ! અને નિર્વિકલ્પ દૃષ્ટિ હુએ બિના આત્માકા અનુભવ નહિ હોગા. આહાહા ! સમજમેં આયા ?
,
‘ સ૨ાગીકો ’ વજન ત્યાં છે. ભેદકો દેખનેસે રાગ હોતા હૈ ઐસા નહિ, ભેદકો દેખતે તો કેવળી તો ત્રણકાળ ત્રણલોક દેખતે હૈં પણ પ્રાણી, તુમ રાગી હૈ તેરી ભૂમિકામેં રાગ હૈ તો તુમ રાગ હૈ ને જો ભેદ ઉ૫૨ દૃષ્ટિ કરેગા તો રાગ ઉત્પન્ન હોગા. આહાહાહાહા ! અભેદ દૃષ્ટિ કનેસે તેરે વીતરાગતા હોગી. એ ધર્મ હોગા. આહાહાહા ! આટલી શરતું. નરેશજી ! આવી શરતું છે. આહાહા ! સરાગીકે વિકલ્પ હોતે રહેતે હૈ !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
ગાથા
Page #310
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ “ઇસલિયે જહાં તક રાગાદિ દૂર ન હો, દૂર નહિ હો જાતે વહાં તક ભેદકો ગૌણ કરકે અભેદ નિર્વિકલ્પ અનુભવ કરાયા ગયા હૈ”. દેખો સરવાળો. આહાહા ! તુમ રાગી હો અને ભેદ ઉપર લક્ષ કરેગા તો રાગ હોગા. તો જબ લગ રાગકા અભાવ ન હો તબ લગ અભેદકા અનુભવ કરાયા હૈ. આહાહા ! અને અભેદકી દૃષ્ટિ અને પૂર્ણ અભેદ હો ગયા, પીછે તો અભેદકો ભી જાનો ને ભેદકો જાનોં. ભેદભેદકો જાનોં, જાનનેમેં તો કોઈ એ બાત નહિ. પણ રાગ ગયે પીછે. રાગ ગયે પીછે. રાગકા અભાવ હોવે પીછે, જબ લગ રાગ હૈ તબલગ ભેદકા લક્ષ કરેગા તો રાગકે કારણ તેરે રાગ હોગા ભેદને કારણસે નહિ.
વીતરાગ હોને કે બાદ ભેદભેદરૂપ વસ્તુના જ્ઞાતા હો જાતા હૈ” પીછે તો વીતરાગદશા હુઈ પીછે તો દ્રવ્યકો જાનતે હૈ ગુણકો જાનતે હૈ પર્યાયકો જાનતે હૈ પરકો ભી જાનતે હૈ. ઉસસે કયા? જાનના તો ઉસકા સ્વભાવ હૈ. ઉસે તો રાગ હોતા નહિ. યહાં નયકા અવલંબન હિ નહિ રહેતા ક્યા? પૂર્ણ સર્વજ્ઞ હુઆ રાગકા અભાવ ત્યાં તો સ્વકા આશ્રય પૂર્ણ હો ગયા. હવે આશ્રય લેના રહા નહિ. આશ્રય લેના રહા નહિ તો આશ્રય બિના સ્વ ને પરકો જાનતે હૈ. આહાહા ! તો જ્ઞાતા દૃષ્ટા હોકર જાનતે હૈ. પીછે કોઈ અભેદકા આશ્રય લેના હે ને ભેદકો ગૌણ કરના હૈ એ તો રાગ ગયે પીછે વીતરાગ હુએ પીછે ઐસા હૈ નહિ. વીતરાગ ન હોય તબલગ ઉસકો રાગકો ગૌણ કરકે ભેદકો ગૌણ કરકે અભેદકી દષ્ટિ કરકે રાગ પૂર્ણ જબ નાશ ન હો તબલગ અભેદકા અનુભવ કરના. એ સરવાળા હૈ લ્યો!
પ્રમાણ વચન ગુરુદેવ.
જ્ઞાન વડે આત્મા જાણનાર (-જ્ઞાયક) છે. જો એમ હોય તો બન્નેને અચેતનપણું આવે. શું કહે છે? આત્મા જ્ઞાન વડે ( જાણે છે ) - એમ ભેદ પાડો તો જ્ઞાન આત્માથી ભિન્ન થઈ ગયું અને આત્મા જ્ઞાનથી ભિન્ન રહી ગયો. (તો) બન્ને અચેતન થયા. ઝીણી વાત છે, બાપુ! આ તો ન્યાયમાર્ગ છે ને! Logicથી સિદ્ધ કરે છે. એમને એમ માનવું, એ વસ્તુ નથી. એમને એમ માનશે તો પછી બીજો કો” ક કાંઈક કહેશે તો ફરી જશે. (તે) વાસ્તવિક તત્ત્વને Logic - ન્યાયથી સમજશે તો નહિ ફરે. આહા. હા...
(પ્રવચનસુધા ભાગ-૨, પાના નં. ૧૯૭ પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનો ).
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #311
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ८
আপ
૨૯૭
********* तर्हि परमार्थ एवैको वक्तव्य इति चेत्
जह ण वि सक्कमणज्जो अणज्जभासं विणा दु गाहेदुं । तह ववहारेण विणा परमत्थुवदेसणमसक्कं ॥ ८ ॥
यथा नापि शक्योऽनार्योऽनार्यभाषां विना तु ग्राहयितुम् । तथा व्यवहारेण विना परमार्थोपदेशनमशक्यम्।।८।।
5
यथा खलु म्लेच्छ: स्वस्तीत्यभिहिते सति तथाविधवाच्यवाचकसम्बन्धावबोधबहिष्कृतत्वान्न किञ्चिदपि प्रतिपद्यमानो मेष इवानिमेषोन्मेषितचक्षुः प्रेक्षत एव यदा तु स एव तदेतद्भाषासम्बन्धैकार्थज्ञेनान्येन तेनैव वा म्लेच्छभाषां समुदाय स्वस्तिपदस्याविनाशो भवतो भवत्वित्यभिधेयं प्रतिपाद्यते तदा सद्य एवोद्यदमन्दानन्दमयाश्रुझलज्झलल्लोचनपात्रस्तत्प्रतिपद्यत एव; तथा किल लोकोऽप्यात्मेत्यभिहिते सति यथावस्थितात्मस्वरूपपरिज्ञानबहिष्कृतत्वान्न किञ्चिदपि प्रतिपद्यमानो मेष इवानिमेषोन्मेषितचक्षुः प्रेक्षत एव यदा तु स एव व्यवहारपरमार्थपथप्रस्थापितसम्यग्बोधमहारथरथिनान्येन तेनैव वा व्यवहारपथमास्थाय दर्शनज्ञानचारित्राण्यततीत्यात्मेत्यात्मपदस्याभिधेयं प्रतिपाद्यते तदा सद्य एवोद्यदमन्दानन्दान्तःसुन्दरबन्धुरबोधतरङ्गस्तत्प्रतिपद्यत एव । एवं म्लेच्छस्थानीयत्वाज्जगतो व्यवहारनयोऽपि म्लेच्छभाषास्थानीयत्वेन परमार्थप्रतिपादकत्वादुपन्यसनीयः। अथ च ब्राह्मणो न म्लेच्छितव्य इति वचनाद्व्यवहारनयो नानुसर्तव्यः ।
હવે ફરી એ પ્રશ્ન ઊઠે છે કે જો એમ છે તો એક ૫૨માર્થનો જ ઉપદેશ ક૨વો જોઈએ; વ્યવહા૨ શા માટે કહો છો ? તેના ઉત્ત૨રૂપ ગાથાસૂત્ર કહે છેઃ
ભાષા અનાર્ય વિના ન સમજાવી શકાય અનાર્યને, વ્યવહાર વિણ પરમાર્થનો ઉપદેશ એમ અશક્ય છે.૮.
गाथार्थः- [ यथा ] भेभ [ अनार्यः ] अनार्य (भ्ले२४ ) ४नने [ अनार्यभाषां विना तु] अनार्यभाषा विना [ ग्राहयितुम् ] sis एग वस्तुनुं स्व३५ ग्रह विवा [ न अपि शक्य: ] श्रेध समर्थ नथी [ तथा ] तेभ [ व्यवहारेण विना ] व्यवहार विना [ परमार्थोपदेशनम् ] परमार्थनो उपदेश ४२वा [ अशक्यम् ] श्रेध समर्थ नथी.
ટીકા:- જેમ કોઈ મ્લેચ્છને કોઈ બ્રાહ્મણ ‘સ્વસ્તિ ’ એવો શબ્દ કહે છે ત્યારે તે મ્લેચ્છ એ શબ્દના વાચ્યવાચક સંબંધના જ્ઞાનથી રહિત હોવાથી કાંઈ પણ ન સમજતાં બ્રાહ્મણ સામે મેંઢાની જેમ આંખો ફાડીને ટગટગ જોઈ જ રહે છે, પણ જ્યારે બ્રાહ્મણની ભાષા અને મ્લેચ્છની ભાષા-એ બન્નેનો અર્થ જાણનાર અન્ય કોઈ પુરુષ અથવા તે જ બ્રાહ્મણ મ્લેચ્છભાષા બોલીને તેને સમજાવે છે કે ‘ સ્વસ્તિ ’ શબ્દનો અર્થ “ તારું અવિનાશી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #312
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ કલ્યાણ થાઓ” એવો છે ત્યારે તરત જ ઉત્પન્ન થતા અત્યંત આનંદમય આંસુઓથી જેનાં નેત્રો ભરાઈ જાય છે એવો તે મ્લેચ્છ એ “સ્વસ્તિ” શબ્દનો અર્થ સમજી જાય છે; એવી રીતે વ્યવહારીજન પણ “આત્મા” એવો શબ્દ કહેવામાં આવતાં જેવો “આત્મા’ શબ્દનો અર્થ છે તે અર્થના જ્ઞાનથી રહિત હોવાથી કાંઈ પણ ન સમજતાં મેંઢાની જેમ આંખો ફાડીને ટગટગ જોઈ જ રહે છે, પણ જ્યારે વ્યવહાર-પરમાર્થ માર્ગ પર સમ્યજ્ઞાનરૂપી મહારથને ચલાવનાર સારથી સમાન અન્ય કોઈ આચાર્ય અથવા તો “આત્મા’ શબ્દ કહેનાર પોતે જ વ્યવહારમાર્ગમાં રહીને “દર્શન-જ્ઞાન-ચારિત્રને જે હમેશાં પ્રાપ્ત હોય તે આત્મા છે” એવો “આત્મા’ શબ્દનો અર્થ સમજાવે છે ત્યારે તુરત જ ઉત્પન્ન થતાં અત્યંત આનંદથી જેના હૃદયમાં સુંદર બોઘતરંગો (જ્ઞાનતરંગો) ઊછળે છે એવો તે વ્યવહારીજન તે “આત્મા’ શબ્દનો અર્થ સુંદર રીતે સમજી જાય છે. એ રીતે જગત મ્લેચ્છના સ્થાને હોવાથી, અને વ્યવહારનય પણ સ્વેચ્છભાષાના સ્થાને હોવાને લીધે પરમાર્થનો પ્રતિપાદક (કહેનાર) હોવાથી વ્યવહારનય સ્થાપન કરવા યોગ્ય છે; તેમ જ બ્રાહ્મણે ન થવુંએ વચનથી તે (વ્યવહારનય) અનુસરવા યોગ્ય નથી.
ભાવાર્થ- લોકો શુદ્ધનયને જાણતા નથી કારણ કે શુદ્ધનયનો વિષય અભેદ એકરૂપ વસ્તુ છે; તેઓ અશુદ્ધનયને જ જાણે છે કેમ કે તેનો વિષય ભેદરૂપ અનેક પ્રકાર છે; તેથી તેઓ વ્યવહાર દ્વારા જ પરમાર્થને સમજી શકે છે. આ કારણે વ્યવહારનયને પરમાર્થનો કહેનાર જાણી તેનો ઉપદેશ કરવામાં આવે છે. અહીં એમ ન સમજવું કે વ્યવહારનું આલંબન કરાવે છે પણ અહીં તો વ્યવહારનું આલંબન છોડાવી પરમાર્થે પહોંચાડે છે એમ સમજવું.
પ્રવચન નં. ૩૦ ગાથા - ૮ તા. ૧૦-૭-૭૮ સોમવાર અષાઢ સુદ-૫ સં. ૨૫૦૪
સમયસાર ગાથા-૮. અબ યહાં પુનઃ એ પ્રશ્ન ઉઠા હૈ સાતમી ગાથા સૂની તો પ્રશ્ન ઉઠયા, કયા? યદિ ઐસા હૈ જો કે એક પરમાર્થકા હી ઉપદેશ દેના ચાહિએ, કયોંકિ તુમ તો વ્યવહારકો તો હેય કહતે હે ઔર વ્યવહાર હૈ યે ઔર આદરણીય નહીં કહેતે હૈ, તો એક પરમાર્થકા હી ઉપદેશ દેના ચાહિએ, વ્યવહારકા ઉપદેશકી કયા જરૂર? ઐસા શિષ્યકા પ્રશ્ન હૈ. સમજમેં આયા? જબ ઐસે તુમ કહેતે હો કે વ્યવહાર-દર્શન જ્ઞાન ચારિત્ર એ ભી ભેદ વ્યવહાર, એ બી હેય હૈ, એ વ્યવહાર પર્યાય માત્ર હેય હૈ ઔર એકિલા ત્રિકાળી જ્ઞાયકભાવ પરમાર્થ વસ્તુ વોહી ઉપાદેય હૈ, તો પરમાર્થકા (હિ) ઉપદેશ દેના (ચાહિયે) વ્યવહારકા ઉપદેશ કયું દેતે હો? શિષ્યકા યે પ્રશ્ન હૈ. સમજમેં આયા? (પરમાર્થા) ઉપદેશ દેના ચાહિએ, વ્યવહાર કિસ લિયે કહા જાતા હૈ? ઇસકે ઉત્તર સ્વરૂપ ગાથા સૂત્ર કહતે હૈ.
ઐસી જિસકો જિજ્ઞાસા હુઈ, કે પરમાર્થ વસ્તુ યે હી ચીજ હૈ જ્ઞાયક ચૈતન્ય અભેદ વો હી આદરણીય હૈ અને ભેદ જો દર્શન જ્ઞાન ચારિત્ર કા ભી ભેદ, એ બી વ્યવહાર આદરણીય નહીં, હેય હૈ, તો વ્યવહારકા ઉપદેશ કયું કહેતે હો? પરમાર્થકા કહો ને, ઐસા શિષ્યકા અંતરમેં જિજ્ઞાસાકી પ્રશ્ન હૈ, ઉસકા ઉત્તર દેજેમેં આતા હૈ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #313
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૮
સંસ્કૃત હૈ ઉપર, દેખતે હૈને, “તર્હિ પરમાર્થ એકો વક્તવ્ય ઈતિ ચેત” એની એણે વ્યાખ્યા કરી સંસ્કૃતમાં.
जह ण वि सक्कमणज्जो अणज्जभासं विणा दुगाहेदूं। तह ववहारेण विणा परमत्थुवदेसणमसक्कं ।।८।। ભાષા અનાર્ય વિના ન સમજાવી શકાય અનાર્યને,
વ્યવહાર વિણ પરમાર્થનો ઉપદેશ એમ અશક્ય છે.૮. ગાથાર્થ-જૈસે અનાર્ય, કુંદકુંદાચાર્યના વખતમાં અનાર્ય ભાષા વપરાતી. હવે નીચલો કાળ આવ્યો જરી હજાર વર્ષ પછી તો અમૃતચંદ્રાચાર્યના કાળમાં મ્લેચ્છ ભાષા વપરાતી, ભાષાય એટલી ફરી ગઈ. સમજમેં આયા? કુંદકુંદાચાર્ય તો (કહે) જહુ ન વિ સક્કમણજો અનાર્ય ભાષા વિના, એમ ભાષા છે. ત્યારે અમૃતચંદ્રાચાર્યના વખતમાં ભાષા પણ જરી અનાર્ય શબ્દના ઠેકાણે પ્લેચ્છ ભાષા વપરાણી. એ કહેવાઈ ગયું 'તું પહેલાં, શરૂઆતમાં એ ભાષા ફરી કયું? અનાર્ય ભાષા વિના તો અમૃતચંદ્રાચાર્યને પણ અનાર્ય ભાષા વિના કહેના થા, સમજમેં આયા? તો અમૃતચંદ્રાચાર્ય તો મ્લેચ્છ ભાષા વાપરતે હૈ, યે બ્લેચ્છ ભાષા અમૃતચંદ્રાચાર્યના વખતની છે. આહાહા! કાળ બદલાયો તો ભાષાય બદલી ગઈ, અનાર્ય ને ઠેકાણે પ્લેચ્છ આ ગયા. આહા!પ્લેચ્છ જનકો અનાર્ય ભાષા કે વિના એટલે કે મ્લેચ્છ ભાષા વિના વર્તમાનકાળની અપેક્ષાએ એને અમૃતચંદ્રાચાર્ય (કહે છે). કિસી ભી વસ્તુકા સ્વરૂપ ગ્રહણ કરને કે લિયે કોઈ સમર્થ નહીં. કોઈ પણ ચીજને ભેદ પાડયા વિના, અનાર્ય ભાષાને કર્યા વિના એને સમજાવી શકાય નહીં. અનાર્ય માણસને એની ભાષા અનાર્યથી સમજાવી શકાય. બીજી ભાષાથી સમજાવી સકતે નહીં.
કિસી ભી વસ્તુકા ગ્રહણ નહીં હો સકતા ઉસી પ્રકાર એ દૃષ્ટાંત, વ્યવહારકે બિના ભગવાન આત્માકો ભેદસે વ્યવહારકે બિના ઉપદેશ ઉસકો કયા કહે ? વ્યવહારસે ઉસકો ઉપદેશ દેના પડતા હૈ. આત્મા આત્મા એકિલા કરે પણ આત્મા કયા હૈ ઐસા ભેદ કરકે બતાના એ વ્યવહાર બિના પરમાર્થકા ઉપદેશ હોઈ શકે નહીં, વ્યવહારસે પરમાર્થ પ્રાસ હો સકે એ બાત યહાં નહિ. સમજમેં આયા?
વ્યવહારસે પરમાર્થ પ્રાપ્ત કર સકતે ઐસે નહીં પણ વ્યવહારકા ઉપદેશ બિના નિશ્ચયકા ઉપદેશ સમજાનેમેં આતા નહિ, છતાં આગળ કહેગા. વ્યવહારકે વિના અહીંયા તકરાર નિકાલે, અહીંયાસે, દેખો વ્યવહાર વિના પરમાર્થ પ્રગટ હોતા હી નહિ, વ્યવહાર પહેલે હો એ બાત યહાં હૈ હી નહિ, યહાં તો ભગવાન આત્મા અનાર્ય ભાષા બિના અનાર્યકો સમજાનેમેં અશક્ય હૈ. સમજમેં આયા? આહાહા !
એ પાલીતાણે જ્યારે દરબાર નહીં થા ને તો ત્યાં શું કહેવાય, એ ગોરો (અંગ્રેજ) આવે કામ કરવા શું કહેવાય ભાઈ, રાજ્યની વ્યવસ્થા માટે દરબાર ગુજરી ગયેલા ને એટલે ગોરો આવ્યો તો એડમીનીસ્ટ્રેટર. હા, એપછી એક વાર એ ગારિયાધાર આવેલો ગારિયાધાર હૈ ને? તો હમ ગારિયાધાર થે હમારી બહેન ત્યાં થી, તે એ ઘોડા ઉપર ઊભો 'તો વચમાં ચોકમાં આવ્યો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #314
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦૦
સમયસાર સિદ્ધિ ભાગ-૧ મૂળ તો માણસ મ્લેચ્છ જૈસા, અહીંની ભાષા (ન આવડ), એવું બોલતો 'તો બાજ...રો.. હૈ, છે? બાજરો એમ. બાજરો બાજરો એમ કાંઈ નહિ. બરાબર સાંભળેલું આ. ૧૯ ની વાત છે. આ... ૫૯, બાજ...રો.. છે? હવે એને એની ભાષા પ્રમાણે, ભાઈ તમે કંઈ બાજ..રો... જુદુ પાડીને કહેતે હો ઐસે નહીં બાજરો આખો શબ્દ. એને ગોરો (અંગ્રેજ) ગોરો હતો દરબાર ગુજરી ગયેલા અને કામ કરવા આવેલો. આહાહા !
આંહી કહે છે, જેમ એ અનાર્યને એટલે કે બ્લેચ્છ ભાષા, મ્લેચ્છ દેશને, મ્લેચ્છના માણસોને એની મ્લેચ્છ ભાષા વિના ઉસકો સમજા સકતે નહીં, ઐસે આત્માકા અજાણ પુરૂષકો આત્માકા ભેદ વ્યવહાર કિયે બિના એ સમજ સકતે નહીં. વ્યવહારસે સમજ સકતે હૈ. વ્યવહારસે હોતા હૈ યહ પ્રશ્ન આહિયાં નહિ. સમજાનેમેં વ્યવહાર આતા હૈ પણ વ્યવહાર સમજાતે કયા? કે તુમ અખંડ અભેદ હો આ ભેદ પાડકર તુમકો અભેદકો બતાતે હૈ. સમજમેં આયા? આહાહાહા!
હૈ? વ્યવહારકે બિના પરમાર્થકા ઉપદેશ દેના અશક્ય છે. આ લોકો જ્યાં હોય ત્યાં એક બારમી ગાથાનો અર્થ અને એક આ. એ બે બધા નિકાલે જ્યાં હોય ત્યાં લોકો કે જુઓ ! વ્યવહારસે, અહીં આવ્યો હતો તે દિ' લીંબડીવાળો ચીમન ચકુ. ચીમન ચકુ અહીં આવ્યો 'તો ને ૯૭ ની સાલમાં કહે જુઓ! આ વ્યવહારથી આવે છે. વ્યવહાર વિના પરમાર્થ. ૯૭ની સાલમાં મંદિર થતું તુંને (સંવત) ૯૭ માં ત્યારે અહીંયા મહીનો રહ્યો હતો. બારમી ગાથાની તકરાર તો અત્યાર સુધી હજી ચાલે છે. હમણાં છાપામાં આવ્યું તું બારમામાં જાઓ! વ્યવહારથી જ નિશ્ચય પમાય છે. વ્યવહારથી જ આ થાય છે. એવું લખાણ જુઓ શાસ્ત્રમાં છે. “વ્યવહાર દેસિકા' એવો પાઠ છે ને? વ્યવહાર દેખાડયો હોવા છતાં, દેખાડયો છતાં પરમાર્થ સમજી શકાય છે વ્યવહારથી.
વ્યવહાર દેખાડયાની વ્યાખ્યા જ દૂસરી હૈ, એ તો આત્મા અંદર જ્ઞાયક સ્વરૂપ (અભેદ હૈ ઉસકો) ભેદ પાડકે બતાયા ઔર વો અભેદ સમજ ગયે, ભેદકો બતાયા, દૂસરા કોઈ ઉપાય નહીં. કારણ આત્મા કયા ચીજ હૈ ઉસકો તો વો સમજતે નહીં, તો ઉસકો ગુણભેદ કરકે બતાના પડે કે દેખો ! (આ) જાણે છે ને ને, જાણે છે કે, જ્ઞાનરૂપે પરિણમતે હૈ ને, એ આત્મા, વિશ્વાસ કરને લાયક જો હૈ ને વો આત્મા, ઔર જો સ્થિરતા હોતી હે ને અંદરમેં યે આત્મા. ઐસા ગુણ ભેદ કરકે બતાયા બિના એ (અજ્ઞાની) સમજ સકતે નહીં, પણ સમજના તો યે અભેદકો હૈ, ભેદસે સમજાતે હૈ તો ભેદકો સમજના ઐસા નહીં, સમજમેં આયા? આહાહા! અર્થમાં ફેર, ભાવમાં ફેર, અને આવી બધી ગરબડો. (શ્રોતાઃ ભેદસે અભેદ સમજમેં આતા હૈ કે ભેદકા લક્ષ છોડ તો અભેદ સમજાય ) ભેદસેને એ તો કહેશે હમણાં, ભેદસે સમજના પણ ભેદકા અનુસરણ નહીં કરના. સમજાનેવાલકો અને સમજનેવાલકો દોહીકો, સમજાનેવાલે ભી વ્યવહારમેં તો આતે હૈ, વિકલ્પમેં આયા તબ ભેદકો સમજાતે હૈ ને? અને ઉસકો ભી ભેદસે સમજાતે હૈ, પણ દોહીકો વ્યવહારકા અનુસરણ નહીં કરના.
ભેદકો તો સમજાનેમેં દૂસરા કોઈ ઉપાય નહીં (હું ) વો કારણ ભેદકો સમજાતે હૈ પણ સમજનેવાલકો અને આંહી તો સમજાનેવાલા છદ્મસ્થ લેના હૈ, કેવળી લેના નહીં યહાં, સમજમેં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #315
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૮
૩૦૧ આયા? યહાં તો એ વખતે કેવળી તો થા નહીં, મુનિ થા અને મુનિ (તો) છદ્મસ્થ હૈ તો અપના અપના દેષ્ટાંત દેતે હૈ કે ભાઈ, કેવળી ઐસે કહતે હૈ કિ યે આત્મા (તૂ હૈ) પછી એ આત્મા ન સમજયો તો કેવળીએ ભેદ પાડકે સમજાયા યે બાત યહાં હૈ નહીં. યહાં તો વર્તમાન તે કાળે ભગવાનકા વિરહમેં સંતો ને આચાર્યો થા એ જગતકો વ્યવહારસે સમજાતે થે, યે બાત લેગા. એ પોતે પણ વ્યવહારમેં આતે હૈ, કેમકે અનુભવમેં નિર્વિકલ્પમેં હૈ તબ તો ઉપદેશ હોતા હી નહીં. આહાહા! ઔર દૂસરાકો સમજાના હૈ તબ ઓ વિકલ્પ તો આયા બિના રહે નહીં, તો વિકલ્પ આયા વોહી વ્યવહાર હૈ, તો વો સમજાનેવાલા ભી વ્યવહારમેં તો આયા હૈ ઔર સમજનેવાલકો વ્યવહારસે સમજાતે હૈ. આહાહા! સમજમેં આયા?
પણ દોહીકો વ્યવહાર અનુસરણ કરને લાયક નહીં. પંડિતજી! આહાહા ! ન અનુસર્તવ્ય આહાહા! ઐસી વસ્તુ પરમ સત્ય આ તો બાપુ ઐસી ચીજ હૈ આ તો અત્યારે તો... આહાહા !
ટીકા :- “જૈસે કિસી મ્લેચ્છ,” પાઠમાં અનાર્ય છે ને? ટીકામેં પ્લેચ્છ આ ગયા, હજાર વર્ષ હો ગયા ને? કુંદકુંદાચાર્યની ગાથા પીછે ટીકા મ્લેચ્છ કે બિનાં કિસી મ્લેચ્છસે યદિ કોઈ બ્રાહ્મણ, જોયાં? બ્રાહ્મણ લિયા હૈ, “સ્વસ્તિ'ઐસા શબ્દ કહા, “સ્વસ્તિ' મ્લેચ્છકો બ્રાહ્મણે “સ્વસ્તિ”
ઐસા કહી. તો યે મ્લેચ્છ ઉસ શબ્દકે વાચ્ય વાચક સંબંધકો ન જાનનેસે કુછ ભી ન સમજકર ઉસ બ્રાહ્મણ કી ઓર પણ સમજનેવાલા ભાષા સમજનેવાલા ભી યહાં ઐસે લિયા હૈ કે ઉસકો “સ્વસ્તિ” કહા તો ઉસકો સુનનેવાલેકો કંટાળા આ ગયા. આ કયા કહતે હૈ, હમ કુછ સમજતે નહીંને ઐસા કયા કહતે હૈં ઐસા નહીં.
યહાં ઐસા જીવ લિયા હૈ. આહાહા ! કે ભાષા સમજનેમેં એ ટગટગટગ જોતે હૈ કે યે કયા કહતે હૈ? આ “સ્વસ્તિ”, કંટાળા નહીં, શંકા નહીં, ફકત સમજમેં આતા નહીં, એ આ કયા કહતે હૈ “સ્વસ્તિ” “સ્વસ્તિ' કયા? સ્વસ્તિ કયા કોઈ સાથીયા હોગા ? સ્વતિ કયા? કયા કહેતે હૈ આ? “સ્વસ્તિ' ઐસા હૈને? શબ્દ કહે એ મ્લેચ્છ ઉસ શબ્દકે વાચ્ય વાચક, વાચ્યવાચકકા અર્થ સ્વસ્તિ શબ્દ વાચક હૈ અને ઉસકા અર્થ સ્વસ્તિ ઉસકા કલ્યાણ હો. સ્વ આત્માકી અતિ હૈ ઐસા કલ્યાણ હો એ ઉસકા વાચ્ય હૈ. જેમ સાકર શબ્દ હૈ એ વાચક હૈ અને સાકર પદાર્થ હૈ એ વાચ્ય હૈ. સાકર શબ્દ હૈ ઉસમેં સાકર પદાર્થ નહીં, સાકર પદાર્થ હૈ ઉસમેં સાકર શબ્દ નહીં, પણ શબ્દ વાચક હૈ એ સાકર વાચ્યકો બતાતે હૈ ભાષા તો સાદી હૈ મૈયા! હજી તો દેષ્ટાંત છે આ. આહાહા !
વાચ્ય વાચક સંબંધ” આ ઉસકા અર્થ કિયા વાચ્ય કયા હૈ? કે સ્વસ્તિકા જો ભાવ હૈ યહુ વાચ્ય હૈ અને સ્વસ્તિ શબ્દ હૈ વો વાચક હૈ. તો વાચક બતાતે હૈ યે સ્વસ્તિ (શબ્દ)કા અર્થ તો સ્વસ્તિકા અર્થ વો સમજતે નહીં, અને સ્વસ્તિ શબ્દ સૂના તો યે (અર્થ) ન જાનનેસે કુછ ભી ન સમજ સકતે, કયા કહતે હૈ સ્વતિ શું છે આ તે.
ઉસ બ્રાહ્મણ કી ઔર મેંટેકી ભાંતિ,” ઘેટાં ઘેટાં હોતા હૈ ને મેંઢા, મેંઢા એક ચલે નીચે દેખકર દૂસરા ચલે અનુકરણ કરકે ચલે જાયે મેંઢા નીચે નીચે દેખકર, “એમ મેંઢાની ભાંતિ સૂનનેમેં ઉસકી ઉપર બરાબર લક્ષ લગાકર” કયા કહતે હૈ આ? કંટાળા નહીં હૈ, અનાદર નહીં હૈ, નહીં સમજતે હૈ તો સમજના નહીં ઐસા ભી નહીં હૈ, સમજમેં આયા? આહાહા ! “મેટુંકી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #316
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧
7)
''
ભાંતિ, આંખે ફાડકર ” આખું મીંચીને એમ ને એમ, એમ નહીં, કયા કહતે હૈ આ ? સૂનના તો હૈ કાનસે પણ આંખે ફાડકર એટલે એનું લક્ષ ત્યાં છે ભાઈ, એ આ કયા કહતે હૈ આ સ્વસ્તિ સ્વસ્તિ સ્વસ્તિ “ આંખો ફાડકર ટગટગી લગાકર ” આંખો ફાડકર પણ પાછી ટગટગી લગાકર આંખો તો આમ ફાડી એટલું નહી પણ આમ ટગટગી લગાકર કયા કહતે હૈ આ ? આહાહાહા ! આ તો સંસ્કૃત ટીકા આચાર્યોની હૈ, એક એક શબ્દનેં ઘણી ગંભીરતા હૈ, આ કાંઈ કથા વાર્તા નહીં, આહાહા ! દિગંબર સંતોની ધર્મ કથા. આહાહાહા !
66
,,
,
',
,,
‘આંખો ફાડકર ટગટગી લગાકર ” આંખો તો ફાડી પણ ટગટગી તેના ઉપર, તેના ઉપ૨ લક્ષ કરાકર, આંખો તો ફાડી પણ એના ઉપર લક્ષ કરાકર સકતે “દેખતે હી રહેતા હૈ’ બ્રાહ્મણ સ્વસ્તિ કહતે હૈ ઉસકો સમજને કે કા૨ણ દેખતા હી રહતે હૈ બ્રાહ્મણકો, આ કયા કહતે હૈ, ‘સ્વસ્તિ ’ આહાહા ! “કિન્તુ જબ બ્રાહ્મણકી ઔર મ્લેચ્છકી ભાષા કા જબ બ્રાહ્મણકી ઔર મ્લેચ્છકી “ ભાષાકા દોનોંકા અર્થ જાનનેવાલા, ” કયા કહતે હૈ ? બ્રાહ્મણે જે સ્વસ્તિ કહા ઔર સ્વસ્તિકો મ્લેચ્છ ભાષાસે કહના કયા ? એ દોહીકા જો જાનનેવાલા હૈ, સ્વસ્તિકો ભી જાને ઔર મ્લેચ્છ ભાષાસે સ્વસ્તિકા અર્થ કયા કરના, વો ભી જાનેં, દોનોંકો જાનનેવાલા હૈ, હૈ ? બ્રાહ્મણકી ઔર મ્લેચ્છકી ભાષાકા, દોનોકા અર્થ જાનનેવાલા “ કોઈ દૂસરા પુરુષ યા બ્રાહ્મણ પોતે ” બ્રાહ્મણ ભી ઔર સ્વસ્તિકો ભી જાનતે હૈ અને સ્વસ્તિકા અર્થ ભી જાનતે હૈ, અથવા કોઈ દૂસ૨ા સ્વસ્તિકા અર્થ ભી જાનતે હૈ અને સ્વસ્તિકા ભાવકો ભી જાનતે હૈ સ્વસ્તિ શબ્દકો ભી જાનતે હૈ અને સ્વસ્તિ શબ્દકા ભાવકો ભી જાનતે હૈ. એ બ્રાહ્મણે કહા અને દૂસરા ભી હો, એ બ્રાહ્મણ ભી દોકા અર્થ જાનનેવાલે કહે અથવા દૂસરા કોઈ આકર દોકા જાનનેવાલા ઉસકો કહે. આહાહા !
k
છે? દોનોંકા અર્થ, “દોનોંકા અર્થ હોં, જાનનેવાલા કોઈ દૂસરા પુરુષ અથવા વહી બ્રાહ્મણ મ્લેચ્છ ભાષા બોલકર ” આહાહા ! જુઓ, હવે ઈ સ્વસ્તિનો અર્થ બતાવવો છે તો મ્લેચ્છ ભાષા આવી. ઉસે સમજાયા જાતા હૈ કે ‘સ્વસ્તિ ' શબ્દકા અર્થ યે હૈ કે “તેરા અવિનાશી કલ્યાણ હો ” સ્વ-અસ્તિ, સ્વ નામ તેરી જો ચીજ હૈ, અસ્તિરૂપ ઐસા તેરા અસ્તિમેં તેરા ભાન હો જાઓ. ‘ સ્વસ્તિ ’ સમજમેં આયા ? તેરા જે સ્વરૂપ હૈ ઉસકા કલ્યાણ હો, ઉસકો બહા૨ કિ બાત હો, ગમે તે હો–પણ સ્વ જો તેરા હૈ ઉસકા અસ્તિ હો. ઉસકી સાબિતિ હો, હૈ ઇસકો તેરેકો મિલા દેના યે સ્વસ્તિકા અર્થ હૈ. તેરા કલ્યાણ હો. તુમ હૈ, આહાહા ! તો તુમ્હા૨ા કલ્યાણ હો. ઐસા સ્વસ્તિકા મ્લેચ્છ ભાષાસે કલ્યાણ હો ઐસા અર્થ કિયા. આહાહા ! હૈ ?
"
,,
તબ ' આંહી તો એવા જ પ્રાણી લીધા, ભાષા સમજનેવાલા ભી ઐસી ભાષા લિયા, પછી ધર્મ સમજનેવાલે લિયા એ તો ભાષા લિયા કે કયા કહતે હૈ આ, અને ઉસને કિયા કિ તેરા કલ્યાણ હો યે અર્થ હૈ. “ તો તત્કાલ ” તત્કાલ-વાર નહીં કહે છે થોડા વિચાર કર્યા પીછે ભી નહીં, આહાહા ! તેરા કલ્યાણ હો, સ્વસ્તિકા અર્થ ઐસા હૈ પ્રભુ. હૈં ? આહાહા ! તો એ સમજાતા હૈ તો “ તત્કાલ હી એકદમ ઉત્પન્ન હોનેવાલા,” અત્યંત આનંદરૂપ અશ્રુઓંસે ” આહાહા ! આંહી તો હજી અંત૨ના આનંદની વાત હૈ નહીં, હજી તો, આંસુ આમ આતે હૈ બહુ માણસ હરખ હરખ હરખ હરખકા આંસુ આ જાતા હૈ ને ? એમ હરખકા આંસુ બહોત આતે-એમ
,,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #317
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૮
૩૦૩ હરખના આંસુ આયા. સ્વસ્તિકા અર્થ આ? તેરા કલ્યાણ હો, આહાહા ! શબ્દ તો થોડા ને ભાવાર્થ તો ઉસકા બહોત લંબા, ઐસે સૂનકર આંખમૅસે અશ્રુધારા, આનંદકી હરખકા હરખ ! આહાહા!
અત્યંત આનંદમય પાછા હોં, “અત્યંત આનંદમય અશ્રુઓંસે જિસકે નેત્ર ભર જાતે હૈ” આંખમેં ભર જાતે હૈ હરખ આંસુ આતો, ઓહોહો ! સ્વસ્તિકા ઐસા અર્થ? મેં તો નહીં સમજતે થે કુછ, ને આ કયા કહતે હૈ યે સમજનેકી મેરી જિજ્ઞાસા થી, ઔર ઉસકા અર્થ કયા? કે તેરા કલ્યાણ હો તો અત્યંત આનંદકા અશ્રુઓસે, આંખમેં હરખ આનંદ આયા. આહા! હરખકા આનંદ આયા, હરખના આંસુ આયા, હરખના આંસુ આયા ને વો રોતે હૈ ને તો શોકસે આંસુ આતે હૈ, રોતે હૈં ને લડકા મરી જાય... આ તો હરખના આંસુ આયા. આહાહા !
હજી તો દષ્ટાંત હૈ હોં! આનંદસે જિસકે નેત્ર ભર જાતે હૈ પાછું જોયું? જિસકા આંસુ ભર જાતે હૈ, ધારા... આહાહાહાહા! “ઐસા એ મ્લેચ્છ ઈસ સ્વસ્તિ શબ્દના અર્થકો સમજ જાતા હૈ” એ સ્વસ્તિનો અર્થ સમજી જાય છે, બરાબર સમજી જાય છે. આહાહા! ત અજાણ્યો માણસ હોય, કહીં પણ સ્વસ્તિકા અર્થ નહીં જાનનેવાલા છતાં વો સ્વસ્તિકા શબ્દ ઉપર અને સ્વસ્તિ કહેનાર ઉપર બહુ માનસે ટગટગ દેખકર દેખા અને અર્થ જ્યાં કિયા ખુશી હો ગયા, હરખના આંસુ આ ગયા. આહા !
શબ્દક અર્થકો સમજ જાતા હૈ.” યે દાંત હુઆ, આ તો હજી દેષ્ટાંત હુઆ. આત્મામાં તો હવે (ઊતરશે) આહાહા! “ઉસી પ્રકાર” દાંતની પેઠે વ્યવહારીજન ભી એટલે અનાદિ અજ્ઞાની પ્રાણી, વ્યવહારીજન હૈ, નિશ્ચય કયા ચીજ હૈ ઉસકી ખબર નહીં, આત્મા આનંદ સ્વરૂપ હૈ શુદ્ધ અભેદ અખંડ હૈ ઉસકી ખબર નહીં, નહીં ખબરવાલા વ્યવહારીજન, આહાહાહા ! જન ભી વો દૃષ્ટાંત દિયાને? તો આ વ્યવહારીજન પણ એમ, જેમ ઓલો મ્લેચ્છ ભી નહીં સમજનેવાલા થા, વ્યવહારીજન ભી નહીં સમજનેવાલા હૈ. સમજમેં આયા? આહાહા !
“આત્મા’ શબ્દકે કહને પર,” આત્મા કહો જેમ ઓલા સ્વસ્તિ કહા, “આત્મા’ શબ્દકા અર્થકા જ્ઞાન ન હોનેસે, આત્માના શબ્દનું અર્થ એટલે એનું વાચ્ય વસ્તુ કયા હૈ ઉસકા જ્ઞાન ના હોનેસે, જોયું? આત્માકા શબ્દકા જ્ઞાન બિલકુલ નહીં, ઐસા પ્રાણી લિયા હૈ યહાં. આહાહા ! “કુછ ભી ન સમજકર” કાંઈ સમજતે નહીં કે કયા કહતે હૈ આ? તેમ નહીં સમજતે એટલે આત્મા કહેનેવાલા પ્રત્યે અનાદર નહીં, કલેશ નહીં, ખેદ નહીં, આ કયા કહતે હૈ? ઐસે નહીં. આત્મા કહનેવાલા પ્રત્યે પ્રેમસે, ઉસકી સામું દેખ રહે હૈ, આહાહા! કુછ ભી ન સમજકર “મેંટેકી ભાંતિ” મેંઢા-ઘેટાં એની પેઠે ઘેટાંની મેંઢા જૈસે અનુકરણ કરનેકી ચીજ મેંઢા હૈ – મેંઢા એકને દેખીને અનુકરણ કરે મેંઢા એક નીચે દેખકર કૂવામાં પડે દૂસરા પડે, વાડ હોય એમાં મેંઠુ, એક ગરી જાય તો બીજો એમાં ગરી જાય એમ એ અનુકરણ કરનેવાલા હૈ. આહાહા ! ઊંચું ન જાએ એ નીચે જાએ અને પેલા મોઢા આગળ ચાલે એનું અનુકરણ કરે મેંઢા. આહાહા!
એમ યહાં મેંઢાની પેઠે અનુકરણ કરનેવાલા, આહાહા ! હૈ? “આંખે ફાડકર... આહાહા ! ટકટકી લગાકર દેખતે રહતે હૈં, અંદર ક્ષયોપશમના જ્ઞાનમેં, આ કયા કહતે હૈ ઐસા બરાબર ટગટગી લગાકર દેખતે રહતે હૈ. આત્માકો જાનનેકા અર્થ માટે જ્ઞાનકી પર્યાયમેં ખીલ ગયા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #318
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ જ્ઞાન અંદર, ઓલા ને આંખ્યુ હતી, અહીંયાં જ્ઞાન ખીલ્યા, ખીલ ગઈ ને ટગટગી લગાકર આ કયા કહતે હૈ, “આત્મા’ કહતે હૈ, હૈ કયા? આહાહા ! તેમ આત્માના અર્થ ન સમજે માટે એ નથી સમજવું છોડી દે, ચાલો, ઐસે ભી નહીં. કયા કહતે હૈ એ સમજનેકી જિજ્ઞાસામું જ્ઞાનકા જો ક્ષયોપશમ થા ઉસમેં લગાકર ટગટગ દેખતે રહે કયા અર્થ હૈ, કયા અર્થ હૈ, કયા કહેતે હૈ સમજમેં આયા? આહાહા ! ટગટગી લગાકર દેખતે રહતે હૈ, જ્ઞાનકી પર્યાયમેં આત્માકા કયા અર્થ હૈ (ય) સમજનેંકી જિજ્ઞાસા ટગટગ લગાકર ખડા હૈ, આહાહા ! માળે ! આચાર્ય મહારાજ તો...
“કિન્તુ જબ વ્યવહાર–પરમાર્થ માર્ગ પર સમ્યજ્ઞાનરૂપી મહારથકો ચલાનેવાલા” આંહી કેવળી નહીં લિયા હૈ. પોતે મુનિ થા ને મુનિ અપની વાત કરતે હૈ. મુનિકે કાળમેં સર્વજ્ઞ નહીં થા, અને મુનિ પોતે “આત્મા' કહનેવાલા થા. તો એ મુનિ, આહાહાહા! વ્યવહાર ને પરમાર્થ માર્ગ દોહીકા જાનનેવાલા થા. ભેદસે સમજાના એ ઉસકા ભી જ્ઞાન થા અને અભેદ ચીજ કયા હૈ ઉસકા ભી જ્ઞાન થા. તો વ્યવહાર ને પરમાર્થ માર્ગ પર “સમ્યજ્ઞાનરૂપી”, સમ્યજ્ઞાન દોહીકા, વ્યવહારસે ઐસા કહુનેમેં આતા હૈ અને નિશ્ચય આ હૈ. દોહી કા જિસકો જ્ઞાન હૈ... આહાહા ! સમ્યજ્ઞાનરૂપી મહારથકો ચલાનેવાલે, અહીં મુનિ લીધા નહીં, આચાર્ય લિયા હૈ. કેવળી નહીં ક્યોંકિ કેવળી એ વખતે થા નહીં, અહીં તો આચાર્ય પોતે જે સ્થિતિમાં હૈ એ સ્થિતિમેં વાત કરતે હૈ. આહાહા !
સમ્યજ્ઞાનરૂપી મહારથ, દેખો રથકો બે પૈડાં રહતે હૈ ને આ વ્યવહાર અને નિશ્ચય બે પૈડાં, વ્યવહારસે કૈસે સમજાના અને સમજાના એ કઈ ચીજકો સમજાના, દોહીના જ્ઞાન યથાર્થ હૈ. આહાહા ! સમજમેં આયા? દોકા જ્ઞાન હોં અને એ વ્યવહારમેં આયા હૈ, “આત્મા” કહી ને ઓલો સમજે નહીં, તો સમજાનેકા વિકલ્પ તો આયા હૈ, તો વ્યવહારમેં આયા તો હૈ, ભલે આદર નહીં પણ આયા હૈ વિકલ્પમેં સમજાને કો, આહાહા ! સમજમેં આયા?
સારથીકી ભાંતિ, “સમ્યકજ્ઞાનરૂપી મહારથકો ચલાનેવાલે, સારથીકી ભાંતિ” આહાહાહા! રથમાં બેઠનેવાલેકી પેઠે નહીં, સારથીની ભાંતિ કીધું ને, સારથી જેમ ચલાતે હૈ બે પૈડાંવાળા રથને, એમ જે મુનિ વ્યવહાર કૈસે કહનેમેં આતા હૈ વ્યવહારસે, અને નિશ્ચય કયા હૈ દોહીકા સારથી હૈ યે. આહાહા ! આવી ટીકા, ભરતખંડમાં અત્યારે આ ટીકા આત્મખ્યાતિ, આહાહા ! આત્માને ડોલાવી નાખ્યો છે અંદરથી, હલાવી નાખ્યો છે, પ્રભુ તુમ કેમ કૈસે હો નાથ, આ કયા પડ્યા હૈ તુમ, આહાહા ! તુમકો હમ વ્યવહાર(સે) આત્મા કહુકર કહા તો તુમ સમજે નહીં, તો હુમારે ભી સમજાનેકા વિકલ્પ આયા હૈ, તો નિશ્ચય અને વ્યવહાર દોહી રથમેં હમ હૈ અભી તો, દોનોં ભાવ, આહાહા ! સમજમેં આયા? હૈ ને સામે પુસ્તક? હમ નિશ્ચયમેં ભી હૈ ઔર સમજાનેકા વિકલ્પ આયા તો ઉસમેં જ્ઞાન હમારા હૈ, દોહીના જ્ઞાન હૈ, હમ દોહીના જ્ઞાન કરતે હૈ. આહાહાહા !
તો યહાં કેવળી આત્માકો સમજાતે હૈ, ઐસી બાત અહીં લિયા હી નહીં, કારણકે અપની બાત કરતે હૈ. છઠ્ઠી ગાથામેં ભી અપની બાત કરતે હૈ, કે પ્રમત અપ્રમત અવસ્થા મેરેમેં હૈ, યે મેં નહીં, મેં તો જ્ઞાયક ઠું, હૈ ઉસકી ભૂમિકાસે બાત કરતે હૈ. આહાહાહા ! સમજમેં આયા?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #319
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૮
૩૦૫ મુનિરાજ આચાર્ય મહારાજ કુંદકુંદાચાર્ય હો કે અમૃતચંદ્રાચાર્ય હો, કોઈ પણ સંત દિગંબર સંત સચ્ચા હો, તો એ દિગંબર સંતોએ આત્મા કહા અને વો સમજમેં ન આયા અને સમજનેકે કારણ બરાબર ટગટગ લગાકર ભાવ હૈ, તો આત્મા કહા વો ભી વ્યવહાર પરમાર્થકા જાનનેવાલા કદાચિત્ હો ઉસકા અર્થ કરનેવાલા, કદાચિત્ દૂસરા ભી હો. હું? આહાહા ! વ્યવહાર વિકલ્પ આયા હૈ ને? સમજાનેકા ભેદ તો આયા હૈ. તો હમ ભી વિકલ્પમેં આયા હૈ, હો પણ એ કાંઈ આદરણીય નહીં. આહાહા! ઔર વ્યવહારની ભાષા હોગી, ઉસકા ભી હમ કર્તા નહીં હૈ, આહાહા! ઔર વ્યવહારસે તુમકો સમજાતે હૈં તો વ્યવહારસે તુમ સમજેગા માટે વ્યવહાર આદરણીય હૈ, ઐસા નહીં હૈ. આહાહાહા!
એક એક ગાથા ને એક એક ટીકા, ભાગ્ય જગતના આ સમયસાર ઐસી ચીજ રહુ ગઈ !! આહાહા ! ને અહીંયા તો ઐસા હી આત્મા લિયા હૈ, ત્યાં ભી લિયાને પાંચમી ગાથામેં પ્રમાણ કરના, મેં કહું છું પણ, ગજબ વાત હૈ તેરી પ્રભુ, મેં નિમિત્ત આયા ઔર તેરે ઉપાદાનમેં ઐસી તૈયારી ન હો, ઐસા નહીં. આહાહા! તેરેકો નિમિત્ત મિલા આત્માકા સમજાનેવાલા આચાર્ય ને સંત, આહાહાહા! ઔર તુમ પ્રમાણ કરો અનુભવ કરેગા. અનુભવ કરકે હા પાડના. આહા! ગજબ વાત છે પ્રભુ. ઓહોહો ! એ ભાષા, એ વ્યવહાર, એ નિશ્ચય, એ સમજનેવાલા, વ્યવહારકો કહેતે હૈ, સમજાનેવાલા પણ વ્યવહારસે નિશ્ચય સમજાતે હૈ. આહાહા ! ઐસી અહીં ચીજ લિયા હૈ. વ્યવહાર કહા હમને અને નહીં સમજતે હૈ ઐસી બાત યહાં હૈ હી નહીં. આહાહાહાહા ! સમજમેં આયા?
બધે ઠેકાણે છે ને આ? ઓલામાં આવ્યું છું ને? કાયા ને આત્મા ને જુદા બતાયા હૈ તો કોણ નહીં સમજે ? કોણ ઐસા આત્મા હૈ કે નહીં સમજે? આહાહા !
યહાં કહતે હૈ, કે આત્મા શબ્દ કહેનેવાલા અને સુનનેવાલા એ સમજે નહીં તો “કહનેવાલા વ્યવહાર નિશ્ચયકા જાનનેવાલા હૈ અથવા દૂસરા કોઈ વ્યવહાર નિશ્ચયકા જાનનેવાલા આત્માકા અર્થ દૂસરાકો સમજાતે હૈ, આહાહા! સમજમેં આયા? કુંદકુંદાચાર્ય, અમૃતચંદ્રાચાર્ય કહેતે હૈ હમારી હાજરીમેં હમેં ઉસકો કહા, આહાહા ! કદાચિત્ હમ કહતે હૈ વ્યવહાર નિશ્ચય તો યે સમયે દોહી કહનેવાલા હમ તો યે સમજાયા જાતા હૈ. પણ હમેં કહા તો હમારા ઉસકા અર્થ કહેનેકા અવસર ન હો, તો ઓ દૂસરા ઉસકી પાસ અર્થ કહનેવાલા મિલેગા હી, આહાહા ! ઔર યે સમજેગા હી. આહાહાહાહા ! આવી વાત છે.
વ્યવહાર પરમાર્થ માર્ગ પર, જો કહે છે કે વ્યવહાર પર આવ્યા કે નહીં? પરમાર્થકા ભી ભાન હૈ ને વ્યવહાર વિકલ્પ આયા હૈ. છદ્મસ્થ લેના હૈ ને? અહીં કેવળી લેના હૈ નહીં, કારણ કે અહીં કેવળી કહેતે હૈ ને ઓલા લોકો સમજતે હૈ યહ ટાઈમ તો યહાં હૈ નહીં. અહીંયા તો અપના ટાઈમકે કાળકી બાત કરતે હૈ. આહાહા! જે સમયે સંતો હાજર થા કુંદકુંદાચાર્ય, અમૃતચંદ્રાચાર્ય આદિ મુનિઓ, એ મુનિએ દૂસરાકો આત્મા કહા અને એ આત્માકા અર્થ નહીં સમજ્યા, તો વો સમય મેં વોહી મુનિ પોતે વિકલ્પમેં આયા ને પરમાર્થકા ભાન હૈ, દો (કા). જ્ઞાન રથોમેં ચલાનેવાલા આયા. આહાહા ! તો યે કહનેવાલા ભી આયા અને કહનેવાલકો વખત ન મિલા અને એ વખતે વો સમજે નહીં, સમજમેં આયા? ઔર પીછે કોઈ કહનેવાલા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #320
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ મિલા નિશ્ચય વ્યવહારમેં આનેવાલા. સમજમેં આતે હૈ? આહાહાહા !
એક એક શબ્દ ને એક એક અર્થમાં કેટલી ગંભીરતા, ઉસકા ક્ષયોપશમ જ્ઞાનમેં કિતની દશા. આહાહા ! ઐસી વાત સંતો, એકએક શબ્દમેં ભાવ ભર્યા હૈ. ઐસી ચીજ ક્યાંય દૂસરે હૈ નહીં. જિસમેં અંદર યથાર્થ ભાન ઔર ભાનકે સાથ સુનનેવાલા તરત ભાન કરેગા હીં, આંહી તો યે કહતે હૈ. આહાહાહા ! લો પ્રવચનસારમેં એમ કહા ને પીછે, હમ બાત કરતે હૈ તો આજ સમજ લે, આજે જ સમજ, વાયદા છોડ દે.. પીછે સમજેગા, પીછે સમજેગા એમ છોડ દે. નેમચંદભાઈ ! આહાહા ! દિગંબર સંતોની બાગબગીચાની વાતો તો દેખો, આહાહા ! એના ફૂલની સુંગધ તો જાઓ, આહાહા! જ્યાં હમ વ્યવહારમેં આયે સમજાનેકો હમ છદ્મસ્થ હૈ ને! છદ્મસ્થ હૈ તો વ્યવહાર વિકલ્પમેં તો આયા હૈ. આહાહાહા!
ઔર પરમાર્થકા તો હમકો ખબર હૈ, વિકલ્પસે રહિત હમારી ચીજ હૈ, અને ઉસકી ભી ચીજ વિકલ્પસે રહિત હૈ, યે દોહી કા હમકો જ્ઞાન તો હૈ. આહાહા !
વ્યવહાર પરમાર્થ માર્ગ પર સમ્યજ્ઞાનરૂપી મહારથને ચલાવનાર, મહારથકો ચલાનેવાલા, આહાહા! જિસકો અંતર અનુભવ ભી હૈ ઔર સમજાનેકા વિકલ્પ આયા હૈ ઐસા દોહી ચક્રકો, રથ ચલાનેવાલા. જિસકો સમજાનેકા વિકલ્પ હૈ નહીં, ઉસકી બાત તો યહાં હૈ નહી, આહાહા ! વો તો અંદરમેં પડયા હૈ આનંદમેં. આહાહાહા ! સમજમેં આયા?
પણ જિસકો વ્યવહારકા વિકલ્પ આયા વો આત્મા શબ્દકો ન સમજે, કહેનેકા વિકલ્પ આયા, આ સમજતો નથી તો મેરે ઉસકા અર્થ કરના પડેગા. આહાહા!દેવીલાલજી! આહાહાહા ! અરે પ્રભુ, આ કયા હૈ ભાઈ ? આહાહા ! એ શું કયા ચીજ હૈ યે? આહાહા ! એકેક ગાથા ઉસકા એક એક શબ્દમેં, કિતની ગંભીરતા હૈ. આહાહા ! કહેતે હૈ કે આત્મા કહનેવાલા વો ભી સમ્યજ્ઞાનરૂપી (મહા)રથમેં નિશ્ચય વ્યવહારમેં આયા, ઔર ઉસસે દૂસરા કોઈ, ઉસકો બોલનેકા ટાઈમ ન રહા ને નિર્વિકલ્પમેં ઊતર ગયે. આહાહા! આત્મા કહા તો ખરા પણ પીછે અર્થ કરનેકા વખત ન મિલા ને અંદરમેં ઊતર ગયે. આહાહાહા ! તો દૂસરા આચાર્ય મુનિ લેના કે જે વિકલ્પ ને નિર્વિકલ્પ દો કા ભાન હૈ અને વિકલ્પમેં આયા મહારથ ચલાનેવાલા. આહાહાહાહા !
સારથીકી ભાંતિ છે ને? મહારથનો ચલાવવાવાળો સારથી, મહારથમાં બેઠા છે તો ભગવાન, એ ભગવાનને... આહાહા! ભગવાનને કયા કહેના હૈ, એ સારથી ચલાતે હૈ રથકો. આહાહા! ત્રણ લોકના નાથ સર્વજ્ઞ જિનેશ્વરદેવ એ રથમેં બેઠે હૈ ને સારથી તરીકે આ હૈ. ઉસકા માલ તો પરમાત્મા ત્રણ લોકકા નાથ સર્વજ્ઞદેવકા માલ હૈ, પણ હુમ સારથી તરીકે યે રથકો ચલાતે હૈ માર્ગકો. આહાહા ! નિશ્ચય ઐસા હૈ ને વ્યવહાર ઐસા હૈ. આહાહાહા! ગજબ વાત હૈ!
મહારથકો ચલાનેવાલા લિયા ને? નિશ્ચય ને વ્યવહારકો જિસકો ચલાના હૈ, જિસકો અંદર ઠર ગયા હૈ ઐસા ભી હૈ અને વિકલ્પ આયા હૈ ઐસા વ્યવહારકા રથકો પરમાર્થકો ચલાનેવાલા. આહાહા ! સારથી કે સમાન, અહીં તો સારથીકી ભાંતિ, આહાહા! સમ્યકવસ્તુ હૈ, એ ભી ઈસકો ભાન હૈ, ઔર યે ભાનમેં એ આત્મા હી પડા હૈ. આહાહા ! તો યે નિશ્ચયસે વ્યવહારકી જો બાત કિયા થા ઉસમેં વિકલ્પ ભી આયા ઔર સમજનેકી ચીજ ભી સમજ્યા હૈ,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #321
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૮
૩૦૭ એ દોકા અર્થમેં ચલાનેવાલા સારથી, જિસકો વ્યવહારમેં પડા હી નહીં ને અંદરમેં પડ્યા હૈ, ઉસકો યહાં લેના નહીં, કેવળીકો યહાં લેના નહીં. આહાહા ! સમજમેં આયા?
વો આત્મા સમજે નહીં તો પીછે દૂસરા પણ આયા, વો ભી અપના આત્માકા ભાન હૈ ઔર વિકલ્પ આયા હૈ આ સમજે નહીં તો સમજાવું. આહાહાહા ! મોક્ષમાર્ગ પ્રકાશકમેં આયા હૈ ને પહલે કે મુનિકો અશુભ રાગ તો હૈ હી નહીં, પણ ધર્મકા લોભી દેખકર કોઈ શુભ રાગ ધર્મકા આતા હૈ. આહાહા ! ધર્મકા લોભી, ધર્મકો સમજનેવાલા ઐસા દેખકર શુભભાવ આતા હૈ, તો શુભભાવસે સમજાતે હૈ. આહાહા ! છે ને ભાઈ ? મોક્ષમાર્ગ પ્રકાશક, આહાહા ! એ તો ટોડરમલ, બનારસીદાસ, રાજમલ્લ, ભાગચંદજી, ઓહોહોહો! સંતોકી બાત તો કયા કહના પણ એના પંડિતો પણ, આહાહા ! જૈન ધર્મ કયા ચીજ હૈ યે ટકાવી રાખી હૈ.
પંડિતોએ ગૃહસ્થાશ્રમમેં રહેલ, તો એ ચીજમેં કયા ફેર હૈ? સમ્યગ્દર્શનમેં સિદ્ધકા ઔર તિર્યચકા સમ્યગ્દર્શનમેં ફેર હૈ? આહાહાહાહા ! યહાં કહેતે હૈ, સારથીકી સમાન અન્ય કોઈ આચાર્ય અથવા તો આત્મા શબ્દકો કહેનેવાલા સ્વયં હી વ્યવહારમાર્ગમેં રહેતા હુઆ દેખો, સમજાનેકા વિકલ્પ આયા એમ કહેતે હૈ, આત્મા કહા ને વિકલ્પ છૂટ ગયા અને નિર્વિકલ્પમેં આ ગયા તો ઉસકી બાત જુદી હૈ, તો દૂસરા આત્માએ મુનિ સંત કોઈ મિલે ઉસકો, યહુ વ્યવહારમાર્ગ (મેં) રહેતા હુઆ આત્મા શબ્દકા યહુ અર્થ બતલાયા કયા? આહાહાહા !
પુણ્ય પાપકા ભાવકો પ્રાપ્ત હો ય આત્મા ઐસા નહીં કહા, હૈ? પરકા કુછ કર શકે ભલા જગતકો તાર દે આત્મા, વ્યવહાર ભી ઐસા લિયા હૈ ઐસા પરકો તાર દે ઐસા, યે ભી નહી લિયા અહીં તો. આહાહા ! સમજમેં આયા?
યે આત્મા કયા? કે “દર્શન જ્ઞાન ચારિત્રકો જો સદા પ્રાપ્ત હો વો આત્મા” આહાહા! દેખો, ભેદ પાડકર ઈતના બતાયા. મુનિરાજ વિકલ્પમેં આયા અને વો આત્મા કહતે હૈ ને, ન સમજ્યા તો આ વ્યવહારમેં ઐસા લિયા, પ્રભુ! કે આત્મા ઉસકો હમ કહતે હે કે દર્શન જ્ઞાન ચારિત્રકો પ્રાપ્ત હો, પરકા કાર્યકો પ્રાપ્ત કરે ને ઉસકી સ્થિતિમું પરકા કાર્ય બરાબર હો, યે આત્મા ઐસા નહીં કહા. તેમ દયા દાન વ્રત ભક્તિકા પરિણામો પ્રાપ્ત હો, કે જે ભાવે તીર્થકર ગોત્ર બાંધે એ ભાવકો પ્રાપ્ત હો યે આત્મા, ઐસા નહીં કહા. આહાહા !
ગજબ બાત હૈ ભાઈ દિગંબર સંતોની એટલી ગંભીરતા !! આહાહા ! ગજબ વાત છે બાપુ! બીજાને દુઃખ લાગે બસ આ એક જ સત્ય છે બીજે ક્યાંય નથી ? બાપુ! સત્ય તો આ એક જ હૈ. આહાહા! સર્વજ્ઞ પરમાત્મા, આહાહા ! એ રથના ચલાવવાવાળા સંતો, આહાહા ! એનો માર્ગ નિશ્ચય અને વ્યવહાર, આહાહાહા ! એ સંતો દિગંબર પોતે પોકાર કરતે હૈ, અપની સ્થિતિકા હી પોકાર કરતે હૈ, હમ નિશ્ચય ને વ્યવહાર દોમેં હૈ. અભી તો સમજાનેમેં આયા તો નિશ્ચય ને વ્યવહાર. હમ કેવળી નહીં હૈ, હમ નિર્વિકલ્પમેં નહીં પડા હૈ ને વ્યવહારકો સમજાતે છે. આહાહા!
દર્શન જ્ઞાન ચારિત્રકો જો સદા પ્રાપ્ત હો, ભાષા દેખો! આહાહાહા ! પ્રભુ આત્મા ઈસકો હુમ કહતે હૈ, વ્યવહારમેં હમ આયે હૈ ને નિશ્ચયમેં તો હૈ હી, તો વિકલ્પ દ્વારા ભી તુમકો ઐસે કહેતે હૈં ઓર તુમ સુનનેવાલા ભી વિકલ્પસે ઐસા સૂનતે હૈ, ઔર કયા સુના? કે જે અંદર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #322
--------------------------------------------------------------------------
________________
૩૦૮
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧ આત્મા હૈ, યે દર્શન જ્ઞાન ચારિત્રને સદા પ્રાપ્ત હો, આહાહા ! રાગકો પ્રાપ્ત હો, કે વ્યવહાર રત્નત્રયકો પ્રાપ્ત હો, કે ઉપદેશ દેનેવાલા વિકલ્પવાલા આત્મા હો, ઐસા યહાં નહીં લિયા. કહેનેવાલા વિકલ્પમેં હૈ, પણ વો બતાયા આત્માકા, કે જેને એ આત્મા દુનિયાકો સમજાતે હૈ, વિકલ્પ દ્વારા એ આત્મા ઐસા નહીં લિયા. સમજમેં આયા? આહાહાહાહા !
યે દર્શન જ્ઞાન ચારિત્રકો જો સદા પ્રાપ્ત હો. ગજબ બાત હૈ નાથ !!તેરા પરમાર્થકો, અર્થકો બતાના, વ્યવહારસે બતાના, આહાહા! ભેદ પાડકર ભી બતાના, એ વ્યવહાર. એ પણ ભેદ કરકે બતાના, પણ બતાયા કયા? પ્રભુ તેરે આત્મા મેં કહા તો આત્મા. તો ઐસા અર્થ હૈ કે જો દર્શન જ્ઞાન ને શાંતિ એ ભેદમેં પરિણમે, પ્રાપ્ત હો, વો આત્મા, આહાહાહા ! કોઈ કી દયા પાલનેવાલા હો કે આત્મા. વ્યવહારે ય એ નહીં લિયા. વ્યવહાર તો આ લિયા હૈ? આહાહા ! ગજબ વાત હૈ!
સમયસાર કોઈ ઐસા બન ગયા, કુંદકુંદાચાર્યને (બનાયા) આહાહા! ધન્યકાળ સમજમેં આયા? કે જે હુમ આત્મા ઈસકો કહતે હે પ્રભુ હુમ વ્યવહારમેં વિકલ્પમેં આયા છે અને તુમકો સમજાતે હૈંને પરદ્રવ્યકો, વ્યવહાર તો આયા હૈ, ઔર તુમકો વ્યવહારસે સમજાતે હૈ યે ભી આયા પણ વ્યવહાર કયા? કે યે આત્મા ચલે ગતિ કરે તે આત્મા ! સ્થિર રહે તે સ્થાવર, ગતિ કરે તે ત્રસ દયા પાળવાના ભાવવાળા એ આત્મા ! આહાહા ! અમારી ભક્તિ તીર્થંકરની ભક્તિ કરે કે આત્મા! આહાહાહા ! એ આત્મા વ્યવહારકો બરાબર જાળવી રાખે એ આત્મા, ઐસા નહીં કહા. આહાહા ! નરેશજી! ભાગ્ય !
દર્શન જ્ઞાન ચારિત્રકો પણ પાછું પ્રાસ હો ઈતના નહીં લિયા, સદા પ્રાપ્ત હો, આહાહા ! ભેદ કરકે કહા પણ ભેદ ઈતના લિયા, પ્રભુ યે તેરી ચીજ જો હૈ ને? એ આત્મા હમ તો ઈસકો કહતે હૈ કિ જે દર્શન જ્ઞાન ચારિત્રકો સદા પ્રાપ્ત હો, તો વો ભી વ્યવહાર આયા, ભેદસે બતાયાને? આહાહા ! ઈસમેં કોઈ વ્યવહાર રત્નત્રયકા રાગ આયા એ તો બાત લિયા હી નહીં પ્રભુ. આહાહા ! ઈતના ભેદ પાડ્યા વિના સમજી શકે નહીં. એ આવે છે ને ઓલા કળશ ટીકામાં આવે છે, બહુ બુદ્ધિવાળો હોય તો પણ કળશ ટીકામાં આવે છે ને? આટલું તો કહેવું જ પડે, કહે છે જ્ઞાન તે આત્મા, જ્ઞાન તે આત્મા ઈતના તો કહેના હી પડે હી. આહાહા ! યહ ભી જ્ઞાન તે આત્મા એ પણ સભૂત વ્યવહાર હુઆ. આહાહા! અહીં મોક્ષમાર્ગ એક હારે બતાયા હૈ, પ્રભુ આત્મા ઈસકો કહીએ, આહાહા ! કે દર્શન જ્ઞાન ચારિત્રકો, નિશ્ચય સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રકો હોં, વ્યવહારકી યહ બાત નહીં, વ્યવહારસે કહતે હૈ પણ ઓલો ભેદ આવ્યો ને માટે વ્યવહાર. પણ ભેદ આયા કયા? કે દર્શન જ્ઞાન ચારિત્ર જે નિર્વિકારી દશા, વીતરાગી પર્યાયકો આત્મા પ્રાપ્ત હો ઉસસે તું જાન લે કે આત્મા હૈ, આહાહા ! સમજમેં આયા? જો સદાય પ્રાપ્ત હો. આહાહાહા! કોઈ સમયે વ્યવહારકો પ્રાપ્ત હો ને કોઈ સમયે દર્શન જ્ઞાન ચારિત્રકો પ્રાપ્ત હો, ઐસા નહીં લિયા. આહાહા! ગજબ વાત કરતે હૈ એક એક શ્લોકમેં તો સારા બાર અંગકા (સાર ભર દિયા) વિશેષ કહેગા.
*
*
*
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #323
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૮
૩૦૯
પ્રવચન નં. ૩૧ ગાથા - ૮ તા. ૧૧-૭-૭૮ મંગળવાર, અષાઢ સુદ-૬ સં.૨૫૦૪
આઠમી ગાથાની ટીકા ચલતે હૈ ને? યહાં આયા હૈ, શિષ્યકો ગુરુએ આત્મા શબ્દ કહા, તો આત્માકા અર્થ નહિ સમજનેસે ગુસકી સન્મુખ આંખ ફાડકર ટગટગ લગાકર (આત્માકા) ક્યા અર્થ હૈ, સમજનેકી જિજ્ઞાસામેં ખડા હૈ. આહાહા
ઉસમેં ગુરુએ કહા કે આત્મા ઈસકો કહિએ, સ્વયમ્ વ્યવહારમાર્ગમાં રહેતા હુઆ, ઐસા આયા હૈ ના? ઉપદેશ દેનેમેં વો વિકલ્પ આયા હૈ ને? અહીં તો છદ્મસ્થ મુનિ લેના હૈ ને? આહાહાહા ! ધર્મ સમજનેકો આયા હૈ ઔર ઉસકા પ્રશ્ન હૈ કે તુમ આત્મા કહેતે હો તો ક્યા કહેતે હૈ આત્માકા? પ્રશ્ન ભલે ન હોય પણ ઉસકી દૃષ્ટિ ત્યાં લગાઈ હૈ કે આત્મા ક્યા ( કિસકો) કહેતે હૈ આપ? ઉસકા અર્થ કરકે શબ્દક અર્થ બતલાયા. દર્શન જ્ઞાન ચારિત્રકો પ્રાપ્ત હો, આહાહાહા ! જે આત્મા અંદર હૈ એ દર્શન જ્ઞાન ચારિત્ર, સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન સમ્યગ્યારિત્રકો પ્રાપ્ત હો, સદા પ્રાપ્ત હો, પછી હિન્દીમેં વિશેષ લખ્યા હૈ. ઉસકા અર્થ એ બહુ જ ટૂંકી ભાષામેં આત્માકા છ દ્રવ્યકી યહ બાત હૈ નહિ, આત્મા અર્થાત દર્શન જ્ઞાન ને ચારિત્ર જો નિર્મળ પર્યાયરૂપ પરિણમે, પ્રાપ્ત હો એ આત્મા, બહુ સૂક્ષ્મ બાત કિયા હૈ ઈસમેં. આહાહા ! ગુરુએ કહા ને ઉસને ધ્યાનસે સૂના.
આવી વાત ક્યાંય છે નહિ બીજે, દિગંબર સંતો સિવાય આ ગજબ વાત છે કોઈ, એ વાત સંપ્રદાયવાળાને ખબર નથી, જિસકા ઘરમેં હૈ, હેં? તમારા તો ઘરમેં હૈં. આહાહા !
ક્યા કહેતે હૈ દેખો. ઓહોહો ! કોઈ છ દ્રવ્ય કી બાત ન કિયા, ગુરુએ તો આત્મા શબ્દ લિયા હૈ બસ, કારણ કે આત્મા જાણેગા તો છ દ્રવ્ય, “એગે જાણહિ સો સવ્વ જાણહિ, એ સર્વ જાનનેમેં આયેગા. તો એક આત્મા કહા અને સૂનનેવાલા ભી આત્મા ક્યોં એકલા કહેતે હૈ? છ દ્રવ્ય ક્યું નહિ કહેતે ઐસા નહિ. સૂનનેવાલાકો ભી જંખના, ધગશ એ ક્યા કહેતે હૈ બસ વો બાત, આત્મા ક્યા (કિસકો) કહેતે હૈ? આહાહા ! કહેનેવાલા ભી એક આત્માકો હી કહેતે હૈ અને સૂનનેવાલા ભી આત્મા ક્યા હૈ યે સમજનેકી જિજ્ઞાસા એક છે. આહાહા !
છ દ્રવ્યય ન કહા ગુરુએ તેમ શિષ્ય પ્રશ્ન ઐસા નહીં કિયા કે આ૫ આત્મા કહેતે હો પણ છ દ્રવ્ય તો કહો, નમ્ર વિનયવંત હૈ, આપ આત્મા ક્યા ( કિસકો ) કહેતે હૈ આપ? કયુંકિ આત્માકી પર્યાયમેં છ દ્રવ્ય તો જાનનેમેં આ જાતા હૈ ઐસી પર્યાયકી તાકાત છે, એટલે યહાં છ દ્રવ્યકો જાનનેકા પ્રશ્ન કિયા નહિ, યહાં તો આત્મા કહા. આહાહા ! તો ઈતના લિયા હે ઉસને ભેદસે કથન કરકે દર્શન જ્ઞાન ચારિત્ર જે આત્મા, અંતરમેં ઉસકી પ્રતીતિરૂપ દર્શન ઉસકા જ્ઞાન ને ઉસકા રમણતા ઉસકો પ્રાપ્ય હો. આહાહાહા ! ઉસકો આત્મા કહેતે હૈ.
ઐસા જ્યાં અર્થ સૂના શિષ્ય, અહીંયા તો ઐસા હી તૈયારીવાલા શિષ્ય લિયા હૈ, આહાહા! દિગંબર સંતોની કથની, અપનેમેં તો તૈયારી બહોત હૈ, પણ સૂનનેવાલા હી ઐસા લિયા કે તૈયારીવાલા હૈ. આહાહા! નેમચંદભાઈ ! આવી વાત છે બાપુ. આ કથા વાર્તા નહિ આ તો અંતરના વીતરાગના પેટ હૈ. જિનેશ્વરદેવ ત્રિલોકનાથ એ આત્મા કિસકો કહેતે હૈ એ આચાર્ય અપના શબ્દોસે કહેતે હૈ, પ્રભુ એક વાર સૂન, એ આત્મા ઈસકો કહેતે હૈ કે જે સમ્યગ્દર્શન,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #324
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૦
સમયસાર સિદ્ધિ ભાગ-૧ વિશ્વાસ જો કરતે હૈ આત્મામા, જ્ઞાન કરતે હે ને ચારિત્રકો પ્રાપ્ત હો એ આત્મા, તો ઉસકા અર્થ વો પ્રાપ્ત હો ઓ ઉપર લક્ષ તેરા નહિ, સૂનનેવાલેકા લક્ષ એ પ્રાસ હો કોણ? આત્મા? કિસકો? કે દર્શન જ્ઞાન ચારિત્રકો, તો ઉસકા લક્ષ દ્રવ્ય ઉપર જાતા હૈ. સમજમેં આયા?
ક્યા કિયા? આ તો અધ્યાત્મવાણી હૈ બાપા. આહાહાહા! ભાગ્ય હોય ને તો કાને પડે ઐસી વાત છે. ઓહોહો ! ઐસા કહા પ્રભુ, આત્મા ઈસકો હમ કહેતે હૈ, કે જે શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્રકો પ્રાપ્ત હો, ઐસા કહા નહિ કે આત્મા પરના કર્તા હો વો આત્મા, રાગરૂપે પરિણામે દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા આદિ એ આત્મા ઐસા કહા નહીં. આહાહાહા ! ઔર તીન બોલરૂપે પરિણમે, હૈ તો પર્યાય ભેદ, પણ એ અભેદ ચીજ હું આત્મા તીનપણે પરિણમે એ આત્મા, તો શ્રોતાકા લક્ષ તીનપણે પરિણમનેવાલા દ્રવ્ય હૈ, આત્મા હૈ, એ ઉપર દૃષ્ટિ જાતી હૈ, ભેદ ઉપર ભેદસે કહા, તો કહેનેવાલે (કો) ભી ભેદકા અનુસરણ નહીં. ઔર સુનનેવાલેકો ભી ભેદકા અનુસરણ નહીં. મોટાણી? ઊંચી વાત હૈ આ. આહાહા ! શીવલાલભાઈ? આમ કહેતે હૈં.
આત્મા અર્થાત્ એ દર્શન જ્ઞાન ચારિત્રકી પર્યાયરૂપ ભાવરૂપ પરિણમે, પ્રાત હો એ આત્મા, તો આચાર્યે કહા તો આત્મા, ભેદ પાડકે બતાયા તો આત્મા, ભેદસે તો બતાયા, ભેદકો બતાના નહિ, ભેદસે અભેદકો બતાના હૈ. આહાહાહા! સમજમેં આયા? બહોત (ગંભીર) આવી વાત તો ક્યાં? આહાહા ! ક્યા કહેતે હૈ? કહેતે હૈ કે પ્રભુ, આત્મા ઈસકો હમ કહેતે હૈ, કે જે દર્શન જ્ઞાન ચારિત્ર (પણે ), રાગપણે પરિણમે એ આત્મા એ તો બાત નિકાલ દિયા, વ્યવહારપણે પરિણમે એ આત્મા એ તો બાત હૈ હી નહિ, ફક્ત દર્શન જ્ઞાન ચારિત્રપણે પ્રાપ્ત હો એ આત્મા. એ દર્શન જ્ઞાન ચારિત્રકો પ્રાપ્ત હો એ આત્મા. એ દર્શન જ્ઞાન ચારિત્રકો બતાના નહિ દર્શન જ્ઞાન ચારિત્રપણે પ્રાપ્ત હો એ આત્મા, બતાના (હૈ) આત્મા. આહાહાહાહા!
સમજાય એટલું સમજવું બાપુ આ તો અલૌકિક વાતું હૈ, જિનેશ્વરદેવ ત્રિલોકનાથ એની વાણી અને એ ક્યાંય જગતમેં હૈ નહિ. આહાહા! પણ સમજનેવાલા ભી બહોત, પ્રાણી કમ.
અહિંયા કહતે હૈ, આહાહા! કે દર્શન જ્ઞાન ને ચારિત્રને પ્રાપ્ત થાય તે દર્શન જ્ઞાન ચારિત્ર એમ નહીં કહા. દર્શન જ્ઞાન ને ચારિત્રને પ્રાપ્ત થાય તે આત્મા, એટલે ત્યાં દૃષ્ટિ આત્મા ઉપર લગાના હૈ, ભેદ ઉપર નહીં. ભેદકો સમજાયા પણ કહેગા અભી, ભેદકો હમ સમજાયા પણ હમારે ભી ભેદકા અનુકરણ અનુસરણ કરના નહિ, ઔર તેરે ભી હમ ભેદસે સમજાયા, પણ તેરે સમજાયા મેં અભેદ ચીજ હૈ વો અંદર ઓ આત્મા ભગવાન બિરાજતે હૈ ઉસકો તો તેરે ભેદ ઉપર અનુસરણ કરના નહિ પણ વો ભેદરૂપે પરિણમતે એ કોણ? કે આત્મા. આહાહાહા !
એ શ્રોતાકો ને વકતાકો દોહિકો ભેદસે કહેતે હૈ ઔર વો ભેદસે વો સૂનતે હૈ પણ સૂનનેમેં ભેદસે પરિણમતે હૈ એ આત્મા, બતાના હૈ આત્મા, ભેદસે પરિણમે એ બતાના નહિ. આહાહાહાહા ! એટલા શબ્દમાં કેટલા ભાવ ભર્યા હૈ, દિગંબર સંતોની વાણી, આહાહા ! જગત એની પાસે ભરે પાણી એની પાસે કાંઈ. નરેશજી! આહાહા ! પ્રભુ આ તો શાંતિકી બાત હૈ નાથ, આ કોઈ પક્ષની બાત હૈ નહિ, જૈન દર્શન કોઈ પક્ષ નહિ એ તો વસ્તુકા સ્વરૂપ હૈ. આહાહા ! એ સ્વરૂપ હૈ. એ આત્મા. આહાહા ! ક્યુંકિ વસ્તુ આત્મા એ જિનસ્વરૂપ હૈ “ઘટ ઘટ અંતર જિન બસે ઘટ ઘટ અંતર જૈન, મત મદિરાકે પાનસો મતવાલા સમજે ન” અપના અભિપ્રાયમેં પાગલ હો ગયા હૈ તો વસ્તુ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #325
--------------------------------------------------------------------------
________________
૩૧૧
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૮
ક્યા ચીજ હૈ યે સમજતે નહિ. કોઈ કહેતે હૈ કે રાગ કરના હૈ ને રાગ કરતે કરતે હોગા ને, ઐસા કરતે હોગા ને, નિમિત્તસે હોગા ને. આહાહા !
એ જિનસ્વરૂપી ભગવાન આત્મા એ સમયસાર નાટકકા શબ્દ હૈ. ઘટ ઘટ અંતર જિન વસે એ જિન આત્મા એમ કહીને આત્મા જિન સ્વરૂપી કૈસા હૈ? આહાહાહા! કે જૈન એટલે એ જિન પોતે જૈનપણેના સમ્યગ્દર્શન–જ્ઞાન ને ચારિત્રપણે પરિણમે એ વીતરાગીપણે પરિણમે. એ આત્મા, સમજમેં આયા? આહાહાહા ! (શ્રોતાઃ અંગુલીસે ચંદ્રમા બતાયા તો અંગૂલી દેખના નહિ, ચંદ્રમાં કો દેખના) નહિ, એ અંગૂલી તો દૂસરી ચીજ હુઈ. આ તો અંદરસે ભેદસે બતાયા તો ભેદકો બતાના નહીં. ભેદ અભેદકો બતાતે હૈ. કહેનેવાલેકા આશય ભી ઐસા હૈ કે હમ ભેદસે કહેતે હૈ પણ ભેદકા અનુસરણ કરના હમારે ભી નહિ, ઔર તેરેકો હમ કહેતે હૈ કે પ્રભુ અંદર દ્રવ્ય જો વસ્તુ હૈ અંદર જિનસ્વરૂપી અનાદિ અનંત આનંદકંદ પ્રભુ ધ્રુવ જો આત્મા પરમ સામાન્ય ઈસકો હમારે તો બતાના હૈ, તો ઉસકો બતાનેમેં વો દર્શન જ્ઞાન ચારિત્રકા ભેદરૂપે પરિણમે એ બાકર બતાના હૈ અભેદ. વો દર્શન જ્ઞાન ચારિત્રકો પરિણમે તો દર્શન-જ્ઞાન-ચારિત્રકો બતાના હૈ ઐસા નહિ. આહાહા! દર્શન જ્ઞાન ચારિત્રકો જો પ્રાપ્ત હો. આહાહા! ગજબ વાત હૈ, અમૃતચંદ્રાચાર્ય એક હજાર વર્ષ પહેલે (હુએ), કુંદકુંદાચાર્ય દો હજાર વર્ષ પહેલે (હુએ) અને આ ટીકાકાર એક હજાર વર્ષ પહેલે (હુએ) ઓહોહો ! એ વખતે શ્વેતામ્બર પંથ તો નિકલ ચુકા થા. કુંદકુંદાચાર્ય વખતે નિકલ ચુકા થા. આહાહાહા! આવી વાણી પણ કહેનેવાલા થા ઉસકી ભી દરકાર ન કિયા સંપ્રદાયવાળાએ.
યહાં ભગવાનકી ભક્તિ કરે ને ભગવાનના સ્મરણ કરે તે આત્મા ઐસા નહિ કહા. આહાહા ! જિનેશ્વર દેવકા ભક્ત હો, એ આત્મા ઐસા હી નહિ કહા. આહાહા! યહાં તો પ્રભુ વો તરફના લક્ષ કરનેસે, લક્ષ તો ત્યાં કરના હૈ કે દર્શન જ્ઞાન ચારિત્રકા લક્ષ કરના નહિ, વો દ્રવ્ય જ્ઞાયક સ્વરૂપ એક હૈ ઈસકા લક્ષ કરનેમેં દર્શન જ્ઞાન ચારિત્રકી પર્યાય ઉત્પન્ન હોતી હૈ, તો એ પર્યાય ભેદસે પણ પ્રાપ્ત હોતા હૈ એ આત્મા કહેના હૈ. સમજમેં આયા? આહાહાહા! આ આઠમી ગાથા. અરે એકેક ગાથા બાપુ, આ તો વ્યાખ્યાનમેં તો ઓગણીસમી વાર ચલતે હૈ અને ખાનગીમેં તો સેંકડો વાર વાંચ્યા હૈ, અંદરમેં તો ...આહાહા !
ભગવાન આત્મા અનંત અનંત ગુણનો એકરૂપ ધર્મી ઉસકો અમુક દર્શન જ્ઞાન ચારિત્રકા ધર્મસે, ધર્મકો ધર્મી પ્રાપ્ત હોતા હૈ, ઐસા લિયા મુખ્ય અસાધારણ ધર્મકો લિયા. અસાધારણ શબ્દ લિયાને ભાઈ ? અસાધારણ ધર્મકો બતાના હૈ. આહાહાહા ! તો અસાધારણ ધર્મ આ, પીછે દર્શન જ્ઞાન ચારિત્ર કોઈ દૂસરી ચીજમેં હૈ નહિ, કોઈ બીજા જીવમેં હૈ નહિ. ઓહો !
ઐસા જો સમ્યગ્દર્શન જ્ઞાન ઔર ચારિત્ર, હૈ પર્યાય, હૈ ભેદ પણ વો વસ્તુ ઈસકો પ્રાપ્ત કરે ઉસકો આત્મા કહેતે હૈ. તો શ્રોતાકા લક્ષ દર્શન જ્ઞાન ચારિત્રકા પરિણમન ઉપર નહિ, એ દર્શન જ્ઞાન ચારિત્રરૂપ પરિણમનેવાલા આત્મા ત્યાં લક્ષ હૈ ઉસકા. આહાહાહા! સમજમેં આયા? સમજાય એટલું સમજવું બાપુ આ તો, ત્રણલોકના નાથ જિનેશ્વરદેવ સીમંધર પ્રભુ ઉસકી પાસે ગયે થે સંવત ઓગણપચાસ, આઠ દિન રહે થે, વો વાણી હૈ વહાંકી. આહાહા ! ઐસી (વાણી) કોઈ ભરતક્ષેત્રમેં હૈ નહિ કહીં, આહા! ઓહોહોહોહો !
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #326
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ શું કહેતે હૈ? કિતના ખુલાસા કર દિયા હૈ. વ્યવહારપણે પરિણમે એ નહિ આત્મા, તો વ્યવહારસે નિશ્ચય પરિણમે એ તો હૈ હી નહિ, પણ જો નિશ્ચય વસ્તુ હૈ જ્ઞાયક એ દર્શન જ્ઞાન ચારિત્રપણે પરિણમે તો પરિણમે એ આત્મા, એ પરિણમે એ પર્યાય એ આત્મા એમ નહીં. સમજમેં આયા? આહાહાહા ! અરે આવો મનુષ્ય ભવ, એમાં આ વીતરાગ ત્રણલોકના નાથની વાણી, આહાહા ! સનાતન સત્ય દર્શન. આહાહા !
ગુરુએ શિષ્યકો આત્મા કહા તો શિષ્ય તો આત્મા ક્યા (કિસકો) કહેતે હૈ ઇસકી સમજનેકી જિજ્ઞાસામેં ખડા હૈ, દૂસરી કોઈ ચીજ નહિ. એ ક્યા કહેતે હૈ, હમ સમજતે નહિ પ્રભુ. તુમ આત્મા કહા પણ ક્યા આત્મા, કિસકો આત્મા કહેના, તો ગુરુ કહેતે (ક) ભાઈ ! જે ચીજ હૈ આનંદનો નાથ પ્રભુ શુદ્ધ સ્વરૂપ સ્વભાવ વસ્તુ એ પરિણમનમેં આતે હૈ તો દર્શન જ્ઞાનમેં આતે હૈ તો દર્શન જ્ઞાન ચારિત્રસે, પર્યાયસે તુમકો બતાતે હૈ કે આ પર્યાય પરિણમે. પણ પરિણમનેવાલા વો આત્મા. દેવીલાલજી! સમજાય એટલું સમજવું ભાઈ ! એ તો ઉસકી પૂરી વાત શ્રુતકેવલી કહે શકે. આહાહા!
એ વાત મુદ્દાની રકમકી બાત હૈ, દર્શન જ્ઞાન ચારિત્રકો (પ્રાપ્ત હો) પછી ટીકાકારે જરી અર્થમાં હિન્દી સદા લિયા, પણ એનો અર્થ જ એ, કે ત્રિકાળ રહેનેવાલી ચીજ એ વર્તમાનમાં અંદર જ્ઞાન દર્શન ચારિત્રપણે પરિણમે એ આત્મા. વસ્તુ ત્રિકાળ હૈ પણ અહીં તો ઉસકો પરિણમનેવાલા મેં સદા લે લિયા હૈ અર્થકારે, કે સદા વો દર્શન જ્ઞાનપણે પરિણમે, એ પરિણમે વો આત્મા. એ પરિણમે એ ઉપર તેરી દૃષ્ટિ નહીં હોની ચાહિએ, પરિણમે એ આત્મા ત્યાં તેરી દૃષ્ટિ હોની ચાહિએ. આવું, પ્રેમચંદજી! આ સૂની સાંભળી હતી ત્યાં? રાત્રે કહે અમે ગુજરાતી સમજકે આયેગા. અચ્છા કિયા કીધું બાત. આહાહા !
ઐસા જબ સૂના, ક્યા શબ્દ? ક્યા હૈ પ્રાપ્ત હો વો આત્મા હું ત્યાં વજન હૈ, વજન ક્યાં હૈ? કે “દર્શન જ્ઞાન ચારિત્રકો પ્રાપ્ત હો વો આત્મા'. તબ ઐસા સૂના. આહાહા! શિષ્ય આત્માકા અર્થ ઔર લક્ષ કરાનેકો આ આત્મા એ દર્શન જ્ઞાન ચારિત્રકો પ્રાપ્ત થાય એ આ આત્મા, ઐસા કહા તો શિષ્ય તબ એકદમ તત્કાળ દર્શન જ્ઞાન ચારિત્રપણે પ્રાપ્ત હોનેવાલા આત્મા એ ઉપર ઉસકી દૃષ્ટિ ગઈ. આહાહાહા ! સમજમેં આયા ? આહા !
તો શ્રોતા ઐસા લિયા હૈ કે ઉસને કહા ને ઉસકી દૃષ્ટિ એકદમ આત્મા ઉપર ગઈ. સમજમેં આયા? કોઈ વિશેષ માંગ નહિ, વિશેષ સ્પષ્ટીકરણ કરો એ બી નહિ. બસ આ (ઈતના) કહા. પ્રભુ આપ આત્મા કિસકો કહેતે હૈ, હમ સમજ સકતે નહિ, તો પ્રભુ સૂન. આહાહા ! અંદર ભગવાન જિનસ્વરૂપી પ્રભુ જિસકો આત્મા કહો, જિન કહો, ધ્રુવ કહો, સામાન્ય કહો, એકરૂપ કહો, નિત્ય કહો એ હી આત્મા, અનિત્ય એવા ભેદરૂપે દર્શન જ્ઞાન ચારિત્રપણે પ્રાપ્ત હો. આહાહા ! ક્યા કિયા (કહા)? ચારિત્રકો જો પ્રાસ, ઉસસે આત્મા પ્રાપ્ત હો ઐસા અહીં નહીં કહા છે. એ તો અહિંયા દર્શન જ્ઞાન ચારિત્રકો પ્રાપ્ત હો, ઉસસે આત્મા પ્રાસ હો ઐસા અહીં કહા નહિ. આત્મા દર્શન જ્ઞાન ચારિત્રકો પ્રાપ્ત હો એ આત્મા (ઐસા કહા હૈ) આહાહા! ગજબ વાત હૈ.
ભરતક્ષેત્રમાં સમયસાર, સિદ્ધાંત શાસ્ત્રમાં શિરોમણી હૈ. આહાહા ! અરે ! ઐસા ભેટ દે ગયા પ્રભુ, કુંદકુંદાચાર્ય બનાકર ભેટ દે દિયા, લ્યો લ્યો પ્રભુ આગળ હૈ. પાઠ જયસેન આચાર્યની
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #327
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check h±tp://www.AtmaDharma.com for updates
ગાથા ८
૩૧૩
ટીકામાં. સમયસાર બનાકર ભેટ દિયા. આહાહા ! સ્વીકાર નાથ હવે સ્વીકાર, કહેતે હૈ. આહાહા ! ભેટ દે એ સ્વીકારે નહિ ? આહાહા !
એમ તેરે આત્માનેં, આહાહા ! ઐસી પર્યાયમેં પ્રાપ્ત હો, આહાહા ! દર્શન જ્ઞાન ચારિત્રસે આત્મા પ્રાપ્ત હો ઐસે નહિ કહા. અહીં તો દર્શન જ્ઞાન ચારિત્રકો જો પ્રાપ્ત હો, જો પ્રાપ્ત હો આત્મા દર્શન જ્ઞાન ચારિત્રકો પ્રાપ્ત હો, તો સૂનનેવાલેકો ત્યાં આત્મા ઉપર લક્ષ કરાના હૈ, કે જે દર્શન જ્ઞાન ચારિત્રકો પ્રાપ્ત હો એ આત્મા. આહાહાહા ! આ સિદ્ધાંત, આ સિધ્ધાંત, આ વીતરાગની વાણી ાઓને સત્નો પોકાર કરતી હૈ. આહાહા ! પ્રથમ સમ્યગ્દર્શન ! શ્રોતાઃ ભલે તીન બોલ લિયા પણ સાથે તીન આતા હિ હૈ. ) વસ્તુ જો હૈ, એ ઉ૫૨ દૃષ્ટિ જાનેસે દર્શન જ્ઞાન ચારિત્રકી પર્યાય પ્રાપ્ત હોતી હૈ. ચોથે ગુણસ્થાને પણ સ્વરૂપ આચરણ ચારિત્ર તો હૈ હી. સમજમેં આયા ? સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, ઔર સ્વરૂપ આચરણ તીનોં એક સાથ હૈ તો એ તીનોંકો પ્રાપ્ત હો એ આત્મા. તો વો શ્રોતાકા લક્ષ દ્રવ્ય ઉપર જાતા હૈ. આહાહા ! પ્રાપ્ત જો પર્યાય હૈ, વો ઉ૫૨ ન જાતા લક્ષ, કારણ કે પ્રાસ કોણ ? કે આત્મા. કે દર્શન જ્ઞાન ચારિત્રકો પ્રાપ્ત હો એ આત્મા, દર્શન જ્ઞાન ચારિત્રકો પ્રાપ્ત હો. આહાહા ! સમજમેં આયા ? આહાહા ! એટલે કે ત્યાં લક્ષ તો ધ્યેય આત્મા ઉપર કરાના હૈ ઐસા ધ્યેય કહા. આહા ! જે ભગવાન આત્મા દર્શન જ્ઞાન ચારિત્રકી પર્યાયકો પ્રાસ હો. આહાહા ! ઐસે ભેદસે ઉસકો સમજાયા, (લેકિન ) સમજાયા તો આત્મા, પણ ભેદસે સમજાયા, તો ભેદ ઉ૫૨કા લક્ષ સૂનનેવાલેકો ભી કરાના નહિ અને કહેનેવાલેકા ભી ભેદ ઉપર લક્ષ રાખના એ ભી નહિ. આહાહા ! સમજમેં આયા ? આહાહા ! તબ ' શ્રોતા જબ સૂનતે હૈ ‘તબ ’ આહાહા ! તત્કાળ હી તે જ સમયે, આહાહા! ઉત્પન્ન હોનેવાલા પર્યાયમેં આનંદ ઉત્પન્ન હોનેવાલા આ સૂનનેસે તરત હી સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર પ્રાપ્ત હોતા હૈ. આહાહા ! ક્યોંકિ દૃષ્ટિ ઉસકો ત્યાં કરાઈ ઔર દૃષ્ટિ જબ ત્યાં દ્રવ્ય ઉપર લિયા તો પરિણમનમેં દર્શન જ્ઞાન ચારિત્રકી પર્યાય વોહિ સમય (તત્ક્ષણ ) ઉત્પન્ન હોતી હૈ. આહાહાહા ! સમજમેં આયા ? તબ, ત્યારે ઐસા સૂનનેકે કાળે, તત્કાળ હી, તત્કાળ હી હૈ તરત જ, એકદમ. આહાહા ! આ એની મેળે વાંચે તો કાંઈ સમજાય એવું નથી, એ ચીજ ઐસી હૈ બહુ જ ગંભી૨ ઘણી ગંભીર. ઓહોહોહો ! પર્યાયકો પ્રાપ્ત હો એ આત્મા, એમ કરીને આત્મા ઉ૫૨ દૃષ્ટિ કરાયા હૈ, પર્યાય ઉ૫૨ નહિ, પણ આત્મા ઉપર દૃષ્ટિ કરાયા ત્યાં તરત જ ઉસકો દર્શન જ્ઞાન ચારિત્રકી પર્યાયકો આત્મા પ્રાપ્ત હો ગયા. આહાહા ! સમજમેં આયા ? ( શ્રોતાઃ કિસી કિસીકો હોતા હૈ કે સબકો ? ) અહીં કાંઈ એ વાત જ નહીં કોઈ કોઈકો બાત નહિ. અહીં તો હોતા હૈ ઐસી બાત, ન હોતા હો એ શ્રોતાકો યહાં લિયા હી નહિ. આહાહા ! અહીં તો હોતા હિ હૈ એ શ્રોતા લેના હૈ. આહાહા !
સંતો એમ કહેતે હૈ કે અમે અમારા આત્માકા જો આગમ કુશળ અને અનુભવસે સમ્યગ્દર્શન જો પ્રગટ કિયા, હમ હૈ પંચમઆરામેં છદ્મસ્થ હૈ. ભગવાનસે તો દૂર એક હજા૨– પંદરસે વર્ષ ચલે ગયે પણ હમ કહેતે હૈ કોલક૨ા૨સે કહેતે હૈ, કે હમેં જો આત્માકા (પ્રત્યક્ષ ) દર્શન હુઆ ઔર સમ્યગ્દર્શન હુઆ, હમ પડેગા નહિ. એ સમ્યગ્દર્શનસે હમ કેવળજ્ઞાન લેગા. આહાહાહાહા ! એ વાણી ( ગાથા ) ૩૮ મેં હૈ ૯૨ મે હૈ. ( શ્રોતાઃ અપ્રતિહત ભાવે ) આહાહાહા !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #328
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ પ્રભુ તુમ તો પંચમ આરાના સાધુ ભગવાન પાસે ગયે નહિ ને અમૃતચંદ્રાચાર્યને, કુંદકુંદાચાર્ય તો ગયે થે. હમ ભગવાન પાસે ગયે થે. આહાહા ! ત્રણલોકનો નાથ ભગવાનનો ભગવાન, આહાહા ! ભગવાન છે એ તો પર્યાય હૈ આ તો મહા ત્રિકાળી સ્વરૂપ ભગવાન હૈ. આહાહા ! ઉસકી પાસ હમ ગયે ને દર્શન જો હમકો હુઆ દર્શન જ્ઞાન આદિ ચારિત્રની પર્યાય સ્વરૂપ આચરણરૂપ હૈ ( ઔર )હૈ યે પીછે પડેગા એ હમારે નહિ. આહાહા ! હમ કોલકરાર પંચમવ્રતધારી વિકલ્પસે સત્ય કહેતે હૈ. હમ અલ્પજ્ઞ હોને ૫૨ ભી પૂર્ણજ્ઞાન, પૂર્ણ હુએ બિના ભી, પૂર્ણજ્ઞાનકી પાસ ગયે બિના હ્રી પૂર્ણજ્ઞાનસ્વરૂપ ભગવાન પાસે હમ ગયે હૈ, તો દ્રવ્ય જેમ પડે નહિ, દ્રવ્યનો જેમ અભાવ ન થાય, ઐસે હમારા સમ્યગ્દર્શનકા અભાવ કભી નહિ હોગા. આહાહાહાહા ! સમજમેં આયા?
વસ્તુ જો ભગવાન જિનસ્વરૂપી અનાદિ અનંત નિત્યાનંદ પ્રભુ હૈ અંદર એ કભી અદ્રવ્ય ૫૨દ્રવ્યરૂપ હોતા નહિ. તો એ દ્રવ્યકી હમકો જે દૃષ્ટિ હુઈ હૈ. આહાહાહા! હમ કહેતે હૈ પંચમહાવ્રતધારી સત્ય કહેતે હૈ કે હમારા એ સમ્યગ્દર્શન અપ્રતિહત હૈ, પડે નહિ ઐસા હૈ. આહાહા ! ભલે ક્ષયોપશમ હો, પણ ક્ષાયિક લેગા ઔર કેવળજ્ઞાન લેગા, ઐસા હમારા સમ્યગ્દર્શન હૈ, પ્રભુ પણ તુમ દેહ છોડકર સ્વર્ગમેં જાએગા ને ! વો જાએગા પણ ઠુમા૨ા દર્શન નહિ પડેગા, એ તો ચારિત્રસે અસ્થિરતા હોગી. આહાહા ! સમજમેં આયા ? ઓહોહો !
એ વાણી પ્રભુની બાપુ ક્યાં છે આ. અરેરે ! જે સૂનને લાયક ચીજ હૈ ને કરને લાયક ચીજ હૈ, ઓ ન મિલે તો ક્યા કિયા ઉસને ? આહાહા!
કહો, રતીભાઈ ! આહા ! આ એક લીટીમાં (વ્યાખ્યાન ) હાલે છે. આહાહા ! અમારે ભાઈ તો કહે કે આઠમી ગાથા પહેલી સાંભળી (છે ). દેવીલાલજી ! ( શ્રોતાઃ એવું છે, જયારે સાંભળે ત્યારે નવું નવું અલૌકિક વાતો છે ) હૈં? અલૌકિક વાતો છે, બાપુ ! પ્રભુ તારી વાત હાજરા હજુ૨ ભગવાન બિરાજતે હૈ ને ? આહાહા ! હાજરા હજુર ભગવાન હૈ ને જેની હાજરી લેની પડતી નહિ કે તુમ ફલાણા આયા હૈ ઐસા નહિ, એ તો હૈ હી અહીં. એ હૈ એ દર્શન જ્ઞાન ચારિત્રકો પર્યાયમેં પ્રાપ્ત હો ઈતના ભેદસે પ્રભુ તુમકો સમજાતે હૈ. પણ તે૨ા ભેદ ઉપ૨ લક્ષ ન રખના. હમ તો સમજાતે હૈ આત્મા. આહાહા ! તેરી દૃષ્ટિકા જોર આત્મા ઉપર લે લેના, પરિણમન ઉ૫૨ લક્ષ નહીં કરના, પરિણમનસે તો તુમકો સમજાયા હૈ. આહા ! સમજમેં આયા ? આહાહાહા !
તબ તત્કાળ હી ઉત્પન્ન હોનેવાલા અત્યંત આનંદસે દો બાત લેગા, જ્ઞાન અને આનંદ ઉત્પન્ન હો ગયા. બસ, દોઢિ બાત, હૈં ? તત્કાળ ઉત્પન્ન હોનેવાલા અત્યંત આનંદ, અત્યંત આનંદ જે આયા આનંદ એ ન જાનેવાલા. આહાહાહાહા ! સ્વરૂપકી દૃષ્ટિ કરાયા એ ચીજ હૈ એ તો દર્શન જ્ઞાન ચારિત્રકો પર્યાય પ્રાપ્ત હો એ આત્મા, તો ત્યાં લઈ ગયા દૃષ્ટિ. આહાહા ! અરે મધ્યસ્થથી સાંભળે ને આમ એકાંત-એકાંત પોકા૨ કરીને કરે છે શું બાપુ ? ભગવાન તુમ ભી ભગવાન હૈ ભાઈ ! પણ તેરી દૃષ્ટિમેં ફેર હૈ તો લગતા હૈ ( કે ) એકાંત હૈ સોનગઢકા, એકાંતવાદી હૈ! કહો પ્રભુ. આહાહા ! બાપા માર્ગ તો આ હૈ ભાઈ ! આહાહા !
અત્યંત આનંદસે જિસકે, આહાહા ! આનંદ પણ અત્યંત આનંદ લિયા ભાઈ. આહાહા !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #329
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૮
૩૧૫ અતીન્દ્રિય છે ને એય. આહાહા ! સ્વરૂપ ભગવાન આત્મા દર્શન જ્ઞાન ચારિત્રકી નિર્મળ પર્યાયકો પ્રાપ્ત હો એ આત્મા, પર્યાયકો પ્રાપ્ત હો એ આત્મા હોં, તો એ સૂનનેવાલાકી દૃષ્ટિ તત્કાળ દ્રવ્ય ઉપર ગઈ, ઔર (દષ્ટિ) જાનેસે તત્કાળ અત્યંત આનંદ ઉત્પન્ન હુઆ. આહા! પીછે કરેગા આપ કહેતે હૈ આત્માકી બાત, પીછે પ્રયત્ન કરેગા ઐસી બાત નહિ. થોડા પીછે અભ્યાસ કરેગા... (પીછે પીછે કી બાત નહીં).
અમારે ડોકટર પ્રશ્ન કરા ( કિયા) થા છે વિષ્ણુ હૈ ને પણ છે નરમ, રસ પડતે હૈ, કલકત્તાના છે ગાંગુલી નંઈ ? મોટો ડોકટર છે કલકત્તાનો હોમીયોપેથી. બ્રહ્મચારી છે હોં બાલબ્રહ્મચારી રૂપાળો, સૂનનેકો રસ પડ્યા હૈ તો આતે હૈ થોડા, કોઈ બોલાતે હૈ તો આતે હૈ વ્યાખ્યાન સૂનનેકે આતે હૈં વ્યાખ્યાન સૂનનેકા રસ અરે ! પ્રભુ દેખ તો ખરો બાપુ એ વેદાંત ને વિષ્ણુ ને એ બાત (યે મતપંથ) પ્રભુ આ પરમ સત્યકી હૈ નહિ ક્યાંય. આહાહા! શ્વેતાંબર જૈનમેં નહિ હૈ તો પીછે વળી દૂસરે અન્યમતમેં તો કહાંસે લાના? આહાહા ! આ શેઠિયાઓએ દિગંબરમેં જન્મ લિયા ઈસને કભી સૂના તો નહિ થા ઉસને. નહીં? આહાહા!
આ તો ચીજ ભગવાન. આહાહા! નાવ તરેરે મારી નાવ તરે, એમ આતમ અંદરમાં ખેલ કરે! હૈ? મેરી નાવ તરતી અંદર હો ગઈ, દૃષ્ટિ પડી દ્રવ્ય ઉપર, ગુરુએ કહા કે આ આત્મા હોં. આહાહાહા ! ઉસકા તત્કાળ દર્શન ઉત્પન્ન હુઆ. આહાહા ! પણ કાળલબ્ધિ પાકે તબ હોતા હૈને. ઐસા કહેતે હૈ ને? એય, કાળલબ્ધિ પાક ગઈ. આહાહા ! એ કાળલબ્ધિ હોગા તબ હોગા, પણ ઉસકા જ્ઞાન કરે કૌન? આ સમયે પ્રાપ્ત લબ્ધિ હૈ યહ તો ઐસે હી હૈ એ સમયે ઉત્પન્ન, પણ ઉસકા જ્ઞાન કૌન કરેગા? એ દ્રવ્ય ઉપર દૃષ્ટિ કરે તો ઉસકા જ્ઞાન હોગા. આહાહાહા ! “અત્યંત આનંદસે જિસકે હૃદયમેં,” ઓલાને આંખમાંથી આંસુ આવ્યા હતા, ઓલા “સ્વસ્તિ”, “સ્વસ્તિ”, “સ્વસ્તિ ”નો અર્થ કિયાને તેરા કલ્યાણ હો અવિનાશી, ત્યાં એને આંખમાંથી આંસુ આવી ગયા, આ તો હૃદયમેં- આત્મામાંથી આનંદ આયા. આહાહા !
એમ કે એકાંત તમે આત્માને જ બસ પરની અપેક્ષા રાખ્યા વિના સમજે, તો આ અપેક્ષા તો કહેતે હૈ વ્યવહાર કી, પણ વ્યવહારકી અપેક્ષા કહેતે હૈ, પણ વ્યવહારસે તો બતાના તો વો હૈ. વ્યવહારસે વ્યવહાર બતાના નહિ. અને વ્યવહારસે લક્ષ હોકર નિશ્ચય (પર) આતા હૈ ઐસા નહીં. એ દર્શન જ્ઞાન ચારિત્ર હૈ વ્યવહાર, પણ ઉસકા લક્ષસે દ્રવ્ય (અનુભવમેં) આતા નહીં. વો તો જિસમેં પ્રાપ્ત હોનેવાલા આત્મા હૈ ઉસકી દૃષ્ટિએ દર્શન જ્ઞાન પ્રાપ્ત હોતા હૈ. આહાહાહા ! સમજમેં આયા? આહાહા!
અમૃતચંદ્રાચાર્ય જ્યારે ટીકા કરતા હશેએનું હૃદય, આહાહા ! આનંદમાં ઉલસી ગયા છે અંદર, એક વિકલ્પ આયા હૈ પણ મેં કર્તા નહિ હોં, એ વિકલ્પકા કર્તા મેં નહીં – એ ટીકાકા મેં કર્તા નહીં. મેં તો સ્વરૂપ ગુપ્ત હું ને! આહાહા ! મેરા સ્વરૂપ રાગમેં આતા નહિ ને વાણીમેં આતા નહિ! આહાહા ! મેરા સ્વરૂપ તો રાગ ને વાણીસે અંતરમેં ગુમ હે ને! આહા! તો ટીકા મેરેસે હુઈ બિલકુલ નહિ અકિંચિકર હૈં. હવે ઓલા નિમિત્તકો અકિંચિકર કહેતે હે તો ( વિરોધ કરતે હૈં) એ નિમિત્તસે અકિંચિકર કહેતે હૈ પણ આચાર્ય પોતે કહેતે હૈ કે મેં અકિંચિકર હું ટીકા કરનેમેં મેરા કાંઈ પણ કાર્ય નહિ. આહાહાહા ! સમજમેં આયા?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #330
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ અત્યંત આનંદસે જિસકે હૃદયમેં, જિસકા હૃદયમેં એટલે જ્ઞાન (મેં) આત્મામેં, સુંદર બોધ તરંગ, આનંદ ને જ્ઞાન દો લિયા, હેં ને? અત્યંત આનંદસે જિસકે હૃદયમેં સુંદર બોધ તરંગ એટલે આનંદ સહિત જ્ઞાન હુઆ, એકલા જ્ઞાન નહિ હુઆ એમ કહેતે હૈ. આહાહા! એકલા જ્ઞાન, જ્ઞાન વો જ્ઞાને ય નહિ. આહાહા! જિસ જ્ઞાનમેં અતીન્દ્રિય આનંદ સાથમેં ન હો એ જ્ઞાન નહિ. આહાહાહા ! ક્યા કિયા દેખો? અત્યંત આનંદસે જિસકે હૃદયમેં, પ્રગટ ક્યા હુઆ ? “સુંદર બોધ તરંગ,” અત્યંત આનંદકી સાથ, આહાહા ! સુંદર બોધ તરંગ, બોધ નામ જ્ઞાનના તરંગો, આહાહા ! જ્ઞાનની ધારા સભ્ય ઉત્પન્ન હુઈ અંદર, આહાહા ! ભેદજ્ઞાનની ધારા ઉત્પન્ન હુઈ. રાગસે ભિન્ન ને અપના સ્વરૂપસે અભિન્ન ઐસી અનુભવની ધારા ઉત્પન્ન હુઈ. આહાહા !
પણ વો પ્રશ્ન ક્યા કિયા? પહેલે જ્ઞાનસે ઉત્પન્ન હોકર આનંદ ઐસા ન લિયા અત્યંત આનંદકી સાથ બોધતરંગ ઊઠા. આહાહાહા ! અનંત કાળમાં કદિ અપના આનંદકા સ્વાદ આયા નહીં થા, ક્યા એ અતીન્દ્રિય સ્વરૂપ આનંદ હૈ ! ઈસકા બોધ નહિ થા. યહાં જ્યાં દ્રવ્ય ઉપર લક્ષ ગુરુએ કરાયા, પરિણતિ ઉપર લક્ષ નહિ, પરિણતિ પ્રાપ્તવાળા ઐસા આ આત્મા. આહાહા!
પહેલી ચીજ તો આ કરનેકી હૈ, એ છોડકર ઉપરસે બધા ઐસા પડિમા લિયા ને બ્રહ્મચર્ય પ્રભુ ઉસમેં આ કયા લાભ હોગા ? આહા! ઉસમેં અભિમાન હો જાએગા. હમ ત્યાગી હૈ. હુમ બ્રહ્મચારી હૈ. હમ પડિમાધારી હૈ ઐસા, તો કોઈ આદર ન કરે તો આદર નહીં કરતે આ તો હુમ તો ત્યાગી હૈ. ભાઈ ! એ સમ્યગ્દર્શન બિનાકા અભિમાન હો જાએગા તેરે. આહાહા ! કયું કિ તેરી મહિમાવાળી ચીજ ઐસા તો તેરે જાના નહિ તે અને એ ચીજ જાનનેસે તો આનંદ સહિત જ્ઞાનકા તરંગ ઊઠેગા, આનંદ ને અત્યંત શબ્દ લિયા હૈ, ઉસસે સુંદર બોધ તરંગ ઐસા લિયા, સુંદર બોધતરંગ. આહાહા!
સુંદર જ્ઞાનકા તરંગ એ ઉત્પન્ન હોતા હૈ, એકલા જ્ઞાનતરંગ જ્ઞાનની ઉત્પત્તિ, જેમ પાણીમાં તરંગ ઊઠતે હૈ ને, પાણીમેં તરંગ, એમ અહીંયા સુંદર બોધતરંગ. આહાહા ! (શ્રોતા આનંદસે ઉલ્લલીત જ્ઞાન) અત્યંત આનંદ સહિતકા જ્ઞાન, પહેલે આનંદ લિયા. આહાહાહા! અત્યંત આનંદસે જિસકે હૃદયમેં સુંદર બોધ તરંગ, આહા! ઉછળને લગતી હૈ. એ સમ્યજ્ઞાનના તરંગો આનંદ સહિત ઉત્પન્ન હોતા હૈ કહેતે હૈ. આહાહા! એ પણ તત્કાળ ઉત્પન્ન હોતે હૈ. આહાહાહા ! પ્રભુ તુમ તો ઐસી ચીજ લેતે હૈ તુમ ભી અપ્રતિહત અને શ્રોતાકો ભી ઐસે લિયા તુમ. આહાહાહા ! (શ્રોતા:- અંતેવાસી શિષ્ય) અંતેવાસી, નિકટવર્તી. નજીક સૂનતે હૈ ને સંસાર જિસકા નિકટ અલ્પ હૈ. આહાહા!(શ્રોતા- ધારણામેં રૂકનેવાલા નહીં) એ બાત હૈ નહીં અહીંયા.
અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ એ આત્મા, દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાયને પ્રાપ્ત થાય આત્મા. તો ન્યાં આત્મા ઉપર દૃષ્ટિ કરાયા. આહાહા ! તો અત્યંત આનંદ, ઉત્પન્ન હોકર સુંદર બોધતરંગ ઊછળને લગતી હૈ, ઉછાળા મારતે હૈ જેમ પાતાળમાંથી પાણી ફૂટે, પાતાળમેં પાણી બહોત હૈ ઉપરસે પથ્થર તૂટ જાયે, ધારા નીકળતે. અહિંયા હૈ ગામ કયું ગામ કીધું (જનડા જનડા)? ત્યાં હું ત્યાં હમ કૂવા પાસે નીકળે થે વિહાર કરતે થે ને કૂવા પાસે, કૂવા હૈ અઢાર તો કોષ હૈ, કોષ પાણી નિકાલનેકા અઢાર અઢાર કોષ હૈ, અઢાર પણ, પાણી ખૂટતે નહિ ઇતના નીકળતે હૈ જનડા અહીંયા બોટાદ પાસે હમ નીકળે કૂવા પાસે. આ પાતાળકૂવા ફાટયા કહેતે હૈ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #331
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૮
૩૧૭ આહાહા ! જિસને અપની દૃષ્ટિ દ્રવ્ય ઉપર દિયા, આહાહા! એ દૃષ્ટિ જ્ઞાન ને ચારિત્રમાં અત્યંત આનંદ સહિત બોધતરંગ ઊઠયા. આહાહા! સમજમેં આયા?
જિસકે હૃદયમેં, હૃદય શબ્દ જ્ઞાનમેં. આહાહા ! સુંદર બોધતરંગ ઊછળને લગતી હૈ, ઊછળને લગતી હૈ. આહાહાહા ! અતીન્દ્રિય આનંદ સહિત જ્ઞાનકી ધારા, જ્ઞાન સ્વભાવ વસ્તુમેં સે ઊછળતી હૈ અંદર. આહાહા ! પાતાળમૅસે આતી હૈ પર્યાય અંદર, તળ તળમૅસે આતી હૈ. તળ, ધ્રુવ, વો ઉપર દૃષ્ટિ હોનેસે ઉસમેંસે જ્ઞાન તરંગ ઊઠતે હૈ. આહાહા ! “ઐસા યહ વ્યવહારીજન' દેખો, સમજમેં આતા હૈ ને નેમચંદભાઈ, ભાષા તો સાદી હૈ ભાવ તો કોઈ અલૌકિક હૈ, કબી તમારે વ્યાપારમેં આયા નહીં. છ ભાઈઓ ભેગાં થઈને વાત કરતા 'તાં આ વાત આવે ત્યાં ? ધંધાની હાલે આ કારખાના નાખ્યા. આહાહા! છ ભાઈઓ હેં ને? એ તો દરેકને હોય આઠ આઠ, બાર બાર, ભાઈ હોય. પણ એ ક્યાં વાત બાપુ છે. અરેરે?
અત્યારે તો ધર્મના નામે પણ ફેરફાર થઈ ગયો, હેં? અને વ્યવહારથી કરે ને વ્યવહારથી થાય એમ ન માનો તો એકાંત થઈ જાય છે. પ્રભુ કરો બાપુ! વ્રત કરો, તપ કરો, ઇન્દ્રિય દમન કરો, એમ કરતા કરતા ઉસસે તેરે નિશ્ચય સમ્યગૂ હોગા. એ પુણ્ય આસ્રવ એ સમ્યગ્દર્શનકા કારણ હૈ? આહાહા ! કલ આયા હૈ એ, વો એક અર્જીકા હૈ ને જ્ઞાનમતી દિલ્લીમેં કરાવે છે ને ૨૫ લાખનો જંબુદ્વિપ, હસ્તિનાપુરમેં કરાવે છે, એક મેરૂ પર્વત. આહાહા ! (વો કહતી હૈ) પુણ્ય આસવ, પુણ્ય આસ્રવસે નિશ્ચય હોતા હૈ. આહાહા! (ઐસા નહીં ભાઈ.)
અહીં તો આત્મા રાગરૂપે પરિણમતે હૈ, ઉસે આત્મા હિ કહેતે નહિ. આહાહા ! એ તો અણાત્મા હૈ. આ તો આત્માકી જો ચીજ હૈ અંદરમેં એરૂપે જો પરિણમે છે સમ્યગ્દર્શન જ્ઞાન તો ઉસકો આત્મા પ્રાપ્ત હુઆ એમ કહા, આત્મા વો પર્યાયકો પ્રાપ્ત હુઆ કહા, રાગ તો અણાત્મા હૈ, ચાહે તો વ્યવહારરત્ન (ત્રયકા) દયા દાન વ્રત ભક્તિકા (રાગ) આતા હૈ (યે ) દૂસરી બાત હૈ. હોતા હૈ અશુભસે બચનેકો, શુભ આતા હૈ પણ હૈ તો અણાત્મા. પુણ્ય હૈ, પુણ્ય એ કાંઈ આત્મા નહિ. નવતત્ત્વમેં તો પુણ્ય તત્ત્વ ભિન્ન હૈ, આત્મા ભિન્ન હૈ, પુણ્ય તત્ત્વ ભિન્ન હૈ. આહાહાહા ! સમજમેં આયા?
વ્યવહારીજન, ઉસ આત્મા શબ્દકે અર્થકો, આત્માકા શબ્દકે ભાવકો વાચ્યકો અચ્છી તરહ સમજ લેતા હૈ. હૈ? આહાહાહા ! આત્મા શબ્દ હૈ, તો એ શબ્દમેં કાંઈ આત્મા હૈ નહિ. આત્મા તો આત્મા હૈ. પણ એ આત્માના શબ્દ કહેનેસે આત્માકા અર્થ જો આત્મા હૈ ઉસકો સમજ લેતે હૈ. આહાહા! ભાઈ આ તો અભ્યાસ જોઈએ જરી પરિચય સત્યનો જોઈએ આ તો ભાઈ ઐસી બાત હૈ આ. આહાહા ! વ્યવહારીજન તો ઈસ આત્મા શબ્દકે અર્થકો, પદાર્થકો, આત્મા શબ્દકે અર્થકો એટલે આત્મા શબ્દક અર્થ નામ આત્મા પદાર્થ, અચ્છી તરહ સમજ લેતા હૈ. આહાહા ! અચ્છી તરહ સમજ લેતા હૈ એમ, ફેરફાર બિલકૂલ નહિ એમ. આહાહા! ભગવાન આત્મા પૂર્ણાનંદકે ઉપર જ્યાં લક્ષ જાતે હૈ તો જો પર્યાયમેં જો દર્શન જ્ઞાન હુઆ એ અહીં અચ્છી તરહ પરિણમન હોગા ઔર એ અચ્છી તરહ આત્માકો જાના ઉસને. સંદેહ રહિત ! દૂસરાકા પક્ષપાત બિના કે દૂસરામેં ભી કુછ હોગા, એ આ માર્ગ નહિ, એક હી હૈ (માર્ગ) બસ. આહાહા! ચૈતન્યકા અંદર લક્ષ કરકે જે જ્ઞાન ઉત્પન્ન હોતા હૈ એ એક હી સત્ય હૈ. સમજમેં આયા? સમજ લેતા હૈ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #332
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧
ઇસ પ્રકાર, જગત તો મ્લેચ્છકે સ્થાન ૫૨ હોને સે, જગત મ્લેચ્છને સ્થાન. આહાહા ! વ્યવહા૨નય ભી મ્લેચ્છકી ભાષાકે સ્થાન ૫૨. આહાહા ! દર્શન જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત હો એ આત્મા, એ પણ વ્યવહારી ભાષા મ્લેચ્છકે સ્થાને હૈ. આહાહા! કોઈ દૂસરા ઉપાય નહિ, (અભેદ ) કૈસે કહેના તો ઐસા વ્યવહા૨કા ભેદ પાડના ઔર સમજાના એ મ્લેચ્છ ભાષા હૈ, કહેતે હૈ. આહાહા !
૩૧૮
વ્યવહારીજન ભી મ્લેચ્છ ભાષાકે સ્થાન પર હોનેસે છે ને ? વ્યવહારનય ભી, મ્લેચ્છ કે સ્થાન ૫૨ જગત સૂનનેવાલા ઔર વ્યવહારનય ભી મ્લેચ્છકે સ્થાન ૫૨ હોનેસે બેય, વ્યવહારીજન હૈ યે ભી મ્લેચ્છકે સ્થાનમેં હૈ, ઔર (ભેદકી ) ભાષા ભી કહેના હૈ વો ભી મ્લેચ્છકી ભાષા હૈ વ્યવહાર. આહાહાહા ! જગત તો મ્લેચ્છકે સ્થાન ૫૨ હોનેસે ઔર વ્યવહારનય ભી મ્લેચ્છ ભાષાકે સ્થાન ૫૨ હોનેસે વ્યવહારીજનકો કયા સમજાવે ? આત્મા આત્મા કહે તો સમજે નહીં તો ભેદ પાડકર, તો એ ભેદ પાડના એ ભાષા મ્લેચ્છ ભાષા હૈ, આહાહા ! દર્શન જ્ઞાન ચારિત્રસે ભેદ પાડકર સમજાના એ ભાષા મ્લેચ્છ ભાષા હૈ. ગજબ હૈ ! તો વ્યવહાર કરતા તે૨ે કલ્યાણ હોગા એ વસ્તુ ક્યાં હૈ ? આહાહા ! એ ભાષા તો મ્લેચ્છ (કે) સ્થાનમેં ભી નહીં. આહાહા !
k
',
વ્યવહા૨, જગતકે જીવ મ્લેચ્છ કે સ્થાન૫૨ હોનેસે ઔર વ્યવહારનય ભી મ્લેચ્છ ભાષાકે સ્થાન ૫૨ હોનેસે ૫૨માર્થકા પ્રતિપાદન (કરનેવાલા ) હૈ ” વસ્તુકા કથન કરનેવાલા હૈ. આ આત્મા, ‘આ આત્મા ' દર્શન જ્ઞાન ચારિત્ર ને પ્રાપ્ત એ “ આ આત્મા ”, એમ વ્યવહારકા, આહાહા ! “ ૫૨માર્થકા પ્રતિપાદક કહેનેવાલા હૈ, ઇસલિયે વ્યવહારનય સ્થાપિત કરને યોગ્ય હૈ, ” વ્યવહારનય હૈ, વ્યવહારનય નહીં હૈ ( ઐસા ) નહિ, ઔર વ્યવહારનયકા વિષય ભેદ હૈ, વ્યવહા૨નયકો અસત્યાર્થ કહા માટે નહિ હૈ વિષય ઉસકા એમ નહિ, એ તો ત્રિકાળની દૃષ્ટિ કરાનેકો પર્યાયકો ભેદકો અસત્યાર્થ કા અભૂતાર્થ પણ હૈ એ તો ગૌણ કરકે જૂઠા કહા. વ્યવહા૨નય હૈ ઐસા સ્થાપિત કરને લાયક હૈ, પણ આદરણીય નહિ. આહાહાહાહા !
સ્થાપિત કરને યોગ્ય હૈ વ્યવહારનય હૈ સમજાનેમેં વ્યવહારનયસે સમજાના ઐસી મ્લેચ્છ ભાષારૂપ વ્યવહાર હૈ. આહાહાહાહા ! કિન્તુ બ્રાહ્મણકો મ્લેચ્છ નહીં હો જાના. બ્રાહ્મણને મ્લેચ્છ નહીં હો. સ્વસ્તિ કહેનેવાલાએ મ્લેચ્છ ભાષાસે સમજાવે ઓલાને પણ પોતે મ્લેચ્છ નહીં હોના. આહાહા ! ઇસ વચનસે વ્યવહારનય અનુસરણ કરને યોગ્ય નહીં, સ્થાપન કરને યોગ્ય હૈ, કે હૈ વ્યવહાર ઉસસે સમજાતે હૈ પણ આદરણીય નહિ. આહાહા ! ગજબ કામ કરે છે ને, આમાંય તે દી ’ હતો ઓલો ચીમન ચકુ હતો આઠમી ગાથામેં, ચીમન ચકુ છે ને ? જુઓ, આમાં વ્યવહા૨ે કીધું, પણ શું કીધું છે ? વ્યવહાર સમજાના એ મ્લેચ્છ ભાષાએ મ્લેચ્છને જેમ સમજાયા એમ વ્યવહા૨ીજનકો વ્યવહા૨ ભાષાસે સમજાયા, પણ સમજતે હૈ તો નિશ્ચય, વ્યવહા૨સે સમજતે હૈ ઔર વ્યવહારકા આશ્રય લેના ઐસા અહિંયા હૈ નહિ. આહાહા ! સમજમેં આયા ? ઇસ વચનસે વ્યવહારનય અનુસરણ કરને યોગ્ય નહીં. લ્યો પાઠમેં હૈ ને, ? હૈં. વચન વ્યવહારનયો નાનુસર્તવ્યોભ્યો સંસ્કૃતમાં હૈ કહેનેવાલે અહીં વ્યવહારમેં આયા હૈ, વિકલ્પ આદરણીય અનુસરણ લાયક નહીં. આહાહા ! વિશેષ કહેશે.
- પ્રમાણ વચન ગુરુદેવ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #333
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૮
૩૧૯
પ્રવચન નં. ૩ર ગાથા - ૮ તા. ૧૨-૭-૭૮ બુધવાર, અષાઢ સુદ-૭ સં. ૨૫૦૪
આઠમી ગાથાનો ભાવાર્થ છે ને? ભાવાર્થ હૈ. પંડિત નથી આવ્યા? (શ્રોતા:- પંડિતજી ભાવનગર ગયા છે) ભાવનગર ગયા છે.
કયા કહેતે હૈ? “લોગ શુદ્ધનાયકો નહીં જાનતે” અર્થાત્ લોક સામાન્ય જન વ્યવહારી હૈ, વો ધર્મી પૂર્ણ શુદ્ધ ચૈતન્ય ધર્મી જો શુદ્ધનયકા વિષય વો જાનતે નહિ. વસ્તુ જો અખંડ હૈ, અભેદ હૈ, ચૈતન્યસ્વરૂપ જિસમેં પર્યાયકા ભેદ ભી નહિ, એ ચીજકો લોક જાનતે નહીં, “ક્યોંકિ શુદ્ધનયકા વિષય તો અભેદ એકરૂપ વસ્તુ હૈ,” શુદ્ધનયકા વિષયકો નહીં જાનતે (એ) શુદ્ધનયકો નહીં જાનતે. કયોંકિ શુદ્ધનયકા વિષય અભેદ એકરૂપ વસ્તુ છે. એકરૂપ, અભેદ એકરૂપ, ઉસમેં પર્યાયકા ભેદ નહિ, રાગકા સંબંધ નહિ, સંયોગકા સંબંધ નહિ. આહા ! (શ્રોતાઃએ તો ત્રિકાળસ્વરૂપ છે.) એ વર્તમાન, એ ત્રિકાળી વસ્તુ, ત્રિકાળ કહેનેમેં આતા હૈ પણ વર્તમાનમેં અભેદ અખંડ વસ્તુ. આહાહા ! એકરૂપ વસ્તુ વર્તમાનમાં એમ. વર્તમાનમેં એકરૂપ અભેદ એકરૂપ વસ્તુ, ઉસકો તો વ્યવહારીજન અનંતકાળમેં અભ્યાસ નહિ તો જાનતે નહિ. હૈ? એ અભેદ એકરૂપ વસ્તુ ત્રિકાળ, ત્રિકાળ એ બી એક લાગુ, પણ વસ્તુ હૈ બસ, એકરૂપ સામાન્ય, ધ્રુવ. આહાહા!
કિંતુ તે અશુદ્ધનાયકો હી જાનતે હૈ!” વ્યવહારનયકો જાનતે હૈ ઐસા, નહિ કહેકર અશુદ્ધનયકો જાનતે હૈ, અશુદ્ધનય કહો કે વ્યવહાર એટલે કયા કિયા? કે વસ્તુ જો હૈ એકરૂપ અભેદ અખંડ, ઉસકો અજ્ઞાની અનાદિસે પરિચય નહિ અભ્યાસ નહિ, વ્યવહારીજન ઉસકો જાન સકતે નહિ. વો તો અશુદ્ધનયકો જાનતે હૈ, રાગકો ને ભેદકો એ જાનતે હૈ. ભેદકો જાનતે છે કે ભાઈ આ જ્ઞાન એ આત્મા, જ્ઞાન એ આત્મા, જાને તે આત્મા ઐસા ભેદ, ભેદ કરકે જાનતે હૈ. સમજમેં આયા? કિન્તુ અશુદ્ધનયકો હી જાનતે હૈ ઐસા લિયા, એ તો ભેદકો હી જાનતે હૈ ભેદસે અભેદ કયા ચીજ હૈ ઉસકો જાનતે નહીં. આહાહા!
કયોંકિ ઉસકા વિષય ભેદરૂપ અનેકરૂપ પ્રકાર હૈ” અશુદ્ધનયકા વિષય ભેદરૂપ અનેક પ્રકાર હૈ. જોયું? શુદ્ધનયકા વિષય અભેદ એકરૂપ હૈ તો અશુદ્ધનયકા વિષય ભેદ અનેકરૂપ હૈ. સમજમેં આતે હૈ? આ તો વિષય સૂક્ષ્મ હૈ.
ઇસલિયે વ્યવહારક દ્વારા હી પરમાર્થકો સમજ સકતે હૈ' એ કારણે એ અશુદ્ધનયકો નામ ભેદકો જાનતે હૈ અનેક પ્રકાર હૈ ઉસકો જાનતે હૈ, અભેદ ને એકરૂપ વસ્તુકો જાનતે નહીં. ઉસકો વ્યવહારસે, વ્યવહારક દ્વારા હી પરમાર્થકો સમજ સકતે હૈ, ભેદદ્વારા પરમાર્થકો સમજ સકતે હૈ. આ જ્ઞાન તે આત્મા, દર્શનકો પ્રાપ્ત થાય એ આત્મા, ઐસા ભેદ કરકે સમજ સકતે હૈ... કયા કહેતે હૈ?કે આત્મા તો અભેદ હૈ, એક અખંડ અભેદ હૈ વસ્તુ પણ વો અભેદકો જાનતે નહિ તો ઉસકો સમજાયા કે દર્શન જ્ઞાન ચારિત્રકો જે પ્રાપ્ત હો ભેદસે સમજાયા. દર્શન જ્ઞાન ચારિત્રકો જે પ્રાપ્ત હો, એ આત્મા, સમજમેં આયા? આહાહા! આવી છે વાત. વ્યવહારકે દ્વારા હી, વ્યવહારસે નિશ્ચય હોતા હૈ એ પ્રશ્ન અહિંયા નહિ. ફક્ત વ્યવહારસે ભેદસે અનેક પ્રકાર બતાને?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #334
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૦.
સમયસાર સિદ્ધિ ભાગ-૧ અભેદ એકરૂપકો જાનતે હૈ, ભેદસે અનેક પ્રકારસે એક ચીજકો ઉસમેં ભેદ નહિ છતાં ભેદ બતાકર કે ભાઈ જો જ્ઞાન તે આત્મા, જ્ઞાનકો પ્રાપ્ત હો એ આત્મા. ઐસે જ્ઞાનના ભેદ કરકે બતાયા. તો વો જાણે કે હા, વો જાનનેવાલા જ્ઞાન, જ્ઞાન એ આત્મા, તો વ્યવહારકે દ્વારા, ભેદકે દ્વારા અભેદકો સમજ સકતે હૈં. એ કારણ વ્યવહારસે સમજાનેમેં આતા હૈ. આહાહા ! આવી વાત છે. એ વ્યવહાર કયા? કોઈકો તો દયા પાળ સકતે હૈ ને વ્રત કર સકતે હૈ ને ભક્તિ કર સકતે હૈ એ વ્યવહાર દ્વારા, એ બાત અહિંયા હૈ નહીં. અહિંયા તો એક વસ્તુ અભેદ અખંડ તત્ત્વ હૈ આત્મા, ઉસમેં ભેદ હૈ નહિ. ગુણ અનંત હૈ, છતાં અનંત ગુણનું રૂપ અભેદ એક ચીજ હૈ, તો અભેદકો અનાદિ કાળકા અભ્યાસકે અભાવમેં જાણ સકતે નહિ તો ભેદકો સમજાના પડે કે ભેદ આયા એ વ્યવહાર આયા, ભેદકે દ્વારા વ્યવહારક દ્વારા કે જો ભાઈ અંદર આત્મા જો હૈ ને? આ જાને હેં ને? જાને હેં ને? જ્ઞાન એ આત્મા. ઐસા ભેદ કરકે વ્યવહાર કરકે અભેદકો બતાયા. વ્યવહાર કરતે-કરતે અભેદ હોગા એ અહીંયા પ્રશ્ન હૈ નહીં. વ્યવહાર આચરણ કરતે નિશ્ચય હોગા એ અહિંયા પ્રશ્ન હૈ નહિ.
અહિંયા તો ઉસકો અભેદ ચીજકો નહીં સમજતે તો ભેદ દ્વારા, ઉસમેં હૈ ગુણીમેં ભેદ હૈ પણ અભેદ તરીકે હૈ, ઉસકો ભેદ બતાકર, ભિન્ન બતાકર કે જાનનેવાલા, પહેલેમેં તીન (ભેદ) લિયા થા. સાતમી ગાથામાં અહિંયા એક જ્ઞાન જ લિયા, હવે. આહાહા ! સમજમેં આયા? એ તો એનો એ જ વિષય છે એને વિષય તો એને એ, પણ એને એ ટૂંકામાં બતાયા. યહાં વ્યવહારને દ્વારા કહેનેમેં આયા કે પરમાર્થકો, પરમાર્થકો એટલે વસ્તુ જે અખંડ અભેદ ચૈતન્ય તત્ત્વ, જિનતત્ત્વ જે વસ્તુ અનાદિ એકરૂપ વસ્તુ હૈ, ઉસકો એકરૂપકો નહિ જાનનેવાલકો અનેક નામ ગુણાદિ ભેદકે દ્વારા ઉસકો અભેદકો બતાતે હૈ ઐસા વ્યવહાર આયા બિના રહેતે નહીં, સમજમેં આયા? છતાં વ્યવહારકા અનુસરણ કરને લાયક નહીં. ભારે ભાઈ આ. આહાહા !
મોટી તકરાર આ ગાથામાં ચીમન ચકુ હતો એણે આ કાઢયું'તું જુઓ આમાં વ્યવહાર છે. પણ કયા કીધું, વ્યવહારસે કીધું? વ્યવહારસે તો ભેદસે સમજાના પણ એથી ભેદસે સમજેગા, માટે રાગની ક્રિયા કરે તો સમજેગા ઐસે અહિંયા બાત હૈ નહીં, અહિંયા તો અખંડ એક રૂપકો જે નહિ જાનતે હૈ, તો જ્ઞાન, આ જાનતે હૈં ને, જાનનેવાલા ગુણ હું એ જ્ઞાન એક આત્માકા એ આત્મા હૈ, રાગ એ અણાત્મા હૈ, શરીર એ અણાત્મા હૈ, ને જ્ઞાન એ આત્મા હૈ, ઐસા ભેદ કરકે બતાયા, પણ બતાના હૈ અભેદ. ભેદસે લતાના (હે) અભેદ, તો ભેદ સૂનકર ભેદકા આશ્રય લેના નહિ હૈ, સુનનેવાલેકો ભી ભેદસે અભેદકો જાનના, જાનના હૈ. આહાહા ! આવો ઝીણો માર્ગ. આ સામાયિક કરો ને પડિક્કમણા કરો ને ફલાણુ કરો ને ભક્તિ કરો ને થઈ રહ્યું. લ્યો આહાહા ! એ તો અનંતબૈર કિયા ભાઈ એ કોઈ ચીજ નહીં.
અહિંયા વ્યવહાર દ્વારા આમ, ગુણી જો એકરૂપ અભેદ હૈ ઉસકો ભેદકે દ્વારા જનાના ઇતના વ્યવહાર બિચમેં આયા વિના રહેતે નહિ. પણ વ્યવહારસે જાનનેમેં આનેવાલી તો ચીજ અભેદ હૈ. આહાહા ! વ્યવહાર વ્યવહારકો જણાતે હૈ ઐસા નહિ. વ્યવહાર જણાતે હૈ ઉસકો (અભેદકો) સમજમેં આયા? આવો માર્ગ હજી તો આ સમ્યગ્દર્શનકી વાત ચલતી હૈ.
સમ્યગ્દર્શન જિસકો પાના હૈ, ઇસકો ભેદસે પહેલે સમજાના પડ, કે જુઓ ભાઈ વસ્તુ જો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #335
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૮
૩૨૧ ત્રિકાળી છે એ જ્ઞાન તે “આત્મા છે, દૈષ્ટિ ત્યાં લગાવો, જ્ઞાન એ આત્મા છે, તો જ્ઞાન ઉપર દૃષ્ટિ લગાવો ઐસા નહિ. સમજમેં આયા? આહાહા! આ જાનન, જાનન, જાનન જે ભાવ હૈ એ આત્મા એમ કરીને તેરા લક્ષ દ્રવ્ય ઉપર જાના પડેગા. જ્ઞાનસે બતાયા પણ જ્ઞાન ઉપર લક્ષ રખના ઉસકો એ માટે બતાયા હૈ નહિ. સમજમેં આયા? જ્ઞાનસે આત્મા બતાયા પણ જાનનેવાલકો, જ્ઞાનમેં રૂકને (કે લિએ) બતાયા ઐસા નહીં. એ જ્ઞાન તે આત્મા. આહાહા ! ત્યાં જા. ઐસા ભેદ દ્વારા અભેદકો સમજાયા, આહાહા! આ વિષય. (શ્રોતા – બતાનેવાલેકા તો ઉપકાર માના ચાહિએ ને) એ વળી દૂસરી બાત હૈ, એ તો ઉસકા વિકલ્પ આતા હૈ, એ વળી દૂસરી બાત હૈ. પણ ચીજ ક્યા હૈ? ચીજ જો હૈ યે તો એકરૂપ અભેદ હૈ તો અભેદકો તો સમજે શી રીતે? આત્મા અભેદ હૈ, આત્મા એક હૈ, પૂર્ણ હૈ, પણ એ સમજે શી રીતે? તો ઉસકો ઐસા બહોત બહોત ટૂંકામે કહેનેમેં આતા હૈ, તો કે જ્ઞાન તે આત્મા. સમજમેં આયા? મૂળ તો પાઠમેં તીન લિયા હૈ, આહાહા ! વ્યવહારક દ્વારા હ પરમાર્થકો સમજ સકતે હૈ, ભેદસે એટલે દર્શન જ્ઞાન ચારિત્રકો જો પ્રાપ્ત હોતા હૈ એ આત્મા, હૈ તો ભેદ દર્શન જ્ઞાન, રાગકો પ્રાપ્ત હોતા હૈ કે નિમિત્તકો પ્રાસ હોતા હૈ એ બાત તો અહિંયા હૈ નહિ. દર્શન જ્ઞાન-જિસમેં રુચિ, જ્ઞાન ઔર સ્થિરતા ઉસકો જો પ્રાપ્ત કરે એ આત્મા. તો ભેદસે બતાયા અભેદ, ભેદ ઉપર લક્ષ કરાનેકો નહીં, ભેદ ઉપરસે લક્ષ છોડકર અભેદહી દૃષ્ટિ કરાનેકો. દેવીલાલજી! આવી વસ્તુ છે.
(શ્રોતા:- ભેદ પહેચાને તબ અભેદ પહેચાનેને) એ બાત અહિંયા હૈ નહિ. ભેદ પીછાનના એ પ્રશ્ન અહિંયા હૈ નહિ. ભેદસે અભેદ બતાના હૈ. જ્ઞાન તે આત્મા માટે જ્ઞાન પહેલાં જાનના એ તો વ્યવહાર હૈ એ તો આયેગા પીછે, પણ વો તો વ્યવહાર કિસકો? જે જ્ઞાન તે “આત્મા” ઐસા આત્માના અનુભવ હુવા વો તો પરમાર્થ શ્રુત કેવળી એ (ગાથા) નવ દસમાં આયેગા, અને જ્ઞાન તે આત્મા, એ જ્ઞાનકો જાને એ વ્યવહાર હૈ એ વ્યવહાર શ્રુતકેવળી હૈ, પણ વો દૃષ્ટિ હુઈ ઉસકો. આહાહા ! ઝીણી વાત બહુ છે.
અહિંયા તો હજી આઠમી ગાથા ચાલે છે ને? આઠમીમાં તો ત્રણ બોલ લિયા હૈને ? દર્શન જ્ઞાન ચારિત્રસે જો પ્રાપ્ત હોતા હૈ એ આત્મા ઐસા નહીં કહા, કયા કહા? દર્શન જ્ઞાન ચારિત્રસે પ્રાસ હો એ આત્મા ઐસા નહીં કહા પણ જે આત્મા દર્શન જ્ઞાન ચારિત્રકો પ્રાપ્ત હોતા હૈ, એ આત્મા. આહાહા ! “એ” અને “એનાથી”, ઇતના ફેર દર્શન જ્ઞાન ચારિત્રકો પ્રાપ્ત હોતા હૈ એ “જે”, દર્શન જ્ઞાન ચારિત્ર, રાગકો પ્રાપ્ત હોતા હૈ એ બાત તો હૈ નહીં. દર્શન જ્ઞાન ચારિત્રકો પ્રાપ્ત હોતા હૈ “જે' “તે આત્મા, દર્શન જ્ઞાન ચારિત્રસે પ્રાપ્ત હોતા હૈ એ આત્મા ઐસા નહીં. સમજમેં આયા? બહોત ફેર ઊગમણા આથમણા ફેર હૈ બેયમેં, કલ કહા થા રાત્રિકો નહીં?
વસ્તુ, રાગ હો, ધર્મી જ્ઞાનીકો ભી રાગ તો હોતા હે રાગ હોતા હૈ વિષયકા રાગકા આદિ હો પણ વો ચીજ તો દુઃખરૂપ હૈ, હેય હૈ, પણ (સાધકકો ભી) આતે હૈ, પણ એ તો હેય હૈ, વો તો દૂસરી બાત. પણ અહિંયા આત્મા દર્શન જ્ઞાન ચારિત્રકો પ્રાપ્ત હોતા હૈ જે, “જે' એટલે આત્મા. દર્શન જ્ઞાન ચારિત્રકો પ્રાપ્ત હોતા હૈ તો એ ભેદસે બતાયા. આત્મા દર્શન જ્ઞાન ચારિત્રકો પ્રાપ્ત હોતા હૈ એ “આત્મા”. “આત્મા’દર્શન શાન ચારિત્રસે પ્રાપ્ત હોતા હૈ એ “આત્મા'ઐસા નહીં. સમજમેં આયા? ( શ્રોતા:- દર્શન જ્ઞાન ચારિત્ર કો આત્મા પ્રાપ્ત કરતા હૈ) ઈ આત્મા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #336
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ દર્શન જ્ઞાન ચારિત્રકો પ્રાપ્ત કરતા હૈ, પર્યાયમેં વો આતા હૈ, એ પર્યાયમેં એ બતાતા હૈ દ્રવ્યનેને ! પર્યાય ઉપર લક્ષ કરાના નહિ, કે દર્શન જ્ઞાન ચારિત્રસે પ્રાપ્ત હો યે આત્મા, તો તો દર્શન જ્ઞાન ચારિત્રકા લક્ષ કરે તો એ તો પર્યાયકા લક્ષ હુઆ. સમજમેં આયા? ઝીણી વાત હૈ ભાઈ.
આ તો પહેલી ૧૨ ગાથાઓ તો પીઠિકા હૈ સારા (આખા) સમયસારકી ! એ આત્મા પૂર્ણાનંદ એકરૂપ વસ્તુ હૈ ને વસ્તુ! એ તો અભેદ ને એકરૂપ હૈ. ઉસકો નહિ જાનનેવાલેકો ઇતના ભેદ બતાયા કે “જે” એટલે આત્મા, દર્શન જ્ઞાન ચારિત્રકો પ્રાપ્ત હો એ આત્મા. તો ઉસકા લક્ષ તો આત્મા ઉપર હૈ, દર્શન જ્ઞાન ચારિત્રકો પ્રાપ્ત હુઆ વો આત્મા. ચંદુભાઈ ! આહાહા ! (શ્રોતાઃ- “જે' પર સારા વજન છે) “જે ” દર્શન જ્ઞાન ચારિત્રકો પ્રાપ્ત હોતા હૈ. “જે' ત્યાં દૃષ્ટિ. આહાહા! અને “જે ” દર્શન જ્ઞાન ચારિત્રસે પ્રાપ્ત હોતા હૈ. ઐસા નહીં. આહાહા!તો ઉસકી દષ્ટિ પર્યાય ઉપર રહી. ઉસસે પ્રાપ્ત હોતા હૈ, ઉસસે પ્રાપ્ત હોતા હૈ, અને આ તો “જે દર્શન જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત હુઆ તે આત્મા. સમજમેં આયા? સમયસાર ગૂઢ વસ્તુ હૈ. આહાહા !
ભેદ કરકે બતાયા તો ઇતના એ અભેદ ચીજ દર્શન જ્ઞાન ચારિત્રકો પ્રાપ્ત હોતી હૈ. આહાહા! એ ચીજ આત્મા. બહુમાંય બહુ ટૂંકામેં કહેતે હૈ તો ઇતના તો કહેના પડે કે આગળ લેગા તો એ ત્રણસેંસે એક લેગા વળી. આ તો તીન લિયા હૈ પીછે એક લેગા. જ્ઞાન તે આત્મા, નવ-દશ (ગાથામાં) આહાહા ! રાગ હોતા હૈ, સમકિતીકો-જ્ઞાનીકો ભી રાગ આતા હૈ, પણ હૈ રાગ દુઃખરૂપ, હેયરૂપ, આકૂળતારૂપ. ઉસસે આત્મા જાનનમેં આતા હૈ, એ તો પ્રશ્ન હૈ હી નહીં ઔર વો દુઃખકો પ્રાપ્ત હોતા હૈ એ આત્મા, એ ભી નહિ. દુઃખ શબ્દ રાગસે આત્મા પ્રાપ્ત હો એ તો નહીં. પણ આમા રાગકો પ્રાપ્ત હોતા હૈ એ આત્મા નહિ. સમજમેં આયા? રાગકો પ્રાપ્ત જે હો તે આત્મા એ નહિ ઔર રાગસે પ્રાપ્ત હો આત્મા એ નહીં હવે દર્શન જ્ઞાન ચારિત્રસે પ્રાપ્ત હો આત્મા એ નહીં. આહાહાહા ! ગજબ વાત.
જુઓ તો વાણી આ સિદ્ધાંત કહેવાય. વીતરાગની વાણી આ કહેવાય. આહાહા! દિગંબર સંતો એ તો કેવળજ્ઞાનના કેડાયતો, કેવળજ્ઞાન રેડયા હે એકલા. આહા !કિતના સ્પષ્ટ છે, કે જે આત્મા રાગકો પ્રાપ્ત હો એ આત્મા ઐસા કહા નહીં. નવરંગભાઈ ! ઔર રાગસે આત્મા પ્રાપ્ત હો ઐસા કહા નહિ. હવે દર્શન જ્ઞાન ચારિત્રસે પ્રાપ્ત હો ઐસા કહા નહિ, પ્રેમચંદજી! બહુ ધ્યાન રાખનેકા આ સમજનેકી ચીજ છે. આહાહા ! પીછે જ્ઞાનીકો રાગ હો પણ જ્ઞાનીકી દૃષ્ટિ દ્રવ્ય ઉપર હૈ એ સિદ્ધ કરના હૈ. સમજમેં આયા? અને અજ્ઞાનીકો ભી દૃષ્ટિ દ્રવ્ય ઉપર લગાના હૈ, એ અહિંયા સિદ્ધ કરના હૈ.
ભેદ પાડ કરકે કે આત્મા દર્શન જ્ઞાન ચારિત્રકો, “જે' દ્રવ્ય,' “જે વસ્તુ દર્શન જ્ઞાન ચારિત્રકો પ્રાપ્ત હો એ આત્મા તો ત્યાં દેષ્ટિ તો દ્રવ્ય ઉપર લગાના હૈ અને દર્શન જ્ઞાન ચારિત્રસે પ્રાપ્ત આત્મા તો ત્યાં દૃષ્ટિ દર્શન જ્ઞાન ચારિત્ર (પર્યાય) ઉપર જાતી હૈ. આહાહા ! સમજમેં આયા? એ નવરંગભાઈ ! શું કઠણ લાગ્યું હવે આમાં? પાણી ગળવાનો ભાવ છે રાગ એ આત્મા પ્રાપ્ત કરે એ ના પાડતે હૈ એમ કહેતે હૈ. આહાહા ! રતિભાઈ ! ભાઈનો પ્રશ્ન હતો પહેલે? ક્યાંની કયાં ચાલી ગઈ વસ્તુ. આહાહા ! ભગવંત તું ક્યા હૈ? કે મૈ તો હૂઅભેદ પણ એ જિસકો અભેદકા ખ્યાલ નહિ, અભેદકા અનુભવ નહિ, અભેદ કો પહોંચ સકતે નહિ. ઇસકો કયા કરના?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૨૩
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૮ કયા, કઈ રીતે સમજાના? એ આ રીતે સમજાના. જે વસ્તુ જે અભેદ હૈ ભેદકો પ્રાપ્ત હોતી હૈ, આહાહા! પ્રાપ્ત હોતી હૈ ભેદકો, દર્શન જ્ઞાન ચારિત્રકો, ભેદસે અભેદ પ્રાપ્ત હોતા હૈ ઐસી બાત નહિ. દર્શન જ્ઞાન ચારિત્રસે આમા પ્રાપ્ત હો ઐસા નહીં લિયા. ફક્ત, દર્શન જ્ઞાન ચારિત્રકો જે પ્રાપ્ત હોતા હૈ, અભેદ ચીજ હૈ એ ભેદ પરિણમન જે હોતી હૈ. આહાહા ! તો એ પરિણમન દ્વારા અભેદકો બતાયા. જોર તો ત્યાં દીયા હૈ પરિણમન દ્વારા એ પરિણમન કરનેવાલા “જે હૈ “એ” આત્મા. તો એ આત્મા ઉપર દૃષ્ટિ લગાયા હૈ પરિણમન કરનેવાલી ચીજ હૈ વો આત્મા કહે તો તો પર્યાય ઉપર દૃષ્ટિ હુઈ, એ આત્મા તો ત્યાં હું નહિ. આહાહા!
અતઃ વ્યવહારનયકો પરમાર્થકા કહેનેવાલા જાનકર, પરમાર્થકા કહેનેવાલા જાનકર, પરમાર્થકા પ્રાપ્ત કરાનેવાલા જાનકર ઐસા અહીં નહિ. આહાહા ! પરમાર્થકા કહેનેવાલા જાનકર ઉસકા ઉપદેશ દિયા જાતા હૈ. આહાહા! કોઈ ઉપાય નહીં દૂસરા, અખંડ આનંદ પ્રભુ અભેદ એકરૂપ ચીજ અને જિસકી દૃષ્ટિમેં અભેદ આયા હૈ તો ઉસમેં ગુણ તો હૈ પણ અભેદકી દૃષ્ટિમેં ભેદ દિખતે નહિ, એ અંદર ગુણ હૈ એ દિખતે નહિ એમ કહેતે હૈ, આ ભેદ હૈ એ તો વર્તમાન પર્યાયકા કહા. આહાહા! પર્યાયકો પ્રાપ્ત હો વો આત્મા, તો ત્યાં દષ્ટિ દ્રવ્ય ઉપર લગાયી હૈ, આહાહા! ગજબ વાત!! એકેક ગાથા એકેક પદ કિતની ગંભીરતાસે ભરા હૈ. (શ્રોતા:- દર્શન જ્ઞાનકો પ્રાપ્ત હો વો આત્મા) જ્ઞાનકો પ્રાપ્ત હો એ તો પીછે લેગા, અહિંયા તો દર્શન-જ્ઞાનચારિત્રકો પ્રાપ્ત હો તે આત્મા, પછે લેગા કે જ્ઞાન તે આત્મા એ પીછે લેગા એ બી વ્યવહાર હૈ. ઇતના થોડા તો વ્યવહાર આયા વિના રહેતે નહિ. છતાં વ્યવહાર અનુસરણ કરને લાયક હૈ નહિ. અનુકરણ કરને લાયક આદરણીય હૈ નહિ. આહાહા !
અરે! ચોરાશીના અવતારમાં અનંતકાળથી ડૂબી ગયો છે, ડૂબી રહ્યો છે, દુઃખમાં ડૂબી ગયો છે ઈ, એને દુઃખથી મુક્ત કરવા માટે, કરનેકો અભેદકો સમજાનેમેં, ભેદસે સમજાના એ સિવાય દૂસરી કોઈ ચીજ આતી નહિ. એ ભેદ તે ક્યા? ઉસકા દર્શન જ્ઞાન ચારિત્રકા પરિણમન વો ભેદ, એ પરિણમનકો પ્રાપ્ત હો એ આત્મા. આહાહા ! થોડામાં પણ પરમ સત્ય હોના ચાહિએ ને ? આહાહા!
ઇસકા અર્થ યહ નહીં સમજના ચાહિએ, કયા કિયા?” કે વ્યવહારનયકો પરમાર્થના કહેનેવાલા જાનકર, ઉસકા ઉપદેશ દિયા જાતા હૈ પણ ઉસકા અર્થ એ સમજના નહીં કે “અહિંયા વ્યવહારકા આલંબન કરાતે હૈ” આહાહા ! દર્શન જ્ઞાન ચારિત્રકો પ્રાપ્ત હો એ આત્મા તો દર્શન જ્ઞાન ચારિત્રકા આલંબન કરાતા હૈ ઐસા નહીં. આહાહા ! (શ્રોતા:- ભેદ ઔર અભેદકી જાતિ તો એક હૈ) ભેદ હો ગયા, એ વસ્તુ વ્યવહાર હો ગઈ. પર્યાય માત્ર વ્યવહાર હૈ, દ્રવ્ય હૈ વો નિશ્ચય હૈ ને પર્યાય હૈ વો વ્યવહાર, ભલે નિર્મળ પર્યાય હો. આ નિર્મળ પર્યાયકી બાત કિયા ને? દર્શન જ્ઞાન ચારિત્રકો પ્રાપ્ત હો એ નિર્મળ પર્યાય છે. આહાહાહા ! (શ્રોતાઃ- પર્યાય ભી નિર્મળ અને દ્રવ્ય ભી નિર્મળ જાત એક હો ગઈ ) એ અત્યારે બાત નહિ. અહીં તો જનાના કિ બાત કરના, જે ચીજ હૈ અંદર વસ્તુ મહા પ્રભુ અનંત ગુણકી સંપદાના મહા મહેલ, મહેલ એટલે મહેલ, મેલ નહીં મહેલ, જે મહેલમેં અનંતી ચીજ સંપદા પડી હૈ, જેમ આ મહેલ હોતા હૈ ને જેમ ઘર વખરા ઘર વખરા હોતા હૈને? કયા કહેતે હૈ? ફર્નિચર, તો આ આત્મા ઐસા મહેલ છે કે ઉસમેં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #338
--------------------------------------------------------------------------
________________
૩૨૪
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧ અનંતા ફર્નિચર પડા હૈ. અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત દર્શન ઐસા અનંતાનંત પણ વો સબ એકરૂપમેં હૈ, દ્રવ્યસે ભિન્ન હૈ નહીં. હવે ઉસકો ભિન્ન કરકે બતાના, તો નામરૂપી કથન કરકે કથન માત્રસે વ્યવહારસે કહેનેમેં આતા હૈ. આહાહા ! સમજમેં આયા?
આવો ઉપદેશ એટલે લોકોને એવું લાગે, કંઈ કરના ધરના કુછ નહીં ને આનંદ બહોત હૈ. આગ્રામેં એક પંડિત હતાં બાબુ એક કલાક સૂના, સભા મોટી બડી થી, પાટણીના મકાનની પાછળ જગ્યા હતી આ બાજુમાં એક વ્યાખ્યાન હુઆ (પંડિત) ઉભા હો ગયા. બડા આનંદકી બાત, કરના ઘરના કૂછ નહિ? અરે! પ્રભુ, એમ કોઈ વ્રત કરના, ભક્તિ કરના, તપ કરના કુછ નહિ. અરે! ભગવાન એની તો બાતેય ક્યાં છે અહિંયા? વો ચીજ આત્માને પ્રાપ્ત હો ઉસસે, એ આત્મામેં હૈ હી નહિ અને ઉસમેં હૈ નહિ ઉસસે પ્રાપ્ત કૈસે હો? અહિંયા તો ઉસમેં હૈ દર્શન જ્ઞાન ચારિત્ર સ્વભાવ તો ઉસસે ભી પ્રાપ્ત હો ઐસા નહિ કહી. પરિણતિસે એ પ્રાસ હો એસા નહિ. “જે પરિણતિકો પ્રાપ્ત હોતા હૈ, એ દ્રવ્ય હૈ. આહાહા!
આ તો સિદ્ધાંત હૈ ત્રણ લોકના નાથ. સર્વજ્ઞ પરમેશ્વર વીતરાગ. એક સમય, સેકન્ડનો અસંખ્યમો ભાગ ઉસમેં તીન કાલ એક સમયમેં તીન કાલ, આહાહા ! ઔર તીન લોક ઔર અલોક જાનતે હૈ, એ ભગવાનકી વાણી આ હૈ. આહાહા ! બાપુ, એ શું ચીજ છે ભાઈ, વો સંતો ! વાણી ભગવાનકી હૈ વો કહેતે હૈ કે માર્ગ તો ઐસા હૈ હમ (ને) ભી ઐસે જાના હૈ, ભગવાન ઐસા કહેતે હૈ, વસ્તુ ઐસી હૈ. આહાહા! ક્યા ફૂરસદ નહીં, ધંધા આડે ફૂરસદ નહીં, ધર્મને નામે જાય તો ગજરથ ચલાવો ને મંદિર ને, આહા ! પચ્ચીસ પચ્ચીસ હજાર માણસ, હજાર હજાર માણસ વચ્ચે એકેક બેંડવાજા રથ નીકળેને? અમારે રથ નીકળ્યો 'તો ને ત્યાં જયપુર ચાલીસ હજાર માણસ હારે, હમ યે ને તબ એકવીસ તો હાથી મોઢા આગળ, એકવીસ હાથી, હજાર હજાર આદમી બિચમેં એક એક બેન્ડ કેમકે લોકોને સંભળાય એવા હજાર આદમી હો પણ એ તો, બાપુ! એ તો બહારની પ્રવૃત્તિ હૈ એ કાંઈ આત્માસે હોતી હૈ, ને આત્મા કરતે હૈ, તો હોતા હૈ ઐસા હૈ નહીં. આહાહા! ઉસમેં લક્ષ હૈ કોઈ કા તો એ શુભભાવ હૈ એ શુભભાવસે આત્મા પ્રાપ્ત હો ઐસા (ભી) નહીં. આહાહા !
અહીં તો દર્શન જ્ઞાન ચારિત્રસે ભી આત્મા પ્રાપ્ત હો ઐસા અહીં કહા નહિ, કયુંકિ ઐસે તો જોર પર્યાય ઉપર જાયેગા ઉસકા, જો ચીજ દર્શન જ્ઞાન ચારિત્રરૂપે પરિણમતી હૈ એ દ્રવ્ય આત્મા. આહાહા ! બહોત માર્ગ (મું) ફેરફાર હો ગયા વીતરાગ માર્ગ જે જૈનદર્શન સનાતન. જૈનદર્શન તો આ હૈ. વ્યવહારકા આલંબન કરાતે હૈ ઐસા નહીં સમજના. અહિંયા ઐસા કહાને વ્યવહારક દ્વારા હી પરમાર્થકો સમજ સકતે હૈ એ માટે વ્યવહારનયકો પરમાર્થના કહેનેવાલા જાનકર ઉસકા ઉપદેશ કિયા જાતા હૈ.
ઇસકા અર્થ યહ નહીં સમજના ચાહિએ કે અહિંયા વ્યવહારકા આલંબન કરાયા, પ્રશ્રુત વ્યવહારકા આલંબન છૂડાકર પરમાર્થમેં પહોંચાતે હૈ. દર્શન જ્ઞાન ચારિત્રકો પ્રાપ્ત હો એ આત્મા, તે દર્શન જ્ઞાન ચારિત્રમ્ આલંબન લેના હૈ ઐસા નહિ, એ જે ચીજ ઉસકો પ્રાપ્ત હોતી હૈ એ ચીજકા આલંબન હૈ. આહાહા! અનંત અનંત કાળ ગયા, અનંત અનંત કાળ, શાસ્ત્ર તો કહેતે હૈ કે કોઈ રાગકા દોષ હો જ્ઞાનીકો ભી તો એ ઉસકે ખ્યાલમેં હૈ, તો એ રાગ છોડેગા ને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #339
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check h±tp://www.AtmaDharma.com for updates
ગાથા
८
૩૨૫
સ્થિર હોગા, પણ જિસકો હજી રાગ કયા, આત્મા કયા, પર્યાય કયા, ઇસકી તો હજી ખબરેય નહિ, આહાહા ! એ તો દર્શનભ્રષ્ટ હૈ, દર્શનભ્રષ્ટ, જ્ઞાનભ્રષ્ટ, ચારિત્રભ્રષ્ટ, ચારિત્રભ્રષ્ટ હૈ એ સીજેગા, દર્શનભ્રષ્ટ નહીં સીજેગા. આહાહા !
''
દર્શન પાહુડની ગાથા હૈ અષ્ટપાહુડમેં “ દંસણભટ્ટા ન સિiતિ ચરિયભટ્ટા સિજ્યંતિ ” ચારિત્રકા દોષ હોગા રાગકા તો ઉસકો ખ્યાલ હૈ કે મેરી કમજોરી, તો વો ભી છોડ ક૨ સિદ્ધ હોગા પણ દર્શનભ્રષ્ટ હૈ જિસકે હજી પ્રતિતકા ઠેકાણાં નહિ, આહાહા ! વો તો જ્ઞાનસે ભ્રષ્ટ ને ચારિત્રસે ભ્રષ્ટ તીનોંસે ભ્રષ્ટ હૈ. સમજમેં આયા ? તો એ દર્શન કયા ચીજ હૈ, ઉસકી હજી ખબરેય નહિ. આહાહાહા ! ઔર વો દર્શન કૈસે પ્રાપ્ત હો, ઇસકી ભી ખબર નહીં. આહાહા ! સમજમેં આયા ? તો અહિંયા વ્યવહા૨કા ઉપદેશ દેના, ઐસા કહા, કિયા જાતા હૈ પણ ઇસકા અર્થ એ નહિ કે આલંબન કરાતે હૈ વ્યવહારકા, પર્યાયકા આલંબન કરાતે હૈ એમ નહીં. આહાહા ! ‘પ્રચ્યુત ’, પણ ખાસ વ્યવહા૨કા આલંબન છોડાક૨ ૫૨માર્થમેં પહોંચાતે હૈ. આહાહા !
=
દર્શન જ્ઞાન ચારિત્રકો પ્રાસ હો એ આત્મા એમ બતાકર પર્યાયસે બતાયા ભેદસે, પણ ભેદ બતાતે હૈ અભેદકો. અભેદકી દૃષ્ટિ કરાના હૈ. આહાહા ! એ વિના ઉસકો સમ્યગ્દર્શન હોગા નહિ. એ બિના જનમ મ૨ણકા અંત આયેગા નહીં. આહાહા ! સમજમેં આયા ? “ વ્યવહારકા આલંબન છૂડાકર ૫૨માર્થમેં પહોંચાતે હૈ ”, યહ સમજના ચાહિએ. ભેદસે, બતાયા તો ભેદકા આલંબન કરના ઐસે નહીં બતાયા. (શ્રોતાઃ છોડાવ્યો છે એ તો ) છોડાવ્યો છે એ તો. આહાહા ! આઠમી ગાથા હુઈ.
***
વળી કોઈ એમ પણ કહેતા હોય છે– ‘ પર્યાય છે, તેનું જ્ઞાન કરવું જોઈએ ને ? પર્યાય જાણવી જોઈએ, પર્યાયને વિષય બનાવવો જોઈએ, અન્યથા એકાંત થઈ જાય. પર્યાય પણ વસ્તુ છે, અવસ્તુ નથી એમ શાસ્ત્રમાં પણ કહ્યું છે. કાર્ય તો પર્યાયમાં થાય છે ને? પર્યાય વિના કાંઈ કાર્ય થાય ? આમ પર્યાયનો પક્ષ કરી પરસ્પર વ્યવહા૨ના પક્ષ રૂપ ઉપદેશ કરીને મિથ્યાત્વ પુષ્ટ કરી રહ્યા હોય છે.
(પ્રવચન રત્નાકર ભાગ-૧ પાના નં. ૧૪૬ ૫૨ )
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #340
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૬
m
aa
+
कथं व्यवहारस्य प्रतिपादकत्वमिति चेत्जो हि सुदेणहिगच्छदि अप्पाणमिणं तु केवलं सुद्ध। तं सुदकेवलिमिसिणो भणंति लोयप्पदीवयरा।।९।। जो सुदणाणं सव्वं जाणदि सुदकेवलिं तमाहु जिणा। णाणं अप्पा सव्वं जम्हा सुदकेवली तम्हा।।१०।।जुम्म।।
यो हि श्रुतेनाभिगच्छति आत्मानमिमं तु केवलं शुद्धम्। तं श्रुतकेवलिनमृषयो भणन्ति लोकप्रदीपकाराः।।९।। यः श्रुतज्ञानं सर्व जानाति श्रुतकेवलिनं तमाहुर्जिनाः।
ज्ञानमात्मा सर्व यस्माच्छ्रुतकेवली तस्मात्।।१०।।युग्मम्। यः श्रुतेन केवलं शुद्धमात्मानं जानाति स श्रुतकेवलीति तावत्परमार्थो; यः श्रुतज्ञानं सर्व जानाति स श्रुतकेवलीति तु व्यवहारः। तदत्र सर्वमेव तावत् ज्ञानं निरूप्यमाणं किमात्मा किमनात्मा ? न तावदनात्मा, समस्तस्याप्यनात्मनश्चेतनेतरपदार्थपञ्चतयस्य ज्ञानतादात्म्यानुपपत्तेः। ततो गत्यन्तराभावात् ज्ञानमात्मेत्यायाति। अत: श्रुतज्ञानमप्यात्मैव स्यात्। एवं सति यः आत्मानं जानाति स श्रुतकेवलीत्यायाति, स तु परमार्थ एव। एवं ज्ञानज्ञानिनोर्मेदेन व्यपदिशता व्यवहारेणापि परमार्थमात्रमेव प्रतिपाद्यते, न किञ्चिदप्यतिरिक्तम्। अथ च यः श्रुतेन केवलं शुद्धमात्मानं जानाति स श्रुतकेवलीति परमार्थस्य प्रतिपादयितुमशक्यत्वाद्यः श्रुतज्ञानं सर्वं जानाति स श्रुतकेवलीति व्यवहारः परमार्थप्रतिपादकत्वेनात्मानं प्रतिष्ठापयति।
હવે, એ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે વ્યવહારનય પરમાર્થનો પ્રતિપાદક કેવી રીતે છે? તેના ઉત્તરરૂપ ગાથા સૂત્રો કહે છે -
શ્રુતથી ખરે જે શુદ્ધ કેવળ જાણતો આ આત્મને, લોકપ્રદીપકરા ઋષિ શ્રુતકેવળી તેને કહે. ૯. શ્રુતજ્ઞાન સૌ જાણે, જિનો શ્રુતકેવળી તેને કહે;
સૌ જ્ઞાન આત્મા હોઈને શ્રુતકેવળી તેથી ઠરે. ૧૦. Auथार्थ:- [ यः ] ७५ [हि ] निश्चयथा [ श्रुतेन तु] श्रुतशान43 [ इमं] ॥ अनुमगोयर [ केवलं शुद्धम् ] पण शुद्ध[आत्मानम् ] मामाने [ अभिगच्छति] सन्भुपथ छ [तं] तने [ लोकप्रदीपकरा:] लो ने प्रगट एन२[ ऋषयः] *षीश्वरो [ श्रुतकेवलिनम्] श्रुतवजी [भणन्ति ] हे छ; [ यः] ७५ [ सर्वं ] सर्व
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #341
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૯-૧૦
૩૨૭ [ શ્રુતજ્ઞાન] શ્રુતજ્ઞાનને [નાનાતિ] જાણે છે [તમ] તેને [fબના:] જિનદેવો [મૃતવતિન] શ્રુતકેવળી [દુ:] કહે છે, [ સ્માર્] કારણ કે [જ્ઞાનમ્ સર્વ] જ્ઞાન બધું માત્મા] આત્મા જ છે [તસ્માત]તેથી [શ્રત વતી](તે જીવ) શ્રુતકેવળી છે.
ટીકા- પ્રથમ, “જે શ્રુતથી કેવળ શુદ્ધ આત્માને જાણે છે તે શ્રુતકેવળી છે તે તો પરમાર્થ છે; અને “જે સર્વ શ્રુતજ્ઞાનને જાણે છે તે શ્રુતકેવળી છે” તે વ્યવહાર છે. અહીં બે પક્ષ લઈ પરીક્ષા કરીએ છીએ:- ઉપર કહેલું સર્વ જ્ઞાન આત્મા છે કે અનાત્મા? જો અનાત્માનો પક્ષ લેવામાં આવે તો તે બરાબર નથી કારણ કે સમસ્ત જે જડરૂપ અનાત્મા આકાશાદિ પાંચ દ્રવ્યો છે તેમનું જ્ઞાન સાથે તાદાભ્ય બનતું જ નથી (કેમ કે તેમનામાં જ્ઞાન સિદ્ધ જ નથી). તેથી અન્ય પક્ષનો અભાવ હોવાથી જ્ઞાન આત્મા જ છે એ પક્ષ સિદ્ધ થાય છે. માટે શ્રુતજ્ઞાન પણ આત્મા જ છે. આમ થવાથી “જે આત્માને જાણે છે તે શ્રુતકેવળી છે” એમ જ આવે છે; અને તે તો પરમાર્થ જ છે. આ રીતે જ્ઞાન અને જ્ઞાનીના ભેદથી કહેનારો જે વ્યવહાર તેનાથી પણ પરમાર્થમાત્ર જ કહેવામાં આવે છે. તેનાથી ભિન્ન અધિક કાંઈ કહેવામાં આવતું નથી. વળી “જે શ્રુતથી કેવળ શુદ્ધ આત્માને જાણે છે તે શ્રુતકેવળી છે” એવા પરમાર્થનું પ્રતિપાદન કરવું અશક્ય હોવાથી, “જે સર્વ શ્રુતજ્ઞાનને જાણે છે તે શ્રુતકેવળી છે” એવો વ્યવહાર પરમાર્થના પ્રતિપાદકપણાથી પોતાને દેઢપણે સ્થાપિત કરે છે.
ભાવાર્થ-જે શાસ્ત્રજ્ઞાનથી અભેદરૂપ જ્ઞાયકમાત્ર શુદ્ધ આત્માને જાણે છે તે શ્રુતકેવળી છે એ તો પરમાર્થ (નિશ્ચય કથન) છે. વળી જે સર્વ શાસ્ત્રજ્ઞાનને જાણે છે તેણે પણ જ્ઞાનને જાણવાથી આત્માને જ જામ્યો કારણ કે જ્ઞાન છે તે આત્મા જ છે; તેથી જ્ઞાનજ્ઞાનીનો ભેદ કહેનારો જે વ્યવહાર તેણે પણ પરમાર્થ જ કહ્યો. અન્ય કાંઈ ન કહ્યું. વળી પરમાર્થનો વિષય તો કથંચિત્ વચનગોચર પણ નથી તેથી વ્યવહારનય જ આત્માને પ્રગટપણે કહે છે એમ જાણવું.
પ્રવચન નં. ૩૨ ગાથા ૯ - ૧૦
તા. ૧૨-૭-૭૮ આગે પ્રશ્ન હોતા હૈ કે વ્યવહારનય પરમાર્થકા પ્રતિપાદક કૈસે હૈ, વ્યવહાર પરમાર્થના કહેનેવાલા કૈસે હૈ? કહેતે હો વ્યવહાર અને પરમાર્થકા કહેનેવાલા કહેતે હો, છોડને લાયક કહેતે હો અને છોડને લાયક ચીજ પરમાર્થકો બતાતી હૈ એમ કહેતે હો! આહાહા ! હૈ? પ્રશ્ન હૈ વો અંદર. “કર્થ વ્યવહારસ્ય પ્રતિપાદકત્વમિતિ ચે” સંસ્કૃત હૈ સંસ્કૃત હૈ.
પ્રશ્ન એ હોતા હૈ કે વ્યવહારનય, પર્યાયસે ભેદસે દ્રવ્યો બતાયા ઐસા વ્યવહારનય પરમાર્થકો બતાતે હૈ તો પરમાર્થકા પ્રતિપાદક કૈસે હૈ? પરમાર્થકા કહનેવાલા કઈ રીતે હૈ વો? ઉસકે ઉત્તર સ્વરૂપ કયા કહેતે હૈ? જિસકે હૃદયમેં ઐસા પ્રશ્ન ઉઠયા ખ્યાલમેં આકર કે તુમ વ્યવહારસે પરમાર્થકો કહેનેવાલા કહા, તો એ ક્યા હૈ? કઈ રીતે? પરમાર્થકો કહેનેવાલા વ્યવહાર, જો વ્યવહાર છોડને લાયક હૈ, અનુકરણ લાયક નહીં, વો પરમાર્થકો કહેનેવાલા હું એ કૈસે હૈ? ઐસે જિસકો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #342
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ અંતરમેં પ્રશ્ન ઉઠયા હૈ જિજ્ઞાસાકા ઉસકો આ ઉત્તર કહેનેમેં આતા હૈ. સમજમેં આયા? જિસકો એ સમજકર અંદર પ્રશ્ન ઉઠયા કે વ્યવહાર પરમાર્થકા પ્રતિપાદક કહેનેવાલા કૈસે? વ્યવહારસે પરમાર્થ હોતા હૈ એ તો બાત નહીં. વ્યવહારસે પરમાર્થ આત્મા હોતા હૈ એ તો બાત નહીં, પણ વ્યવહારસે પરમાર્થ કહેનેવાલા વ્યવહાર હૈ, એ કેસે? આહાહા !
આમાં ગોટા વાળ બધાં જુઓ વ્યવહારસે પરમાર્થ પ્રાપ્ત હોતા હૈ. એણે કયા કહા? વ્યવહાર તો બતાતે હૈ પરમાર્થકો, વ્યવહાર વ્યવહારકો બતાતે હૈ એ બાત નહીં. આહાહા ! વ્યવહારનયા વ્યવહારકો લક્ષ કરાતે હૈ ઐસા નહીં, પરમાર્થકો કહેનેવાલા હૈ એ કૈસે હૈ? ઉસકા ઉત્તર
जो हि सुदेणहिगच्छदि अप्पाणमिणं तु केवलं सुद्धं । तं सुदकेवलिमिसिणो भणंति लोयप्पदीवयरा।।९।। जो सुदणाणं सव्वं जाणदि सुदकेवलिं तमाहु जिणा। णाणं अप्पा सव्वं जम्हा सुदकेवली तम्हा।।१०।।जुम्म।।
શ્રુતથી ખરે જે શુદ્ધ કેવળ જાણતો આ આત્મને, લોકપ્રદીપકરા ઋષિ શ્રુતકેવળી તેને કહે. ૯. શ્રુતજ્ઞાન સૌ જાણે, જિનો શ્રુતકેવળી તેને કહે
સૌ જ્ઞાન આત્મા હોઈને શ્રુતકેવળી તેથી ઠરે. ૧૦. ગાથાર્થ લઈએ, જો જીવ હી નામ નિશ્ચયસે ખરેખર વાસ્તવ નામ ખરેખર શ્રુતજ્ઞાનકે દ્વારા, ભાવાર્થમાં તો એમ લેશે સાધારણ ભાઈ ભાવાર્થમાં, શાસ્ત્ર જ્ઞાનસે એમ પાઠ લીધો, ભાઈ ભાવાર્થમાં, પણ એમ નથી. અહિંયા તો ભાવશ્રુતજ્ઞાનથી સીધા આત્માકો જાનતે હૈ. પછી શાસ્ત્રજ્ઞાન એટલે આમ લેના.
જે જીવ વાસ્તવમેં ખરેખર શ્રુતજ્ઞાનકે દ્વારા ભાવ, દ્રવ્યશ્રુત તો નિમિત્ત હૈ, પણ ભાવક્રુત જ્ઞાન જો હુઆ અપના આત્માકો પકડનેકે લાયકવાળા(કો) ભાવશ્રુતજ્ઞાન હુઆ. આહાહા! ઇસ શ્રુતકે દ્વારા અનુભવગોચર, અનુભવગમ્ય, કેવળ શુદ્ધ, કેવળ એક શુદ્ધ, એક શુદ્ધ આત્મા ભાવશ્રુતજ્ઞાન દ્વારા, દ્રવ્યશ્રુત તો નિમિત્ત હૈ પણ અંદર ભાવશ્રુતજ્ઞાન દ્વારા “શુપેણ અભિગચ્છઈ ”! જે અપના આત્માને સન્મુખ હોકર અભિ” નામ સમસ્ત પ્રકારે અનુભવ કરતે હૈ, ભાવશ્રુતજ્ઞાન દ્વારા વસ્તુકે સન્મુખ હોકર સમસ્ત પ્રકારે અનુભવ કરતે હૈ. આહાહા ! ક્યા કહેતે હૈ? વસ્તુ જો હૈ વસ્તુ, અનંત ગુણકા અભેદ વસ્તુ( આત્મદ્રવ્ય) વો જો ભાવશ્રુતજ્ઞાન દ્વારા સીધા અનુભવ કરતે હૈ એ તો નિશ્ચય શ્રુતકેવળી હૈ. હૈ?
કેવળ એક, કેવળ શુદ્ધમ્ છે ને? કેવળનો અર્થ એક શુદ્ધ, આહા! શ્રુત જ્ઞાનકે દ્વારા આ અનુભવગોચર-અનુભવગોચર, અનુભવગમ્ય કેવળ એક શુદ્ધ આત્માકો અભિગચ્છાન્તિ-સન્મુખ હોકર જાનતા હૈ. અંતર્મુખ હોકર(અહા) અંતર્મુખ હોકર, ભાવશ્રુતજ્ઞાન દ્વારા અંર્તમુખ હોકર જે કોઈ આત્માકો કેવળ શુદ્ધમ્ એક શુદ્ધરૂપ વસ્તુ. આહાહા ! એકરૂપ શુદ્ધ ઉસકો ભાવશ્રુત જ્ઞાન દ્વારા જાનતા હૈ ઉસે લોક પ્રદીપકરા લોકકો પ્રગટ કરનેવાલા સંતો મુનિઓ, શ્રુતકેવળી કહેતે હૈ. આ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #343
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check h±tp://www.AtmaDharma.com for updates
ગાથા - ૯-૧૦
૩૨૯
શ્રુતકેવળીકા અર્થ, કોઈ વિશેષ જ્ઞાન હો ગયા હૈ ઉસકી યહાં બાત નહીં. આહાહા !જિસને આત્મા ભાવશ્રુતજ્ઞાન દ્વારા દ્રવ્યશ્રુતમેં વો કહા હૈ, દ્રવ્યશ્રુતમેં વો કહા હૈ, ઐસા ભાવશ્રુત( જ્ઞાન ) હુઆ હૈ, અને ભાવશ્રુત દ્વારા ભગવાન પૂર્ણાનંદ આત્માકો સન્મુખ હોકર સમસ્ત પ્રકારે–સમસ્ત પ્રકારે, ચારે બાજુસે આત્માકો અનુભવતેં હૈ. આહાહા ! ઐસે અનુભવી જીવકો ‘ઋષીશ્વર’ લોકના જાનનેવાલા ત્રણ કાળ ત્રણ લોકને જાનનેવાલા કેવળીઓ અથવા ઋષીશ્વરો સંતો એને નિશ્ચય શ્રુતકેવળી કહેતે હૈ. સમજમેં આયા ? આહાહાહા !
ભાવશ્રુતજ્ઞાન દ્વારા જાનનેમેં આયા ને ઇતના ? ઈ દ્વારાનો અર્થ ઈ કે સીધા આમ જાનતે હૈ ભાવશ્રુતસે જાનતે હૈ ને ? ભાવશ્રુતસે જાનતે હૈ ને ? એને અંદરમાં ભેદ નહિ પણ અહીં સમજાનેમેં કયા કરે ? ભાવશ્રુત આ હૈ ને મેં ઉસકો જાનતા હૂઁ ઐસા ઉસમેં ભેદ નહિ. પણ સમજાનેમેં કયા કરે ? આહાહાહા ! અહીંયા ભાવાર્થમેં શાસ્ત્ર જ્ઞાન દ્વારા કહેતે હૈ, કહેગા. ઉસકા અર્થ યે હૈ કે શાસ્ત્રકા જ્ઞાન યે એમ કહેતે હૈ, શાસ્ત્રકા તાત્પર્યમેં યે કહેતે હૈ કે તેરા શ્રુતજ્ઞાન જો ભાવ હૈ યે વીતરાગી પર્યાય હૈ, ઉસકા ઉસકે દ્વા૨ા અનુભવ આત્માકા કરતે હૈ. ભાવદ્યુત દ્વા૨ા અનુભવ કરતે હૈ આત્માકા. સમજમેં આયા ? ( શ્રોતા : દ્રવ્યશ્રુત દ્વારા નહીં કરતે હૈ ભાવશ્રુત દ્વા૨ા કરતે હૈ ) ભાવશ્રુત, દ્રવ્યશ્રુત નહીં, દ્રવ્યશ્રુત તો બાહ્ય નિમિત્ત હૈ, એ ચીજ જરી લિયા હૈ દ્રવ્યશ્રુતમેં ઐસા કહા હૈ દ્રવ્યશ્રુતમેં ભી ઐસા કહા હૈ, અપદેશ સંત મજઝં, આયા ને ? અપદેશ સંતમજઝં.
પંદરમી ગાથા તકરાર હૈ ને ઓલા વિદ્યાનંદજી કહે છે કે ‘ અપદેશ ' એટલે અખંડ પ્રદેશ ઐસા હૈ નહીં. વિદ્યાનંદજી હૈ ને બહોત ભાષણ કરતે હૈ લોકમાં એ અપદેશકા અર્થ અભી નયા કર્યા. શ્રુતજ્ઞાનસે, અહીંયા. અપદેશકા અર્થ અખંડ પ્રદેશ ઐસા બાત હૈ નહીં. અપદેશકા અર્થ કથન હૈ, એ જયસેન આચાર્યની ટીકામાં લિયા હૈ પંદરમી ગાથામાં અપદેશ એટલે કથન, શ્રુત, દ્રવ્યશ્રુત, દ્રવ્યશ્રુતમેં ભી એ કહા હૈ કે આત્માકો અબદ્ધસ્પષ્ટ દેખે તે સમકિતી હૈ ને તે જિનશાસનકા જાનનેવાલા હૈ, ઐસા દ્રવ્યશ્રુતમેં ભી ઐસા કહા હૈ અને ભાવશ્રુત દ્વારા ભી યેહિ જાનતે હૈ. ભાવશ્રુત દ્વારા ભી અબદ્ધસ્પષ્ટ આત્માકો જાનતે હૈ એ જૈનશાસનકો જાનતે હૈ
આહાહાહા!
અજાણ્યાને તો એવું લાગે કે આ કઈ જાતની વાત હશે આ. આપણે તો ભક્તિ કરીએ, દેવ દર્શન ક૨વા હંમેશા, સાધુને આહાર આપવા, ભોજન કરવું કરાવવું. આહાહા ! અરે, એ ચીજ જ નથી ભાઈ, આ એ ચીજ તો અંદર ભગવાન આત્મા દ્રવ્યશ્રુતમેં ભી એ કહા કે દ્રવ્યશ્રુતકા સાર તો વીતરાગતા હૈ, ચારેય અનુયોગોંકા અને ભાવશ્રુતજ્ઞાન એ વીતરાગી પર્યાય હૈ, આહાહા ! શ્રુતજ્ઞાન પણ વીતરાગી પર્યાય હૈ, એ ભાવશ્રુતજ્ઞાન દ્વારા આત્માકા અનુભવ કરતે હૈ, એ સમકિતી શ્રુતકેવળી હૈ, એણે સબ શાસ્ત્રકા સાર જાન લિયા. આહાહા ! સમજમેં આયા ? ( શ્રોતાઃ શ્રુતજ્ઞાન દ્વારા આત્માકો જાણે એ નિશ્ચયશ્રુત કેવળી ). નિશ્ચય શ્રુતકેવળી વસ્તુ, વસ્તુ જાણે ઈ. ઉસે લોકને પ્રગટ જાનનેવાલા કેવળી અથવા સંતો નિશ્ચય શ્રુતકેવળી કહેતે હૈ, આહાહા !
જો જીવ સર્વ શ્રુતજ્ઞાનકો જાનતા હૈ જ્ઞાનકો જાનતે હૈ જ્ઞાન ઉ૫૨ લક્ષ હૈ ભાવશ્રુત હોં. આહાહા ! ભાવશ્રુતજ્ઞાનકો જાનતે હૈ. આહાહા ! જાનતા હૈ ઉસસે જિનદેવ લ્યો અહીં જિનદેવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #344
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩૦
સમયસાર સિદ્ધિ ભાગ-૧ કહા ત્યાં લોક પ્રદીપકરા કહા એ તો એનો એ અર્થ છે, એને જિનદેવ શ્રુતકેવળી કહેતે હૈ વ્યવહાર. ત્યાં વ્યવહાર લેના, એ જ્ઞાનકો ભાવજ્ઞાન હોં જાના વો વ્યવહાર શ્રુતકેવળી હૈ! પણ એ શ્રુતજ્ઞાન દ્વારા આત્મા જાના એ નિશ્ચય શ્રુતકેવળી હૈ, ઇતના ભેદ બતાયા. સમજમેં આયા?
(શ્રોતાઃ- એસા નહીં લેના કિ સારા લોકને જાણે એ વ્યવહાર શ્રુતકેવળી) એ અહીં જ્ઞાનમાં જે જ્ઞાન હૈ એ જ્ઞાનકો હી સર્વ જ્ઞાન જ કહેનેમેં આયા હૈ, ભલે થોડા જ્ઞાન હો પણ સર્વ જ્ઞાન, સર્વકો જાને, પૂર્ણકો જાનનેવાલા જ્ઞાન તો જ્ઞાનકો હિ સર્વ જ્ઞાન કહા. એ જ્ઞાન ભી વ્યવહાર શ્રુતકેવળી હૈ જ્ઞાન ભી, સમસ્ત જાના ઉસકે, વ્યવહારમેં ભી ઉસસે કહ્યું કે – જાનના તો આત્માકો ઉસે ત્યાં જ્ઞાનકો જાને એ વ્યવહાર હૈ, જ્ઞાન આત્માકો જાને એ નિશ્ચય હૈ ઇતના ભેદ હૈ. આહાહા!
શ્રુતકેવળી કહેતે હૈ, કયો? કે જો જ્ઞાન સબ આત્મા હી હૈ, દેખો જ્ઞાન સબ આત્મા હૈ. એ સારા જ્ઞાન હી હૈ ભલે થોડા હો પણ એ જ્ઞાન સબ, એ આત્મા હૈ, જ્ઞાન એ આત્મા હૈ, એમ બતાના હેં ને? આહાહા ! કયુંકિ જ્ઞાન સબ, “સબ ” શબ્દ પડયા હે ને? ભલે જો જ્ઞાન થોડા હો ભાવશ્રત પણ છતાં ઉસસે સારા આત્મા જાનનેમેં આતા હૈ, એ કારણે થોડા શ્રુતજ્ઞાનકો ભી સબ શ્રુતજ્ઞાન કહા, સબજ્ઞાન કહા, સમજમેં આયા? કયા કિયા? કે પહેલે તો જો અપના ભાવશ્રુતજ્ઞાન દ્વારા અપના આત્માકો જાના, મૂળ તો એ જાના ઉસકો કેવળી, ઋષીશ્વરો, નિશ્ચય પરમાર્થ કેવળી હૈ, શ્રુતકેવળી પરમાર્થ એમ કહા. પણ વો ઉસકે જાનનેકી જો પર્યાય હૈ, ઓર જાનનેકી પર્યાયમેં તો સર્વ પૂર્ણ એ હી જાનનેમેં આતા હૈ ઐસા જ્ઞાનકો હી સબ જ્ઞાનકો હી દ્રવ્ય શ્રુતકેવળી એને વ્યવહાર શ્રુતકેવળી કહેનેમેં આતા હૈ. આહાહા ! સમજમેં આયા? આહાહા !
એ “સબ કીધુંને કે મોટા પૂર્ણને જાણવાનું છે ને ભલે એ જ્ઞાન થોડું, પણ એ સબ જ્ઞાન હી હૈ, જ્ઞાન સબ એ જ્ઞાનકો સબકો જાને એ વ્યવહાર શ્રુતકેવળી ઔર જ્ઞાનસે આત્માકો જાને એ નિશ્ચય શ્રુતકેવળી હૈ ઉસમેં ને ઉસમેં દો હૈ. આહાહા !
અહીંયા તો રાગ શુભ કરે તો એ વ્યવહાર હૈ ઐસા કહા હી નહીં, જે જ્ઞાન સારા પૂર્ણ આત્માકો જાનકી તાકાત રખતે હૈ, એ જ્ઞાનકો હી “સબ” જ્ઞાન કહા, સમજમેં આયા? આહાહા! કયોંકિ જ્ઞાન સબ આત્મા હી હૈઇસલિયે એ જીવ શ્રુતકેવળી હૈ વ્યવહાર, એ જીવને શ્રુતકેવળી કહેના, જ્ઞાનકો જાનતે હૈ જ્ઞાનમેં સારા આત્મા જાનકી ચીજ હૈ એ જ્ઞાનકો જાનતે હૈ એ વ્યવહાર શ્રુતકેવળી ઔર જ્ઞાનસે ભગવાનકો( નિજાભાકો) જાને એ નિશ્ચય શ્રુતકેવળી ઉસકી ટીકા કરેગા. આહાહા ! પ્રમાણવચન ગુરુદેવ.
* * *
પ્રવચન નં. ૩૩ ગાથા ૯-૧૦ તા.૧૪-૭-૭૮ શુક્રવાર, અષાઢ સુદ-૯ સં. ૨૫૦૪
સમયસાર! ૯ ને ૧0 ગાથા ટીકા છે ને એની. પ્રથમ જે શ્રતથી કેવળ શુદ્ધ આત્માને જાણે છે. તે શ્રુતકેવળી છે,” શું કહ્યું? જે અંદર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #345
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯-૧૦
૩૩૧ શ્રુતજ્ઞાન ભાવશ્રુત જ્ઞાન, જેમાં રાગ નહિ સ્વસ્વરૂપને જાણનારું ભાવશ્રુતજ્ઞાન જે ભાવ શ્રુતજ્ઞાનથી આત્માને જાણે છે તે શ્રુતકેવળી પરમાર્થે છે. કેમકે આત્મા આખો જાણ્યો જેણે. ભાવૠત. દ્રવ્યશ્રુત નહિ, વિકલ્પ નહિ, રાગ આ શુભ આદિ, રાગ તો અંધકાર છે. રાગમાં જાણવાની શક્તિ નથી. જાણવાની શક્તિ જે રાગથી ભિન્ન, જે સ્વ-રૂપને પકડવાનું જે ભાવશ્રુતજ્ઞાન વર્તમાન પર્યાય વર્તમાન ભાવશ્રુતજ્ઞાન નિર્મળ પર્યાય, રાગ વિનાની એવા નિર્મળ શ્રુતજ્ઞાનથી આત્માને સીધો જાણે એ તો નિશ્ચય સમકિતી એટલે કે નિશ્ચય શ્રુતકેવળી. આહાહાહા! નિમિત્તથી જાણવામાં આવે છે એમેય નહીં, વ્યવહાર શ્રુતના શબ્દોથી જાણવામાં આવે છે એમેય નહીં, એમ દયા દાન વ્રત ભક્તિના રાગની મંદતાના ભાવ શુભભાવથી જાણવામાં આત્મા આવે એમેય નહીં. આહાહાહા ! અંતરમાં ભાવશ્રુતજ્ઞાન દ્વારા અંતર્મુખ થઈને (જાણે છે.) અપૂર્વ વાત છે. અનંત કાળથી કદી કર્યું નથી એણે.
અહિં બે પ્રકારે વર્ણન કરશે. નિશ્ચય શ્રુતકેવળી અને વ્યવહાર શ્રુતકેવળી, સત્ સાચા શ્રુતકેવળી અને ઉપચારી કથનના શ્રુતકેવળી. જે સાચા શ્રુતકેવળી એને કહીએ કે જેણે અંદર ભાવશ્રુતજ્ઞાન દ્વારા, દ્રવ્યશ્રુતજ્ઞાન દ્વારા ભાવાર્થમાં ભલે એમ લીધું છે પણ દ્રવ્યશ્રુત તો નિમિત્ત છે અને ભાવશ્રુત તો પોતાથી થએલ છે. એ ભાવશ્રુતના વર્તમાન જ્ઞાનની પર્યાયથી દ્રવ્ય નામ જ્ઞાયકભાવને જાણે એ જ સાચો નિશ્ચય સત્ શ્રુતકેવળી છે. એણે જે જાણવું હતું એ જાણી લીધું. આહાહા ! બાર અંગમાં જે કહેવાની વાત હતી, અનુભૂતિ કરવાની, કે જ્ઞાન દ્વારા આત્માને વર્તમાન જ્ઞાન દ્વારા આત્માને પકડવો સીધો, એ અનુભૂતિ એમાં આત્માનું જ્ઞાન આવ્યું એ જ પરમાર્થે શ્રુતમાં પૂર્ણ થયો એ, કેમકે શ્રુતને જાણનારું જ્ઞાન એ તો ત્રિકાળી સ્વરૂપ છે. એને જેણે શ્રુતજ્ઞાન દ્વારા જાણ્યું એ તો શ્રુતકેવળી પરમાર્થે થઈ ગયો. આહાહા!
નરકનો નારકી હોય કે પશુ હો તિર્યંચ પણ એ અંતરના જ્ઞાનના ભાવ(શ્રુત જ્ઞાન દ્વારા આત્માને જેમ અનુભવે જાણે, તો એ શ્રુતકેવળી છે. બધુંય જાણ્યું એણે. આહાહા! એણે બધું જાણું, “જાણનારને જાણ્યો એણે બધુય જાણ્યું. આહાહાહાહા ! ઝીણી વાત છે ભાઈ. એ આત્મા જે એક સમયમાં એકલો જ્ઞાયકભાવ જેમાં ગુણો હોવા છતાં, ગુણનો ભેદ નહિ એવો જે અભેદ દ્રવ્યસ્વભાવ કે જે ભાવકૃતથી એને જાણે એણે પરમાર્થે આત્માને જાણ્યો તો પરમાર્થે તેને શ્રુતકેવળી કહેવામાં આવે છે. આહાહા !
ભલે બીજું શાસ્ત્રનું જ્ઞાન વિશેષ ન હોય, સમજાવવામાં પણ કદાચિત્ ન આવડે. આહાહા ! જેણે અંતરજ્ઞાન રાગના વિકલ્પ વિનાનું જે જ્ઞાન એવો જે શ્રુતભાવ તેને ભાવવાન એવો ભગવાન આત્મા એને જેણે જાણ્યો એ સમ્યગ્દષ્ટિ અને એ ભાવશ્રુતકેવળી. આહાહા! બાબુલાલજી! છોટાભાઈ ! આવો માર્ગ છે બાપા. આહાહા !
જે જાણવાયોગ્ય ચીજ હતી પરમાત્મ સ્વરૂપ સર્વોત્કૃષ્ટ જ્ઞાયકભાવ (તે જાણ્યો) બપોરે તો આવ્યું'તું ને ઘણું, હજી આજે બપોરે આવશે. આહાહા ! જેમાં મુનિની પર્યાયના લિંગ, કેવળીની પર્યાય અને સિદ્ધ પર્યાય પણ જેમાં નથી ત્રિકાળી જ્ઞાયકમાં નથી એવા જ્ઞાયકને જેણે વર્તમાન ભાવસૃતથી જાણ્યો, આહાહા ! એ સાચો નિશ્ચય પરમાર્થે શ્રુતકેવળી છે. આહાહાહા ! છે? એ પહેલી લીટી થઈ. પ્રથમ-પ્રથમ બતાવત્ ”શબ્દ છે ને મૂળ સંસ્કૃતમાં છે છેલ્લો બતાવત્'
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #346
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧
એ પહેલી લીટી એનો તાવત્ છેલ્લો શબ્દ છે. સંસ્કૃતમાં ‘તાવત્ ૫૨માર્થો' પહેલી પંકિત. આહાહા ! સમજાય છે કાંઈ ? તે તો ૫૨માર્થ છે. આહાહા ! તે તો ૫રમાર્થ છે. આહાહા ! પરમ પદાર્થ ૫૨માત્મ સ્વરૂપ અપના ધ્રુવ, પોતાનું એણે જેણે ભાવશ્રુતથી જાણ્યો એ તો ૫૨માર્થ છે. આ ૫રમાર્થ કરે કોકનું એ નહિ હોં આ. ( લોકમાં માને છે ને ) પૈસા દેવા કોકને મદદ ક૨વી આ ૫૨માર્થ કામ કરે છે ! આહાહા ! ૫૨માર્થ તો આ ભગવાન આત્મા એક સમયમાં પૂર્ણ, તમે તો ગુજરાતી સમજો છો ને ? તમે ગુજરાતના જ છો ને મૂળ તો, બડાભાઈ એ તો ઠીક છે. આહાહા !
બહુ જ ટૂંકામાં ને પૂર્ણ સ્વરૂપ જેણે અલ્પજ્ઞાન (હોવા છતાં ) પણ ભાવશ્રુત છે. જેને વિશેષ દ્રવ્યશ્રુતનું જ્ઞાનેય ન હોય. આહાહાહા ! પણ જે જ્ઞાનની દશા, ભાવશ્રુત જેની એ પર્યાય છે તેને જેણે જાણ્યો. આહાહા ! એ ૫૨માર્થે નિશ્ચય સાચો શ્રુતકેવળી છે. બાબુલાલજી ! ઐસી ભૈયા બાત હૈ, વ્યવહાર વ્યવહા૨ તો તમારો ક્યાંય, ભૈયાએ પ્રશ્ન કિયા થાને ? શુભ ભાવ આતે હૈ, ધર્મીકો ભી અશુભથી બચવા માટે શુભભાવ હોય, પણ છે એ બંધનું કા૨ણ. ધર્મીને પણ આત્મજ્ઞાન હોવા છતાં અને અંત૨ અનુભવની દૃષ્ટિ હોવા છતાં એને અશુભથી બચવા શુભ આવે, પણ છે એ બંધનું કા૨ણ. મોક્ષમાર્ગ નહિ અને મોક્ષમાર્ગનું એ કા૨ણ નહિ. આહાહાહા ! અરે ! મનુષ્યપણામાં તો ક૨વાનું તો આ છે. જેમાં હિત થાય, અહિત ટળે. આહાહાહા ! બાકી બધાં થોથા છે. આહા ! એ એક વાત થઈ. શેઠ ?
ભાવશ્રુતજ્ઞાન સમજેને ? ઉસસે ભાવશ્રુતજ્ઞાનથી આત્મા જાણે એ ૫૨માર્થે- યથાર્થસે નિશ્ચયશ્રુતકેવળી અને એ ૫૨માર્થ છે એ. એ જ ખરેખર ચીજ છે. આહાહાહા ! અને જે, આ તમારો પ્રશ્ન આવ્યો હવે અને જે સર્વ શ્રુતજ્ઞાનને જાણે છે. સર્વ શ્રુતજ્ઞાન કેમ કહ્યું ? છે તો ભાવશ્રુતજ્ઞાન પર્યાય, એ જ્ઞાનમાં એ જ્ઞાનથી આત્મા જાણે છે એમ કહેવું છે એ જે શ્રુતજ્ઞાનથી સીધું જાણે છે એ જાદી વસ્તુ, હવે આ તો “ જ્ઞાન તે આત્મા ” એમ ભેદ પાડીને સમજાવવું છે, કે આ જ્ઞાન એનો સંબંધ દ્રવ્ય આત્મા સાથે છે, એ જ્ઞાન તે આત્મા એટલો ભેદ પાડીને જે જ્ઞાન તે આત્મા એમ કહ્યું તે જ્ઞાનને અહીં સર્વ જ્ઞાન કહ્યું છે. આહાહા !
,,
(
કેમકે એને– સર્વને જાણવા માટે જાય છે. એ જ્ઞાનની પર્યાય સર્વને જાણવા માટે છે. છે ભેદ, શ્રુતજ્ઞાન તે આત્મા એટલો ભેદ પાડવો છે, તે છે વ્યવહા૨. પણ એને સર્વશ્રુત કહ્યું કેમ ? કે એ શ્રુતજ્ઞાને આ જ્ઞાન તે આત્મા ” એમ કહીને ૫૨માર્થનો ઉપદેશ આ રીતે ચાલે કહીને એકલો ૫૨માર્થનો સીધો ઉપદેશ થઈ શકે નહિ. એથી એને જે શ્રુતજ્ઞાન છે. જ્ઞાન છે એ તો ભાવશ્રુત છે. દ્રવ્યશ્રુતની અહિંયા વાત નથી. પણ એ ભાવશ્રુતજ્ઞાન જે થયું એ જ્ઞાન આત્માને જાણે છે એ જ્ઞાન આત્માનું છે એ આત્મા હા૨ે તાદાત્મ્ય સંબંધ છે એટલો જે જ્ઞાન ને આત્માનો ભેદ પાડીને આત્માને સમજાવ્યું તેથી તે જ્ઞાનને સર્વશ્રુત કહેવામાં આવે છે. કેમકે તે જ્ઞાન સર્વ આત્મા ભગવાન ત્રણલોકનો નાથ પૂર્ણ એને જાણનારું એ જ્ઞાન છે અને એ જ્ઞાનને આત્મા હારે તાદાત્મ્ય સંબંધ છે.
કાંતિભાઈ ! આ તમારો પ્રશ્ન હવે અહીં આવ્યો, પ્લેનમાં નોકર હતા. ૧૫૦૦ નો પગા૨ બ્રહ્મચારી છે, બાલ બ્રહ્મચારી. છોડ દિયા, નોકરી છોડ દિયા. દોઢ હજારનો પગા૨ હતો માસિક પ્લેન કહેવાયને પ્લેન શું કહેવાય, ત્યાં અમે જાતાને મદદ કરવા આવતા ટોપી પહેરીને હોં. રાત્રે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #347
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯-૧૦
૩૩૩ પ્રશ્ન કર્યો 'તોને શ્રુતનો. આહાહા! અહીં કહે છે પ્રભુ એકવાર સૂન તો સહી કે તારા જે જ્ઞાનની દશા છે. સ્વરૂપનું જ્ઞાન વાસ્તવિક એ જ્ઞાન, શાસ્ત્રનું જ્ઞાન ને પરનું જ્ઞાન એ અહિંયા વાત નથી. આહાહા ! શાસ્ત્રથી પણ જ્ઞાન જે થયું એ પણ પોતાથી થયું તેને અહિંયા જ્ઞાન કહેવામાં આવે છે. દ્રવ્યશ્રુતને સાંભળીને થયું એ જ્ઞાન પણ વાસ્તવિક જ્ઞાન નહીં. કેમકે સાંભળીનેય પણ એ જ્ઞાન થયું છે તો પોતાથી, પણ એ પરલક્ષી જ્ઞાન થયું, એ લક્ષ કરવા માટે તે જ્ઞાન કામ ન આવે. આહાહા !
આવો વીતરાગ માર્ગ. આહાહા ! દિગંબર જૈન ધર્મ સનાતન સત્ય ત્રણ કાળમાંય ક્યાંય છે નહિ બીજે. આહાહા! એવી આ ચીજ તો જુઓ સૂનનેમેં ય મિલે નહિ એને. આહાહાહાહા ! દિગંબર મુનિઓ કેવળીના કેડાયતો, અલ્પ કાળમાં કેવળજ્ઞાન એકાદ ભવમાં લેનારા છે. એ સંતો જગતને સમજાવે છે. આહાહાહાહા ! વાડા બાંધીને બેઠા એ, આ વાત એમાં ભાઈ નથી બાપુ. આહાહા ! આ તો વસ્તુનું સ્વરૂપ છે. આ કાંઈ જૈન કોઈ સંપ્રદાય નથી, જૈન કોઈ વાડો નથી એ વસ્તુનું સ્વરૂપ છે.
જિન સો હિ હૈ આત્મા, અન્ય સો હિ હૈ કર્મ;
એહિ વચનસે સમજ લે, જિન પ્રવચનકા મર્મ ઘટ ઘટ અંતર જિન વસે. અને ઘટ ઘટ અંતર જૈન.
મત મદિરાકે પાનસો, મતવાલા સમજે ન.-સમયસારનાટક મતવાલા- અપના મતના અભિપ્રાય નામ ઘેલછા, ઘેલા, ભગવાન જિનરૂપી પ્રભુ આહાહા ! પરમાત્મા પ્રકાશમાં ભાઈ આવે છે ને ૮૮ ગાથા, જેમાં ભાવલિંગનું સ્વરૂપ ઉપચારથી જીવનું છે. પરમાર્થે તો મુનિપણાનું ભાવલિંગ મોક્ષમાર્ગ એ જ્ઞાયકપણામાં નથી. આહાહા ! એવો જ્ઞાયક છે એને જે જ્ઞાને જાણ્યું એ જ્ઞાન ભાવશ્રુતે જાણ્યું એ તો શ્રુતકેવળી પરમાર્થ છે, યથાર્થ છે સત્યાર્થ છે. પણ જે જ્ઞાન ભાવશ્રુતજ્ઞાન દ્વારા, આ જ્ઞાન તે આ આત્મા, આમ જે સમજાવ્યું છે કેમકે જ્ઞાન ને આત્માને તાદામ્ય સંબંધ છે એકરૂપ સંબંધ છે. જેમ ઉષ્ણતાને ને અગ્નિને તરૂપ સંબંધ છે. એમ આ જ્ઞાન ને આત્માને તરૂપ તાદાભ્ય સંબંધ છે. એ કારણે કહ્યું કે જે સર્વ શ્રુતજ્ઞાનને જાણે છે. સર્વ શ્રુતજ્ઞાનને આત્માને જાણે છે એ અહીં નથી અત્યારે, આત્માને શ્રુતજ્ઞાન દ્વારા જાણે છે એ તો નિશ્ચયમાં ગયું.
હવે એ આત્માને જાણનારું જ્ઞાન, એ જ્ઞાન જે છે, એ સર્વ શ્રુતને જાણનારું છે એ, છે? જે સર્વ શ્રુતજ્ઞાનને જાણે છે. આહાહાહા! ભલે તે જ્ઞાન અલ્પ હોય અને ધ્રુવને જાણે અંદરમાં, તો તે જ્ઞાનને પણ સર્વ શ્રુતજ્ઞાન કહ્યું છે. સમજાણું કાંઈ? આહાહાહાહા ! આવો માર્ગ પકડતા કઠણ પડે, દિગંબર જૈન ધર્મ સનાતન અનાદિ અનંત જેને ગણધરોએ સ્વીકાર્યો, ઇન્દ્રોએ સત્કાર કરીને અનુભવ્યો, ઇન્દ્રો એકાવતારી એક ભવે મોક્ષ જનારા છે શકેન્દ્ર સુધર્મ દેવલોક બત્રીસ લાખ વિમાન, એક-એક વિમાનમાં અસંખ્ય દેવ, એનો સ્વામી ઇન્દ્ર છે. અત્યારે શકેન્દ્ર ભગવાનના શાસ્ત્રમાં સિદ્ધાંતમાં એમ કહ્યું છે. કે તે ત્યાંથી મનુષ્ય થઈને મોક્ષ જવાનો છે. આહાહા ! (ઇન્દ્ર) સમકિતી છે. બાબુલાલજી? ઇન્દ્ર સુધર્મ, દેવલોક છે, ઉપર પહેલું મેરૂપર્વત
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #348
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ ઉપર તરત બત્રીસ લાખ તો વિમાન છે. એક એક વિમાનમાં અસંખ્ય તો દેવ છે. કોક વિમાન નાનું હશે, બાકી ઘણા, અસંખ્ય છે. એનો સ્વામી છે, કરોડો તો અપ્સરાઓ છે. પણ અંદરમાં આહાહા ! એ ભાવશ્રુતજ્ઞાનથી આત્માને જાણી લીધો છે. આહાહા ! તો એ કોઈ ચીજ મારી નથી, (અભિપ્રાય છે કે, હું ઇન્દ્ર નથી, હું આ ઇન્દ્રાણીનો સ્વામી નથી. હું ૩ર લાખ વિમાનનો ધણી નથી. આહાહાહા ! હું તો એક શ્રુતજ્ઞાન દ્વારા ત્રિકાળીને મેં જાણ્યો છે. આહાહા ! ભગવાન એને શ્રુતકેવલીઓ, શ્રુતકેવળી કહે છે. આહાહા ! અને તે એ જાણનારું જે જ્ઞાન છે. જાણનારું જ્ઞાન છે, એને સર્વશ્રુત કહી અને તે જ્ઞાન આત્માનું છે આત્મા સાથે સંબંધ એવો વ્યવહાર છે. એટલો ભેદ પાડીને સમજાવ્યું એ વ્યવહાર થયો. આહાહાહા ! દયા, દાન ને આદિ વ્યવહારના વ્રતના વિકલ્પની તો ક્યાંય વાત રહી નહીં.
ફકત જે શ્રુતજ્ઞાન જે આત્માને જાણનારું જ્ઞાન ભલે એ અલ્પજ્ઞાન હો પણ એને સર્વશ્રુત કહ્યું, કારણ કે જે જાણનારો છે તેને જાણનારા હારે આ જ્ઞાનનો સંબંધ છે એ જ્ઞાન તે આત્મા છે. આહાહાહા ! (શ્રોતા:- સર્વશ્રુતનો અર્થ સ્વપર પ્રકાશક લેવાય?) એ સર્વ એટલે આત્માને જે જાણનારું જ્ઞાન તે સર્વ શ્રુત. આત્મા જે જ્ઞાન છે. એ આત્માને સીધો જાણે એ તો સીધી વાત છે પરમાર્થ, હવે એ જ્ઞાનને અહીં, એ જ્ઞાનને સર્વશ્રુત કહ્યું કેમકે એ સર્વ આત્માને જાણનારું જ્ઞાન છે. એ જ્ઞાન ને આત્મા બેયને સંબંધ છે. તાદાભ્ય તરૂપ એ કારણે જ્ઞાનને સર્વજ્ઞાન કહ્યું અને તે જ્ઞાન તે શ્રુતકેવળી છે. એ વ્યવહાર કહ્યો. એ જ્ઞાન તે શ્રુત કેવળી છે એને જાણે એને શ્રુતકેવળી કહેવો એ વ્યવહાર છે. અને એ જ્ઞાન આત્માને જાણે તેને નિશ્ચય શ્રુતકેવળી કહે છે. આહાહા!
કહો કાન્તિભાઈ ? અધિકાર તો જ્યારે આવે ત્યારે સ્પષ્ટીકરણ થાય ને? ( શ્રોતા:- સર્વ શ્રુતજ્ઞાન અતીન્દ્રિય જ્ઞાન છે?) હા, એ “અતીન્દ્રિયજ્ઞાન” છે. અહીં તો એટલું કહેવું છે, કે આ જ્ઞાન એનો સંબંધ તત્ત્વ આત્મા હારે છે. માટે તે તાદાભ્ય સંબંધ હોવાથી “જ્ઞાન તે આત્મા' એમ જે ભેદ પાડીને સમજાવવું તે જ્ઞાનને વ્યવહાર શ્રુતકેવળી કહેવામાં આવે છે. આહાહા ! નવરંગભાઈ આવી વાતું છે!
પહેલી ૧૨ ગાથાઓમાં તો આખું સમયસારનું આખું સ્વરૂપ પહેલું ભરી દીધું છે. પછી ૧૩ માંથી એનો વિસ્તાર. ૧૨ ગાથા પહેલી ગજબ કુંદકુંદાચાર્યની રચના અને અમૃતચંદ્રાચાર્યની ટીકા દિગંબર સંતો! આહાહા ! અતીન્દ્રિય પ્રચુર આનંદના વેદનમાં પડ્યા છે. એને આ વિકલ્પ આવ્યો ને ટીકા રચાઈ ગઈ. છતાં એ પોતે એમ કહે કે પ્રભુ એ ટીકાનો હું રચનાર નથી હોં, એ તો શબ્દ રચાઈ ગઈ છે. આહાહાહા ! હું તો સ્વરૂપમાં આત્મામાં છું, હું તો સ્વરૂપગુપ્ત છું. આહાહા! હું જ્યાં છઉં ત્યાં તો રાગેય નથી. ત્યાં પરને સમજાવવાનો વિકલ્પ નથી. અને હું
જ્યાં છઉં અને જે છું તે ટીકાના શબ્દને રચે એ આત્મા નથી. આહાહાહા ! કિંચિત્ માત્ર મારું કર્તવ્ય નથી એમ કીધું છે. એ ટીકાના શબ્દની રચના થઈ એમાં કિંચિંત્, અકિંચિંતકર જરીએ મારું કર્તવ્ય નથી. આહાહાહા !! વસ્તુનું સ્વરૂપ છે એમાં હોં. પરદ્રવ્યની રચના કોણ કરે પ્રભુ? એ પરદ્રવ્યોનાં રજકણોની તે સમયે તે પર્યાય થવાની હોય એ પરદ્રવ્યથી થાય. આહાહા !
અહીં તો એ મોટા ધંધા ને રોજગાર ને એનાં બધા (કામ) હું છું તો થાય છે. હું એને કરું છું. ઘણી ભ્રમણા. આ તમારે શેઠિયા જેવાને ધંધા મોટા હોય બધાં મોટા મોઢા આગળ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૩૫
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯-૧૦ દુકાનપર બેસે થડે, થડો કહેવાયને શું? દુકાનની પેઢી ઉપર આ કરો આ કરો ને આમ કરો. આહાહા! કોણ કરે પ્રભુ? પરદ્રવ્યની કોણ ક્રિયા કરે નાથ? આહાહા ! તું જ્યાં છો ત્યાં એ કરવાનું સ્વરૂપ છે જ નહિ.
અરે! તું જ્યાં છો ત્યાં મોક્ષના માર્ગની પર્યાય પણ જ્યાં એમાં દ્રવ્યમાં નથી. આહાહા ! એ પર્યાયમાં છે. આહાહા ! આવો જે સ્વભાવ બાપુ એ સ્વભાવને જે જાણનારું જ્ઞાન એ જ્ઞાનને અહીં સર્વશ્રુત કહેવામાં આવે છે. કેમકે તે “ જ્ઞાન તે આત્મા” જ્ઞાનનો સંબંધ, આત્મા હારે આમ છે. જ્ઞાનનો સંબંધ કોઈ અણાત્મા હારે છે નહિ, એ જ્ઞાનનો સંબંધ, વ્યવહાર રત્નત્રયનો રાગ છે, ઊઠે છે એની હારેય સંબંધ નથી. આહાહાહાહા ! સમજાય છે કાંઈ
જે ભાવશ્રુતજ્ઞાન છે એના દ્વારા સીધો આત્માને જાણે, ભેદ પડ્યા વિના એ તો સાચો શ્રુતકેવળી નિશ્ચય પરમાર્થ. પણ તે પદાર્થને જાણનારું ભાવ શ્રુતજ્ઞાન જ છે. જે જ્ઞાનનો સંબંધ | ( નિજાત્માને) આત્મા હારે છે, તેથી તે જ્ઞાનને આત્મા કહીને, એ જ્ઞાનને વ્યવહાર સર્વ શ્રુતકેવળી કહેવામાં આવે છે. આહાહાહા ! ગજબ વાત છે. આહાહાહા ! આવી વાત. તીર્થકરના ઘરની વાત છે આતો. જેને ગણધરો સાંભળતા હતા. જેને એકાવતારી એકભવતારી ઈંદ્રો સાંભળતા હતા એ આ વાત છે. આહાહા! ભગવાન (સીમંધરનાથ) બિરાજે છે ત્યાંથી તો આ વાત આવી છે. આહાહાહા !
હજી તો નિશ્ચય ને વ્યવહાર કોને કહેવો એ વાત અત્યારે ચાલે છે. આહાહા ! જે અંતર જ્ઞાન દ્વારા આત્માનો અનુભવ કરે સીધો એ તો યથાર્થ નિશ્ચય પરમાર્થ શ્રુતકેવળી, પણ તે પરમાર્થ સ્વરૂપનું જાણનારું જે જ્ઞાન એ જ્ઞાન એને તાદાત્મય (આત્મા) હારે સંબંધ છે, વસ્તુ હારે, એ તો ભેદ જાણીને એ જ્ઞાનને સર્વશ્રુત કહ્યું અને એ જ્ઞાનને વ્યવહાર કહ્યો, એ વ્યવહાર શ્રુતકેવળી કહ્યો. આહાહાહાહા ! કહો, રતિભાઈ ? આવી વાતું છે. હવે મૂળ ચીજ બહુ ફેરફાર થઈ ગયો છે. આહાહા ! અભ્યાસ નહીંને? એટલે કઠણ પડે એવી લાગે આ વાત. વસ્તુ તો આ રીતે જ છે. અને એ જ પરમ સત્ય છે. આહાહા!
જ્ઞાન”, શાસ્ત્રનું જ્ઞાન નહિ, આત્માનું જે થયેલું જ્ઞાન, એ “જ્ઞાન તે આત્મા” છે, એટલો ભેદ પાડીને સમજાવવું છે, એ જ્ઞાન તે આત્મા અનુભવે છે એ પરમાર્થને કહેવું એ ભેદ વિના સમજાવી શકાય નહિ, એથી વચમાં આવો એક વ્યવહાર ભેદ (આવે છે) એ ભેદ આ, કે જ્ઞાન જે આત્માને જાણનારું છે, તે જ્ઞાન આત્માને જાણે એમ સંબંધ છે, તેથી તે જ્ઞાનને સર્વશ્રુત કહીને તેને વ્યવહાર શ્રુતકેવળી કહેવામાં આવે છે. આહાહા! ધીરૂભાઈ ! આવો માર્ગ છે. આહાહા !
અરેરે! જેને સાંભળવા મળ્યું નથી. આવા મનુષ્યપણાં, પરમ દિવસ તો એ વિચાર આવ્યા હતાં કીધુંને? અરેરે ! વહાલા કહેતા મારી બા ને મારા બાપા! વાલા મારી બા ને મારો બાપ વહાલા કહેતા(તાં) એ ક્યાં ગયા હશે, એ વિચાર કર્યો છે? બાબુલાલજી! આહાહા ! તું આમ (તું) કહેતો મારી બા, આમ ખોળામાં બેસાડે ને સાચવે. આહાહા! બે પગ લાંબા કરીને દસ્ત થાય, આ બે પગ લાંબા કરીને આમ બેસાડે આમ કરે ને બાળકને જંગલ, દિશા માટે પગને, પગ કરેને નાનું બાળકને એને આહાહા ! એ જેણે મોટો કર્યો ને જેણે વહાલપ કરીને બા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #350
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ બા બા કહેતો તો અરે એ મરીને ગઈ ક્યાં બાપુ, તેં જોયું છે? આહાહા ! પિતાજી! આમ બાપુજી બાપુજી કરતો ભાઈ તું, ભાઈ ક્યાં ગયા બાપુ. આહાહાહાહા! એવા તો અનંતા મા બાપ કર્યા. આહાહા!
એક(છોકરો) લીંબડો તોડતો 'તો તો કીધું કે ભાઈ તું રહેવા દે બાપુ, એ તારા પૂર્વના ઘણાં મા-બાપ આમાં બેઠા છે. આ લીંબડો-નીમ, બાબુલાલજી! આ નીંમ પત્તા હેં ને? એક એક પત્તામાં અસંખ્ય જીવ છે હોં એક પત્તામાં અસંખ્ય જીવ છે. એક કટકીમાં અસંખ્ય. આહાહા! ભાઈ તું આમાં આ તોડવું રહેવા દે કીધું. બાપુ, તને ખબર નથી. તારા અસંખ્ય ભવોનાં ઘણાં કોઈ મા-બાપ મરીને આમાં બેઠા પડ્યા હશે. તું જેને મા મા કરતો ને બા બા કરતો સાડલો ઝાલતો સાડલો ક્યા કહેતે હૈ? સાડી ઝાલીને આમ ઊભો રહેતો બા બા કરતો 'તો. આહાહા ! અરે! ભાઈ તેં વિચાર કર્યો નથી, આહાહાહા! એવા અનંત જીવો ક્યાંય રખડતા રખડતા ક્યાંય પરિભ્રમણ કરતાં હશે. બાપુ તું(ભાવ) સુધારવાનાં પંથ મળ્યા છે સુધારી લે એવા વખત ફરીને મળશે નહીં. આહાહા ! આ જ કરવાનું છે.
છ ઢાળામાં આવે છે ને? લાખ વાતની વાત એક નિશ્ચય ઉર આણો, છ ઢાળામાં આવે ને ભાઈ લાખ વાત લાખ નહિ પણ અનંત વાત અનંત વાતની વાત નિશ્ચય ઉર આણો, છોડી જગત લંદ ફંદ નિજ આતમ ઉર ધ્યાવો. આહાહાહાહા ! છ ઢાળામાં આવે છે. ગાગરમાં સાગર ભરી દીધી છે. છ ઢાળામાં બહોત, સંતોને એ વખતે તો પંડિતો પણ બહુ સારા, ટોડરમલ, બનારસીદાસ, ભાગચંદજી, આ દોલતરામ પંડિતો તે પંડિતો પણ, અત્યારે તો બધી ગરબડ થઈ ગઈ. આહાહા !
- ભાઈ, તારે દેખાવ કરવો છે કે દેખનારને દેખવો છે? આહાહા ! દુનિયામાં દેખાવ કરવો છે? કે અમને કોઈ ઓળખે ને અમને કોઈ મોટા માને અમે કાંઈક છીએ એમ ગણતરી દુનિયામાં થાય. ભાઈ ! તારે ત્યાં કરાવવું છે? આહાહા! કે દેખનારને દેખવો છે? દેખનારો ત્રણલોકનો નાથ બિરાજે છે પ્રભુ! એને જે જ્ઞાન જાણે છે તે જ્ઞાનને શ્રુતકેવળી કહેવામાં આવે છે. આહાહાહા ! બધું ભણ્યો તું. આહાહા !
તિર્યંચ સમકિતીને પણ જે જ્ઞાનથી આત્મા જણાય તે જ્ઞાનને શ્રુતકેવળી કે વ્યવહાર શ્રુતકેવળી કહીએ, બાપુ તે જે જાણવાનું હતું તે જાણું, તારા જ્ઞાનમાં એ ચીજ આવી ગઈ. આહાહા! ત્રણ લોકનો નાથ, પૂર્ણાનંદનો નાથ પ્રભુ એને તે જ્ઞાનમાં જાણ્યો, એ જ્ઞાનને ને આત્માને તદરૂપ સંબંધ છે, તેથી તેને જ્ઞાનને જ અમે વ્યવહાર શ્રુતકેવળી કહીએ છીએ. તે પણ સર્વશ્રુતરૂપી વ્યવહાર શ્રુતકેવળી કહીએ છીએ. આહાહા ! ગજબ વાત!! સમજાય છે કાંઈ?
થોડું પણ સત્ય હોવું જોઈએ. લાંબી મોટી વાતોમાં સત્ય..... આહાહા ! જેમાંથી જનમ મરણનો અંત ન આવે પ્રભુ, એ શું ચીજ છે? જેમાં જનમ મરણ અનંત અનંત કર્યા. આહાહા ! અને જેને મિથ્યાભાવ પડ્યો છે, એ મિથ્યાત્વમાં તો અનંતા જનમ મરણ કરવાનો ગર્ભ પડયો છે. આહાહા! અહીં તો જે કાંઈ આત્માને જાણનારું જ્ઞાન છે. આહાહા ! એ જ્ઞાનને એ જ્ઞાનને ભગવાનને(આત્માને) જાણવા લાયકવાળું જ્ઞાન એથી એને સર્વ કહ્યું અને શ્રુતકેવળી કહ્યું. આહાહા! ભાઈ તે બધું જાણું બાપુ, તને જે જાણવા યોગ્ય ચીજ તેનું તેં જ્ઞાન કર્યું તે જ્ઞાનને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #351
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check h±tp://www.AtmaDharma.com for updates
ગાથા
૯–૧૦
૩૩૦૭
'
અમે સર્વ જ્ઞાન કહીએ છીએ અને ‘ જ્ઞાન તે આત્મા ’ એટલો ભેદ છે માટે એ જ્ઞાનને વ્યવહાર શ્રુતકેવળી કહીએ છીએ. આહાહા ! બાપુ આવી વાત મળવી મુશ્કેલ છે ભાઈ. આહાહા ! બહુ મુશ્કેલ થઈ ગયું બાપુ ! આહાહા ! ૫૨મ સત્યનો પ્રવાહ તો આ છે. આહાહા !
જે સર્વ શ્રુતજ્ઞાનને જાણે છે. ઓલામાં શું હતું ? કેવળ શુદ્ધ આત્માને જાણે છે એમ હતું. છે ને ? શ્રુતથી કેવળ શુદ્ધ આત્માને જાણે છે એમ હતું અને આમાં, સર્વશ્રુતજ્ઞાનને જાણે છે. ફે૨ છે. આહાહા ! સમજાણું કાંઈ ? સંતોની વાણી એટલી ગંભીર છે એને માટે ઘણો અભ્યાસ જોઈએ અને ટાઈમ લેવો જોઈએ બાપુ. આહા ! અને તે પોતાના આત્માના હિતને માટે છે ને ? અહિતના રસ્તા ને ધંધા તો તું કરી રહ્યો છો પ્રભુ. આહાહા !
એ વાતની વિશેષતા શું થઈ ? કે જે આત્મા વસ્તુ છે એ જ્ઞાનાદિ અનંતગુણનું એકરૂપ છે. તો એવા જ્ઞાનને એવી વસ્તુને જાણી લ્યે એ જ્ઞાન તો અભેદ થઈ ગયું એટલે શ્રુતજ્ઞાન, નિશ્ચય શ્રુતકેવળી થઈ ગયું. પણ જે જ્ઞાન વસ્તુને જાણનારું છે, એને જાણવામાં ગયું નથી, અભેદ થયું નથી, એ જાણનારું જ્ઞાન છે એનું આત્માનું અને આત્મા ઠારે એ જ્ઞાનનો સંબંધ છે. એ જ્ઞાનને રાગ વ્યવહાર રત્નત્રય હારે કે દેવ ગુરુ-શાસ્ત્ર કે બીજા અજીવ તત્ત્વ હારે જ્ઞાનનો આમ સંબંધ નથી. આહાહા ! જ્ઞાનનો આમ આત્મા હારે સંબંધ છે. તાદાત્મ્ય તે માટે તે જ્ઞાનને સર્વ જ્ઞાન કહીએ, અને તે જ્ઞાનને સર્વ શ્રુતકેવળી કે વ્યવહાર કહીએ. આહાહાહા ! કાલ તો બપોરની વાત હતી કે અધિકા૨ સારો આવ્યો હતો. બાબુલાલજી ! દુપોહરકી( બપોરે ) ચીજમેં એ અધિકાર બહોત અચ્છા આયાથા કલ મુનિપણું, કેવળી એ પર્યાય આત્મામાં નથી. આહાહા ! આજે આવશે વિશેષ દોપહરકો. આહાહા !
જે સર્વ શ્રુતજ્ઞાનને જાણે છે. ભાષા ફરી ગઈ ? પહેલામાં એમ હતું કેવળ શુદ્ધ આત્માને જાણે છે, એમ હતું એ નિશ્ચય અને આ સર્વ શ્રુતજ્ઞાનને જાણે છે. સમજાણું કાંઈ ? સર્વ શ્રુતજ્ઞાનને જાણે છે. સર્વ કહેવાનો આશય તો ત્રિકાળીને જાણે છે, તેવું જે જ્ઞાન, છે હજી ભિન્ન. પણ એને વ્યવહા૨ શ્રુતકેવળી એને જે જાણે છે એને વ્યવહાર શ્રુતકેવળી કહીએ. આહાહાહા ! તે વ્યવહા૨ છે. જોયું ? અંતરના ભાવશ્રુતજ્ઞાન દ્વારા અનુભવમાં ચાલ્યો ગયો દ્રવ્યમાં, દ્રવ્યનાં અનુભવમાં અભેદ જ્ઞાન થયું. એ તો ૫૨માર્થે સત્ય જ્ઞાન શ્રુત કેવળી છે. સાચો શ્રુતકેવળી ૫૨માર્થે શ્રુતકેવળી. આહાહા ! કેમ કે એમાંથી તો એને કેવળજ્ઞાન થવાનું છે.
ભગવાનનો અનુભવ થયો જે જ્ઞાન દ્વારા અનુભવ કર્યો. એ ભગવાનના જ્ઞાનમાંથી તો અત્યારે ભલે આટલું જ્ઞાન આવ્યું પણ એ તો શ્રુતકેવળી નિશ્ચય કીધો એથી એને ૫૨માર્થે કેવળજ્ઞાન અલ્પકાળમાં થવાનું છે, એ દ્રવ્યમાંથી થવાનું છે. આહાહાહા ! સમજાણું કાંઈ ? જેમાંથી કેવળજ્ઞાન થવાનું છે, એને જે જ્ઞાને અનુભવ્યો માટે તે નિશ્ચય શ્રુતકેવળી ૫૨માર્થથી છે. આહાહા ! ગંભીર વાત-ગંભીર વાત !!
દિગંબર સંતોના સિદ્ધાંતો ગજબ છે કાંઈ, ક્યાંય મળે એવા નથી. આહાહા ! લોકોને દુઃખ થાય. અરે ત્યારે અમારો સંપ્રદાય ખોટો ? બાપુ, ભાઈ ! આ હિતની વાત છે. જેમાં અહિત થાય તે વસ્તુ શું ? આહાહા ! જેના જનમ મરણ ટળીને, આહાહા ! જેનામાં જનમ મરણ ને જનમ મરણનો ભાવ નથી, અરે ! જેનામાં મોક્ષના માર્ગની પર્યાય પણ નથી. આહાહાહા !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #352
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ એવા જ્ઞાયક ભાવને જેણે જાણ્યો એ તો શ્રુતકેવળી છે નિશ્ચય. આહાહા! અને એને કેવળજ્ઞાન તો અલ્પ કાળમાં થવાનું જ છે, પણ એને જાણનારું જે જ્ઞાન છે એમ એવું જે, એ જાણનાર જ્ઞાનને પણ અમે સર્વશ્રુત કહીએ છીએ, સંતો મહાવ્રતધારી, સાચાં મહાવ્રતધારી હોં. આહાહા ! આત્મજ્ઞાન વિનાના જેટલા મહાવ્રતધારી છે એ બધાં તો ખોટાં છે. આહાહા ! એ સત્ય મહાવ્રતધારીઓ એમ પોકાર કરે છે, કે પ્રભુ તારા આત્માને જે જાણનારું, જે જ્ઞાન છે ને? આહાહા! અમે સત્ય મહાવ્રતધારી કહીએ છીએ, ઋષિશ્વરો કહે છે એમ આવ્યું તું ને, ઋષીથરો એમ પાઠમાં આવ્યું હતુ’ને ઋષિ ઋષિના ઈશ્વર નામ ગણધરો પણ એમ કહે છે. આહાહા ! આ ભવિષ્યના ઈશ્વર પરમાત્મા છે જિનેશ્વરદેવ એ પણ એમ કહે છે.
જેણે આત્માને અનુભવ્યો જ્ઞાનથી સીધા ભાવથી એ તો પરમાર્થ શ્રુતકેવળી છે પણ તેને જાણનારું જ્ઞાન છે અને સર્વ કહીએ છીએ, એને વ્યવહાર શ્રુતકેવળી કહીએ છીએ. આહાહા ! કારણકે એ જ્ઞાનનો સંબંધ આત્મા હારે છે. એ જ્ઞાનનો સંબંધ કોઈ, વ્યવહાર રત્નત્રયનાં રાગ હારે પણ જેનો સંબંધ નથી. આહાહા!
કેમકે રાગ તો અજ્ઞાન છે. અજ્ઞાન એટલે? એમાં જ્ઞાનનો અંશ નથી. વિપરીત જ્ઞાન એમ નથી કહેવું પણ જે દયા દાન વ્રત કે વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ છે રાગ, એમાં જ્ઞાનનો અંશ નથી કેમકે રાગ જાણતું નથી, રાગ પોતાને જાણતું નથી, તેમ જોડે ચૈતન્ય છે તેને જાણતું નથી પણ તે રાગ ચૈતન્ય દ્વારા જણાય છે માટે તે અચેતન છે. આહાહાહાહા !
અહીં બે પક્ષ લઈ પરીક્ષા કરીએ” હવે ઓલું જ્ઞાનને જાણે તે વ્યવહાર શ્રુતકેવળી કહ્યું અને સર્વ જાણનારું કહ્યું અને હવે એનું જરી સ્પષ્ટીકરણ કરે છે. એ જ્ઞાન જે ભાવક્રુત છે, એ જ્ઞાનને સર્વશ્રુત કહ્યું અને એ જ્ઞાનને વ્યવહાર શ્રુતકેવળી કહ્યું. કારણ કે જ્ઞાન આમ પકડયું નથી અનુભવમાં ગયું નથી, ભિન્ન રહીને વાત કરવી છે અત્યારે, એ જ્ઞાનને વ્યવહાર શ્રુતકેવળી કહ્યું કેમ? અહીં બે પક્ષ લઈને પરીક્ષા કરીએ છીએ. ઉપર કહેલું “સર્વ જ્ઞાન આત્મા છે કે અણાત્મા?” જે જ્ઞાન આત્માને જાણનારું છે તે જ્ઞાન આત્મા છે કે એ અણાત્મા છે? આહાહા ! આ કોર્ટમાં જેમ કાયદા બોલે ને તેમ આ કાયદા કરે છે. ભગવાનનાં ઘરનાં, કાયદા કાઢે છે, કલમ કાઢે છે, એ સાંભળ તો ખરો એક વાર તું પ્રભુ. અમે ભગવાન આત્મા એને જાણનારું જ્ઞાન, એ જ્ઞાનને અમે સર્વ કહ્યું, અને એને વ્યવહાર શ્રુતકેવળી કહ્યું, એનું કારણ? કે તે જ્ઞાન છે. આહાહા ! છે? એ આત્મા છે કે અણાત્મા? એ જ્ઞાન આત્મા સાથે સંબંધ રાખે છે કે એ જ્ઞાન રાગાદિ અણાત્મા સાથે સંબંધ રાખે છે? સમજાણું કાંઈ ? આહાહાહા !
જો ઉપર કહેલું સર્વ જ્ઞાન સર્વ એટલે વ્યવહાર શ્રુતજ્ઞાન, દ્રવ્યશ્રુત નહિ. એની તો વાત જ ક્યાં અહીં? આહાહા! ઉપર કહેલું સર્વ જ્ઞાન, માથે કહ્યું 'ને સર્વ શ્રુતજ્ઞાન એ ઉપર કહેલું સર્વ જ્ઞાન આત્મા છે કે અણાત્મા? જો અનાત્માનો જો પક્ષ લેવામાં આવે, તો તે તો બરાબર નથી. કેમ? કે સમસ્ત જે જડરૂપ અનાત્મા આકાશાદિ પાંચ દ્રવ્યો, આહાહા ! ધર્માસ્તિ, અધર્માસ્તિ, પુગલ પરમાણુ, આકાશ, કાળ એ તેમનું જ્ઞાન સાથે તાદાભ્ય બનતું જ નથી. પાંચ જે જડ પદાર્થ છે તે જ્ઞાનને ને જડને એકરૂપતા હોતી જ નથી. આહાહા ! સમજાણું કાંઈ?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #353
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check h±tp://www.AtmaDharma.com for updates
ગાથા - ૯-૧૦
૩૩૯
વ્યવહાર શ્રુતને સર્વશ્રુતકેમ કહ્યું ? કે અમે એમ કહીએ છીએ કે જે જ્ઞાન છે, એ તે આત્મસ્વરૂપ છે આત્મા હારે સંબંધ રાખનારું છે કે અણાત્મ સ્વરૂપ, અણાત્મા સાથે સંબંધ રાખનારું છે? આહાહા ! વાણીઆ વેપારીને કામ આવા લેવા તર્કના સૂક્ષ્મ, એને લેવું પડશે બાપુ ! આ જનમ મરણ મટાડવાનો બીજો કોઈ ઉપાય નથી. ચોરાશીના અવતા૨ એક એક યોનિમાં અનંત કર્યા બાપુ એનો એને થાક લાગ્યો નથી હજી. આહાહા ! અરેરે ! હું ક્યાં ગયો ને ક્યાં રખડયો છું? અજાણ્યા ક્ષેત્રો ને અજાણ્યા આત્માઓ ને અજાણ્યા ભાવ ને કાળમાં. આહાહા ! ભાઈ એવા પરિભ્રમણ તે અનંત કાળથી કરતો આવે છે. એ મિથ્યાત્વને લઈને, એ મિથ્યાત્વને ટાળવાનો આ એક ઉપાય, કે જે જ્ઞાન આગમથી જ્ઞાન થયું એ જ્ઞાનનું લક્ષ પણ છોડી અને જેણે આત્માનાં લક્ષે જે જ્ઞાન કર્યું તે જ્ઞાને આત્માને અનુભવ્યો, તો તો તેને નિશ્ચય શ્રુતકેવળી એને ભવનો અભાવ થઈ ગયો. એકાદ ભવ બે ભવ હો ભલે પણ ભવનો અભાવ હો ગયા પરિભ્રમણ ઉસકે હૈ હી નહીં. આહાહાહાહા !
હવે જેને જ્ઞાન કહીએ અને જે જ્ઞાન એને જાણ્યું એ જ્ઞાનનું સર્વપણું અને વ્યવહા૨ શ્રુતકેવળી કહ્યા એનું કારણ ? એ જ્ઞાનનો સંબંધ આત્મા હારે છે કે એ જ્ઞાનનો સંબંધ રાગ ને જડ હારે છે? આહાહાહાહા ! આ તો ભગવાનનાં કોર્ટનાં કાયદા છે કોલેજ છે, ભગવાનની કોલેજ છે. આહાહા ! લોકો પછી એવું કહેને આ તો એકલી નિશ્ચયની– સત્યની વાતો કરે છે, એમ કરીને એ નિશ્ચયાભાસ છે, એકાંત છે. કહો પ્રભુ તુમ તમારે ખબર નથી તને, આ ભગવાન તારી ચીજની, શું ચીજ છે ? પ્રભુ તને ખબર નથી. અરે એનાં જાણનાર જ્ઞાનની પણ તને ખબર નથી. આહાહા !
એ જ્ઞાન જ આત્માને જાણી શકે, એ રાગથી જણાય નહિ. કેમકે એ જ્ઞાનનો સંબંધ આત્મા સાથે છે. એ જ્ઞાનનો સંબંધ રાગ સાથે નથી, એ પણ પાંચ દ્રવ્યમાં ૫૨દ્રવ્યમાં– જાય છે રાગ, વ્યવહાર રત્નત્રય. આહાહા ! એ જે ભાવશ્રુતજ્ઞાન જે છે એને અમે સર્વ શ્રુત કહ્યું એ તો સર્વને જાણનારાને પકડયું માટે અને તેને અમે વ્યવહા૨શ્રુત કહ્યું ભેદરૂપે તો એ જ્ઞાનનો સંબંધ આત્માની (સાથે ) છે કે એ જ્ઞાનનો સંબંધ રાગ છે ? – કે રાગ (સાથે ) સંબંધ તો છે નહિ. રાગમાં ને શ૨ી૨માં ને વાણીમાં પુદ્ગલમાં ને ચોપડીમાં ને પુસ્તકમાં ને એ શાન તો નથી. આહાહા ! સમજાણું કાંઈ ? કહો, છોટાભાઈ ! કલકત્તામાં મળવું મુશ્કેલ છે. હવે ધૂળ મળે ત્યાં પૈસા. આહાહાહા !
અનાત્માનો પક્ષ લેવામાં આવે તો તે બરાબર નથી. કારણ કે સમસ્ત જે જડરૂપ અનાત્મા આકાશાદિ પાંચદ્રવ્યો ખરેખર તો એમાં વ્યવહારનો રત્નત્રય રાગ છે ને ? એ પણ વ્યવહા૨ શ્રુતકેવળીને ને એને કાંઈ સંબંધ નથી કા૨ણ કે એ રાગમાં જ્ઞાન નથી રાગને ને જ્ઞાનને સંબંધ નથી. આહાહાહાહા ! એ જ્ઞાનને ને આત્માને સંબંધ છે, તેથી એને વ્યવહાર શ્રુતકેવળી કહ્યો એ જ્ઞાનને ને રાગને સંબંધ છે તો રાગ તો અણાત્મા છે. તો આત્માનું જે જ્ઞાન તે અણાત્મા સાથે સંબંધ રાખે એમ કેમ હોઈ શકે ? આહાહા ! સમજાણું કાંઈ ? ઝીણી વાત તો છે બાપુ.
આ તો ત્રણ લોકના નાથ જિનેશ્વર સર્વજ્ઞ. આહાહા ! જેની પાસે એક ભવતારી ઇન્દ્રો અર્ધલોકનાં સ્વામી કૂત્તીના બચ્ચાંની જેમ બેસે સાંભળવા. આહાહા ! સમોશરણમાં પ્રભુના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #354
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates उ४०
સમયસાર સિદ્ધિ ભાગ-૧ સમોશરણમાં. આહાહાહા! જેની નીચે અસંખ્ય તો દેવ, એક એક વૈમાનમાં એવા બત્રીસ લાખ વૈમાન એનો લાડો ઇન્દ્ર આવીને, આહાહા ! એ ભગવાનની વાણી સાંભળે. એ વાણી કેવી હોય ભાઈ? (અલૌકિક ) આહાહા ! એ ભગવાન કેવા હોય ને એની વાણી કેવી હોય? આહાહા ! એની વિસ્મયતા અભૂતતા એને કોઈ દિ' આવી નથી. આહાહા !
આ બહારના ઠાઠ માઠ ફોસ્ફરસ હાડકાનાં તેજ છે બધાં મહાણમાં હાડકાની ફોસ્ફરસ ચમકે ચક ચક એમ આ શરીર ને પૈસા ને આબરૂ ને મકાન મોટા. ઓહોહો ! એ મહાણનાં હાડકાંની ફોસ્ફરસ છે બાપુ! તારી ચીજ કોઈ ભિન્ન છે અંદર. આહાહા ! તારી ચીજનું જ્ઞાન કરનારું જ્ઞાનને પણ વ્યવહાર શ્રુતકેવળી કહે. આહાહા ! હેં? ભલે એ શાસ્ત્ર જ્ઞાન ઓછું એને હોય. આહાહાહા ! તિર્યંચનું જ્ઞાન આત્માને પકડે છે તે જ્ઞાનને પણ સર્વ શ્રુત વ્યવહાર શ્રુતકેવળી, આહાહા ! સિંહ, સિંહ હોય જંગલનો અને સમકિતી છે, બહાર અઢી દ્વિપ બહાર અસંખ્યાતા સિંહ ને અસંખ્યાતા મચ્છ, અસંખ્યાતા વાઘ સમકિતી છે બહાર અઢી દ્વિપ બહાર. આહાહાહા !
જ્યાં આત્મજ્ઞાન પામે છે આહાહાહા ! એના જ્ઞાનને પણ વ્યવહાર શ્રુતકેવળી કહીએ, કહે છે. તિર્યંચના જ્ઞાનને પણ. આહાહાહાહા !
અહિંયા તો થોડું ઘણું જ્યાં બહારનું આવડે ત્યાં અભિમાન થઈ જાય કે અમે જાણીએ છીએ ને અમે મોટા છીએ ને અમે આવા છીએ ને અરે! બાપુ! ભાઈ તું ક્યાં જાવું છે તારે? આહાહા ! કોની હારે સંબંધ છે? તેમનું જ્ઞાન સાથે સાધન બનતું નથી. કેમકે તેમનામાં જ્ઞાન સિદ્ધ જ નથી. તેથી અન્ય પક્ષનો તો અભાવ હોવાથી જ્ઞાન આત્મા છે. એ પક્ષ સિદ્ધ થાય છે એ વાત વિશેષ કહેવાશે.
પ્રમાણવચન ગુરુદેવ.
* * *
પ્રવચન નં. ૩૪ ગાથા ૯-૧૦ તા. ૧૫-૭-૭૮ શનિવાર, અષાઢ સુદ-૧૦ સં. ૨૫૦૪
સમયસાર નવદિશ ગાથા ચલતી હૈ થોડી ચાલી ગઈ, હિન્દીમેં ફરીને.
પ્રથમ મુખ્ય બાત એ હૈ કે, જો શ્રુતજ્ઞાનસે ભાવ શ્રુતજ્ઞાન દ્રવ્ય શાસ્ત્રકા સૂનનેસે જ્ઞાન હો વો જ્ઞાન નહીં. યહાં તો સ્વાભાવિક સર્વજ્ઞ સ્વભાવી સ્વરૂપ પ્રભુ ઉસકા અવલંબનસે જો જ્ઞાન હુવા એ જ્ઞાનકો અહીંયા ભાવ શ્રુતજ્ઞાન કહેતે હૈ. સર્વજ્ઞ સ્વભાવી આત્મા, આત્મા હું એ સર્વજ્ઞ સ્વભાવ હૈ, અંતર સર્વજ્ઞ સ્વભાવ ન હો તો સર્વજ્ઞપણા આયેગા કહાંસે ? સર્વજ્ઞા પરમાત્મા હુઆ વો આયા કહાં સે? આહાહાહા! અહીં વળી બીજી રીતે ચાલ્યું આજે, એ સર્વજ્ઞ સ્વભાવી પ્રભુ ઉસકા સર્વજ્ઞકા અવલંબનસે જો જ્ઞાન અપનેમેં પર્યાયમેં હુઆ ઉસકો અહીંયા ભાવ શ્રુતજ્ઞાન કહેતે હૈ એ જે કોઈ જીવ ભાવ શ્રુતજ્ઞાનસે કેવળ શુદ્ધ આત્માકો, આહાહાહા ! એટલે ભાવશ્રુતજ્ઞાનસે કેવળ સર્વજ્ઞ સ્વભાવી શુદ્ધ આત્માકો, આહાહાહા ! પર્યાયમેં સર્વજ્ઞપણા હૈ નહિ પણ વસ્તુમેં સર્વજ્ઞસ્વરૂપ હૈ.
અહીં તો વિચાર ઐસા આયા ને વો સર્વજ્ઞની આજ્ઞા માનકર પીછે પરીક્ષા કરના. એકલા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #355
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯-૧૦
૩૪૧ પરીક્ષા કરને જાએગા તો તું ભ્રષ્ટ હો જાયેગા, અભી બતાયાને? અષ્ટપાહુડ. ઉસકા એ અર્થ હૈ સૂક્ષ્મ હે ભગવાન, સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્મા ઉસકા શ્રુતજ્ઞાનમેં ઉસકા જ્ઞાન હુઆ વો સર્વજ્ઞ સ્વભાવકે આશ્રયસે જો ભાવકૃત હુઆ એ ભાવશ્રુતમેં સર્વજ્ઞ સ્વભાવી આત્માના જ્ઞાન હુઆ. આહાહા ! ગજબ વાત હૈ ગંભીર વાત બહોત. આહાહા ! (શ્રોતા:- અહીં પ્રશ્ન હોતા હૈ અલ્પજ્ઞ હૈ વહ સર્વશકો કૈસે જાણે?) સર્વજ્ઞને જાણે, એ કહેતે હૈ અહીંયા એ જ બાત લેના હૈ ને? અલ્પજ્ઞ પર્યાયમેં સર્વજ્ઞ સ્વભાવકી શ્રદ્ધા જ્ઞાન બરાબર હોતા હૈ. છતાં સર્વજ્ઞ સ્વભાવી આત્મા અલ્પજ્ઞ શ્રુતજ્ઞાનમેં આતા નહીં. પણ ઉસકા સામર્થ્ય હૈ યે સબ જ્ઞાન આતા હૈ. બાબુલાલજી! ઝીણી વાત બહુ બાપુ. આહાહા ! આહા!
રાત્રિકો કહા થા ને? આહાહા ! ક્ષેત્રકા અંત કહાં? ક્યા ચીજ હૈ આ? આકાશ.. આકાશ. આકાશ.. આકાશ. આકાશ ચૌદ બ્રહ્માંડ જો અસંખ્ય જોજનમેં હૈ ઉસસે બહાર અનંત. અનંત.. અનંત. અનંત. અનંત.. અનંત.. અનંત ચાલે જાવ તો ક્યાંય આકાશકા અંત હૈ? શું ક્યા કહેતે હૈ આ? એ આકાશકા અંત નહિ ક્યાંય, આહાહા! ઔર કાલકી આદિ નહિ કે પહેલા આત્મા કોણ, ને પહેલી પર્યાય કોણ? આહાહાહા ! એ બી કોઈ અચિંત્ય અનાદિ એ વસ્તુ. ઔર આત્માકા અનંત ગુણ જો હૈ, એ બી આકાશના પ્રદેશની સંખ્યા કરતે અનંતગુણા ગુણ હે, ભાઈ માર્ગ બહુ અલૌકિક હૈ બાપુ. આહાહા ! આકાશકા જો પ્રદેશ હૈ અનંત ઉસસે અનંત ગુણા ગુણ એ ઈતનામાં અનંતગુણા ગુણ! ક્યા હૈ આ? ઓહોહો ! ઔર અનંત ગુણ હૈ કિતના કે સંખ્યામેં ક્યાંય અંતે ય આવે નહિ. છતાં ત્યાં હૈ. આહાહા ! જિસકી સંખ્યામેં અંત ના આવે ઐસા (ઈતના ) ગુણ ભી આત્મામેં હૈ. આહાહા ! આકાશના અંત ન આવે પણ ઐસા હૈ, કાળકા અંત ન આવે પણ કાળ ઐસા હૈ. આહાહાહા !
ઐસે ભગવાન આત્મા અપના સર્વજ્ઞ સ્વભાવકો જાનકર જો શ્રુતજ્ઞાન હુઆ, વો શ્રુતજ્ઞાનકી પર્યાયમેં ભી સર્વજ્ઞ સ્વભાવીકી પ્રતીતિ આયા, ઔર એ સર્વજ્ઞ સ્વભાવના પર્યાયમેં જ્ઞાન આયા, છતાં વો સર્વજ્ઞ સ્વભાવી ચીજ (એ) પર્યાયમેં નહિ આતી. આહાહા ! એક વાત. ઈતની વર્તમાન શ્રુતજ્ઞાનકી પર્યાય સારા સર્વજ્ઞ સ્વભાવકો જાને તોપણ જે સર્વજ્ઞ સંપૂર્ણ સ્વભાવ હૈ ઉસમેંસે શ્રુતજ્ઞાન હુઆ તો ઉસકો જાનનેકી લાયકાતવાળા ઈતના હુઆ છતાં એ સ્વભાવમેં કમી (હુઈ) નહિ. આહાહાહાહા ! ઔર ઉસમેં કેવળજ્ઞાન હો, માણેકચંદભાઈ ! આહાહા ! પ્રભુ માર્ગ કોઈ અલૌકિક છે. આહાહા ! એ સર્વશપણા પ્રગટ હુઆ તો ભી સર્વજ્ઞા સ્વભાવમેં કમી હુઈ અંદર ઐસા નહીં. આહાહાહા !
ઔર સર્વજ્ઞ પર્યાય પ્રગટ હુઈ, ઉસકા જો અવિભાગ પ્રતિચ્છેદ અનંત હૈ, ક્યુકિ સર્વજ્ઞ તો અનંતા સર્વજ્ઞોકો ભી જાનતે હૈ અનંત સર્વજ્ઞોં કો ભી જાનતે હૈ. આહાહા! તો એ સર્વશકી પર્યાયમેં જિતના ભાગ અવિભાગ અંશ પડતે હૈ, અનંત.. અનંત. આહાહા ! ઈતના હી એ અનંત દ્રવ્યમેં હૈ જ્ઞાન ગુણમેં. આહાહા ! કેવળજ્ઞાનકી પર્યાયમેં જેટલી સામર્થ્યતા અવિભાગ જેના ભાગ ન પડે ઐસા છેદ કરકે. અનંત-અનંત અવિભાગ (અંશ) પ્રભુ માર્ગ બહુ દુર્લભ હૈ ભાઈ. આહાહા! છતાંય એ ચીજ તો તેરે પાસ પડી હૈ અંદર. આહાહા ! એ સર્વજ્ઞકા એ અનંતા અવિભાગ પ્રતિચ્છેદ પ્રગટ હુઆ (તો ભી) ઈતના ને ઈતના જ્ઞાયકમેં અનંત અવિભાગ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #356
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ પ્રતિચ્છેદ હૈ. આહાહાહા !
ઐસી શક્તિ જો હૈ, ઐસા સર્વજ્ઞ પ્રભુ સ્વભાવ ઔર સર્વજ્ઞ જે પર્યાય હુઈ. આહાહા ! ઉસમેં તો અનંત અગુરુલઘુ પર્યાય (પ્રગટ ફુઈ) ભાઈ એ શું છે, ક્યા હૈ? સર્વજ્ઞ પર્યાયમેં અનંત ગુણી વૃદ્ધિ હો જાય ને અનંત ગુણી હાનિ હો જાયે. પર્યાય ઐસી-તૈસી. આહાહા ! ક્યા હૈ ? સમજમેં આયા? એ કેવળજ્ઞાનકી પર્યાય, અહીં તો આપણે શ્રુતજ્ઞાનસે આત્મા જાણે એમાં આ લેના હે.. કે એવી કેવળજ્ઞાનકી પર્યાય જે અનંત હોગી, એ બી સબ શક્તિરૂપ જ્ઞાનગુણમેં સર્વજ્ઞપણામે પડી છે. એ સર્વજ્ઞ સ્વભાવી આત્મા જે જ્ઞાનસે જાનનેમેં આવે આતે હૈ, એ જ્ઞાનકો અહીંયા શ્રુતજ્ઞાન કહેતે હૈ. આહાહાહા !
ઝીણી વાત છે બાપુ. આ કોઈ વાર્તા કથા નથી. આ તો સર્વજ્ઞ ત્રિલોકનાથ જિનેન્દ્રદેવકી બાત હૈ. આહાહા! અગાધ અગાધ ગંભીર ચીજ હૈ. કભી અભ્યાસ કિયા નહીં, કભી સૂના નહીં. આહાહા !
ઐસે એક એક ગુણકી એક એક પર્યાયમેં અનંત અવિભાગ પ્રતિચ્છેદ ઈતના ને ઈતના ગુણમેં ઈતના અવિભાગ પ્રતિચ્છેદ. આહાહા ! એ અવિભાગ પ્રતિષ્ણદવાળી પર્યાય પ્રગટ હુઈ છતાં અંતરમેં તો જિતના ગુણમેં હેં અવિભાગ પ્રતિચ્છેદ તો શક્તિ તો ઈતની ને ઈતની રહેતી હૈ, સર્વજ્ઞપણા પ્રગટ હો તો પણ જ્ઞાયકપણા સર્વજ્ઞ સ્વભાવી વસ્તુ હૈ તો ઈતની ને ઈતની હૈ, ઔર મતિજ્ઞાન પર્યાય, શ્રુતજ્ઞાન પર્યાય, કેવળજ્ઞાનકી અનંતમેં ભાગે હૈ, તો પણ જ્ઞાયકભાવમાં સર્વજ્ઞસ્વરૂપી જે આત્મા એ તો ઈતના ને ઈતના હૈ. આહાહાહાહા ! સમજમેં આયા? ભાઈ આ તો અલૌકિક વાતું છે. સર્વજ્ઞ જિનેશ્વરદેવ જેને એક સમયમેં તિનકાળ તિનલોક દેખા ભાઈ એ કોઈ માર્ગ અલૌકિક હૈ પ્રભુ. આહાહાહા ! ઐસે આત્મા સર્વશકી પર્યાય પ્રગટ હો તો ભી કહેતે હૈ કે સર્વજ્ઞકી પર્યાયકા કર્તા સર્વજ્ઞ દ્રવ્ય નહીં. માણેકચંદભાઈ ! ક્યાં આ વાત. આહાહા ! લોકો ક્યાં અટકયા છે ક્યાં વસ્તુ પડી છે આ. સર્વજ્ઞ પર્યાય પ્રગટ હુઈ, આહાહા! ઐસી અનંતી પર્યાય જ્ઞાન ગુણમેં હૈ. ઐસા સર્વજ્ઞ સ્વરૂપી પ્રભુ શ્રુતજ્ઞાનસે જાનનેમેં આતા હૈ. આહાહાહા ! એ ભાવશ્રુતજ્ઞાનકી તાકાત કિતની? આહાહા ! સમજમેં આયા?
ઔર એ સર્વજ્ઞ પર્યાય પ્રગટ હોતી હૈ, ઉસકા કર્તા દ્રવ્ય નહીં, (આત્મ) દ્રવ્ય નહીં એ પર્યાય-પર્યાયકા કર્તા, છતાં આઈ હૈ દ્રવ્યર્મેસે. આહાહા! એ કઈ અપેક્ષાએ બાત હૈ? આહાહા ! એ પર્યાય તો અપની સત્ અહેતુક, આહાહાહા ! સ્વતંત્ર પર્યાય હુઈ હૈદ્રવ્યને કારણસે નહીં, ગુણકે કારણસે નહીં. આહાહા ! પ્રભુ તારી બલિહારી છે. આહાહા ! એ ઉસકા જે ચૈતન્ય સ્વભાવસર્વજ્ઞપણા હુઆ તો એ ચૈતન્ય સ્વભાવે પ્રગટ કિયા ઐસા નહિ, પર્યાય હૈ ને? આવી વાત છે. આહાહા! અરેરે! એણે ભગવાન સર્વજ્ઞની જે આજ્ઞા, અહીં તો વિચાર ક્યા આયા કે સર્વજ્ઞકી આજ્ઞા માનકર પરીક્ષા કરના, એકલી આજ્ઞા વિના પરીક્ષા કરને જાયેગા તો ભ્રષ્ટ હો જાએગા, ઐસા આયાને, અભી બતાયાને? આહાહાહા! બાપુ વસ્તુ ઐસી ગંભીર હૈ. જે સમ્યગ્દર્શન એની સાથ હુઆ શ્રુતજ્ઞાન એમાં ઈતની તાકાત હૈ કે જે અંદર સર્વજ્ઞ અનંતી પર્યાય પ્રગટ હો ઐસા ગુણ પડ્યા હૈ, ઔર અનંતી સમકિતની પર્યાય પ્રગટ હોગી, એ સબ શ્રદ્ધા ગુણમેં પડી હૈ અંદર. આહાહા!ઔર અનંત અનંત આનંદ પ્રગટ હોગા કેવળીકો, ઐસી અનંત આનંદ (પર્યાય) જેના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #357
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check h±tp://www.AtmaDharma.com for updates
ગાથા - ૯-૧૦
આનંદ ગુણમેં પડયા હૈ. આહાહાહા ! અનંત વીર્ય ૫રમાત્માકો પ્રગટ હોતા હૈ.
ભાઈ ભાષા ભલે હિન્દી પણ ભાવ તો જો હૈ યે હૈ, કભી અભ્યાસ નહિ, એ બાત અત્યારે ચલતી નહીં. અરેરે ! એને અનંત વીર્ય જો પ્રગટ હુઆ ૫૨માત્માકો તો બી અંદર વીર્યની પૂણતા ઉસમેં ખામી આઈ નહિ, ઔર પૂરણ વીર્ય જો હૈ. એ અનંત વીર્ય પ્રગટ હૈ ઉસકા યે કર્તા નહીં. આહાહાહા ! ( શ્રોતાઃ- અદ્ભુત આશ્ચર્ય લગતા હૈ) આશ્ચર્યકી બાત હૈ બાપા. આહાહા !
એક અંગૂળનાં અસંખ્ય ભાગમાં નિગોદના અનંત જીવ, અસંખ્ય શરીર અંગૂળનાં અસંખ્ય ભાગમાં અસંખ્ય શરીર, એક શરીરમાં અનંત જીવ. એક એક જીવ સર્વજ્ઞ સ્વભાવી. આહાહા ! બાપુ આ શું ચીજ છે? એ જિનવરદેવ સિવાય (ક્યાંય નથી ) આહાહાહા ! અરે પ્રભુના વિરહ પડયા, ભગવાન હૈ નહીં, વસ્તુનો વિરહ, પર્યાયમાં વસ્તુનો વિરહ નથી. પર્યાય ઉસકો જાણે તો પર્યાયમાં ભગવાનકા વિરહ હૈ નહિ. આહાહા!
૩૪૩
ય
ક્યા કિયા ? આમ ત્રણ લોકના નાથ મહાવિદેહમેં ૨હે ગયે. ભરત ક્ષેત્રમેં વિરહ પડયા, પણ અહીંયાં ઐસી સર્વજ્ઞ શક્તિકા ભંડાર ભગવાન. વો સર્વજ્ઞ શ્રુતજ્ઞાનસે જાણે, તો ઉસકો વિરહ નહીં. ( શ્રોતાઃ- ભગવાનકા વિરહ નહીં દિખતા હૈ) બરાબર ભાઈ ? આહાહા ! ઓહોહો ! આ તો ફેર લિયા વો હિન્દી, એ તો ફરીને નીકળે તો ય એ વાત બાપા શું કહીએ. આહાહાહા ! એ વસ્તુનો સ્વભાવ એક ૫૨માણુમેં અનંતા ગુણો અને એક અંગુળના અસંખ્ય ભાગમાં એક આકાશના પ્રદેશમાં અનંતા ૫૨માણુના સ્કંધ રહે, અને એકે એક સ્કંધમાં અનંત ૫૨માણું ૨હે અને એકેક ૫૨માણુ જિતના આકાશના ગુણ હૈ, જીવના ગુણ હૈ. ઈતની સંખ્યામેં ૫૨માણુમાં ગુણ હૈ. આ શું ચીજ છે આ તે. છોટાભાઈ ! આમાં કાંઈ કલકત્તે- કલકત્તે મળે એવું નથી. ( શ્રોતાઃ- એ જ્ઞાન પત્તો મેળવી લ્યે છે.) આહાહાહા !
અહિંયા તો શ્રુતજ્ઞાનસે આત્મા જાણે એનો અર્થ હાલે છે કે આત્મા કિતના- કેવડો ? જેમાં અનંત અનંત ગુણો અને અનંતી પર્યાય જે કેવળજ્ઞાન આદિની પ્રગટ થાય એનો સ્વભાવ અંદર પારિણામિકભાવે ભાવ. સર્વજ્ઞ જાણે કે આ પર્યાય આ આવી ને આ પર્યાય અહીંથી ગઈ ને અહીં જાશે. આહાહા! એ સર્વજ્ઞ જાણે ઈ. આહાહા! અગુરુલઘુની ષદ્ગુણ હાનિ વૃદ્ધિ, કેવળજ્ઞાનનો પર્યાય પણ એમાં અનંત ગુણ વૃદ્ધિ ને અનંત ગુણ હાનિ થઈ જાય એક સમયમાં, છતાં પણ એ પર્યાય ત્રણકાળ ત્રણલોકને જાણે એટલી ને એટલી રહે છે ઈ. શું છે આ ? દ્રવ્યમાંથી અનંતી પર્યાય પ્રગટ થાય છતાં દ્રવ્ય એટલા ને એટલા ( એવું ને એવું ) રહેગા. ગુણભેંસે અનંતી પર્યાય પૂર્ણ પ્રગટ હો તો ભી ગુણ ઈતના ને ઈતના રહેગા. આહાહાહા ! અને પર્યાય ભી આહાહા! પૂર્ણ પ્રગટ હો, વો ભી પૂર્ણ પર્યાયમેં પરકી અપેક્ષાસે ઉત્પન્ન હુઈ ઐસા નહીં. આહાહાહાહા ! એવો જે ભગવાન આત્મા ગંભીર રહે પ્રભુ ! પણ સૂનનેકો સૂનના તો પડેગા પ્રભુ. આહાહા ! અનંત-અનંત ગુણ જો અનંતી પૂર્ણ પર્યાય એ પૂર્ણ પર્યાયમેં અનંતગુણ હાનિ– વૃદ્ધિ અગુરુલઘુ ભાવ. ઓહોહોહો ! ( શ્રોતાઃ– હાનિ- વૃદ્ધિ શું ?) એ હાનિ વૃદ્ધિ ખ્યાલમેં ન આવે એ માટે તો વાત મૂકી છે. પર્યાય કેવળજ્ઞાન ત્રણ કાળ ત્રણલોકને જાણે ઐસી પર્યાય ઈતની ને ઈતની રહે છતાં ઉસમેં અનંત ગુણ, હાનિવૃદ્ધિ થાય એ તો સર્વજ્ઞ જાણે. આહાહા ! (કેવળી જાણે ) એવી વાત છે. બહુ લાંબી વાત કરીએ, તો ષટ્ ગુણ હાનિ વૃદ્ધિ દરેક ગુણ મોટી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #358
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check h±tp://www.AtmaDharma.com for updates
૩૪૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ વાત આમ લાંબી વાત દરેક પર્યાય મતિજ્ઞાન એક સમયની પર્યાયમાં ષદ્ગુણ હાનિવૃદ્ધિ, એક કેવળજ્ઞાનની પર્યાય થાય, ષદ્ગુણ હાનિવૃદ્ધિ, અનંત આનંદ હુઆ ઉસમેં પણ ષદ્ગુણ હાનિ વૃદ્ધિ. આહાહા !
ક્યા હૈ આ તે ? પ્રભુ તેરા સ્વભાવની કોઈ અચિંત્ય મહિમા. એ કોઈ વિકલ્પસે પા૨ નહીં આયેગા, આહાહા ! એમ બતાના હૈ. આહાહા ! વો શુભાગસે એ આ પત્તા લગ જાય ? રાગની મર્યાદા ને હજી તો સીમા છે. આહાહાહા ! ભલે આત્માકી શ્રુતજ્ઞાનકી પર્યાય ભી મર્યાદિત હૈ કેવળજ્ઞાનની અપેક્ષાએ અનંતમેં ભાગે, આહાહાહા ! છતાં એ જ્ઞાન સર્વજ્ઞની અનંતી પર્યાય પ્રગટ હો જૈસે દ્રવ્યમેં, એ દ્રવ્યકો એ શ્રુતજ્ઞાન જાનતે હૈ બરાબર. આહાહાહા ! સમજમેં આયા ? ભાઈ વીતરાગ માર્ગ જિનેશ્વર દેવનો માર્ગ દૂસરા (અપૂર્વ) અલૌકિક હૈ.
ઓહોહો ! જેમ જેમ ઊંડા જઈએ તેમ તેમ તેનો પત્તો ઊંડો ઊંડો લાગ્યા કરે. આહાહા !
આંહીં કહે છે, શ્રુતસે એ શ્રુત, ભાવશ્રુત લેના (સમજના ) વર્તમાન ભાવશ્રુતજ્ઞાન કે જે ત્રિકાળી સર્વજ્ઞકા સ્વભાવકે અવલંબનસે હુઆ, જિસકા અવલંબનસે હુઆ, ઉસકો એ શ્રુતજ્ઞાન પૂર્ણ જાનતે હૈ. આહાહાહા ! અરે ! સમયસાર અને એની ટીકા ને એના શબ્દો ? ! જે જો શ્રુતસે ભાવ શ્રુતજ્ઞાનસે શું ? ભગવાનકી વાણી સૂની એ સર્વજ્ઞ હૈ, વાણીમેં ભી બહોત આતા હૈ બાત સ્વ૫૨ એ સૂની ને જો જ્ઞાન હુઆ, વો હુઆ અપનેસે, છતાં વો જ્ઞાનકી પર્યાય પરલક્ષી હૈ, ઈસકી બાત યહાં હૈ નહીં, એ ૫૨લક્ષી જ્ઞાનસે આત્મા જાનનેમેં આતા હૈ ઐસા હૈ નહિ. સમજાય એટલું સમજવું પ્રભુ તેરી પ્રભુતાનો પાર નહીં નાથ. આહાહાહા !
તેરેમેં એક એક શક્તિમેં ઈશ્વરતા ભરી હૈ. એક અનંત શક્તિયોંમેં એક શક્તિમેં અનંત પ્રભુતા ભરી હૈ. આહાહાહા ! અહીંયા તો એમ કહેના હૈ કે ઐસી અનંતી પ્રભુતાકા રૂપ એકરૂપ વસ્તુ સર્વજ્ઞ સ્વભાવમેં ભી અનંતી પ્રભુતા હૈ. સર્વદર્શીમેં અનંત પ્રભુતા હૈ. પ્રભુતા ગુણમેં ભી અનંત પ્રભુતા હૈ. શ્રદ્ધાન ગુણમેં અનંતી પ્રભુતા હૈ. ચારિત્રમેં અનંતી પ્રભુતા હૈ. અસ્તિત્વ ગુણમેં અનંતી પ્રભુતા હૈ. ઐસે ( ઐસે ) અનંત અનંત ગુણ એક-એક ગુણમેં અનંતી પ્રભુતા, અનંતી ઈશ્વ૨તાં ઐસા અનંતી ઈશ્વ૨( તા )કા ગુણકા ધરનેવાલા ઈશ્વર પ્રભુ, ઓ કોઈ બીજા ઈશ્વર નહિ. આહાહા ! એ ઈશ્વરકો (નિજકો ) શ્રુતસે કેવળ શુદ્ધઆત્માકો જાનતે હૈ. આહાહાહા ! ઐસે શ્રુતજ્ઞાનસે કેવળ એકરૂપ આત્મા ત્રિકાળ, કેવળ શુદ્ધ આત્માકો જાનતે હૈ. આહાહા ! સમજમેં આતે હૈ ? આહાહાહા ! આ બીજી રીતે આવ્યું વળી, કાલ બીજી રીતે હતું. એ કાંઈ..... આહાહા!
જે, જો કોઈ પ્રાણી આત્મા અપના ભાવ શ્રુતજ્ઞાન કે જો સર્વજ્ઞ સ્વભાવી પ્રભુ આશ્ચર્યકારી (ને) અદ્ભુત શક્તિકા ભંડાર ભગવાન એક હોં, ઐસી તો અનંતી શક્તિ હૈ. આહાહા ! ઐસા વસ્તુ જે પ્રભુ અપની ચીજ પૂર્ણ વો શ્રુતસે જો જાનેં કેવળ શુદ્ધ આત્માકો જો જાનેં, એકલા શુદ્ધ આત્માકો જાનેં એમ કહેતે હૈ. જોયું ? આહાહા ! શ્રુતસે શ્રુતકો જાનેં ઐસા નહીં કહા ભાઈ, શું ? ક્યા કિયા ? આહાહાહા! એક ભાવશ્રુતજ્ઞાન જો હુઆ બાપુ આ તો અપૂર્વ વાત હૈ ભાઈ, એ ભાવશ્રુતજ્ઞાનસે ભાવશ્રુતજ્ઞાન જાના એસા નહીં કહા- આહાહાહાહા !
એ સર્વજ્ઞની વાણી ઇન્દ્રો સૂનતા હોગા. હેં ? એની વાત છે આ. આહાહા ! એક ભવતારી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #359
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯-૧૦
૩૪૫ ઇન્દ્રો અને એની પત્ની- સ્ત્રી ભી એક ભવતારી હૈ, પતિ પત્ની દોનો એક ભવે મોક્ષ જાનેવાલા હૈ. સુધર્મ દેવલોકમેં. એ ભગવાન કી વાણી સૂનનેકો જાતે હૈ, પ્રભુ એ વાણી કૈસી હોગી? આહાહા ! એ વાણીમાં કેસી આશ્ચર્યતા આતી હોગી? આહાહા ! આહાહાહાહા ! એ વાણીમાં કિતની ગંભીરતા, આહાહા ! અહીં તો થોડા સાધારણ જ્યાં બોલ આદિ આવડે જ્યાં ત્યાં જાણે કે આહાહા! અમે તો જાણે ક્યાંય વધી ગ્યા ને આગળ વધી ગયા. અને પ્રભુ સૂન તો સહી ભાઈ !
જો શ્રુતજ્ઞાનસે શ્રુતજ્ઞાનકો જાનતે હૈ ઐસા નહીં કહા, ભાવશ્રુતજ્ઞાનસે આ આત્માકો જાને ત્રિકાળ, અનંતી શક્તિકા ભંડારને એક એક શક્તિ પણ અનંત અનંત સ્વભાવકા ભંડાર, ઐસે એકરૂપ પ્રભુ આત્મા, આહાહાહા ! ઉસકો જાને વે શ્રુતકેવળી હે.. (વહી) શ્રુતકેવલી હૈ. એણે પૂર્ણ આત્માકો જાણ્યા એ શ્રુતજ્ઞાન, માટે એ શ્રુતજ્ઞાન એ પૂર્ણ શ્રુતજ્ઞાની હૈ. આહાહાહા! એ શ્રુતકેવળી હૈ, સમ્યગ્દર્શન હુવા, પૂર્ણાનંદકા નાથ અનંત શક્તિકા ભંડાર એક એક શક્તિમેં અચિંત્ય અચિંત્ય સામર્થ્ય જે એકદમ અજ્ઞાનીના સાધારણ તર્કસે પણ પત્તા ન લગે, એવી વિતરાગે જે ભાવ દેખા અને કહા ઐસા હૈ, ઐસા આત્માકો જે જાનતે હૈ, આહાહાહા ! એ શ્રુતકેવલી હૈ. સમજમેં આયા? એ શ્રુતકેવળી પરમાર્થે શ્રુતકેવળી હૈ. આહાહા ! આયા? વહુ તો પરમાર્થ હૈ! હૈ? આ એક પંક્તિ (મું) કિતની ભરી હૈ સંતો દિગંબર સંતોની વાણી. આહાહાહા !
જે કોઈ ભાવ શ્રુતજ્ઞાન દ્વારા, આહાહા! આત્માકો જાને, ભાવ શ્રુતજ્ઞાનસે શ્રુતકો જાને કે પર્યાયકો જાનેં ઐસા ન લિયા. ભાવ શ્રુતજ્ઞાનસે કેવળ આત્માકો જાનેં પ્રભુકો જાને. આહાહા ! આહાહાહા! મેં પૂર્ણ પરમાત્મા દ્રવ્ય હૈં ઐસા જો ભાવશ્રુતજ્ઞાન દ્વારા જાને એ શ્રુતકેવળી પરમાર્થે હૈ, યથાર્થમેં વાસ્તવિકતામેં વો શ્રુતકેવળી હૈ. (શ્રોતા: જાનવરકો હોતા હે?).
જાનવરકો હોતે હૈ. પશુકો, નારકીકો હોતા હૈ. સમ્યગ્દર્શનનો ભાવ સાતમી નરક જેમાં જાનેવાલા મિથ્યાષ્ટિ જાતે હૈ ત્યાં સમકિતી ન જાય, પણ ગયા પીછે સમકિત હોતા હૈ. વો નીકળે પીછે ભી મિથ્યાત્વ હો જાતા હૈ. પણ બિચના કાળમાં સમ્યગ્દર્શન હોતા હૈ. સાતમી નરક. આહાહા ! એ બી જે ભાવકૃતસે આત્માકો જાને, આહાહાહા ! એ શ્રુતકેવળી. ભાઈએ તો એમ કીધું તિર્યંચમેં ઐસા? પણ નરકમેં ભી ઐસા, ઔર તિર્યંચમેં ભી પશુ અસંખ્ય પડા હૈ બહાર, અઢી દ્વીપ બહાર અસંખ્ય પશુ હૈ સિંહ, વાઘ, મચ્છ, કૌવા અસંખ્ય હૈ, ઉસમેં અસંખ્યમેં, અસંખ્યમેં ભાગમેં અસંખ્ય સમકિતી હૈ. એ સમકિતીકો અહીંયા શ્રુતકેવળી કહા. આહાહાહા ! ભગવાન આત્મા અંદર, આહાહાહાહા ! જેની પર્યાયની પૂર્ણ સામર્થ્યની શક્તિ પણ અપનેસે હુઈ હૈ. એ ત્રિકાળસેંસે નહીં. આહાહા ! ઐસા ત્રિકાળી ભગવાન જ્ઞાયક સ્વરૂપ પ્રભુ પૂરણ ભાઈ ! એ વસ્તુ કોઈ અગમ્ય હૈ. આહાહા! અગમ્યુકો ગમ્ય કરના હૈ. હૈ? આહાહા !
એ તિર્યંચ હૈ યે ભી સમ્યગ્દષ્ટિ ભાવ શ્રુતસે કેવળ પ્રભુ આત્મા પૂર્ણાનંદકા નાથ સર્વજ્ઞસ્વભાવી, સર્વદર્શીસ્વભાવી, પૂર્ણ આનંદ સ્વભાવી, પૂર્ણ વીર્ય સ્વભાવી, પૂર્ણ પ્રભુસ્વભાવી, પૂર્ણ કર્તા સ્વભાવી, પૂર્ણ કાર્ય સ્વભાવી, પૂર્ણ કાર્ય સ્વભાવ ઉસકા અંદરમેં. આહાહા ! પૂર્ણ સાધન સ્વભાવી, આહાહા ! પૂર્ણ આધાર સ્વભાવી. આહાહાહાહા ! ઐસા આત્માકો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #360
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ અવલંબન લેકર જે જ્ઞાન હુઆ, એ જ્ઞાન ઉસકો જાનતે હૈ. સમજમેં આયા? આ ઐસી કોઈ વાત હૈ શાસ્ત્રમ્ ઐસા તો લક્ષ કરના, સમજમેં આયા? કોઈ સિદ્ધાંત સર્વજ્ઞ ત્રિલોકનાથ દિગંબર સંતો એ એની વાણીમાં કોઈ બહોત હૈ. ગંભીરતા. ભાવની ઐસી કોઈ ચીજ હૈ. તો ઐસા લક્ષ કરના. આહાહા ! સમજમેં આયા?
એ પરમાર્થ હૈ', એ પરમાર્થ હૈ, જે અંતરમેં રાગકા લક્ષ છોડકર સ્વરૂપ ત્રિકાળીકા લક્ષ કરકે, જો જ્ઞાન હુઆ, એ જ્ઞાન જિસકે લક્ષસે હુઆ ઉસકો વો જ્ઞાન જાણે. આહાહા ! એ તો પરમાર્થ શ્રુતકેવળી હૈ. આહાહા !
1 ખિસકોલી હોતી હૈ, ખીસકોલી ક્યા કહેતે હૈ. ( શ્રોતા - ખિલેહરી) ખિલેહરી.- એનેય સમકિત હોતા હૈ. હાથીકો હોતા હૈ. ભરત નહીં. આયા નહિ, ભરતના મિત્ર હાથી થા તો વો બેઠકર જાતે થે તો ભગવાનના દર્શન કરને તો ભરતકો વૈરાગ હો ગયા, દિક્ષા લે લિયા તો હાથીકો જાતિસ્મરણ હો ગયા. વિચાર કરતે કે અરે! આ તો મારો મિત્ર, એકદમ પંદર-પંદર દિવસને આંતરે આહાર લેતા હૈ આપણે સ્વાધ્યાય મંદિરમેં ( ચિત્ર) હૈ અને આત્મજ્ઞાન. આહાહા! શરીર ઓ ચાહે તો હાથીકા હો કે મનુષ્યના હો કે ઢેઢગરોડીકા હો, ઢેઢગરોડી સમજતે? નાની નાની નહિ હોતી હૈ છીપકલી ? જિવાત પકડતે હૈ. આહાહાહા ! એ પણ આત્મા અંદર છે ને પ્રભુ? શરીર એ ભિન્ન ચીજ હૈ આત્મા ભિન્ન ચીજ હૈ. આહાહા ! એને પણ જ્યારે શ્રુતજ્ઞાનથી આત્માનું જ્ઞાન હોતા હૈ તો શ્રુતકેવળી કહેનેમેં આતા હૈ ઉસકો. આહાહા! ઔર એક વાત હુઈ પરમાર્થ શ્રુતકેવળી. આહાહા ! આહાહા!
જેણે અંદરમાં ભાવશ્રુતસે આત્માકો જાના, એ અપના સ્વરૂપ સાધનેકો વિશેષ સાધનેકો કુટુંબ સ્ત્રી આદિ છોડકર વનમેં ચાલે જાતા હૈ, એ કૈસી ચીજ હોગી? માતા પિતા હજારો રાણીઓ અને જેને નીલમણીના તો લાદી, મકાનમેં નીલમણીની લાદી, ઐસા મકાન ઔર સ્ત્રીયાં, ચક્રવર્તીકા દીકરા હો કે રાણી હો મહા પણ આ જ્યાં (નિજકા) ભાન હુઆ અંદરમેં, અરે! મૈ તો આનંદના નાથ શ્રુતકેવળી આ મેરી ચીજ તો પૂર્ણ. અરેરે ! મેરે સાધનેકા મેરે સ્વરૂપમેં વિશેષ સાધનેકા (હે) મૈ તો નિવૃત્તિ લેવુંગા. આહાહા ! એ હજારો રાણીઓ માતા પિતા એ બંગલા, નીલમણીની લાદી, સ્ફટિકના મકાન, સ્ફટિકના મકાન, બાપુ ત્રણલોકનો નાથ (નિજાત્મા) અહીં જણાણો છે, એના સાધવાને માટે એક બળખા જેમ છોડે, છૂટે એમ ચક્રવર્તીકા રાજ છોડતે હૈ. આહાહા! બળખા સમજતે હૈ? ઘૂંક, ઐસે અંતરકા આનંદકા નાથ (જ્ઞાયકપ્રભુ) જ્યાં જાનનમેં આયા, ઉસકો સાધનેકો અંતરમેં સ્વરૂપમેં સ્થિર હોનેકો એ નીલમણીના ને સ્ફટિકના મકાન તરણાની જેમ છોડકર ચલે જાતે હૈ વનમાં, વાઘ ને વરૂની બિચમેં જ્યાં પાણી આહારના બિંદુય ન મળે. આહાહા!
ક્યા હોગા મેરે (મુઝે) જંગલમેં? હોગા મેરે (મુઝે) જંગલમેં કેવળજ્ઞાન. આહાહા ! અતીન્દ્રિય આનંદનો ખોરાક લેતે લેતે લેતે અતીન્દ્રિય આનંદકા ભોજન કરતે કરતે અતીન્દ્રિય આનંદ પ્રગટ હોગા. આહાહા ! બાબુલાલજી ! આવી ચીજ સાંભળવા મળતી નથી અત્યારે અરે પ્રભુ શું થાય ભાઈ ! આહાહા ! ત્રિલોકનાથ અનંત જિનેન્દ્રોનો આ પોકાર છે. અનંત તીર્થકરો, અનંત કેવળીઓ આહાહા ! એ અનંત તીર્થકરોને કેવળીઓને પણ એક સમયમાં જાણનારી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #361
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check h±tp://www.AtmaDharma.com for updates
ગાથા
૯-૧૦
૩૪૭
શક્તિ એને અનંતને જાણતી હૈ, એવી અનંત પર્યાય અનંતી પર્યાય તો અંદર એક જ્ઞાનગુણમેં પડી હૈ, ઐસા જ્ઞાન ગુણ સંપન્ન પ્રભુ અને અનંત ગુણકા સ્વરૂપ એક, કેવળ આત્માકો જેણે ઐસાકો જાના. આહાહા ! ૫૨માર્થ શ્રુતકેવળી હૈ. સંતો કહેતે હૈ કે હમ કહેતે હૈ કે એ ૫૨માર્થ શ્રુતકેવળી હૈ. આહાહા ! શ્રુતમેં જાનના થા પૂર્ણ એ સબ જાન લિયા ઉસને. સમજમેં આયા ? એ સમ્યગ્દર્શન કહો કે શ્રુતજ્ઞાન કહો, જ્ઞાનની અપેક્ષાએ શ્રુતજ્ઞાન ને પ્રતીતની અપેક્ષાએ સમ્યગ્દર્શન. આહાહા !
‘ઔર જો સર્વ શ્રુતજ્ઞાનકો જાનતે હૈ' ક્યા કહેતે હૈ ? કે જે આત્મા પરિપૂર્ણ વસ્તુ હૈ, ઉસકો જે શાન જાનતે હૈ જ્ઞાન, એ જ્ઞાનકો અહીંયા સર્વ જ્ઞાન કહેનેમેં આયા હૈ. પહેલે તો જ્ઞાન શ્રુતજ્ઞાનસે આત્મા જાના એ ૫૨માર્થ શ્રુતકેવળી, હવે જો શ્રુતજ્ઞાન હૈ, સર્વ શ્રુતજ્ઞાનકો જાનતે હૈ. આહાહા ! દ્રવ્ય શ્રુતકી બાત અહિંયા નહિ, અંતર જ્ઞાનકી પર્યાયમેં સારા પૂર્ણ આત્મા જાનનેમેં આયા, ઐસા જ્ઞાનકો સર્વ જ્ઞાન કહેતે હૈં. વો સર્વજ્ઞ જ્ઞાન એમ નહિ. આહાહા ! સર્વ જ્ઞાન, જ્ઞાનમેં પરિપૂર્ણ પ્રભુ, પૂર્ણ સર્વજ્ઞ સ્વભાવી જે જ્ઞાને જાણ્યા તે જ્ઞાનકો સર્વ જ્ઞાન કહેનેમેં આતા હૈ, (અહા !) સર્વ જ્ઞાન કહેનેમેં આતા હૈ. (ઓહો !) સર્વ જ્ઞાન કહેનેમેં આતા હૈ. આહાહાહા ! જે જ્ઞાનસે આત્માકો જાના વો ૫૨માર્થ શ્રુત એ ૫૨માર્થ કેવળી, અને જેણે એ જાનનેવાલી ચીજકો જાના એ જ્ઞાનકો સર્વજ્ઞાન કહેતે હૈં. આહાહાહા ! ગજબ વાત કરતે હૈ. સર્વજ્ઞ સ્વભાવી ભગવાનકો જાના, તો એ જ્ઞાનકો સર્વજ્ઞાન કહેતે હૈ, આહાહાહા !
અરેરે! ભરતક્ષેત્ર ક્યાં પ્રભુ ને ક્યાં મહાવિદેહ ને કયાં આ સ્થિતિ ! ઓહોહો ! એ ભગવાન પાસે કૈસી વાણી! કૈસા શ્રોતા ! આહાહા ! અહીંયા તો પરમાત્માકે પાસ ગયે થે નિશ્ચય ૫રમાત્મા ને વ્યવહા૨ ૫રમાત્મા, કુંદકુંદાચાર્ય આહાહા ! વો કહેતે હૈં કે જે જ્ઞાન અંતરનું ભાવ જ્ઞાન જે આત્માને જાણવાની લાયકવાળું (લાયકાતવાળું ) ભાવ જ્ઞાન એને અમે સર્વ શ્રુતજ્ઞાન કહેતે હૈ. આહાહાહાહા ! કેમ કે જે સર્વજ્ઞ સ્વભાવી આત્મા ઐસાકો જાનનેવાલા જ્ઞાન એ જ્ઞાનકો સર્વ જ્ઞાન કહેતે હૈ. ભલે સર્વજ્ઞ નહીં પણ સર્વજ્ઞાન. આહાહાહા ! શ્રુતજ્ઞાન તરીકે સર્વજ્ઞાન એમ. આહાહા ! સમજમેં આયા ? બાપુ વીતરાગ માર્ગ ઝીણો અરે પ્રભુ મળ્યો નથી હજી એને હોં. આહાહાહા ! અરેરે ! મનુષ્યનો ભવ એ ભવના અભાવ માટે ભવ આ હૈ. એ કોઈ દુનિયામાં પૈસા મેળવવા ને ધંધા કરના એ માટે આ ભવ નહીં પ્રભુ, બહારની મોટપ મેળવવી ને. આહાહા ! મનુષ્યનો ભવ જ્ઞાયતે ઇતિ આત્મ જ્ઞાનમ્ તે મનુષ્ય. આહાહાહા ! જે આત્માકો જાને શાયતે એને મનુષ્ય કહીએ, બાકી પશુ છે. આહાહા !
આ શરીરની સુંદરતા ને લક્ષ્મીની સુંદરતા ને મોટપ, મકાન મોટા આરસ પહાણના મોટા સંગેમ૨મ૨ના કે આ સ્ફટિકના. આહાહા ! એ કાળના બંધનના કાળની અગ્નિ પાસે ઇંધણ હો જાએગા, ઇંધણ જેમ લકડી અગ્નિમેં બળ (સળગી ) જાતી હૈ. આહાહાહાહા ! ૫રમાત્મ પ્રકાશમેં હૈ. મંદિર કરોડો રૂપિયા કા બનાયા હો પણ કાળરૂપી અગ્નિકા એ ઇંધણ હો જાએગા. આહાહાહા ! પ્રભુ એ કોઈ ચીજ કોઈ શાશ્વતી નહીં. આહાહા ! શાશ્વત ચીજકો જેને જાણ્યા એ જ્ઞાનકો ‘સર્વ જ્ઞાન ’ કહેતે હૈ. નવરંગભાઈ ! આહાહાહા !
જો સર્વ શ્રુતજ્ઞાનકો જાનતે હૈ. આહાહાહા ! જે જ્ઞાને શ્રુતજ્ઞાનભાવ હોં, આત્મા જાણ્યા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #362
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ३४८
સમયસાર સિદ્ધિ ભાગ-૧ એ જ્ઞાનકો સર્વ શ્રુતજ્ઞાન કહેતે હૈ. આહાહા ! એ સર્વ શ્રુતજ્ઞાનકો જાનતે હૈ. સર્વ શ્રુતજ્ઞાનકો જાનતે હૈ, એમાં શ્રુતજ્ઞાનસે આત્માકો જાનતે હું પહેલે આયા. આ સર્વ શ્રુતજ્ઞાન સર્વ શ્રુતજ્ઞાનકો જાનતે હૈ. તો પર્યાય આ ગઈ ને વ્યવહાર આયા. આહાહા! સમજમેં આયા? જો સર્વ શ્રુતજ્ઞાનકો જાનતે હૈં વે શ્રુતકેવળી હૈ, પણ એ વ્યવહાર. ક્યુકિ જ્ઞાન સર્વ હૈ, સર્વકો જાના ઐસા જ્ઞાન એ જ્ઞાનકો વ્યવહાર શ્રુતકેવળી કહેતે હૈ, જ્ઞાનકો વ્યવહાર શ્રુતકેવળી કહેતે હૈ અને જ્ઞાનસે આત્માકો જાને એને પરમાર્થ શ્રુતકેવળી કહેતે હૈ. આહાહા!
બધી અજાણી વાતું, ઓલી કોઈ તીર્થ કરવું જાત્રા કરવી આ કરવું બાપુ, આહાહા ! ત્રણલોકનો નાથ અરે પર્યાયના પ્રેમમાં આડસમાં પડ્યો છે એકકોર આડો, (આઘો) રાગના પ્રેમમાં પ્રભુ મોટો ભગવાન અંદર હું પણ એકકોર રહી ગયા. આહાહા !
અહિંયા કહેતે હૈ, જો સર્વ શ્રુતજ્ઞાનકો જાનતે હૈ સર્વ શ્રુતજ્ઞાનકો જાનતે હૈ. પહેલામાં ક્યા કહા થા, કેવળ શુદ્ધ આત્માકો જાનતે હૈ એમ કહા થા, પણ અહિંયા હવે જ્ઞાન-શાનકો જાનતે હૈ. એ ગુણ-ગુણ જ્ઞાન પર્યાય હુઈ ઉસકો જાનતે હૈ. આહાહાહા ! એ શ્રુતકેવળી વ્યવહાર હૈ. એ વ્યવહાર હૈ. આહાહાહા !
રાગ, દયા દાન ભક્તિ ને રાગ એ વ્યવહાર એની બાત અહીંયા હૈ નહિ. આહાહાહા ! એ તો અસદ્દભૂત, આ તો ઉસમેં હૈ પર્યાયમેં, આહાહા ! તો એ જ્ઞાનકો વ્યવહાર કહેતે હૈ. આહાહા !
ક્યોંકિ એ “જ્ઞાન તે આત્મા” એમ જ્ઞાન તે આત્મા ઐસા જ્ઞાનકી સાથ આત્માકા તાદામ્ય સંબંધ હૈ, એ બતાને કો સબૂત વ્યવહારનયસે શ્રુતજ્ઞાનકો જાનનેવાલેનો વ્યવહાર શ્રુતકેવળી કહા. આહાહાહા ! એ ગાથાકા અર્થ હુઆ. હવે ઉસકા સ્પષ્ટીકરણ.
યહાં દો પક્ષ લેકર પરીક્ષા કરતે હૈ.” કિસકા? કે આ શ્રુતજ્ઞાન તે સર્વશ્રુતજ્ઞાન તે શ્રુતજ્ઞાન હૈ એ આત્મા સાથે સંબંધ રાખતે હૈં તાદામ્ય તેથી એને અમે વ્યવહાર શ્રુત કહ્યા. ઉસકા કારણ ક્યા? ઉસકા કારણ- હેતુ ક્યા? યહાં દો પક્ષ લેકર પરીક્ષા કરતે હૈ. લ્યો પરીક્ષા તો આવી. આજ્ઞાકો પ્રધાન રાખકર પરીક્ષા કરના એ તો આયા ઉસમેં બતાયા ને અભી એકલી આજ્ઞા છોડકર એકલી પરીક્ષા કરકે હમ માનેગા તો ભ્રષ્ટ હો જાયેગા. આહાહા! બતાયા હે ને ઉસમેં ?
અલ્પજ્ઞાનીઓમેં બેઠકર મહંત બુદ્ધિ રખે તબ અપના પ્રાપ્ત જ્ઞાન ભી નષ્ટ હો જાયેગા. આહાહાહાહા ! ઈસ પ્રકાર જાનકર નિશ્ચય વ્યવહારરૂપ આગમકી કથન પદ્ધતિકો નિશ્ચય વ્યવહાર આગમ કથન પદ્ધતિકો સમકકર ઉસકા શ્રદ્ધાન કરકે યથા શક્તિ આચરણ કરના. ઈસ કાળમેં, આહાહા ! ગુરુ સંપ્રદાયકે વિના મહંત નહિ બનના. આહાહાહા ! ગુરુગમ, જૈનસે ન મિલી હો, આ ભવમેં કે પર ભવમેં ગુગમ તો મિલા નહીં અને આપની સ્વચ્છેદે વાંચે ને સમજે કહેતે હૈ. આહાહા હૈ? ગુરુ સંપ્રદાયકે બિના મહંત નહિ બનના. જિન આજ્ઞાકા લોપ નહીં કરના, હૈં? આહાહા ! કોઈ કહેતે હૈ તુમ તો પરીક્ષા કરકે જિનમતકો માનેંગે, વે વૃથા (નકામા ) બકતે હૈ.
બાપુ એ વાત અલૌકિક વાતું (છે) પ્રભુ, એ ક્ષેત્ર સ્વભાવ, કાળ સ્વભાવ, ભાવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #363
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check h±tp://www.AtmaDharma.com for updates
ગાથા
૯-૧૦
૩૪૯
સ્વભાવ એ પર્યાય સ્વભાવ આદિ કોઈ અલૌકિક વાતું હૈ બધી. આહાહા ! વૃથા બકતે હૈ. સ્વલ્પબુદ્ધિકા જ્ઞાન પરીક્ષા કરનેકે યોગ્ય નહીં હૈ, આહાહા ! ત્રણ લોકના નાથ જિનેશ્વરની આશાસે જો આયા એની અલ્પબુદ્ધિ, પરીક્ષા કરને જાયેગા નહિ કર સકેગા. આહાહા ! ઐસી ચીજ ગંભીર હૈ નાથ, તુમ ગંભીર હૈ, તેરી શક્તિ ગંભીર હૈ, તેરી દશા ગંભીર હૈ. આહાહા ! દૂસરા (બીજું) દ્રવ્યકા ગુણ ભી ગંભીર હૈ. અનંત ગુણ બીજા ૫૨માણુ(કા) આદિકા. આહાહા ! સ્વલ્પબુદ્ધિકા જ્ઞાન પરીક્ષા કરનેકે યોગ્ય નહિ. આજ્ઞાકો પ્રધાન રખકરકે બને જિતની પરીક્ષા કરનેમેં દોષ નહીં, જોયું ? આહાહા ! પહેલે તો સર્વજ્ઞકી પ્રતીત હુઈ હૈ ઔર સર્વજ્ઞકી આજ્ઞાકી પ્રતીત હુઈ. તો એ આજ્ઞા પ્રધાન રખકર, આહાહા ! આજ્ઞાકો મુખ્ય ૨ખકર બને જિસકી પરીક્ષા કરનેમેં દોષ નહીં.
કેવળ પરીક્ષા હી કો પ્રધાન રખનેસે કેવળ પરીક્ષા હી. આહાહા ! ગંભીર સ્વભાવ પ્રભુ જિન આજ્ઞાકેં તો ગંભીર સ્વભાવ એક એક ચીજકા આયા. આહાહા !ભગવાનની આજ્ઞાકો મુખ્ય ૨ખકર પરીક્ષા, કેવળ પરીક્ષાકી પ્રધાન રખનેમેં જિનમતસે ચ્યુત હો જાએ, તો બડા દોષ આવે, તુમ બહોત શંકા કરેગા આ કયા. આકાશ કે પ્રદેશસે અનંત ગુણા ગુણ, હૈ તો ઈતનામેં, ઔર હૈ અંગુલકા અસંખ્ય ભાગમેં અનંત નિગોદ હૈ તો ઈતના. અરે પ્રભુ સુન તો સહી પ્રભુ! એ સ્વભાવની મહિમા જે ભગવાને દેખી હૈ એ પ્રમાણે કહા, એ આજ્ઞાની મુખ્યતા રખકર પરીક્ષા કરના. આહાહા !દેવીલાલજી ! આહાહા ! ગુરુગમ લિખા હૈ જૈન ધર્મ ( અલૌકિક ) દશા હૈ. આહાહા ! કોઈકા પૂર્વકા સંસ્કાર હો કાં વર્તમાન ગુરુગમ હો વો લિખા સમજે ઐસી ચીજ હૈ. આહાહા !
ઈસ પ્રકાર જાનોં, જિનમતસે ચ્યુત હો જાયે, તો બડા દોષ આયેગા, ઈસલિયે તો જિનકો અપને હિત અહિત ૫૨ દૃષ્ટિ હૈ, જિનકી અપને હિતને અહિત ૫૨ દૃષ્ટિ હૈ. હૈં ? એ તો ઈસ પ્રકાર જાનોં, ઔર જિનકો અલ્પજ્ઞાનીઓમેં મહંત બનકર અપને માન, લોભ, બડાઈ, વિષય કષાય પુષ્ટ કરના હો ઉનકી તો બાત નહીં. આહાહાહા ! સૂક્ષ્મ બાત આ ગઈ હૈ. માણેકચંદજી ! બાત તો ઐસી હૈ. વે તો જૈસે અપને વિષય કષાય પુષ્ટ હોંગે વૈસે કરેંગે. અપની માન, બડાઈ પુષ્ટી હોંગી વૈસે કરેંગે. આહાહા ! ઉનકો મોક્ષમાર્ગકા ઉપદેશ નહીં લગતા, વિપરીતકો કિસ ચીજ કા ઉપદેશ ? ઈસ પ્રકાર જાનના ચાહિએ.
જુઓ, અર્થકારે પંડિતજીએ. અષ્ટપાહુડમાં ( શ્રોતાઃ- આજ્ઞાસે કામ ચલ જાએ તો પરીક્ષા કયું કરના ?) આજ્ઞાસે તદ્ન આશાસે (કામ એમ ) નહિ. તદ્ન આશાસે નહિ અંદર પરીક્ષક હો, વો મુખ્યતા હોની ચાહિએ, નહી તો એકલા વચનસે માનના તો દૂસરા બતાએગા તો ભ્રષ્ટ હો જાએગા. આમાં લિયા હૈ મોક્ષમાર્ગ પ્રકાશકમાં ટોડરમલજીએ એકલા વચનસે માને પણ અંદર મુખ્ય પરીક્ષા હોની ચાહીએ કે ઓહો, આત્માનો સ્વભાવ તો જ્ઞાન ઉસકા અર્થ એ સર્વશ સ્વભાવ હૈ, ઐસે તો પરીક્ષા કરની. આહાહા ! અને સર્વજ્ઞ સ્વભાવી હૈ, તો જિસકે મતમેં સર્વજ્ઞપણા પ્રગટ હુઆ હો ઉસકા કહા પંથ યે પંથ હૈ, જિસકે મતમેં સર્વજ્ઞ નહીં યે પંથ ચલાવે યે પંથ નહીં. સમજમેં આયા ? આહાહા ! અહીંયા કહેતે હૈ શ્રુત કેવળી એ વ્યવહાર હૈ હવે બે પક્ષ લઈને વાત ક૨શે પછી. વિશેષ.
પ્રમાણવચન ગુરુદેવ.
***
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #364
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩પ૦
સમયસાર સિદ્ધિ ભાગ-૧
પ્રવચન નં. ૩પ ગાથા ૯-૧૦ તા. ૧૬-૭-૭૮ રવિવાર, અષાઢ સુદ-૧૧ સં. ૨૫૦૪
સમયસાર ૯/૧૦ ગાથા ફરીને ટીકાઃ- “પ્રથમ તો જે શ્રુતસે કેવળ શુદ્ધ આત્માકો જાનતે હૈ, એ શ્રુતકેવળી હૈ,” કયા કહા? ભાવશ્રુતજ્ઞાન નિર્વિકલ્પ શાંતિ સમાધિ વો દ્વારા આત્માકો જાનતે હૈ, એ આત્માકો જાનનેવાલા પરમાર્થ નિશ્ચય શ્રુતકેવળી કહેનેમેં આતા હૈ. સમજમેં આયા ? આત્મા વસ્તુ જો આત્મ પદાર્થ એને જે જ્ઞાન, નિર્વિકલ્પ જ્ઞાન હોકર રાગકા ભી પક્ષ છોડકર નિર્વિકલ્પ શાંતિ, સમાધિ એ દ્વારા જે આત્માકો ત્રિકાળીકો જાને, આહાહા ! સમજમેં આયા? સૂક્ષ્મ બાત હૈ ભાઈ પરમ સત્ય બહુ સૂક્ષ્મ. આ આત્મા ચીજ જો હૈ અનંત આનંદ ને અનંત જ્ઞાન સંપન્ન પ્રભુ, જિસકા સ્વભાવ હૈ ઉસકો તો માપ કયા? અમાપ જ્ઞાન ને અમાપ દર્શન ને આનંદ આદિ ઐસા એકરૂપ વસ્તુ, અનંત ગુણમેં એકરૂપ વસ્તુ દ્રવ્ય. ઉસકો જો જ્ઞાન વર્તમાન રાગ રહિત હોકર નિર્વિકલ્પ શાંતિ દ્વારા દ્રવ્યો જાનતે હૈ, ઉસકો નિશ્ચય શ્રુતકેવળી કહેતે હૈ. ઝીણી વાત હૈ. બાબુલાલજી! આહાહા !
જે આ આત્મા વસ્તુ હૈ. પરિપૂર્ણ અંતર (પરિપૂર્ણ) સંપદાસે ભરા પડા પ્રભુ ઉસકો જો વર્તમાન જ્ઞાન નિર્વિકલ્પ નામ રાગની અપેક્ષા છોડકર નિર્વિકલ્પ શાંતિ ને સમાધિ ઐસે એ દ્વારા વો ઉસમેં જ્ઞાન આયા. એ દ્વારા આત્માકો જાને એ નિશ્ચય શ્રુતકેવળી કહેનેમેં આતા હૈ. સમજમેં આયા? આવી વાત સૂક્ષ્મ હૈ. અહીંયા તો આત્માકો જેણે જાણ્યા એ નિશ્ચય શ્રુતકેવળી હૈ. પણ એ કઈ રીતે જાના? અંતરમેં રાગસે ભિન્ન હોકર જે જ્ઞાન શાંતિ અને વીતરાગી પર્યાય હુઈ એ દ્વારા જે આત્મા જાનનમેં આયા, ઈસકે દ્વારા સીધા આત્મા જાનનમેં આયા, ઉસકો નિશ્ચય શ્રુતકેવળી કહેતે હૈ.
બધી વાત જગતથી નિરાળી છે ભાઈ શબ્દો જુદા, ભાવ જાદા એવી છે ખબર છે ને આહાહા ! મૂળ ચીજ આખી અંતર વસ્તુ ભગવાન આત્મા નિત્ય વસ્તુ-ધ્રુવ વસ્તુ-શાશ્વત વસ્તુ હૈ, વો કાંઈ નઈ ઉત્પન્ન હુઈ નહિ, ઔર ઉસકા અંશે પણ નાશ હોગા ઐસી ચીજ નહિ, ઐસા શાશ્વત પ્રભુ અવિનાશી આત્મા ઉસકો વર્તમાન શાંતિ રાગસે રહિત હોકર-રાગસે ભિન્ન હોકર અપની શાંતિ અને જ્ઞાનદ્વારા જે આત્માનો અનુભવે- આત્માકો જાણે ઇસકો અહીંયા નિશ્ચય સચ્ચા શ્રુતકેવળી કહેનેમેં આતા હૈ. કહો રાજમલજી ! દેવીલાલજી ! આહાહા ! હૈ? એ પરમાર્થ હૈ.
ઔર જો સર્વ શ્રુતજ્ઞાનકો જાનતે હૈ. એક તો એક (યહ કહા) જો જ્ઞાન અપનેકો જાનતે હૈ એ જ્ઞાનમેં પરિપૂર્ણ (ચીજ ) આ ગઈ કેમકે પરિપૂર્ણકો જાનનેવાલી જ્ઞાન પર્યાય, એ જ્ઞાનમેં સર્વશ્રુત સ્વ કો ભી જાને અને એ જ્ઞાન પરકો ભી જાને. આહાહા! ઐસા આત્માકા જ્ઞાન વો આત્માકો સીધા જાને એ તો નિશ્ચય શ્રુતકેવળી. પણ વો જ્ઞાન જો હૈ ને એ સ્વકો જાને ને પરકો જાણે એ તો કો જાને એ જ્ઞાનકી પર્યાયમેં પરકો જાનનેકા જ્ઞાન તો આ ગયા. આહાહા ! એ
સ્વ-પરકો જાનેં ઐસા જો જ્ઞાન ઉસકો વ્યવહાર શ્રુતકેવળી કહેતે હૈ. વસ્તુકો ત્રિકાળકો જાનેં એ નિશ્ચય શ્રુતકેવળી હૈ. આહાહા! આ તો અલૌકિક વાતું છે બાપુ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #365
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯-૧૦.
૩૫૧ જગતથી તદ્દન નિરાળી અત્યારે તો ગોટા ઊઠયા છે બધા. સર્વ શ્રુતજ્ઞાનકો જાનતે હૈ વે શ્રુતકેવળી હે એ વ્યવહાર હૈ, કયુંકિ જે જ્ઞાન હૈ જાનન જાનન એ જાનન શક્તિ સ્વકો ભી જાને એ જાનન પરકો જાને એ તો સાધારણ વાત હૈ એ સ્વપરકો જાનનેવાલા જ્ઞાન એ જ્ઞાનકો વ્યવહાર શ્રુતકેવળી કહેતે હૈ. નવરંગભાઈ ! બેય એક જેવું નથી. આહાહા ! ઝીણી વાત બાપુ! આ તો પરમ સત્યના સાગર, પરમ સત્ય સાગર પ્રભુ જે વસ્તુ હૈ એ તો પરિપૂર્ણ સ્વભાવસે ભરી પડી હૈ. વસ્તુમેં અપૂર્ણતા વિપરીતતા કે અશુદ્ધતા હોતી નહિ. એ સબ પૂર્ણ વસ્તુ જો હૈ આત્મા વસ્તુ, ઉસકો જે નિર્વિકલ્પ શાંતિ દ્વારા જે જ્ઞાન સાથમેં શાંતિ હૈ, એ શાંતિ દ્વારા ( જ્ઞાનકો) જ્ઞાન આત્માકો જાને એ તો પરમાર્થ હુઆ તો પરમ પદાર્થકો જાના તો પરમાર્થ શ્રુતકેવળી કહેતે હૈ. સમજમેં આયા? ઔર સર્વ શ્રુતજ્ઞાનકો જાને એ જ્ઞાનકી પર્યાય ચાહે તો બાર અંગકો જાને, અને એ જ્ઞાનકી પર્યાય સ્વકો જાને એ જ્ઞાન બસ હવે. એ જ્ઞાનકી પર્યાય એ ત્રિકાળીકો સ્વકો જાનેં અને અહીંયા બાહ્યજ્ઞાન હૈ ઉસકો ભી જાને, એ જ્ઞાનકો વ્યવહાર, પર્યાય હેં ને? ભેદ હૈ ને? તો વ્યવહાર શ્રુતકેવળી કહેનેમેં આયા હૈ. ઝીણી વાત બાપુ. ઓહોહો!
અત્યારે તો ધમાલ બહારમાં જાત્રા ને આ ને આ ને, આહાહા! ભક્તિ ને પૂજા ને એમાં જાણે ધર્મ હો ગયા? આહાહા !
અંતર ચીજ કોઈ દૂસરી છે. આહા! અસ્તિ છે ને! હૈ ને વસ્તુ! હે એ હે કોઈ વસ્તુ અનાદિકી હૈ અને અનંત કાળ રહેગી ઐસી એ ચીજ હૈ. ઔર એ ચીજ હૈ ઉસમેં સ્વભાવ જો હૈ એ ભી પરિપૂર્ણ ત્રિકાળ હૈ. વસ્તુકા સ્વભાવ જૈસી વસ્તુ ત્રિકાળ હૈ ઐસા ઉસકા સ્વભાવ જ્ઞાન, દર્શન, આનંદ એ સ્વભાવ ને સ્વભાવવાન એ દોઈ (બન્ને) અનાદિ વસ્તુ શાશ્વત હૈ. આહાહા ! એ ચીજકો જે સમ્યજ્ઞાન શાંતિ દ્વારા જાને, તો તો એ પરમાર્થ જાના તો એ પરમાર્થ શ્રુતકેવળી કહેતે હૈ, ઔર જે જ્ઞાન કો જાને ને પરકો જાને એ જ્ઞાન, એ જ્ઞાનકો અહીંયા વ્યવહાર શ્રુતકેવળી કહેતે હૈ. સમજમેં આયા?
અહિંયા દો પક્ષ લેકર પરીક્ષા કરતે હૈ ઉપરોક્ત સર્વ જ્ઞાન આત્મા હૈ કે અનાત્મા? કયા કિયા? જે જ્ઞાન હૈને જ્ઞાન, સ્વકો જાનેં ઔર પરિકો જાનૈ, ઐસી જો શક્તિ જો જ્ઞાનકી એ જ્ઞાન હૈ, એ આત્મા હૈ કે અણાત્મા? એ આત્મસ્વરૂપ સાથે સંબંધ હૈ? કે કોઈ અણાત્મા સાથે સંબંધ હૈ? આહા ! જાનન-જાનન-જાનન સ્વભાવ એ આત્મા સાથે સંબંધ હૈ? એ આત્મા હૈ? કે રાગાદિ પર સાથે સંબંધ હૈ કે અણાત્મા હૈ? સમજમેં આયા?
આ તો કેળવણી જુદી જાતની છે ભાઈ. આહાહા ! આ તો સર્વજ્ઞ પરમાત્માની કોલેજ છે. એ કોલેજની ચીજ અનંત કાળમાં એણે જાણી નથી એની વાત છે, બાકી તો થોથાં આ જગતના બહારના જાણપણા ને શાસ્ત્રના જાણપણા એકલા, ઉસકો તો અહીંયા વ્યવહારમેંય લિયા નહિ.
અપના ને પરકો જ્ઞાન દો (કા) એ જ્ઞાનકો વ્યવહાર શ્રુતકેવળી કહેતે હૈ. અને સર્વશ્રુત કહેતે હૈ ઉસકો. સમજમેં આયા? અભ્યાસ જોઈએ ભાઈ આ તો, એકદમ અભ્યાસ વિના (ન સમજાય) હવે એ કહે છે કે જે જ્ઞાન વ્યવહાર કહા, જે જ્ઞાન હૈ, એ જ્ઞાન આત્માકો સીધા જાને એ તો નિશ્ચય. હવે જો જ્ઞાન હૈ, એ જ્ઞાન હૈ એ ક્યા હૈ? કે એ જ્ઞાન આત્માકા જ્ઞાનહૈકે જડકા જ્ઞાન યે?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #366
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩પર
સમયસાર સિદ્ધિ ભાગ-૧ બે પક્ષ લિયા. દો પક્ષ પરીક્ષા કરકે. “સર્વ જ્ઞાન આત્મા હૈ કે અણાત્મા?” “અણાત્માકો પક્ષ લિયા જાએ એ તો ઠીક નહિ.” જે જાનન-જાનન-જાનન જે ભાવ એ કર્મકા હૈ શરીરના હૈ રાગકા હૈ તો એ પક્ષ સત્ય નહિ, એ જ્ઞાન ઉસકા હૈ નહિ. જ્ઞાન ઉસકો જાનતે હૈ યે બાત અહીંયા નહી. પણ એ જ્ઞાન હૈ કિસકા? જ્ઞાન કો જાને ને પરકો જાને, એ જ્ઞાન હૈ કિસકા? એ જ્ઞાન આત્માકા હૈ કે અણાત્માકા? દયા દાન રાગ શરીર કે વાણી ઉસકા જ્ઞાન હૈ એ? સમજમેં આયા? તો અણાત્માકા પક્ષ લિયા જાયે એ તો એ ઠીક નહીં કેમકે જાનન-જે જાનન હૈ સ્વકો જાનનેવાલી પર્યાય ઔર પારકો જાનેં પર્યાય જ્ઞાન એ જ્ઞાન અણાત્મા હૈ, રાગ હે કે શરીર હૈ કે શરીરકી સાથ ઉસકા સંબંધ હૈ ઐસા ઠીક નહિ. એ જ્ઞાનના સંબંધ તો આત્મા સાથે સંબંધ હૈ. સમજમેં આયા? આહા!
આવી વાતમાં નવરાશ ક્યાં મળે? વ્રત પાળો ને અપવાસ કરો ને બાવીસ કલાક ધંધો કરે, આ એક કલાક બે કલાક મળે ત્યાં આ કરો પણ આ ચીજ ક્યા હૈ? વસ્તુ ક્યા હૈ ને વસ્તુકી જાનનેકી શક્તિકી તાકાત કિતની હૈ? વસ્તુકો જાને જે જ્ઞાનકી તાકાત વો તો નિશ્ચય હૈ, પણ વો નિશ્ચયકા જાનનેવાલા જો જ્ઞાન હૈ અને એ જ્ઞાન ભલે પરકો ભી જાને પણ એ જ્ઞાનકી તાકાત વો તો નિશ્ચય હૈ, પણ વો નિશ્ચયકા જાનનેવાળા જો જ્ઞાન હૈ. અને એ જ્ઞાન ભલે પરકો ભી જાનેં પણ એ જ્ઞાનકી પર્યાય અપર જાનનેકી તાકાતવાળું જ્ઞાન હૈ, એ જ્ઞાન આત્મા સાથે સંબંધ રાખતે હૈ કે જડ સાથે સંબંધ રાખતે હૈ? કે જડ સાથે સંબંધ રાખતે હૈ યે ઠીક નહીં, કે જાનન દેખન જાણવાની જે દશા હૈ (ઉસકા) એ રાગ ને શરીર સાથે સંબંધ હૈ નહીં, આહા! સમજમેં આયા? ઝીણી વાત છે ભાઈ. આહા !
કયોંકિ જો સમસ્ત જડરૂપ અણાત્મા, આકાશાદિ પદાર્થ હૈ ને? આ પરમાણુ શરીરાદિ પાંચ દ્રવ્ય હૈ, આત્મા સિવાય જડ પાંચ દ્રવ્ય હૈ વસ્તુ. ધર્માસ્તિ, અધર્માસ્તિ, આકાસ્તિ, કાળ ને પુદ્ગલ ઉનકા જ્ઞાનકે સાથ તાદાભ્ય બનતા હી નહીં. જડની સાથે જાનન– જ્ઞાન ભલે એ વર્તમાન દશાકા જ્ઞાન, જ્ઞાનરૂપે હૈ, વર્તમાન દશાકા જ્ઞાનરૂપે, એ વર્તમાન દશાકા જ્ઞાન એ જડની સાથે સંબંધ રાખતે હૈ કે એ જ્ઞાન આત્મા સાથે સંબંધ રખતે હૈ? કે એ જ્ઞાન આત્મા સાથે તાદાભ્ય-
તપ છે કે જ્ઞાન રાગ ને શરીર સાથે તરૂપ છે? આવી વાતું હવે. આહા તો (આકાશાદિ પાંચ દ્રવ્યો) ઉસકા જ્ઞાનકે સાથ તાદાભ્ય બનતા નહિ અન્ય કે સાથ, કયોંકિ ઉનમેં જ્ઞાન સિદ્ધ નહિ. રાગ દયા દાન દ્રતાદિકા ભાવ ઔર શરીર વાણી કા ભાવ જડ ઉસકે સાથ જ્ઞાનના સંબંધ હૈ હી નહીં, ઉસમેં જ્ઞાન હૈ નહીં, જ્ઞાન ઉસકા હૈ નહીં, જ્ઞાનના સંબંધ ઉસકે સાથ નહીં. આહાહા ! ઉનમેં જ્ઞાન સિદ્ધ નહીં ઇસલિયે અન્ય પક્ષકા અભાવ હોને સે જ્ઞાન આત્મા હી હૈ, જ્ઞાનઆત્મા હી હૈ. જ્ઞાન રાગ હૈ, જ્ઞાન શરીર હૈ, ઐસા નહિ. ચાહે તો જ્ઞાન રાગ ને શરીરકો જાનૈ, જાનના છતાં એ જ્ઞાન પર્યાય રાગ ને શરીરકી નહીં. આહાહા ! જાનન શક્તિ જે હું એ સંબંધ તો આત્મા સાથે રખતે હૈ. સમજમેં આયા? ભાઈ આવી વાત છે. આહાહા ! વસ્તુ ત્રિકાળી ઔર ઉસકો જાનનેવાલા જ્ઞાન તો જાનનેવાલા (જ્ઞાનપર્યાય) ઉસકો તો સર્વશ્રુત કહીને પરકો ભી જાનેં તો અપેક્ષાસે સર્વ શ્રુત કહી. છતાં વો જ્ઞાન સ્વપરપ્રકાશકકી જાનનેકી તાકાત રખતે હૈ. એ જ્ઞાનકો વ્યવહાર શ્રુતકેવળી કહા. કયોં કિ એ જ્ઞાન આત્મા સાથે સંબંધ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #367
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯-૧૦
૩૫૩ રખતા હૈ ભેદ હોકર કે આ જ્ઞાન તે આત્મા તો એ તો ઉસકી સાથે સંબંધ છે ભલે અહિંયા વ્યવહાર હો પણ એ જ્ઞાન આત્મા સાથે સંબંધ રખતા હૈ, એ જ્ઞાન રાગ ને શરીર સાથે સંબંધ રખતા નહીં. આહાહા! સમજાય છે કાંઈ?
ઇસલિયે અન્ય પક્ષકો અભાવ હોનેસે જ્ઞાન આત્મા હી હૈ” જ્ઞાન આત્મા હી હૈ ઇતના વ્યવહાર હો ગયા. જ્ઞાન આત્માકો જાનેં એ તો નિશ્ચય હુઆ. હવે આ જ્ઞાન આત્મા હી હૈ ઐસા ભેદ પડ્યા તો એ જ્ઞાનકો વ્યવહાર કહા. આહાહા ! પણ એ જ્ઞાન આત્મા હૈ, એ જ્ઞાન રાગ ને શરીરપણાકા હૈ નહીં. આહાહાહા ! “યહ પક્ષ સિદ્ધ હુઆ ઈસલિયે શ્રુતજ્ઞાન ભી આત્મા હી હૈ. કૌન? જ્ઞાન હોં ! જ્ઞાન વ્યવહાર શ્રુત કહા થા ને? વ્યવહાર શ્રુતજ્ઞાન, એ શ્રુતજ્ઞાન ભી આત્મા હી હૈ, આત્મા તો આત્મા હૈ હ પણ શ્રુતજ્ઞાન ભી આત્મા હી હૈ કયુંકિ ઉસકી સાથે તાદાભ્ય સંબંધ હૈ. આહાહા ! ઐસા હોનેસે “જો આત્માકો જાનતે હૈ વહ શ્રુતકેવળી હૈ ઐસા હી ઘટિત હોતા હૈ”
જો આમાકો જાને ભગવાન પૂર્ણાનંદ પ્રભુ અતિરૂપે મોજૂદગી ચીજરૂપે અને મોજૂદગી અતિ ચીજ હૈ. એ અપૂર્ણ ને વિપરીતરૂપે હોતી નહીં. પૂર્ણ ને અવિપરીત સ્વભાવસે ભરા પડા પ્રભુ હૈ. (નિજાત્મા) ઉસકો જો જાને વો તો નિશ્ચય શ્રુતકેવલી હૈ. સમજમેં આયા? યહ તો ઐસા હોનેસે આત્માકો હી જાનતે વોતો શ્રુતકેવળી હી હૈ, ઐસા હી ઘટિત હોતા હૈ, આહાહા! અને ઓલા “શ્રુતજ્ઞાન ભી આત્મા હૈયે તો વ્યવહારમેં ગયે.” “ઐસા હોનેસે આત્માકો જાનતા હૈ વહ શ્રુતકેવળી ઐસા ઘટિત હોતા હૈ.” “ઔર યહ તો પરમાર્થ હી હૈ.” આહાહા! જે જ્ઞાને શેય આત્માકો બનાકર આત્માકો જાના, જે જ્ઞાન (અનાદિસે) એકિલા પરકો જાનતે હૈ અપની પર્યાયમેં, પરકો જાનતે હૈં યે તો એકાંતિક જ્ઞાન, એ જ્ઞાનેય નહીં. સમજમેં આયા?
પણ જે જ્ઞાન કો જાનતે હૈ. ઔર પરકો ભી ભલે જાને, ઐસી તો તાકાત ઉસમેં સ્વપરપ્રકાશક હૈ. પણ વો જ્ઞાનકા સંબંધ અણાત્મા- શરીર વાણી કર્મસે હૈ નહીં, એ જ્ઞાનકા સંબંધ આત્મા સાથે હૈ. આહાહા! “જ્ઞાન તે આત્મા’ ઐસા ભેદ પાડ* કહાને? “જ્ઞાન તે આત્મા” આત્મા તે આત્મા, ઐસા અનુભવ હુઆ એ તો નિશ્ચય હુઆ. પણ જ્ઞાન તે આત્મા, ઉસકો જાનનેવાલા જ્ઞાન ઔર વો જ્ઞાન પરકો ભી જાનેં. એ જ્ઞાન આત્માકી સાથે સંબંધ રખતે હૈ. સ્વ ને પરકો જાનનેક જ્ઞાન આત્માકી સાથે સંબંધ રખતે હૈ. પરકો જાને માટે પરકે સાથ સંબંધ રખતે હૈ, ઐસા નહીં હૈ. આહાહાહા ! આવું ઝીણું છે.
ક્યા કરના? ભાઈ અનંત કાળથી ચોરાશીના અવતાર આ જન્મ મરણ કરી રહ્યો છે ચોરાશીના, અનેક ભવ અનાદિનો છે, તો રહ્યો ક્યાં? ભવ ભ્રમણમાં રહ્યો! આહાહા ! એ ભવભ્રમણમેં તો દુઃખ હૈ એકિલા ચાહે તો સ્વર્ગકા દેવ હો ને મનુષ્યના રાજા હો દુઃખી હૈ બિચારા રાગદ્વેષની પીડામેં આકૂળતામેં પીડાતા હૈ!! આહાહા! ઉસકો પીડાસે છૂટના ઉસકા ઉપાય ક્યા? કે એ જે જ્ઞાન અપને તરફકો અપનેકો જાનેં તો એ શ્રુતકેવળી નામ પરમાર્થે આત્માકો જાના તો ઉસકા ભવભ્રમણ રહી નહીં. કયુંકિ આત્મામૈ ભવ ને ભવકા ભાવ હે નહીં પણ અપના ભાવ પરિપૂર્ણ હૈ. આહાહા ! એ પરિપૂર્ણ ભગવાનનો (જ્ઞાયકકો) જાના જે જ્ઞાને એ તો પરમાર્થ હો ગયા.
પણ જે જ્ઞાન ઉસકો જાનેં ને પરકો જાને ઐસા જ્ઞાનકો વ્યવહાર કહા. પણ વો જ્ઞાનકો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #368
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩પ૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ સંબંધ કિસકી સાથ હૈ? પરકો જાનતે હૈ માટે પરકી સાથે સંબંધ હૈ? સમજમેં આયા? જાનતે તો પર્યાય અપની અપનેકો ને પરકો દોકો, જાનકી દશા તો સ્વ૫ર દોકો જાનતી હૈ. છતાં જ્ઞાનના સંબંધ રાગ ને શરીર કર્મ, જડ સાથે હૈ નહીં. એ સંબંધ તો આત્મા સાથે હૈ. આહાહા ! આવું ઝીણું છે.
લોકોને અંતર ઊતરવું ક્યા ચીજ હૈ અંદર, પરમાર્થ પ્રભુ! આ શરીર તો વાણી જડ હૈ. ઉસકા જ્ઞાન હો, પણ ઉસકો જ્ઞાન એ જ્ઞાન શરીરકી સાથે સંબંધ રખતે હૈં ઐસા નહીં. શરીરના જ્ઞાન હો, પણ એ જ્ઞાન શરીરની સાથે સંબંધ રખતે હૈં ઐસા નહીં. એ શરીરના જ્ઞાન હો એ સ્વપરપ્રકાશક જ્ઞાનકી પર્યાય આત્માકી સાથે સંબંધ રાખતી હૈ. નવરંગભાઈ ! આહાહા ! સમજમેં આયા? આ આવી વાત છે, ભાઈ આ રવિવારનો દિવસ છે ને બધાં માણસો છોકરા-છોકરા આવ્યા છે ને આજે ઘણાં. આહાહા !
પૂર્ણાનંદ પ્રભુ પૂર્ણ સ્વભાવવાન વસ્તુ હૈ એ પૂર્ણ જ હોતી હૈ, વસ્તુ હૈ ઉસમેં અપૂર્ણતા કે વિપરીતતા કે અશુદ્ધતા હોતી નહિ. એ પણ ખબર નહિ હજી. વસ્તુ હૈ અનાદિ ચૈતન્યઘન પ્રભુ એ તો પરિપૂર્ણ શક્તિ ને પરિપૂર્ણ સ્વભાવસે પરિપૂર્ણ વસ્તુ હૈ. એ પરિપૂર્ણ ચીજકો જે જ્ઞાન જાને, એ જ્ઞાનકો, જ્ઞાનકો તો વ્યવહારશ્રુત કહેતે હૈ પણ જે જ્ઞાન ઉસકો જાને અંદરમેં, એ આત્માકો જાનેં તો નિશ્ચય કહેતે હૈ. આહાહાહા ! આવું છે. ઐસા હોનેસે જો આત્માકો જાનતા હૈ વો શ્રુતકેવળી હૈ, યે સબ ઘટિત હોતા હૈ ઔર વો તો પરમાર્થ હૈ.
ઇસ પ્રકાર જ્ઞાન ઔર જ્ઞાનીકે ભેદસે કહનેવાલા વ્યવહાર”દેખો, જોયું? ક્યા કહેતે હૈ? જે અહિંયા જ્ઞાન વર્તમાન જ્ઞાન હૈ, એ જ્ઞાન સ્વકો જાને ને પરકો જાનેં પણ એવો જ્ઞાનકી પર્યાયકો વ્યવહાર કહો. કયો? કે આ જ્ઞાન તે આત્મા ઐસા ભેદ હો ગયા ને? આત્મા એકિલા તો તો નિશ્ચય હો ગયા હૈ? આહાહા! “જ્ઞાન ઔર જ્ઞાનીકે ભેદસે કહનેવાલા જો વ્યવહાર ઉસસે ભી પરમાર્થ માત્ર હી કહા જાતા હૈ.” આહાહા ! જ્ઞાન સ્વ ને પરને જાણે તે જ્ઞાન તે આત્મા, તો એટલો ભેદ કિયા તો વ્યવહાર હો ગયા. તો વ્યવહારે બતાયા હૈ નિશ્ચયકો. જે જ્ઞાન સ્વકા હુઆ ને પરકા હુઆ, એ જ્ઞાને આત્માકો જાના અને એ જ્ઞાન તે આત્મા ઐસા ભેદ કરકે વ્યવહાર કહા, તો વ્યવહાર બતાયા કયા? ત્રિકાળી વસ્તુકો. તો ઈતના વ્યવહાર આયા ઉસમેં, તો ઉસકો વ્યવહાર કહેનેમેં આતા હૈ. પણ એ વ્યવહારકા આશ્રય લેનેસે નિશ્ચય હોતા હૈ ઐસા નહીં. એ વ્યવહારકા આશ્રય તો ત્રિકાળી હૈ. આહાહા! ઝીણી વાત બહુ આવી. ફરીને લીધું ને અમારે બાબુભાઈ કહે, ફરીને લ્યો બાબુલાલજી કહે. વાત સાચી આ તો ગમે તેટલી વાર લ્યો, બાબુલાલજી! અપાર વસ્તુ હૈ. આહાહા!
ચૈતન્ય ચમકતો હીરો અંદર છે ચૈતન્ય ચૈતન્ય ચૈતન્ય ચૈતન્યના પ્રકાશનો ચમકતો હીરો અંદર, પરિપૂર્ણ ચળકતો હીરો ( જ્ઞાયક) સ્વભાવ ભગવાન હૈ. આહાહા ! ઐસા પરિપૂર્ણ શક્તિકા સ્વભાવસે ભરાપડા પરિપૂર્ણ પ્રભુ હૈ. એવા પરિપૂર્ણ પ્રભુકો જે જ્ઞાન સીધા પરિપૂર્ણકો જાનતે હૈ વો તો શ્રુત નિશ્ચય પરમાર્થ હો ગયા. પણ જે જ્ઞાન કો જાને ને પરકો જાને એ જ્ઞાનકો વ્યવહાર કહા, ક્યોં કિ જ્ઞાન તે આત્મા ઐસા ભેદ પાડકર કહા માટે વ્યવહાર હુઆ. સમજમેં આયા?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #369
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯-૧૦
૩૫૫ ઈસ પ્રકાર જ્ઞાન-જ્ઞાનીકે ભેદસે ” જ્ઞાની શબ્દ આત્મા, જ્ઞાન શબ્દ વર્તમાન જ્ઞાન ગુણ પર્યાય, એના ભેદસે કહેનેવાલા એ વ્યવહાર ઉસસે ભી પરમાર્થ માત્ર હી કહા જાતા હૈ. જાનનેકી (દશા) જ્ઞાન તે આત્મા અને એ આત્માકો જાને, એ પરમાર્થકો વ્યવહારે બતાયા હૈ. વ્યવહારે વ્યવહારકો બતાયા ઐસા નહીં. વ્યવહારે બતાયા પરમાર્થકો. આહાહા ! (શ્રોતાઃ- ઈતના ઉપકાર માનના વ્યવહારકા) ઇતના વ્યવહાર સ્થાપને યોગ્ય હૈ. હૈ ઈતના, પણ વો વ્યવહારને આશ્રયસે હોતા હૈ નિશ્ચય એ નહીં. આહાહા !
બહુ ફેર છે ભાઈ. અરે ! અત્યારે તો બધું ગરબડ થઈ ગયું છે. સંપ્રદાયમાં તો, ઓલા કહે દયા પાળો, વ્રત કરો ને અપવાસ કરો. હવે એ તો રાગની ક્રિયા છે. ઓલા કહે કે ભક્તિ કરો ને જાત્રા કરો. આજ આવ્યા હતાં અહીં મોટા પાલીતાણાવાળા, મોટો સંઘ આવ્યો હતો. ઘોઘા ભાવનગર જવાનો, અહીં ઊતર્યો હતો, જોયો 'તો, એ બસ જાત્રા કરે ને આમ થઈ જાય ને આમ આપણે તરી ગયા. એ તો શુભ રાગની ક્રિયા જો મંદ રાગ કરતે હો તો એ જાત્રા ને એનું નામ શુભરાગ હૈ પુણ્ય. એ કોઈ ધર્મ નહીં. અને વો ધર્મકા કારણ ભી નહીં. આહાહા ! ધર્મકા કારણ તો પ્રભુ ત્રિકાળી આત્મા જો હૈ. એ વર્તમાન આનંદ ને શાંતિ ને સમકિતકા કારણ તો એ આત્મા હૈ. આહાહા! અને એ આત્માકો જેણે જાણ્યા ઉસકી પર્યાયમેં આનંદ ને સમકિત આદિ હોતા હૈ. તો એ પર્યાય અને તે પરને જાણે તે જ્ઞાનકો વ્યવહાર “જ્ઞાન તે આત્મા ' ઇતના ભેદ પાડયા. એ વ્યવહાર કહેનેમેં આયા. ઇસકો વ્યવહાર કહેનેમેં આયા. છતાં એ જ્ઞાન વ્યવહાર હૈ એ વ્યવહારકો એકિલા બતાતે હૈ ઐસે નહીં. એ જ્ઞાન તે આ આત્મા, આ જાનતે હૈં ને? જાનતે હૈ નૈ? “એ જાનતે હૈ એ આત્મા” એમ આત્માકો બતાયા. વ્યવહારે- વ્યવહાર શ્રત કેવળીએ વ્યવહાર જ્ઞાને પણ આત્માકો બતાયા. આહાહાહાહા ! આવી વાતું છે.
આ કઈ જાતનો ધર્મ આ? બાપુ શું કહીએ? પરમ સત્ય વસ્તુ પરમ સત્ય કયોંકિ પ્રભુ તુમ હૈ એ સર્વજ્ઞ સ્વરૂપી તુમ હૈ, ભાઈ ! તને ખબર નથી. તે આત્મા જો હૈ એ જ્ઞાનસ્વરૂપી હૈ, ચૈતન્ય પ્રકાશ સ્વરૂપ હૈ, ચૈતન્ય પ્રકાશ સ્વરૂપ હૈ, તો એ ચૈતન્ય પ્રકાશકા પરિપૂર્ણ પ્રકાશ હૈ. પરિપૂર્ણ નામ એ સર્વજ્ઞ પ્રકાશ સ્વરૂપ હૈ. આહાહા! ઉસકા શક્તિરૂપ સર્વજ્ઞ પ્રકાશ સ્વરૂપ આત્માકા હૈ. “શ” સ્વરૂપ કહો પ્રભુ, એ “જ્ઞ”નું પરિપૂર્ણ સ્વરૂપ સર્વજ્ઞપણું કહો તો એ સર્વજ્ઞ સ્વભાવી પ્રભુ આત્મા હૈ, પણ વો જ્ઞાનકી પર્યાય ત્રિકાળકો જો અનુભવે, નિર્વિકલ્પ સમાધિ, શાંતિદ્વારા તબતો મૂળ ચીજકો અનુભવે એ તો પરમાર્થ હુઆ. પણ વો પર્યાય જો સ્વપરકો જાનતી હૈ. એ પર્યાયકો વ્યવહાર કર્યું કહા? કે વો તો ભેદ હૈ. ત્રિકાળી વસ્તુમેં જ્ઞાન-ગુણ ઐસા પર્યાય ભેદ હુઆ વો કારણસે વ્યવહાર કહા, પણ વ્યવહારે બતાયા હૈ પરમાર્થકો. આહાહાહા ! સમજાય છે કાંઈ ?
એ વ્યવહાર હૈ ખરા, પણ વો વ્યવહાર બતાતે હૈ ત્રિકાળી પરમાર્થ સ્વરૂપ ચિદાનંદ પ્રભુ, માટે વ્યવહારનો સંબંધ જ્ઞાનનો પણ આત્મા સાથે છે. એ જ્ઞાનનો સંબંધ પર સાથે નહીં. આહાહાહા ! જે જ્ઞાનને વ્યવહાર કહ્યો, એ ક્યાં કે જ્ઞાન તે આત્મા ઐસા ભેદ હુઆ માટે. પણ વો જ્ઞાન અપનેકો ને પરકો જાને માટે તે જ્ઞાન પરકા સંબંધ રખતે હૈં ઐસા હૈ નહીં એ જ્ઞાન તો આત્માકી સાથે સંબંધ રખતે હૈ. આહાહા ! સમજમેં આયા?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #370
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩પ૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ નવા માણસને તો એવું લાગે કે આ શું કહે છે આ તે, આમાં કંઈ જૈનદર્શનમાં વીતરાગ, બાપુ! મારગડા એવા છે ભાઈ. સર્વજ્ઞથી સિદ્ધ હુઆ ને તુમ ભી પ્રભુ સર્વજ્ઞસ્વરૂપી હો, એ સર્વશે જો પ્રગટ કિયા જો ઉસકી આજ્ઞામેં આયા એ આ માર્ગ આયા. આહાહા!
બીજી વાત, કે રાગસે આત્મા જાનનેમેં આતા હૈ એ તો વ્યવહારેય નહીં. જ્ઞાનસે આત્મા જાનનમેં આતા હૈ એ ઉસકો અહીંયા વ્યવહાર કહા. આહાહા ! અને તે વ્યવહારે તો રાગકો જણાયા ઐસા નહીં એ વ્યવહારે જણાયા આત્મા. આહાહા! આ જાનન પર્યાય જે અવસ્થા સ્વપર જાનનેકી અવસ્થા એ, એ શક્તિ વસ્તુ જો ત્રિકાળ ( જ્ઞાયક ) હૈ ઉસકા વો જ્ઞાન હું એમ યે બતાતે હૈ. વ્યવહાર નિશ્ચયકો બતાતે હૈ. આહાહા ! વ્યવહાર-વ્યવહાર ઉપર લક્ષ કરાના એમ નથી. સમજાય એટલું સમજવું પ્રભુ, આ તો કોઈ અલૌકિક વાતું છે શું કહીએ? આહાહા !
ઉસસે ભી પરમાર્થ માત્ર હી કહા જાતા હૈ, કયા કિયા? જો જાનન- જાનન- જાનન આત્માકો જાને ને પરકો જાનેં ઐસા જ્ઞાન, એ જ્ઞાન આત્માકો બતાતા હૈ. આ આત્મા સાથે સંબંધ હૈ. એ જ્ઞાને પરમાર્થકો બતાયા. હૈને? ઓર ઉસસે ભી પરમાર્થ માત્ર હી કહો જાતા હૈ, જ્ઞાન તે આત્મા. ઐસા પરમાર્થકો બતાયા. એ જ્ઞાને પરમાર્થ વસ્તુકો બતાયા. વ્યવહારે પરમાર્થ વસ્તકો બતાયા. જ્ઞાનરૂપી વર્તમાન પર્યાય જે ભેદરૂપ વ્યવહાર ઉસને ભી અભેદ જ્ઞાયકકો બતાયા. આહાહાહા ! ઘણું સૂક્ષ્મ.
આ તો અગાધ સર્વજ્ઞ ત્રિલોકનાથ પરમાત્મા સર્વજ્ઞ પ્રભુ એક સેકન્ડના અસંખ્ય ભાગમાં ત્રણ કાળ ત્રણ લોકને જાણે એવી પોતાની પર્યાયનું સામર્થ્ય, એને જાણે કહેવું એ વ્યવહાર છે. એવી સર્વજ્ઞ દશા જ્યાં પ્રગટ થઈ અને ઇચ્છા વિના વાણીનો ધોધ નીકળ્યો, એ વાણીમૅર્સે શાસ્ત્ર રચ્યા. એ શાસ્ત્રમાંસે આ ભાગ અવયવ હૈ ઉસકા, સમયસાર!
મુખ ઓમકાર ધ્વનિ સૂનિ અર્થ ગણધર વિચારે, ભગવાનની મુખમાંથી વાણી, ઓ...મધ્વનિ, દિવ્ય ધ્વનિ, પ્રધાન અવાજ ઉસકો સૂનકર સંતો, આગમકી રચના કરે છે, રચી આગમ ઉપદેશ ભવિક જીવ સંશય નિવારે, આહાહા ! એ આગમને સૂનકર ભવ્ય લાયક પ્રાણી સંશયકો નાશ કરે. આહાહા! સમજમેં આયા? આરે! આવી વાતું.
ઉસસે ભિન્ન કુછ નહીં કહા જાતા'. વ્યવહાર જ્ઞાન હૈ. “ઇસકો ભલે હમ (ને) વ્યવહાર કહા, પણ વો વ્યવહારે બતાયા તો ત્રિકાળી જ્ઞાયકકો, ઉસસે કુછ ભિન્ન ચીજ તો બતાયી નહીં એને. આહાહા ! જ્ઞાન સ્વભાવ જો પર્યાયમેં સ્વ ને પરકા જાનનેકી તાકાતવાળા જ્ઞાન કીધું એ તો સ્વપરપ્રકાશક હે ને? છતાં એ સ્વપર પ્રકાશકકી પર્યાય આ જ્ઞાન આત્મા સાથે સંબંધ રાખતી હૈ. એ પરમાર્થ આત્માકો બતાતે હૈં. એ સ્વપર પ્રકાશક જ્ઞાનકી પર્યાય, એ બતાતી હૈ સંબંધ રાખતી હૈ આત્માને સાથ. એ સ્વપરપ્રકાશક જ્ઞાન પરકે સાથે સંબંધ નહીં રાખતે. આહાહાહા ! સમજમેં આયા? કેટલું યાદ રાખવું? એક કલાકમાં, બહુ ઝીણું બાપા. આહા ! અલૌકિક ચીજ હૈ. આહાહા !
કહે છે ઇસ પ્રકાર જ્ઞાન ઔર જ્ઞાનીકે ભેદસે, પર્યાય જ્ઞાન અને જ્ઞાની દ્રવ્ય, એનાં ભેદસે કહેનેવાલા વ્યવહાર ઉસસે ભી પરમાર્થ માત્ર હી કહા જાતા હૈ. એ જ્ઞાને બતાયા કે આ આત્મા. ઐસા પરમાર્થ ત્રિકાળી સ્વરૂપકો જ્ઞાન જાનતે હૈ તો ઉસને વ્યવહાર નિશ્ચયકો બતાયા. વ્યવહાર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #371
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯-૧૦
૩૫૭ પરમાર્થકો બતાયા. વ્યવહાર શબ્દ (સમજના ) વર્તમાન જ્ઞાનકી પર્યાય ઉસને પરમાર્થ ત્રિકાળકો બતાયા. આહાહાહા ! આવું ઝીણું પડે એટલે લોકો પછી વ્રત ને તપ ને અપવાસ ને ભક્તિમાં જોડાઈ ગયા ને એમાં ધર્મ મનાવી ગયા. આહાહા !
અહીંયા તો જ્ઞાનકી પર્યાય જો હૈ વો પર્યાય ભી સ્વકી સાથે સંબંધ રખતી હૈ, તો ભેદ પાડકર બતાયા પણ જ્ઞાન તે આત્મા, એ આત્માકો બતાયા. ભલે જ્ઞાન ભેદ કરકે કે આ જ્ઞાન તે આત્મા. ઇ જ્ઞાન એ વ્યવહાર વર્તમાન પણ ઉસકો જાનના ઓ નિશ્ચય, પણ એ જ્ઞાને નિશ્ચયકો બતાયા કે આ ત્રિકાળી વસ્તુ તે હું છું. આહાહાહા ! સમજમેં આયા? ઐસા જબ જ્ઞાન અંદરમેં હો તબ ઉસકો અતીન્દ્રિય આનંદ આતા હૈ, એ અતીન્દ્રિય આનંદકી પર્યાય ભી વર્તમાન હૈ તો વ્યવહાર કહેનેમેં આતા હૈ, પણ વો પર્યાય બતાતી હૈ અતિન્દ્રિય આનંદ સ્વરૂપ ભગવાન આત્માને સાથ આનંદ સંબંધ હૈ. એ આનંદકા સંબંધ કોઈ રાગ ને પરકે સાથ નહીં. આહાહા! અહીંયા તો જ્ઞાન લિયાને (તો જ્ઞાન) સ્વપર પ્રકાશક હૈ. આનંદમાં તો કોઈ સ્વપર હે નહિ. આહાહાહા !
તો એ જ્ઞાનમેં સ્વકો જાનકી તાકાત ને પરકો જાનનેકી તાકાત વર્તમાન હોં આ વર્તમાન જ્ઞાન પણ છતાં એ સ્વપર જાનનેકી તાકાતવાળા જ્ઞાન વર્તમાન, એ સંબંધ તો ત્રિકાળીકો બતાતે હૈ. એ જ્ઞાન રાગકો ને શરીરકો બતાતે હૈં ઐસા નહીં. એ જ્ઞાન સ્વપરકો પ્રકાશમાં રાગકો જાને, શરીરકો જાને, વાણીકો જાણે, એમ કહેના વો ભી અસભૂત વ્યવહાર હૈ. એ જ્ઞાનકી પર્યાય જ્ઞાનકો જાનતી હૈ એ પર્યાયમાં સ્વ-પરપ્રકાશકપણા જાનતા હે. એ સ્વપરપ્રકાશક જ્ઞાનકો અહીંયા વ્યવહાર કહા, કયુંકિ જ્ઞાન ને જ્ઞાનીકા ભેદ બતાયા, પણ ભેદ બતાકર ભી એ જ્ઞાન આત્માકો બતાતે હૈ. આહા ! કે આ જ્ઞાન તે આ આત્મા ત્રિકાળી પ્રભુ પૂર્ણાનંદ હૈ અંદર. આહાહા ! આવી વાતું છે.
આ ફરીને લિયા પણ ફેર ગમે તેટલી વાર લે, ફેરફાર થોડા ભાષામાં આતા હૈ, વસ્તુ તો જે હૈ એ હૈ, વસ્તુ તો ! સાધારણ પ્રાણી તો એમે ય કહે સમ્યગ્દર્શન તો કેવળીગમ્ય હૈ, કેવળી ગમ્ય હૈ એમ, અષ્ટપાહૂડમાં લીધું છે. પણ છતાં એ સમ્યગ્દર્શન- અનુભૂત્તિ દ્વારા જાનનમેં આતા
માટે વ્યવહાર કહા. સમ્યગ્દર્શન સીધી ચીજ હૈ એ નિર્વિકલ્પ પ્રતીતિ હૈ વો જાનનમેં નહિ આતા. પણ સાથમાં અનુભૂતિ હોતી હૈ જે જ્ઞાન આત્માકા અનુભવ કરે તે જ્ઞાન અનુભૂતિ એ અનુભૂતિની સાથે સમ્યગ્દર્શન હૈ તો અનુભૂતિસે સમ્યગ્દર્શન જાનનમેં આયા, વો માટે તે વ્યવહાર કહનેમેં આયા. સીધા સમ્યગ્દર્શન જાનનમેં ન આતા હૈ. કયુંકિ એ તો નિર્વિકલ્પ અવસ્થા રૂપી ચીજ હૈ. યે સમ્યગ્દર્શન અપનેકો નહીં જાનતે, સાથમેં જ્ઞાનકો નહીં જાનતે, પણ જ્ઞાન અનુભૂતિ હુઈ એ જ્ઞાનમેં જાનનમેં આયા કે આ સમકિત હૈ અને ઉસકા વિષય આ ત્રિકાળ હૈ એ અનુભૂત્તિસે જાનનમેં આયા. સમજમેં આયા? સમજમેં આયા? આહાહા! અહીં તો અનુભૂતિકી પર્યાયકો ભેદ કરકે કહેના એ ભી વ્યવહાર હૈ. પણ વો વ્યવહાર અનુભૂતિ બતાતે હૈ દ્રવ્યકો, આ દ્રવ્યકી અનુભૂતિ, આ દ્રવ્ય ! સમજમેં આયા? પણ અહીં તો જ્ઞાનકી બાત ચલી હૈ ને જ્ઞાન, કારણ કે જાનનેકી ચીજ તો એ હૈ, સમ્યગ્દર્શન, ચારિત્ર, આનંદ કોઈ જાનતે નહિ, હૈ ઈતના, યે હૈ પણ ઉસકો જાનેં જ્ઞાન, તો જ્ઞાનકી પ્રધાનતાસે કથન લિયા હૈ અહીંયા. આહા ! સમજમેં આયા?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #372
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૫૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ ઈસ પ્રકાર જ્ઞાન ઔર જ્ઞાનીકે ભેદસે કહનેવાલા જો વ્યવહાર એ ઉસસે ભી પરમાર્થ માત્ર હી કહા જાતા હૈ. આત્મા હી કહેનેમેં આયા હૈ. આહા ! જ્ઞાન... તે આત્મા, જ્ઞાન... તે રાગ એમ ન કહા જાનનેકા જ્ઞાન તે શરીર (એમ ન કહા) જ્ઞાન તે આત્મા. રાગકા જ્ઞાન હુઆ, પણ જ્ઞાન હુઆ તો જ્ઞાન તે રાગ, ઐસે નહીં. રાગકા જ્ઞાન હુઆ. એ તો સ્વપર પ્રકાશક શક્તિને કારણ, છતાં અહીં જ્ઞાન તે આત્મા. સમજમેં આયા? આહાહા ! આવી વાતું છે. બાર ગાથા પહેલી આખા સમયસારની પીઠિકા છે. મૂળ, મૂળ એટલે એક એક ગાથામાં એક-એક વાત ગજબ ગંભીરતા પાર ન પડે એવી ચીજ છે. આહાહા !
શરીર વાણી મન તો જડ હૈ. ઔર દયા દાન વ્રત ભક્તિ આદિકા, પરમાત્માના સ્મરણ આદિકા ભાવ એ રાગ હૈ ઉસમેં તો જ્ઞાન હૈ હી નહી. તો ઉસમેં જ્ઞાન હૈ નહીં તો યે રાગ તે આત્મા, એસા નહીં હોતા, પણ રાગકા જ્ઞાન હુઆ અને અપનેકા જ્ઞાન હુઆ એ જ્ઞાન તે આત્મા તો વ્યવહાર પણ નિશ્ચયકો બતાયા પરમાર્થકો, વ્યવહારે વ્યવહારકો બતાયા હૈ ઐસા હૈ નહીં. આહાહા ! છોટાભાઈ ! આવું ઝીણું છે. ઔર જો શ્રુતસે કેવળ શુદ્ધાત્માકો જાને એ શ્રુતકેવળી હૈ. ઇસ પ્રકાર હેં! આવી ગયું ને! ઈસસે ભિન્ન કુછ નહિ કહા જાતા.
ઔર જો શ્રુતસે કેવળ શુદ્ધ આત્માકો જાનતે હૈ. ભાવશ્રુતજ્ઞાનસે જો સીધા આત્માકો જાનતે હૈ એ શ્રુતકેવળી ઠે. એ પરમાર્થ હુઆ. ઈસ પ્રકાર પરમાર્થકા પ્રતિપાદન કરના અશક્ય હોનેસે એકિલા પરમાર્થકા પ્રતિપાદન આ આત્મા, આ આત્મા એમ કહેના એ સમજ શકે નહીં, અશક્ય હૈ, તો ઈતના ભેદ પાડકર કહા. આ “જ્ઞાન તે આત્મા” ઈતના વ્યવહાર કરકે બતાયા. આ આત્મા આત્મા કહે પણ આ આત્મા કયા? તો પરમાર્થ આત્માકો કહેના અશક્ય હૈ, હૈ? પરમાર્થકા પ્રતિપાદન કરના કહના અશક્ય હોનેસે. “જો સર્વ શ્રુતજ્ઞાનકો જાનતે હૈ યહ શ્રુતકેવળી હૈ.આહાહા ! ઐસા વ્યવહાર, જે જ્ઞાન અને પરકો જાને એ જ્ઞાન, શ્રુતકેવળીકો જાનતે હૈ, સર્વ શ્રુતજ્ઞાનકો જાનતે હૈ, વે શ્રુતકેવળી હું એ વ્યવહાર કહા. “ઐસા વ્યવહાર પરમાર્થક પ્રતિપાદકત્ત્વસે અપનેકો દઢતાપૂર્વક સ્થાપિત કરતા હૈ.” વ્યવહાર હૈ એ વાત સ્થાપિત કરતે હૈ. પણ વ્યવહાર બતાતે હૈ નિશ્ચયકો. આહાહાહા ! સમજમેં આયા? આવી વાતું છે વ્યવહાર હૈવ્યવહાર સ્થાપન કરતા હૈ, વ્યવહાર અસ્તિત્વ હૈ પણ વો વ્યવહાર બતાતે હૈ તો પરમાર્થકો, જ્ઞાન તે આત્મા ઐસા ભેદ કરકે બતાયા આત્મા. જ્ઞાન તે જ્ઞાન, જ્ઞાન તે જ્ઞાન એ તો ભેદ હો ગયા. “જ્ઞાન તે આત્મા.' આહાહા!
ઐસા ભેદ કરકે વ્યવહારે પણ પરમાર્થકો બતાયા. પ્રવિણભાઈ ! એ વ્યવહાર, પરમાર્થક કથનકે કારણ અપનેકો દઢતાપૂર્વક સ્થાપિત કરતા હૈ. દેખો ! ઉસમેં પહેલે એ આયા થા. આયા થાને (ગાથા) આઠમી મેં? વ્યવહારનયકો પરમાર્થકા કહેનેવાલા જાનકર ઉસકા ઉપદેશ દિયા જાતા હૈ, પાઠમેં ઐસા આયા. જાઓ, પાઠ ઈસલિયે વ્યવહારનય સ્થાપિત કરને યોગ્ય હૈ. આઠમી ગાથામાં ટીકાનો છેલ્લો શબ્દ ટીકાનો આઠમી ગાથાનો છેલ્લો શબ્દ ઈસલિયે વ્યવહારનય સ્થાપિત કરને યોગ્ય હૈ. હૈ? આઠમી ગાથાની ટીકાનો છેલ્લો શબ્દ. ટીકાનો કીધો, ભાવાર્થનો નહીં. ભાવાર્થની ઉપર.
વ્યવહારનય સ્થાપિત કરને યોગ્ય હૈ. ઐસા સિદ્ધ કરના હૈ કિંતુ વ્યવહાર છે. બ્રાહ્મણકો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #373
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯-૧૦
૩૫૯ પ્લેચ્છ નહીં હો જાના ચાહિએ ઈસ વચનસે વ્યવહારનય અનુસરણ કરને યોગ્ય નહીં. વ્યવહાર હે ઐસા સ્થાપિત કરને લાયક હૈ પણ વ્યવહાર અનુસરણ કરને લાયક નહીં. અનુકરણ કરને લાયક નહીં હૈ, અનુસરણ કરને લાયક વસ્તુ (આત્મદ્રવ્ય) આહાહા! આમાં બધુ અજાણ્યું લાગે. જાણે અજાણ્યા દેશમાં આવ્યા હોય, હૈ? ( શ્રોતા:- આ ભગવાનના દેશમાં જાવાનું છે પોતાના) પરમાત્મસ્વરૂપ અંદર. આહાહા ! એ જ્ઞાન તે આત્મા ઐસા ભેદ હુઆ માટે જ્ઞાનકો વ્યવહાર કહા. પણ વો વ્યવહારે બતાયા ક્યા? આત્માકો, પરમાર્થકો બતાયા. વ્યવહાર રાગકો ને શરીરકો બતાયા નહીં. આહાહાહા !
બારમી ગાથામાં આવશે કે જિસને અપના સ્વરૂપમા અનુભવમેં દૃષ્ટિ પ્રતીત હુઆ. અનુભવ કરકે પ્રતીત હુઈ અપના આત્માકી, વો તો નિશ્ચયકા આશ્રય લિયા, હવે ઉસકી પર્યાયમેં અપૂર્ણતા, શુદ્ધતા અલ્પ હૈ અશુદ્ધતા ભી હૈ. ઇસકો ક્યા કહેના? કે વો “વ્યવહારે જાણેલો પ્રયોજનવાન ” હું એ વ્યવહાર જાના હુઆ પ્રયોજનવાન હે. વ્યવહાર અપના માના હુઆ પ્રયોજનવાન હૈ ઐસા નહીં. એ આગળ આવશે બારમી (ગાથામેં) ચારે કોરથી વાત ત્યાંય ઈ કહા કે રાગ ને અલ્પજ્ઞ જાના હુઆ પ્રયોજનવાન હૈ એટલું, પણ અહીં એ કહો કે જે અલ્પજ્ઞ અવસ્થા, અને પરકો જાને તે જ્ઞાન આત્માકો બતાતે હૈ માટે ઉસકો વ્યવહાર કહેનેમેં આતા હૈ... એ જ્ઞાન રાગકો જાનેં પરકો જાને માટે જ્ઞાન રાગકે સાથે સંબંધ રાખતે હૈ, પરકો જાને માટે પરકી સાથે સંબંધ રાખતે હૈં ઐસા નહીં. આહાહાહાહા ! ગજબ શૈલી છે!!
સમયસારની એક એક ગાથા ભરતક્ષેત્રમાં તો અત્યારે આ સિવાય કોઈ બીજી ચીજ છે નહીં ઊંચી. આહાહા! પણ એને માટે ઘણો પુરૂષાર્થ સ્વભાવને સમજવા માટે બહુ નિવૃત્તિ જોઈએ. આહાહા ! એક L. L. B. અને M. A. ભણવા માટે પણ વખત ગાળે છે ને ? પાંચ-દશ વર્ષ, ધૂળ માટે. આહાહા ! તો આ તો પ્રભુ જેનાથી જનમ મરણ રહિત થવું અને જનમ મરણ જિસમેં હૈ હી નહીં, ઐસી ચીજ સમજનેમેં કઈ વિધિ વ્યવહાર ને કઈ વિધિ નિશ્ચય એ ઉસકો સમજના ચાહિએ.
મોટી તકરાર આ. જુઓ અહી ઉસમેં આયા થા ને કે વ્યવહાર સ્થાપન કરને યોગ્ય હૈ. આઠમીમેં અહીં પણ યહ કહા, હેં? એ અહીં વ્યવહાર પરમાર્થ કે પ્રતિપાદન કરતે અપનેકો દૃઢતાપૂર્વક સ્થાપિત કરતે હૈ ઐસા લિયા. વ્યવહાર હૈ ઐસા વ્યવહારનય સ્થાપિત કરતી હૈ પણ વો વ્યવહાર બતાતે હૈ નિશ્ચયકો. આહાહા ! જ્ઞાનકી પર્યાય હૈ એ વ્યવહાર હૈ તો વ્યવહાર સ્થાપિત કરના યોગ્ય હૈ, કારણ કે વ્યવહાર હૈ ઉસકા વિષય ભી હૈ. પણ વ્યવહારના વિષયકો વ્યવહાર કહા વો તો આત્માના જ્ઞાન કરાનેકો કહા, ઉસકા જ્ઞાન કરાનેકો કહા ઈતના નહીં. આહાહાહા ! વ્યવહાર જ્ઞાનકો જાનતે હૈં, વ્યવહાર જ્ઞાન, રાગકો આદિ પણ એ જ્ઞાન આત્માકો જાનતે હૈ એ નિશ્ચય અને એ જ્ઞાન રાગકો જાનતે હૈ એ વ્યવહાર, પણ રાગકો જાનતે હૈ છતાંય જ્ઞાન રાગકા હુઆ નહીં. રાગકા જ્ઞાન હુઆ તો રાગકા જ્ઞાન હુઆ ? રાગ હૈ તો ઉસકે કારણસે ત્યાં જ્ઞાન હુઆ ઐસે નહીં. સમજમેં આયા?
(શ્રોતાઃ- આપ રોજ નવી-નવી બાતે કરતે હૈ. જૈસા વક્તા ઐસા હી કલાસ હોના ચાહીએ) ઐસા હૈ ભૈયાજી. આહાહા!ત્રણ લોકના નાથ સર્વશની વાણી એ છે, ભાઈ શું કહીએ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #374
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬O
સમયસાર સિદ્ધિ ભાગ-૧ આહાહા ! પરમાત્મા ત્રણલોકના નાથ સર્વજ્ઞદેવ ઉસસે સૂની હુઈ વાણી સંતો શાસ્ત્ર રચકર બતાતે હૈં. આહાહા!
એ અંદરમેં જરી જાય ખ્યાલ આવે તો ઉસકો ઉસકી મહિમાકા ખ્યાલ આતે હૈ. આહાહા ! ઐસા વ્યવહાર પરમાર્થક, વ્યવહાર પરમાર્થક પ્રતિપાદકત્વ હોનેસે. વ્યવહાર વ્યવહારકો બતાતે હૈ એ માટે નહીં આહાહાહા ! જ્ઞાન એ વ્યવહાર, ત્રિકાળી વસ્તુ તે નિશ્ચય એ જ્ઞાન બતાતે હૈ ત્રિકાળીકો માટે વ્યવહાર સ્થાપન કરને યોગ્ય હૈ, વ્યવહાર આતા હૈ, વ્યવહાર હૈ પણ વ્યવહાર આશ્રય કરને લાયક હૈ ઐસે નહીં, આશ્રય કરને લાયક વ્યવહાર કહેતે હૈ કે ત્રિકાળકા આશ્રય કરે એ વસ્તુ અખંડાનંદ પ્રભુ, પ્રતિપાદકત્સે અપનેકો દેઢતાપૂર્વક સ્થાપિત કરતા હૈ લ્યો. ઉસકા ભાવાર્થ આયેગા લ્યો. પ્રમાણ વચન ગુરુદેવ
* * *
પ્રવચન નં. ૩૬ ગાથા ૯-૧૦ તા. ૧૭-૭૮ સોમવાર, અષાઢ સુદ-૧૨ સં. ૨૫૦૪
ભાવાર્થ:- જે શાસ્ત્રજ્ઞાનથી અર્થાત્ અંતરના જ્ઞાનથી ભાવજ્ઞાન, શ્રુતજ્ઞાન એનાથી અભેદરૂપ જ્ઞાયકમાત્ર શુદ્ધાત્માને જાણે વર્તમાન સમયમાં અભેદ ચીજ છે. જેમાં પર્યાયનોય ભેદ નથી, જેમાં વર્તમાનમાં જેનું ત્રિકાળીરૂપ ધ્રુવ છે. એને જે જ્ઞાન સીધું ભગવાન આત્માને જાણે તે નિશ્ચય શ્રુતકેવળી છે. એણે જાણું ખરું જે જાણવાનું હતું એ જાણ્યું. આહાહા ! જે અંતરજ્ઞાનથી ભાવજ્ઞાનથી, શાસ્ત્રજ્ઞાન તો એક નિમિત્તથી કથન છે. પણ એ શાસ્ત્ર જ્ઞાનથી થયેલું સ્વને આશ્રયે થયેલું જે જ્ઞાન એવું જે જ્ઞાન એ તદ્દન જ્ઞાતાને જાણે, અભેદને એક સમયમાં અભેદ ચીજ છે, એને જે અનુભવે એને જાણે એ શ્રુતકેવળી છે. “એ તો ખરેખર પરમાર્થ છે.” સમજાય છે કાંઈ? જેણે અંદર જ્ઞાનાનંદ પ્રભુ શુદ્ધ વિજ્ઞાનઘન વર્તમાનમાં પૂર્ણ
સ્વરૂપ એવી ચીજને જે જ્ઞાને જાણી, તે જાણનાર જે જ્ઞાન છે, એણે જે દ્રવ્યને જાણું, વસ્તુને જાણી તે જ્ઞાન પરમાર્થે નિશ્ચય છે, એ સત્ય જ્ઞાન છે, અથવા સત્ય શ્રુત કેવળી છે. આહાહા !
“વળી જે સર્વ શાસ્ત્ર જ્ઞાનને જાણે બેય ઠેકાણે એમ લીધું, મૂળ તો જ્ઞાનને જે જાણે, જ્ઞાનને જે જાણે એણે પણ જ્ઞાનને જાણવાથી આત્માને જ જાણ્યો, કારણ કે જ્ઞાન છે તે (નો) આત્મા સાથે સંબંધ છે. ને જે જ્ઞાનને જાણે તે આત્માને જાણે એવો જે ભેદથી કથન એને વ્યવહાર શ્રુતકેવળી કહેવામાં આવે (છે) જ્ઞાનને હોં, જે જ્ઞાન વસ્તુને જાણે તે જ્ઞાનને વ્યવહારશ્રુત કહેવામાં આવે છે. કેમકે જ્ઞાન તે આત્મા, એમ જ્ઞાને ભેદથી બતાવ્યું માટે તે જ્ઞાનને વ્યવહાર શ્રુત કહેવાય છે. અરે! આવી વાતું! જ્ઞાન તે આત્મા છે. “વળી જ્ઞાન-જ્ઞાનીનો ભેદ કહેનારો વ્યવહાર.” “જ્ઞાન તે આત્મા.” આ જાણનાર, જાણનાર જણાય જ્ઞાન તે આત્મા, એમ જ્ઞાન અને જ્ઞાનીનો ભેદ કહેનારો વ્યવહાર તેણે પણ પરમાર્થ જ કહ્યો.
એ જ્ઞાન તે આત્મા એમ પરમાર્થ તો આત્માને જ તેણે કહ્યો. જે સીધો જ્ઞાનથી આત્માને જાણે એકદમ એ તો નિશ્ચય પણ જ્ઞાન તે આત્મા, એમ જ્ઞાને પણ આત્માને જણાવ્યો માટે તે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #375
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૯-૧૦
૩૬૧ જ્ઞાનને પણ વ્યવહાર શ્રુતકેવળી કહેવામાં આવે (છે) (કારણ કે) એણે ભેદથી સમજાવ્યું, કે આ જ્ઞાન તે આત્મા. સમજાણું કાંઇ? જ્ઞાન અને જ્ઞાનીનો ભેદ કહેનારો, જ્ઞાની એટલે આત્મા ત્રિકાળી અને જ્ઞાન એટલે વર્તમાન જાણપણું એણે પણ જ્ઞાન- જ્ઞાનીનો ભેદ કરીને, વ્યવહાર તેણે પણ પરમાર્થ જ કહ્યો. એણે કહ્યો તો પરમાર્થ, જે ત્રિકાળજ્ઞાન છે તે આ જ્ઞાન છે, ત્રિકાળી વસ્તુ છે તેને આ જ્ઞાન જણાવે છે. એ જ્ઞાન ત્રિકાળીને જણાવે છે, માટે જ્ઞાને પરમાર્થને જ જણાવ્યો. ભેદ પાડ્યો એટલો એમાં (તેથી) વ્યવહાર કહેવામાં આવ્યો. સમજાણું કાંઈ ? આવી ઝીણી વાત.
વસ્તુ છે વસ્તુ એક સમયમાં અભેદ એકરૂપ ચીજ તેને વર્તમાન જ્ઞાનથી તેને જાણીને અનુભવે એ તો પરમાર્થ જ્ઞાન છે એટલે શ્રુતકેવળી છે. પણ જે જ્ઞાને એને બતાવ્યું તે જ્ઞાન, એ જ્ઞાને પણ બતાવ્યો તેને વસ્તુને, એથી તે જ્ઞાનને પણ વ્યવહાર શ્રુતકેવળી કહેવામાં આવે છે. કારણ કે જ્ઞાન છે તે આત્મા એમ એણે કહ્યું. કહ્યું તો પરમાર્થને એણે પણ ભેદ પાડીને કહ્યું તેથી તે જ્ઞાનને વ્યવહાર કહેવામાં આવે છે.
શ્રોતા:- ઈ પ્રમાણનો વિષય કહેવાય?
એ અહીં વાત નથી. આ તો જ્ઞાને ભેદ પાડીને જ્ઞાનીને બતાવ્યું એટલી વાત. પ્રમાણની અહીં વાત છે નહિ. જે જ્ઞાન, ભાવ જ્ઞાન જે થયું, તે થયું છે તો ત્રિકાળી જ્ઞાયક આત્માનાં અવલંબે, પણ તે જ્ઞાને તેને જ અનુભવ્યો ત્રિકાળી આત્માને એનું નામ ભાવશ્રુતજ્ઞાન કેવળી. ભાવઠુત દ્વારા વસ્તુને અનુભવી માટે તે પરમાર્થ ને નિશ્ચય છે અને એ જ્ઞાન, આ જ્ઞાન તે આત્મા એમ ભેદ પાડીને જ્ઞાને કહ્યું, કહ્યું તો જ્ઞાને પરમાત્માને પણ “જ્ઞાન તે આત્મા” એટલો ભેદ પાડયો એથી એ જ્ઞાનને વ્યવહાર કહેવામાં આવે છે. અને તે વ્યવહાર પણ જણાવ્યો તો આત્મા કે આ “જ્ઞાન તે આત્મા એમ. આહાહા! એવો માર્ગ છે બાપા. ઝીણો માર્ગ બહુ પ્રભુનો. આહાહા! બહુ એને ધીરું થવું પડે.
અન્ય કાંઈ ન કહ્યું. વ્યવહારે- તેણે પણ પરમાર્થ કહ્યો. જ્ઞાન એ આત્મા એમ કહ્યું ને. એ એણે વ્યવહારે પણ પરમાર્થને કહ્યો અન્ય કાંઈ કહ્યું નથી. જ્ઞાન તે રાગ, જ્ઞાન તે શરીર, જ્ઞાન તે ભગવાનને જાણે છે એમ કાંઈ એ શાને કહ્યું નથી. જ્ઞાન તે ભગવાનને જાણે છે, કેવળીને જાણે છે, એમ એણે કહ્યું નથી. એ જ્ઞાન તે આત્માને જણાવે છે, જ્ઞાન તે આત્મા છે આમ એવો ભેદ પાડીને કહ્યું તો પરમાર્થને, અન્ય કાંઈ કહ્યું નથી. અનેરી ચીજને એમાં બતાવી નથી. આહાહા ! સમજાણું કાંઈ?
આ તો બે દિવસથી ચાલે છે. પરમ દિવસ પણ ચાલ્યું હતું. કાલે લીધું આપણે બાબુલાલજીએ વિસ્તાર કરવાનું કહ્યું 'તું ને કાલે લીધું આ. ફરીને આ તો ભાવાર્થ છે. આહાહા ! ઝીણી વાત છે. બાપુ! અનંત કાળમાં પંથને જાણ્યો નથી અને વર્તમાનમાં તો ગોટા એવા ઊઠયા છે કે ક્યાંય ચીજને પહોંચી વળે કેમ એ વાતનાય ઠેકાણાં ન મળે. આ તો વ્રત કરો ને તપ કરો ને અપવાસ કરો ને ભક્તિ કરો ને જાત્રા કરો જે પર તરફના લક્ષવાળા ભાવ કરો એ તો વિકાર રાગ છે.
હૈં? એ વાત. આહાહા! આ તો પ્રભુ પોતે સર્વોત્કૃષ્ટ! બપોરે નહોતું આવ્યું કાલ એ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #376
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ સર્વોત્કૃષ્ટ એ પરમાત્મા કહેવાય છે. એ તું પોતે જ સર્વોત્કૃષ્ટ પ્રભુ છો વસ્તુ અંદર હોં. એને જે જ્ઞાન સીધો અનુભવે એને, એનું નામ પરમાર્થ અને એ જ્ઞાન તે આત્મા (ભેદ પાડીને) એમ જે જ્ઞાન જણાવે (છે) વ્યવહાર કરીને, વ્યવહાર કહ્યો પણ વ્યવહારે બતાવ્યો તો આત્માને પણ એટલો ભેદ પાડયોને કે આ “જ્ઞાન ને આત્મા” જ્ઞાન એ આત્માને સીધો અનુભવે એ તો નિશ્ચય પરમાર્થ. પણ “જ્ઞાન તે આત્મા એમ વ્યવહાર કરીને પણ બતાવ્યો આત્મા, એટલા વ્યવહારે “જ્ઞાન તે આત્માને બતાવ્યો એ જ્ઞાન પરને બતાવ્યું છે એવું કાંઈ છે નહિ. આહાહા ! અન્ય કાંઈ ન કહ્યું જોયું?
શું કહ્યું ઈ? કે આ જ્ઞાન આમ જાણે છે કે, વર્તમાન જાણવાની દશા તે આત્મા, આ જ્ઞાન તે આત્મા, જ્ઞાન તે આ રાગ ને જ્ઞાન તે પર જાણે તે આ જ્ઞાન, એમ કંઈ જ્ઞાને કહ્યું નથી. જ્ઞાન પરને જાણે તે જ્ઞાન એમ (કંઈ કહ્યું નથી) એ જ્ઞાન અને જાણે, જ્ઞાન તે આ આત્મા છે. આને જાણે તેનું નામ જ્ઞાન, એમ જ્ઞાને ભેદ પાડીને કહ્યું તેથી તેને વ્યવહાર કહ્યો અને તે વ્યવહારે પણ જણાવ્યો છે આત્માને. આહાહાહા ! કેટલું યાદ રાખવું આમાં? નવી વાતો બધી એવી છે. બાપુ! અંતરમાં માર્ગ એવો છે.
વળી પરમાર્થનો અન્ય વિષય તો કથંચિત્ વચનગોચર પણ નથી, શું કહે છે? આત્માનો અનુભવ આત્મા-આત્મા એનું કહેવું એને શી રીતે સમજાવવું પરમાર્થને, ભેદ પાડીને સમજાવે કે જ્ઞાન તે આત્મા. સીધો (અભેદ) આત્મા એકલો તો સમજાવી શકાય એમ નથી. આહાહા ! પરમાર્થનો વિષય તો કથંચિત્ વચનગોચર પણ નથી” ત્રિકાળી વસ્તુ. તેથી વ્યવહારનય આત્માને પ્રગટપણે કહે છે એમ જાણવું. એ “જ્ઞાન તે આત્મા” એમ વ્યવહારનયે આત્માને જ્ઞાન સહિત જ્ઞાનનું તાદાભ્ય સંબંધ એની સાથે છે એમ વ્યવહાર જણાવે છે. એ ગાથા પૂરી થઈ. કહો હીરાભાઈ ! ઝીણું તો આવ્યું ઘણું. આહાહા !
રાગ ને પર ને એની અહીં વાત જ નથી. અહીં તો જ્ઞાનનો જે ભાવ છે અંદર, રાગ વિનાનું જ્ઞાન એ જ્ઞાન સીધો આત્માને અનુભવે, એ તો નિશ્ચય, સત્ય પરમાર્થ વસ્તુ છે, પણ જે જ્ઞાન એમ જણાવે કે આ “જ્ઞાન તે આત્મા” એમ ભેદથી બતાવે એને વ્યવહાર કહેવામાં આવે છે. એ જ્ઞાનને વ્યવહાર શ્રુતકેવળી કહેવામાં આવે છે. અને તે વ્યવહાર શ્રુતજ્ઞાને પણ કહ્યું એ શું? કે “જ્ઞાન તે આ આત્મા ” એટલો ભેદ પાડીને પણ પરમાર્થને એણે બતાવ્યો માટે તેને વ્યવહાર કહેવામાં આવે છે. કહો સમજાય છે કાંઈ ? આહાહા ! આવું છે.
હવે ગાથા ઊંચી આવી જૈનદર્શનનો પ્રાણ ! બરાબર ઠીક છે આજે અહીં આજ આવ્યા છે. ભાઈ બાબુલાલ જી. આ ગાથા જૈનદર્શનનો પ્રાણ છે. ૧૧મી ગાથા. આહાહા ! ત્રિલોકનાથ જૈન પરમેશ્વર, એ જ પરમેશ્વર છે ને એણે જ ત્રણ કાળ ત્રણ લોકને જોયા. બીજા કોઈ છે જ નહિ. એ પરમેશ્વરનું જે શાસન છે જૈન શાસન જૈન (અર્થાત્ ) શિખામણ, જૈનનો માર્ગ એનો આ પરમાર્થ આ ગાથા. જૈન દર્શનના પ્રાણ છે. કે જે પ્રાણથી જૈન દર્શન જીવે ને ટકે, (જેમ) આ પ્રાણ હોય તો શરીર ટકે. એમ આ પ્રાણ હોય તો આત્મા ટકે. જૈનદર્શનનો પ્રાણ, કૈલાસચંદજીએ પણ લખ્યું છે એક ફેરે હો આ ગાથા માટે એમ કે આ ગાથા તો જૈન દર્શનનો પ્રાણ છે, કૈલાસચંદજી છે ને એણે લખ્યું 'તું એકવાર આ તો અલૌકિક વાતું છે.
DD Gજ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #377
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬૩
.
, कुतो व्यवहारनयो नानुसर्तव्य इति चेत
ववहारोऽभूदत्थो भूदत्थो देसिदो दु सुद्धणओ। भूदत्थमस्सिदो खलु सम्मादिठ्ठी हवदि जीवो।।११।। व्यवहारोऽभूतार्थो भूतार्थो दर्शितस्तु शुद्धनयः।
भूतार्थमाश्रितः खलु सम्यगदृष्टिर्भवति जीवः।।११।। व्यवहारनयो हि सर्व एवाभूतार्थत्वादभूतमर्थ प्रद्योतयति, शुद्धनय एक एव भूतार्थत्वात् भूतमर्थ प्रद्योतयति। तथा हि-यथा प्रबलपंकसंवलनतिरोहितसहजैकाच्छभावस्य पयसोऽनुभवितार: पुरुषाः पङ्कपयसोर्विवेकमकुर्वन्तो बहवोऽनच्छमेव तदनुभवन्ति; केचित्तु स्वकरविकीर्णकतकनिपातमात्रोपजनितपङ्कपयोविवेकतया स्वपुरुषकाराविर्भावितसहजैकाच्छभावत्वादच्छमेव तदनुभवन्ति; तथा प्रबलकर्मसंवलन तिरोहितसहजैकज्ञायकभावस्यात्मनोऽनुभवितारः पुरुषा आत्मकर्मणोर्विवेकमकुर्वन्तो व्यवहारविमोहितहृदयाः प्रद्योतमानभाववैश्वरूप्य तमनुभवन्ति; भूतार्थदर्शिनस्तु स्वमतिनिपातितशुद्धनयानुबोधमात्रोपजनितात्मकर्मविवेकतया स्वपुरुषकाराविर्भावित सहजैकज्ञायकभावत्वात् प्रद्योतमानैकज्ञायकभावं तमनुभवन्ति। तदत्र ये भूतार्थमाश्रयन्ति त एव सम्यक् पश्यन्तः सम्यग्दृष्टयो भवन्ति, न पुनरन्ये , कतकस्थानीयत्वात् शुद्धनयस्य। अतः प्रत्यगात्मदर्शिभिर्व्यवहारनयो नानुसर्तव्यः।
હવે વળી એવો પ્રશ્ન ઊઠે છે કે-પહેલાં એમ કહ્યું હતું કે વ્યવહારને અંગીકાર ન કરવો, પણ જો તે પરમાર્થનો કહેનાર છે તો એવા વ્યવહારને કેમ અંગીકાર ન કરવો? તેના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છે
વ્યવહારનય અભૂતાર્થ દર્શિત, શુદ્ધનય ભૂતાર્થ છે;
ભૂતાર્થને આશ્રિત જીવ સુદૃષ્ટિ નિશ્ચય હોય છે. ૧૧ थार्थ:- (व्यवहार:) व्यवहा२नय ( अभूतार्थः) भभूतार्थ छ (तु) भने (शुद्धनयः) शुद्धन्य (भूतार्थ) भूतार्थ छ ओम (दर्शितः) ऋषिश्वरोभे शाव्यु छ; (जीव:) d 04 (भूतार्थ) भूतार्थनो (आश्रितः) आश्रय ७२ छ त 04 ( खलु) निश्चयथी ( सम्यग्दृष्टि:) सभ्यष्टि (भवति)छे.
ટીકા- વ્યવહારનય બધોય અભૂતાર્થ હોવાથી અવિદ્યમાન, અસત્ય, અભૂત અર્થને પ્રગટ કરે છે; શુદ્ધનય એક જ ભૂતાર્થ હોવાથી વિધમાન, સત્ય, ભૂત અર્થને પ્રગટ કરે છે. આ વાત દષ્ટાંતથી બતાવીએ છીએ - જેમ પ્રબળ કાદવના મળવાથી જેનો સહજ એક
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #378
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ નિર્મળભાવતિરોભૂત (આચ્છાદિત) થઈ ગયો છે એવા જળનો અનુભવ કરનારા પુરુષોજળ અને કાદવનો વિવેક નહિ કરનારા ઘણા તો, તેને (જળને) મલિન જ અનુભવે છે; પણ કેટલાક પોતાના હાથથી નાખેલા તકફળ- (નિર્મળી ઔષધિ) ના પડવામાત્રથી ઊપજેલા જળ-કાદવના વિવેકપણાથી પોતાના પુરુષાર્થ દ્વારા આવિર્ભત કરવામાં આવેલા સહજ એક નિર્મળભાવપણાને લીધે, તેને (જળને) નિર્મળ જ અનુભવે છે; એવી રીતે પ્રબળ કર્મના મળવાની જેનો સહજ એક જ્ઞાયકભાવ તિરોભૂત થઈ ગયો છે એવા આત્માનો અનુભવ કરનાર પુરુષો-આત્મા અને કર્મનો વિવેક નહિ કરનારા, વ્યવહારથી વિમોહિત હૃદયવાળાઓ તો, તેને (આત્માને ) જેમાં ભાવોનું વિશ્વરૂપપણું (અનેકરૂપપણું) પ્રગટ છે એવો અનુભવે છે; પણ ભૂતાર્થદર્શાઓ (શુદ્ધનયને દેખનારાઓ) પોતાની બુદ્ધિથી નાખેલા શુદ્ધનય અનુસાર બોધ થવામાત્રથી ઊપજેલા આત્મ-કર્મના વિવેકપણાથી, પોતાના પુરુષાર્થ દ્વારા આવિર્ભત કરવામાં આવેલા સહજ એક જ્ઞાયકભાવપણાને લીધે તેને (આત્માને) જેમાં એક જ્ઞાયકભાવ પ્રકાશમાન છે એવો અનુભવે છે. અહીં, શુદ્ધનય ક્તકફળના સ્થાને છે તેથી જેઓ શુદ્ધનયનો આશ્રય કરે છે તેઓ જ સમ્યક અવલોકન કરતા હોવાથી) સમ્યગ્દષ્ટિ છે પણ બીજા (જેઓ અશુદ્ધનયનો સર્વથા આશ્રય કરે છે તેઓ ) સમ્યગ્દષ્ટિ નથી. માટે કર્મથી ભિન્ન આત્માના દેખનારાઓએ વ્યવહારનય અનુસરવા યોગ્ય નથી.
ભાવાર્થ:- અહીં વ્યવહારનયને અભૂતાર્થ અને શુદ્ધનયને ભૂતાર્થ કહ્યો છે. જેનો વિષય વિદ્યમાન ન હોય, અસત્યાર્થ હોય, તેને અભૂતાર્થ કહે છે. વ્યવહારનયને અભૂતાર્થ કહેવાનો આશય એવો છે કે-શુદ્ધનયનો વિષય અભેદ એકાકારરૂપ નિત્ય દ્રવ્ય છે, તેની દૃષ્ટિમાં ભેદ દેખાતો નથી; માટે તેની દૃષ્ટિમાં ભેદ અવિધમાન, અસત્યાર્થ જ કહેવો જોઈએ. એમ ન સમજવું કે ભેદરૂપ કાંઈ વસ્તુ જ નથી. જો એમ માનવામાં આવે તો તો જેમ વેદાન્તમતવાળાઓ ભેદરૂપ અનિત્યને દેખી અવસ્તુ માયાસ્વરૂપ કહે છે અને સર્વવ્યાપક એક અભેદ નિત્ય શુદ્ધબ્રહ્મને વસ્તુ કહે છે એવું ઠરે અને તેથી સર્વથા એકાંત શુદ્ધનયના પક્ષરૂપ મિથ્યાષ્ટિનો જ પ્રસંગ આવે. માટે અહીં એમ સમજવું કે જિનવાણી સ્યાદ્વાદરૂપ છે, પ્રયોજનવશ નયને મુખ્ય-ગૌણ કરીને કહે છે. પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિ કાળથી જ છે અને એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. વળી જિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધનયનો હસ્તાવલંબ (સહાયક) જાણી બહુ કર્યો છે; પણ એનું ફળ સંસાર જ છે. શુદ્ધનયનો પક્ષ તો કદી આવ્યો નથી અને એનો ઉપદેશ પણ વિરલ છે. ક્યાંક ક્યાંક છે. તેથી ઉપકારી શ્રી ગુરુએ શુદ્ધનયના ગ્રહણનું ફળ મોક્ષ જાણીને એનો ઉપદેશ પ્રધાનતાથી (મુખ્યતાથી) દીધો છે કે- “શુદ્ધનય ભૂતાર્થ છે, સત્યાર્થ છે; એનો આશ્રય કરવાથી સમ્યગ્દષ્ટિ થઈ શકાય છે; એને જાણ્યા વિના જ્યાં સુધી જીવ વ્યવહારમાં મગ્ન છે ત્યાં સુધી આત્માનાં જ્ઞાનશ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યકત્વ થઈ શકતું નથી.” એમ આશય જાણવો.
* * *
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #379
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૧૧
૩૬૫
પ્રવચન નં. ૩૬ ગાથા - ૧૧
તા. ૧૭-૭-૭૮ આહાહા! હવે વળી એવો પ્રશ્ન ઊઠે છે કે પહેલાં એમ કહ્યું હતું કે વ્યવહારનયને અંગીકાર ન કરવો-આઠમી ગાથામાં તો એમ કહ્યું હતું, કે વ્યવહારનું અનુસરણ ન કરવું અને તમે વળી કહો છો કે વ્યવહાર એ પરમાર્થને જણાવે છે તો એ વ્યવહાર કેમ અંગીકાર ન કરવો? છે? વ્યવહારને અંગીકાર ન કરવો પણ તે પરમાર્થનો કહેનાર છે તો એવા વ્યવહારને કેમ અંગીકાર ન કરવો?
શું પ્રશ્ન છે? પ્રશ્નનું રૂપ શું છે? પ્રશ્નની રીતની સ્વરૂપ સ્થિતિ શું છે? પ્રશ્નકારનો એ પ્રશ્ન છે કે તમે પહેલાં તો આઠમી ગાથામાં એમ કહ્યું કે દર્શન, જ્ઞાન, ચારિત્રને પ્રાપ્ત થાય તે આત્મા એવો વ્યવહાર કહ્યો, અને એ વ્યવહાર અનુસરણ કરવા લાયક નથી, કહેનારને અને સાંભળનારને, એમ આઠમી ગાથામાં તો તમે કહ્યું. વળી તે વ્યવહાર અનુસરવા લાયક નથી અને વળી તમે કહો છો કે વ્યવહાર પરમાર્થનો કહેનારો છે. એ વ્યવહાર અંતર પરમાર્થને જણાવનારો છે, તો એ વ્યવહાર અંગીકાર કેમ ન કરવો? પ્રશ્ન સમજાય છે કાંઈ ? એનું પ્રશ્નનું રૂપ આ છે.
જયારે તમે એમ કહ્યું, કે ભગવાન આત્મા, એ આત્મા કહેતાં એ ન સમજ્યો ત્યારે તમારે ભેદ પાડીને સમજાવવું પડ્યું, કે આત્મા એટલે શું? કે દર્શનશાનચારિત્રને હંમેશા પ્રાપ્ત થાય, દર્શનજ્ઞાનચારિત્રથી પ્રાપ્ત આત્મા થાય એમ નહિ. પણ જે આત્મા છે તે દર્શનજ્ઞાનચારિત્રને પ્રાપ્ત થાય એમ ભેદથી એને સમજાવ્યું. છતાં પાછું આપે એમ કહ્યું કે એવા ભેદથી અમે સમજાવ્યું છે, અમને પણ વિકલ્પમાં એ સમજાવવાનો ભાવ આવ્યો અને તને પણ કહીએ છીએ, છતાં એ ભેદનું અનુસરણ કરવા લાયક નથી. આહાહા...! ભેદ આદરવા લાયક નથી. અંદર (અભેદ) ત્રિકાળ વસ્તુ છે તે આદરણીય છે. આહાહાહાહા ! સમજાણું કાંઈ ?
ભાષા તો સાદી છે. પણ ભાઈ, ભાવ તો જે કંઈ હોય એને હેઠાં શી રીતે ઊતારવા? આહાહા! અંદર ચૈતન્યરત્નાકર ભગવાન અનંત અનંત ગુણમણીનો રત્નમાળાથી ભરેલો ભગવાન, આહા! અનંત અનંત ગુણની ખાણ, બાપુ! આત્મા એટલે શું? આહાહા! સર્વોત્કૃષ્ટ પ્રભુ આત્મા અંદર વસ્તુ એને આપે ભેદ કરીને સમજાવ્યો કે જે આત્મા છે એ આમ દર્શનશાનચારિત્રને પ્રાપ્ત થાય. રાગને પ્રાપ્ત થાય અને પરને પ્રાપ્ત થાય એમ ન કહ્યું. ફક્ત આટલો તમારે ભેદ સમજાવવો પડયો.
આ આત્મા શ્રદ્ધા, જ્ઞાન ને સ્થિરતાને પ્રાપ્ત થાય તે આત્મા. તો આપે વ્યવહારથી તો સમજાવ્યું, ભેદ પાડીને તો સમજાવ્યું, તો વ્યવહાર તો આવ્યો. વળી તમે કહો છો કે વ્યવહાર અંગીકાર કરવો નહીં. વ્યવહાર આવ્યા વિના રહે નહીં અને વ્યવહાર અંગીકાર કરવા લાયક નહીં. આ શું તમે કહો છો? સમજાણું કાંઈ? આહાહાહા!
આવી વાતું- આ તો જૈનદર્શનના મંત્રો છે. આહાહા! હવે વળી એવો પ્રશ્ન ઊઠે છે કે પહેલાં એમ કહ્યું હતું કે વ્યવહારને અંગીકાર ન કરવો, વળી એમ તમે કહ્યું કે વ્યવહાર પરમાર્થના પ્રતિપાદકપણાંને પોતાને દેઢપણે સ્થાપિત કરે છે, છેલ્લી લીટી આવીને? ટીકાની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #380
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ છેલ્લી લીટી, ટીકાની છેલ્લી લીટીમાં છે. આહા ! તે વ્યવહાર પરમાર્થનો કહેનાર છે, તો એવા વ્યવહારને કેમ અંગીકાર ન કરવો? એવો જેને-સમજવા માટે પ્રશ્ન ઊઠયો છે-મેળ ખાતો નથી એને સમજનારને, પણ સમજનાર એટલું પકડી શક્યો છે કે વ્યવહાર અંગીકાર ન કરવો એમ આપે કહ્યું અને વળી કહ્યું કે વ્યવહાર પરમાર્થનો કહેનારો છે, એ પરમાર્થ બતાવે છે, કે જ્ઞાન તે આત્મા આમ ત્રિકાળી એને બતાવે છે, તો એવો વ્યવહાર કેમ અંગીકાર ન કરવો? એવો એને પ્રશ્ન અંદરમાંથી ઊઠયો એને આ ઉત્તર દેવામાં આવે છે. સમજાણું કાંઈ?
આવી સ્થિતિ જેને મગજમાં જ્ઞાનમાંથી ખ્યાલ ઊઠયો છે કે, ઓહો! આ તો કહે છે કે “જ્ઞાન તે આત્મા', અને દર્શન (જ્ઞાન) ચારિત્રને પ્રાપ્ત થાય તે આત્મા એવો તો વ્યવહાર છે, એ વ્યવહાર નિશ્ચયને બતાવ્યો છે, અને એ વ્યવહાર આવ્યા વિના રહેતો, (નથી) વ્યવહાર સ્થાપવા યોગ્ય છે; વ્યવહાર છે એમ સ્થાપવા યોગ્ય છે, છતાં એ વ્યવહાર આદરણીય નથી. અંગીકાર કરવા લાયક નથી. એનો ઉત્તર શું છે? સમજાણું કાંઈ ? (ગાથા) અગિયાર.
ववहारोऽभूदत्थो भूदत्थो देसिदो दु सुद्धणओ। भूदत्थमस्सिदो खलु सम्मादिठ्ठी हवदि जीवो।।११।। વ્યવહારનય અભૂતાર્થ દર્શિત, શુદ્ધનય ભૂતાર્થ છે
ભૂતાર્થને આશ્રિત જીવ સૃષ્ટિ નિશ્ચય હોય છે. ૧૧ હજી તો સમ્યગ્દર્શન કેમ થાય, એની વાત છે-ચોથું ગુણસ્થાન. આહાહાહા ! ગુણસ્થાનની પર્યાય દ્રવ્યમાં નથી. ગુણસ્થાનોના ભેદ વસ્તુમાં નથી. પણ વસ્તુને આશ્રયે થતી પર્યાયસમ્યગ્દર્શન એ શું ચીજ છે? વ્યવહાર અંગીકાર ન કરવો તમે કહ્યું, તો વ્યવહાર તો આવ્યા વિના રહેતો નથી વ્યવહારે તો સમજાવ્યું છે એને, તો એનો ઉત્તર શું છે-એનું સમાધાન શું છે?
તો ગાથા (નો) અર્થ પહેલો લઈએ:- “વ્યવહારનય અભૂતાર્થ છે', સામાન્ય વાત કરી. બધીય વ્યવહાર એવી ભાષા અહીં ન લીધી, એ ટીકામાં લેશે. વ્યવહારનય અભૂતાર્થ-અસત્યાર્થ છે. અસત્યાર્થ નામ જુઠી છે. વ્યવહારનય અસઅર્થ અભૂત અર્થ છે, છતો અર્થ નથી એ તો અસત્ય છે, અને શુદ્ધનય ભૂતાર્થ છે. –શુદ્ધનય ભૂતાર્થ છે પોતે હોં, શુદ્ધનયનો વિષય ભૂતાર્થ છે એ પછી કહેશે, પણ પહેલું તો એ કહે છે કે ત્રિકાળી ભૂતાર્થ છતો પદાર્થ જ્ઞાયકભાવસ્વભાવભાવ અભેદભાવ એ શુદ્ધનય છે. એ શુદ્ધનય છે, શુદ્ધનયનો વિષય છે તેને આંહી શુદ્ધનય કીધી છે. ભારે આકરી ગાથા છે બાપુ!
ઈ? કે વ્યવહારમાત્ર પછી કહેશે એ તો, હજી તો વ્યવહાર અસત્ય છે અને શુદ્ધનય તે સત્ય છે તો શુદ્ધનય છે. એ તો જ્ઞાનનો પર્યાય છે. એનો વિષય છે ઈ ત્રિકાળી ભૂતાર્થ છે, પણ આંહી તો ઈ ભૂતાર્થને જ શુદ્ધનય કીધો. નય અને નયના વિષયનો ભેદ પણ કાઢી નાખ્યો પહેલું. આહાહા ! સમજાણું કાંઈ? માળે ! આવી વાતું.
શું કીધું? શુદ્ધનય ભૂતાર્થ, શુદ્ધનય ભૂતાર્થ છે. નય તો જ્ઞાનનો અંશ છે. જ્ઞાનનો અંશ છે એ તો પર્યાય છે, ભલે નિશ્ચયનું, નિશ્ચય જ્ઞાન છે પણ છે તો એ પર્યાય-જ્ઞાનનો અંશ છે. એને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #381
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬૭
ગાથા - ૧૧ તમે ભૂતાર્થ કહો છો? કે હા. ઈ એનો વિષય ભૂતાર્થ છે માટે અમે શુદ્ધનયને ભૂતાર્થ કીધી. વિષય અને વિષયી એનો ભેદ પણ આંહીથી કાઢી નાખીએ છીએ. શુદ્ધનય છે ઈ વિષય કરનાર ધ્યેય પકડનાર શેયને જાણનાર એવો જે ભેદ છે એ આંહી કાઢી નાખ્યો છે કે નય એ તો ભૂતાર્થ પોતે જ નય, શુદ્ધનય છે. આહાહા ! આવી વાતું છે.
શુદ્ધનય ભૂતાર્થ છે. આહાહા ! એક બાજુ એમ કહેવું કે નિશ્ચયનય ને શુદ્ધનયથી જે હું આત્મા છું ભૂતાર્થ, એવો વિકલ્પ પણ છોડવા જેવો છે. (ગાથા) ૧૪૨ હું શુદ્ધ છું. પૂર્ણ છું. ભૂતાર્થ છું લ્યોને, એવો જે શુદ્ધનયનો વિકલ્પ ઊઠયો છે એ ખરેખર શુદ્ધનય નહીં. આહાહા !
એ વિકલ્પનો નિષેધ કરીને એકલો ચૈતન્ય ભગવાન દૃષ્ટિમાં આવે, એને અમે શુદ્ધનયા કહીએ છીએ. એ શુદ્ધનયનો વિષય છે તેને જ અમે શુદ્ધનય કહીએ છીએ. આહાહાહા ! આવી વાત છે. ખરેખર તો સમ્યગ્દષ્ટિનો વિષય જ ધ્રુવ છે. સમજાણું કાંઈ ? પણ આંહી તો કહે છે કે જે ત્રિકાળી છે તેને જ અમે સમ્યગ્દર્શન ને શુદ્ધનય કહીએ છીએ. આહાહા ! વસ્તુ જે છે આહાહા! એ જ શુદ્ધનય છે. ત્રિકાળ ચિદાનંદ પ્રભુ અભેદ, જેમાં રાગ તો નહીં પણ પર્યાયનો ભેદેય નહીં. અભેદ ચીજ-વસ્તુ એકરૂપ તેને અમે શુદ્ધનય કહીએ છીએ. પહેલું અભેદપણું સ્થાપ્યું. હવે એમ ઋષીશ્વરોએ દર્શાવ્યું છે.
જે જીવ, હવે પાછું કહે છે જુઓ “જે જીવ ભૂતાર્થનો આશ્રય કરે છે ત્યાં ભેદ પાડ્યો. ઓલું તો ભૂતાર્થ પોતે ત્રિકાળી ચીજ તેને શુદ્ધનય કીધી'તી તેને નિશ્ચયનય જ કીધી 'તી. હવે કહે છે કે ભૂતાર્થ જે ત્રિકાળી પ્રભુ છે, સત્યાર્થ સત્ય વસ્તુ છે, ત્રિકાળી પરમ સત્ય નિત્યાનંદ પ્રભુ ધ્રુવ છે એનો જે આશ્રય કરે એનું જે અવલંબન લ્ય, છે? આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ છે. તે ખરેખર સમ્યગ્દષ્ટિ છે. સમ્યક્ નામ સત્યદષ્ટિવંત છે. કેમ કે એણે પૂરણ સત્યને પ્રતીતમાં લીધું, પૂરણ સત્યનો આશ્રય કર્યો, પૂરણ સત્ય પ્રભુ એક સમયમાં અભેદ ચીજનો જેણે આશ્રય કર્યો. તે આશ્રય કરનારની દૃષ્ટિને અમે આંહી સમ્યગ્દષ્ટિ કહીએ છીએ. આહાહાહા! સમજાણું કાંઈ?
એ પ્રશ્ન ઊઠ્યો તો ત્યાં વડવામાં ખંભાત પાસે ભાઈ હતા ને ત્યાં સોમચંદભાઈ કે જુઓ! “ભૂદત્થમઅસ્સિદો” પર્યાય આવી કે નહીં આશ્રય કરવામાં? એમ પ્રશ્ન કર્યો તો. એ તેર (મી) સાલમાં જ્યારે પહેલા નીકળ્યા ને મુંબઈ જવા તેર-તેર, એકવીસ વર્ષ થયા. એ પ્રશ્ન ન્યાં, વડવામાં કર્યો 'તો. પણ કહ્યું ભાઈ આશ્રય કરે છે એ છે તો પર્યાય, પણ પર્યાયનો વિષય પર્યાય નથી. સમજાણું કાંઈ? એ પર્યાયનો વિષય આશ્રય ભૂતાર્થ ત્રિકાળી ચીજ છે. આહાહા ! શું કહ્યું છે? એમ કે જો આશ્રય તો આવ્યો, તો પર્યાય તો આવી ભેગી, પણ પર્યાય આવી એ તો પર્યાયે આશ્રય કર્યો ત્રિકાળી ચીજનો જેણે આશ્રય કર્યો છે તો એ પર્યાય પણ આશ્રય કર્યો ઈ પર્યાય તેને સમ્યગ્દર્શન કહેવું પણ ઈ પર્યાયનો વિષય (ધ્યેય) પર્યાય છે એમ નથી. છોટાભાઈ ! આવી વાતું છે. આહાહા !
ભગવાન આ દિગંબરદર્શન તો જુઓ. આહાહા ! જૈનદર્શન વાસ્તવિક સ્વરૂપનું પરમાર્થ રૂપ. આહાહાહા !
સત્ય સાહેબ, ભગવાન સત્ય સાહેબ પૂરણ અભેદ એકરૂપ વસ્તુ એનો જે આશ્રય કરે–એનું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #382
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ જે અવલંબન ત્યે તેને સમ્યગ્દષ્ટિ કહેવામાં આવે છે. આ તો સાદી ભાષા છે. મોહનલાલજી! આહાહા ! ગુજરાતીમાં કહો કે હિન્દીમાં કહો. આ તો ભાષા તદ્ન સાદી છે.
ભૂતાર્થ ત્રિકાળ એકરૂપ રહેનાર વસ્તુ વર્તમાનમાં હો એકરૂપ ત્રિકાળ. આહાહા!આહાહા ! ભલે ઈ ભવિષ્યમાં રહેશે, ભૂતમાં હતો. પણ અહીં તો એકરૂપ વર્તમાનમાં જે છે–ત્રિકાળ રહેનારું સત્વ; અભેદ-એક-એકરૂપ-સામાન્યરૂપ-નિત્યરૂપ ધૃવરૂપ-અભેદરૂપ તેને પહેલો નિશ્ચય શુદ્ધનય કહ્યો હતો. હવે આંહી કહે છે કે જે દૃષ્ટિ ને નય એનો આશ્રય કરે દષ્ટિ (એ) દષ્ટિને એને સમ્યગ્દર્શન કહેવામાં આવે છે. છે સમ્યગ્દર્શન પર્યાય પણ સમ્યગ્દર્શન પર્યાયનો વિષય (ધ્યેય) પર્યાય નહીં કારણ કે સમ્યગ્દર્શનાદિ ચૌદ ગુણસ્થાન તો દ્રવ્યમાં છે જ નહીં. આહાહાહા !
આવું ક્યાં સમજવું આમાં? કહો હિંમતભાઈ આ લોઢાના વેપાર આડે ક્યાં આમાં નવરાશ મળે છે આમાં? લેવો પડશે આ નવરાશ. આહાહા ! લોઢાનો વેપાર એટલે રાગનો (વેપાર) રાગ જ છે ને? લોઢાનો વેપાર! આહાહા!
ભગવાન સોના સમાન, જેને કાટ નથી. આહાહા ! ઝંક-ઝંક સોનાને ઝંક ન હોય, પ્રભુ ત્રણ લોકના નાથને મેલ ન હોય એવી એ ચીજ છે અંદર. આહા! એ પવિત્રતાનું ધામ છે. ભગવાન પૂર્ણ શુદ્ધ ઘામ આપણે આવ્યું 'તું ને બપોરે તીર્થ શુદ્ધ ધામ-ભગવાન તે તીર્થ છે. આહાહા ! એને આશ્રયે તરવાનો ઉપાય પ્રગટ થાય છે, માટે તે વસ્તુ પોતે જ તીરથ છે! આહાહા !
(શ્રોતા – આત્મા તીર્થ છે કે રત્નત્રય તીર્થ છે?) વસ્તુને જ તીર્થ કીધી આંહી તો, વસ્તુને આશ્રયે પછી પ્રગટ થાય તે રત્નત્રય ઉપાય છે, પણ ઉપાય જેનાથી પ્રગટયો એ જ વસ્તુ તીર્થ છે, એમાં સ્નાન કર્યું એ દ્રવ્યમાં સ્નાન કર્યું ત્યારે સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર પ્રગટ થયું. આહાહા ! એ ભૂતાર્થનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચય નામ સાચે સાચ, પરમ સત્યનો જેણે આશ્રય લીધો, પરમ ટકાઉ ચીજ જે ત્રિકાળી એકરૂપ ટકાઉ, ટકતી ચીજનો જેણે આશ્રય લીધો, તે સમ્યગ્દષ્ટિ-તે સદૈષ્ટિ.
ત્રિકાળ સત્નો જેણે આશ્રય લીધો ત્રિકાળી સત્તનો તેથી તે દૃષ્ટિને પણ સત્યદૃષ્ટિ અને સમ્યગ્દષ્ટિ કહીએ છીએ. આહાહા ! સમ્યક નામ સત્ય દૃષ્ટિ. સત્ય દૃષ્ટિ તેને કહીએ જે પરમ સત્ય પ્રભુ ભૂતાર્થ-સત્યાર્થ વસ્તુ ભૂતાર્થ કહો કે સત્યાર્થ કહો સરૂપ કાયમ એનો જેણે આશ્રય લીધો તે દૃષ્ટિને સમ્યગ્દષ્ટિ કહીએ. આહાહાહા ! આ તો મૂળ ચીજની વાત છે.
ઝાડ મોટું હોય આંબલીનું કે તેનાં પાંદડાં ને ડાળાનાં પાંખડા તોડે પણ મૂળ સાજું હોય તો પાછું પંદર દિ' એ પાંગરી જશે-ફાલી જશે. પણ જેનું મૂળ છેવું પછી એ પાંદડાં-ફાંદડા. પંદર દિ' એ સૂકાઈ જવાના. એમ આંહી તો જેણે મિથ્યાત્વનું મૂળ જે સંસારનું એને છે. કઈ રીતે? કે ત્રિકાળી ભગવાનનો આશ્રય લઈને સમ્યગ્દર્શન થયું એણે સંસારના મૂળને કાપી નાખ્યું. સમજાણું કાંઈ? હવે થોડાં રાગ-દ્વેષ અસ્થિરતાના પાંદડાં રહ્યાં, એ ક્રમે ક્રમે એને ખરી જશે. આહાહા! જેને મૂળ જ હાથ આવ્યું નથી. આહાહા! જેને ચીજ જ હાથ આવી નથી એને પર્યાય નિર્મળ ને પ્રગટ ક્યાંથી થાય? આહાહા !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #383
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૧૧
૩૬૯ કેમ કે પ્રભુ ચૈતન્ય વૃક્ષ છે-કલ્પવૃક્ષ છે આત્મા. આહાહા! એક સમયમાં પૂર્ણાનંદનો નાથ ભૂતાર્થ સત્યાર્થ સત્ય સત્નો પિંડ એકલો સત સત્ સત્ એનાં આશ્રયે સત્ દૃષ્ટિ થાય છે, એ વિના કોઈના આશ્રયે સમ્યગ્દર્શન થતું નથી. આહાહા ! વર્તમાન પર્યાયમાં અગિયાર અંગનું જ્ઞાન હોય, દેવગુરુશાસ્ત્રની શ્રદ્ધા હોય એ રાગ. એને આશ્રયે એ સત્ય નથી કાંઈ. આહાહાહા ! તેથી તેને આશ્રયે સમ્યગ્દર્શન થાય એમ ઈ સત્ નથી ઈ તો અસત્ છે, પર્યાય માત્રને અહીંયાં અસત્ કીધી છે ગૌણ કરીને ખુલાસો આવશે. આહાહાહા!
(શ્રોતા: મિથ્યાષ્ટિને દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ શ્રદ્ધા હોય તો?) એ પણ રાગ છે, એ પણ એકત્વ બુદ્ધિ છેદે છે. એ રાગથી લાભ થાય એ બુદ્ધિ ત્રિકાળને આશ્રયે સમ્યગ્દર્શન થતાં એ બુદ્ધિ છેદાઈ જાય છે, ભાવ હોય ખરો, પણ એનાથી લાભ થશે અને એ મારી ચીજ છે એનું નામ તો મિથ્યાત્વ છે. દેવગુરુધર્મની શ્રદ્ધાનો ભાવ એ પણ રાગ છે. પંચમહાવ્રતના પરિણામ એ પણ રાગ છે. એ રાગને આશ્રયે તો રાગ જ થાય. આહાહાહા ! આંહી તો ત્રિકાળને આશ્રયે સમ્યગ્દર્શન થાય, રાગને આશ્રયે સમ્યગ્દર્શન થાય નહીં) આહાહા! અને તે નિશ્ચય સમ્યગ્દર્શન, ત્રિકાળ સત્યાર્થ સત્ સત્ સત્ સત્ પરમપરિણામિક-જ્ઞાયકભાવરૂપી પરમ સત્ય તેના આશ્રયે સમ્યક્ થાય. તે પછી એને દેવગુરુશાસ્ત્રની શ્રદ્ધા હોય એવા વિકલ્પને પણ વ્યવહાર સમકિતનો આરોપ આપ્યો છે. એ વ્યવહાર સમકિત, સમક્તિય નથી. છે તો રાગ ચારિત્રદોષની પર્યાય, દેવગુરુધર્મની શ્રદ્ધા, પંચમહાવ્રતના પરિણામ, શાસ્ત્ર તરફના વિકલ્પવાળું જ્ઞાન (એ) છે તો રાગ, છે તો રાગ. સમજાણું કાંઈ ? આહાહા ! છે તો રાગ, પણ આંહી નિશ્ચય સ્વભાવની દૃષ્ટિ જયારે થઈ ત્યારે તે રાગને વ્યવહાર સમકિતનો આરોપ આપીને વ્યવહાર સમકિત કહ્યું, ઈ સમકિત છે નહીં. પણ આનો આરોપ આપીને નિરૂપણ કથન કર્યું, કથન કર્યું. વસ્તુ એમ છે નહીં, વસ્તુ તો એક જ ત્રિકાળ દ્રવ્યને આશ્રયે સમ્યગ્દર્શન તે જ દર્શન છે. દેવગુરુની શ્રદ્ધા તે સમકિત દર્શન, તે તો આંહી નિશ્ચય થયું હોય એને વ્યવહારનો આરોપ આપીને કથન કર્યું છે, પણ એ કાંઈ સમ્યગ્દર્શન નથી. એ તો રાગ છે. સમજાણું કાંઈ ?
(શ્રોતા ઝટ સમજાય એવું નથી, જલ્દી સમજાય એવું નથી)
આ અમારે શેઠ રહ્યા લાલચંદ! જૂના માણસ, નથી સમજાય એવું નથી, એ તો પ્રેમથી આવ્યા છે ને સાંભળવા પ્રેમથી. કેમ શેઠ? સમજાય એવું છે ને હળવે-હળવે. આહાહા ! ભગવાન આત્મા છે ને પ્રભુ, આહાહા ! પ્રભુ તારી તને તારા ઘરની ખબર ન પડે, એમ કેમ કહેવાય? કલંક લાગે પ્રભુ તને. આહાહા!
અંદર ચૈતન્ય ચળકતો હીરો જેની ચમકનો પાર નથી. જેની જ્ઞાનની ચમક, દર્શનની ચમક, ત્રિકાળની હોં! આનંદની ચમક; અસ્તિત્વની ચમક, પ્રભુત્વની ચમક પ્રકાશ-પ્રત્યક્ષ થાય તેવી શક્તિની ચમક, આહાહા ! સર્વદર્શિત્વ શક્તિની ચમક; સર્વજ્ઞત્વ શક્તિની ચમક, એવા અનંત ગુણોની ચમકવાળો ભગવાન (નિજાત્મા) પૂર્ણાનંદ પ્રભુ એવો જે પરમ સત્ય પ્રભુ એ પરમ સત્યને આંહીયા નિશ્ચયનય શુદ્ધનય કહ્યો, કહીને પછી ફેરવ્યું કે ભાઈ એ પણ ત્રિકાળ છે તેનો આશ્રય કરે તેને સમ્યગ્દર્શન થાય. આહાહા! આહાહા! છે કે નહીં? એ શબ્દાર્થ-ગાથાર્થ કર્યો.
હવે, ટીકાઃ– “વ્યવહારનય” પાઠમાં વ્યવહારનય અસત્યાર્થ છે એમ કહ્યું હતું. હવે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #384
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૭૦
.
સમયસાર સિદ્ધિ ભાગ-૧ ટીકાકા૨ કહે છે વ્યવહારનય ‘ બધોય ’ અસત્યાર્થ હોવાથી, વ્યવહા૨નય ‘ બધોય ’ અસત્યાર્થ છે. પર્યાય માત્ર અસત્યાર્થ છે. એ ગૌણ કરીને હોં ? ‘ પર્યાય નથી ' એમ કરીને નહીં. આશ્રય કરવા લાયક નથી અને તેને ગૌણ કરીને નથી એમ કહ્યું અસત્યાર્થ. અને ભગવાન ત્રિકાળી સત્ છે તેને મુખ્ય કરીને નિશ્ચય કહ્યો. અને પર્યાય છે એને ગૌણ કરીને ‘ નથી ’ કહ્યું, અભાવ કરીને ‘ નથી ’ કહ્યું એમ નહીં. સમજાણું કાંઈ ? આહાહા !
"
વ્યવહા૨નય બધોય–બધોય એટલે ચાર (પ્રકાર) અહીં ચાર લેવા અધ્યાત્મમાં. ચાર શું ? એક તો રાગ જે થાય છે. એ રાગને જાણવાનું જ્ઞાન જાણે, જાણવામાં રાગ આવે એને અસદ્ભુત ઉપચાર વ્યવહારનય ’ કહે છે. સાંભળો, સમજવા જેવી ઝીણી વાત છે. રાગ થાય તેને જાણે છે જીવ આમ જાણે છે આ રાગ છે. એ અપેક્ષાએ તેને અસદ્ભૂત વ્યવહારનય ઉપચાર કહેવામાં આવે છે ઈ એક નય. રાગ છે તેને તે જણાય છે કે આ રાગ છે, એમ જાણવામાં આવે છે. તે અપેક્ષાએ તે રાગને જાણવાના જ્ઞાનને અસદ્ભૂત વ્યવહા૨નય ઉપચાર કહેવામાં આવે છે . અસદ્ભૂત એટલે કે રાગ આત્મામાં નથી, વ્યવહાર એટલે કે ભેદ છે રાગનો બીજો જુદી ચીજ અસત્ છે; અસત્ય એટલે કે (રાગ ) ત્રિકાળમાં નથી-અસદ્ભૂત છે. એ, રાગ છે તે ત્રિકાળ વસ્તુમાં નથી માટે તેને અસદ્ભૂત કહ્યો અને વ્યવહાર તો ભેદ છે, એટલે વ્યવહાર છે જ. અને રાગ આવ્યો એને જાણવાનું જ્ઞાન છે જાણવામાં આવે એવું જે જ્ઞાન, એને અસદ્ભૂત વ્યવહા૨નય
ને ઉપચાર કહ્યો છે.
અને તે વખતે ઉપયોગ થોડો સૂક્ષ્મ નથી સ્થૂળ છે. એથી રાગને જાણવાનું જ્ઞાન થયું. એ વખતે કેટલોક રાગ જાણવામાં ન આવે એવો હારે છે. જે રાગ જાણવામાં આવે એ જ્ઞાનનો રાગને અસદ્ભૂત વ્યવહારનય કહ્યો, પણ તે વખતે હજી રાગ છે અંદર-હારે છે, જાણવામાં નથી આવતો–ઉપયોગ કામ કરતો નથી. અબુદ્ધિપૂર્વક અંદર રાગ છે, સમજાણું કાંઈ ? આહાહા ! એ રાગ છે તેને જાણનારના જ્ઞાનને ‘અસદ્ભૂત અણઉપચાર વ્યવહાર' કહેવામાં આવે છે. આહાહા!
અલૌકિક ગાથા છે બાપા ! આ તો ફરી-ફરીને કહેશું હોં. આટલા શબ્દો પાછા ભાઈ એ કાલ કહ્યું 'તું ને બાબુલાલજીએ ફરીને લ્યો કહે. આહાહા !
પ્રભુ ! તું કોણ છો ? તારા સ્વરૂપમાં પ્રભુ અભેદ ને એકરૂપતા છે. હવે એમાં ભેદના પ્રકાર ચાર, એક તો રાગ થાય તે પણ અસદ્ભુત છે તારામાં નથી, માટે તે રાગ છે ભલે પર્યાયમાં, પણ દ્રવ્યમાં-વસ્તુમાં નથી. અને તે રાગ જાણવામાં-ખ્યાલમાં આવે છે કે આ રાગ છે તેથી તે રાગને અસદ્ભૂત / વસ્તુમાં નથી માટે અસદ્ભૂત, વ્યવહાર છે માટે વ્યવહાર છે ભેદ છે અને ઉપચાર એટલે કે જાણવામાં આવે એને છતાં એને રાગ છે એમ કહેવું એ ઉપચાર છે.
આહાહા ! અને તે વખતે હજી રાગનો ભાગ સૂક્ષ્મ છે તે જાણવામાં આવતો નથી. ઉપયોગ સ્થૂળ છે. એટલે જાણવામાં આવે રાગ અને ન જાણવામાં આવે એવો રાગ છે અંદર એ ટાણે. એ ન જાણવામાં આવે એવો રાગ એને પણ અસદ્ભૂત ( કહ્યો ) ( કારણકે ) સ્વરૂપમાં નથી ને છે વ્યવહા૨ ભેદ અને એને અણઉપચાર કહ્યો (કેમ કે ) જાણવામાં આવતો નથી માટે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #385
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૧
૩૭૧ અણઉપચાર કહ્યો. જાણવામાં આવે તેને ઉપચાર કહ્યો. જાણવામાં ન આવે એને અણઉપચાર કહ્યો. ત્યાં બે નય થઈ. અસભૂત વ્યવહારનયના બે પ્રકાર થયાં. એ નિષેધ કરવાલાયક છે.
હવે, આવી બે બીજી (નય) સભૂત વ્યવહારનય. કે જે જ્ઞાન રાગને જાણે જ્ઞાનનું અસ્તિત્વ મારા પોતામાં છે, માટે સભૂત પણ રાગને જાણે ઓલો (નય) રાગને જાણે એ તો અસભૂત રાગને જાણે પણ અહીં તો રાગને જાણવાનું જ્ઞાન પોતે કરે પોતાથી. રાગને જાણવાનું જ્ઞાન પોતાથી. સ્વપરપ્રકાશક જ્ઞાનપર્યાયના સામર્થ્યથી રાગને જાણવાનું જ્ઞાન કરે એમ કહેવું છે, તો જાણવાનું જ્ઞાન પોતાનું-રાગને જાણવાનું જ્ઞાન છે તો પોતાનું, પણ એ રાગને જાણે છે એમ કહેવું એ “સબૂત ઉપચાર નય ” કહેવામાં આવે છે. આ બધામાં આ ચાર બોલ છે.
ઓલું તો રાગને જાણે છે, જાણવા એને અસદ્દભૂત ઉપચાર વ્યવહારનય કહ્યો, અને અહીંયાં તો રાગને જાણવાનું જ્ઞાન પોતાથી થયું છે માટે તે સદ્ભુત છે પણ એને રાગને જાણે છે એમ કહેવું તે “ઉપચાર છે. સમજાણું કાંઈ ? આહાહા !
એ સભૂત જ્ઞાનનો પર્યાય છે પોતામાં માટે સભૂત, એ રાગને જાણે છે એમ કહેવું તે ઉપચાર છે. એટલે સદ્ભૂત ઉપચાર નય થઈ ગયો. “સદભૂત વ્યવહાર ઉપચાર થયો, અને ચોથો, “એ જ્ઞાન તે આત્મા છે' જે હમણાં આવ્યું તું એવો ભેદ પાડીને કથન છે, તે “સબૂત અણઉપચાર વ્યવહારનય છે. કારણ કે જ્ઞાન પોતામાં છે અને આ આત્માને બતાવે છે આમ, જ્ઞાન “આ આત્મા છે” એટલો ભેદ છે માટે વ્યવહાર છે. આહાહા ! સમજાણું કાંઈ ?
પોતામાં છે માટે સદભૂત છે અને આમ ભેદને બતાવે છે માટે વ્યવહાર છે અને તેને અણઉપચાર કહ્યું કારણકે જ્ઞાન તે આત્મા છે એ તો બરાબર છે એ અપેક્ષાએ તેને સભૂત અણઉપચાર વ્યવહારનય કહેવામાં આવે છે.
ચાર (નય) થઈ. એ બધોય' શબ્દમાં આ ચાર પ્રકાર) આવે. બે અસભૂતનાં ને બે સભૂતનાં વ્યવહારનય (છે). આહાહા ! આ દરકાર જ કરી નથી છોટાભાઈ ? આ રળવું ને આ કરવું. આહાહા ! ત્રણલોકના નાથનો મારગ જિનેશ્વરનો. ક્યાંય છે નહીં એની ગંધ ક્યાંય નથી. આહા ! એ મારગ સમજવા માટે (નિવૃત્તિ જોઈએ). (શ્રોતાઃ આપ કહો છો ત્યારે બહુ ખુશી થઈએ છીએ) એમાં શું પણ હજી એ સમજે તો.. ખુશી થવાનું છે ને કે વીતરાગે કહ્યો તે જ મારગ સત્ય છે એવું પોતાને અંદર સમજાય ત્યારે ખુશી થાય ત્યારે આનંદ આવે. આહાહા !
વ્યવહારનય, એટલે? ભેદને અને અસભૂતને જાણનારું નય તેને વ્યવહારનય કહીએ ભેદને અને એમાં નથી ત્રિકાળીમાં એવાને જાણનાર નયને વ્યવહારનય કહીએ. એ વ્યવહારનય બધોય. “બધોય ” એટલે ચાર.“અસભૂત ઉપચાર વ્યવહારનય' રાગ આવે છે પણ ત્રિકાળમાં નથી માટે અસદ્દભૂત અને તેને જાણવામાં આવ્યું છતાં કહેવું કે આ રાગ એ ઉપચાર થયો. એ અસભૂત ઉપચાર વ્યવહારનય એ નિષેધવા લાયક છે. હવે તે વખતે રાગ છે સૂક્ષ્મ એ જાણવામાં આવતો નથી, છતાં છે એમ તો જ્ઞાનમાં જણાય, જ્ઞાનમાં જણાય એટલે જ્ઞાનમાં ખ્યાલમાં આવે આમ આ રાગ છે એમ ખ્યાલમાં ન આવે ભલે, પણ હજી આંહી રાગ સૂક્ષ્મ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #386
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૩૭૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ છે. કેમ ? ન હોય તો તો અંદર આનંદ આવવો જોઈએ. સમજાય છે કાંઈ ? એ રીતે રાગને સૂક્ષ્મ છે તેને ખ્યાલમાં સીધો આવતો નથી, પણ છે માટે તે રાગને અસદ્ભૂત અણઉપચાર વ્યવહારનય કહેવામાં આવે છે. એ અસદ્ભૂતના બે (પ્રકાર) થયાં.
હવે સદ્ભુતના બે (પ્રકાર ). એ રાગને જાણનારું જ્ઞાન, એ જ્ઞાન છે તો પોતાનું, એથી છે પોતાનું માટે સદ્ભૂત પણ એ રાગને જાણે છે એમ કહેવું તે ઉપચાર છે. આહાહાહા ! પકડાય એટલું પકડવું બાપુ આ તો મારગ... આહાહા ! એ સદ્ભુત ઉપચાર વ્યવહા૨ એટલે કે પર્યાય છે તે રાગને જાણનારી છે તે પર્યાય પોતાની છે. પણ રાગને જાણે છે એમ કહેવું તે સદ્ભૂત વ્યવહા૨ છે. સમજાણું કાંઈ ? અને તેથી તે રાગને જાણે છે એમ કહેવું તે સદ્ભૂત વ્યવહા૨ ઉપચાર છે. આહાહા ! રાગને જાણે છે એમ કહેવું એ તો સદ્ભુત ઉપચાર છે. ખરેખર તો ‘રાગનું જ્ઞાન છે તે જ્ઞાનને જ્ઞાન જાણે છે.' સમજાણું કાંઈ ? આહાહા ! આવો મારગ છે.
(શ્રોતાઃ) ૫૨ને જાણવું તે ઉપચાર અને સ્વને જાણવું તે અણઉપચાર એમ લેવું ? (ઉત્ત૨: ) જાણવામાં-રાગનું જ્ઞાન થયું, એ જ્ઞાન તો થયું છે પોતાથી, પણ છતાં રાગને જાણે છે એમ કહેવું એ સદ્ભુત ઉપચાર છે. આહાહા ! અને તે જ્ઞાન તે આત્મા, એ અહીં ‘ જ્ઞાન તે આત્મા ’ એવો જે ભેદ પાડયો તે સદ્ભૂત અણઉપચાર વ્યવહારનય છે.
ચારેય નયો અસત્ય છે એમ કહેવું છે આંહી. આહાહા ! અસત્ છે એટલે ? કે એ આશ્રય કરવા લાયક નથી. ગૌણ કરીને તેને અસત્યાર્થ કહેવામાં આવે છે. નહીંતર ‘ જ્ઞાન તે આત્મા વસ્તુ તે બરાબર છે. પણ તેનો ભેદ ઉ૫૨ લક્ષ જશે તો એને વિકલ્પ ઊઠશે તેથી તે વ્યવહારનયમાંઅણઉપચારનયને પણ અસત્ કહી દીધી છે.
એક કોર સદ્ભૂત પર્યાય છે એનામાં અને એ જાણે છે રાગને એમ સદ્ભૂત વ્યવહારનય ઉપચાર અને “એ જ્ઞાન આત્મા છે” એમ સદ્ભૂત અણઉપચાર, એકકો૨ પર્યાય છે તેને સદ્ભૂત કીધી, પર્યાયને હોં. આહાહાહા ! છતાં તેને ગૌણ કરીને જેને સત્ કીધી 'તી તેને અસત્ કીધી છે. આહાહાહા!
ફરીને હોં ? હળવે હળવે આ તો હળવેકથી, પાંચ મિનિટ છે.
વસ્તુ છે પ્રભુ ! પૂરણ એકરૂપ અભેદ એ તો દૃષ્ટિનો વિષય (છે). અને એ તો ભૂતાર્થ
છે તેને વિષય કરે છે દૃષ્ટિ.
હવે, દૃષ્ટિનો વિષય નથી એવી નય છે ચાર. એક તો ઈ કે રાગ છે–એને જાણવું / રાગનું આંહી જ્ઞાન થાય ઈ અત્યારે આંહી વાત નહીં. ફક્ત રાગ જાણવામાં આવે છે કે આ રાગ છે એ અપેક્ષાએ તેને અસદ્ભૂત વ્યવહારનય ઉપચાર કહે છે. જાણવામાં આવ્યો છે અને છતાં રાગ આંહી છે એમ ઉપચારથી કહ્યું, અને તે રાગને સૂક્ષ્મપણું તે ટાણે છે થોડું, એ જાણવામાં આવતું નથી છતાં રાગ છે એમ જ્ઞાનમાં આવે-ખ્યાલમાં ન આવે સીધું, પણ જ્ઞાનમાં હોય કે હજી આ સ્થૂળ રાગ છે તેમ સૂક્ષ્મ પણ રાગ છે, તેથી તે રાગના જાણનાર જ્ઞાનને ‘ અસદ્ભૂત અણઉપચાર વ્યવહારનય ’ કહેવામાં આવે છે. આહાહા !
હવે, સદ્ભૂતના બે ભેદ. કે રાગને ઓલું જાણે છે એ બીજી થઈ ગઈ વસ્તુ. આ તો રાગને જાણનારું જ્ઞાન છે, એ જ્ઞાન છે પોતાનું એટલે પોતાનું સદ્ભુત છે છતાં એ જ્ઞાન રાગને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #387
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૧૧
૩૭૩ જાણે છે એમ કહેવું તે ઉપચાર છે. આહાહાહા ! એ વ્યવહારનય સભૂત પણ અસત્યાર્થ છે. ગૌણ કરીને તેને જુહી ઠરાવી છે.
અને ચોથી (નય) એ “જ્ઞાન તે આત્મા” ઓલું તો જ્ઞાન રાગને જાણતું હતું એટલું કહેવું હતું. તે પોતાનું પણ (રાગને) જાણે છે એમ કહેવું તે ઉપચાર. હવે એ “જ્ઞાન તે આત્મા” તેનું નામ “સબૂત અણઉપચાર વ્યવહારનય' કહેવામાં આવે છે.
એ બધાયના અર્થમાં આ ચાર છે. આ “બધોય” શબ્દ જે પડ્યો છે એના આ ચાર અર્થ છે.
એ ચારેય નયો અસત્યાર્થ હોવાથી–અસત્યાર્થ નામ તે ત્રિકાળી ચીજ નથી, ક્ષણિક છે અને તેનો આશ્રય કરતાં રાગ થાય છે, માટે તે નયને તે વસ્તુ ચાર હોવા છતાં તેને ગૌણ કરીને અસત્ય છે તેમ કહેવામાં આવ્યું છે. આકરી ગાથા છે આ. સમજાણું કાંઈ ?
ગૌણ કરીને અસત્યાર્થ હોવાથી/અવિદ્યમાન, લ્યો જોયું, નથી તેને તે કહે છે. છે તો ખરું. સભૂત જ્ઞાન.... ત્યાં સદ્ભૂત જ્ઞાન-ઉપચાર, સભૂત જ્ઞાન અનુપચાર એમ કહ્યું. પણ ત્રિકાળની અપેક્ષાએ, એ સભૂત જે કહ્યું'તું એને પણ નથી અસત્ય છે, એમ ગૌણ કરીને તેને “નથી ” એમ કહ્યું છે. આહાહા ! સમજાણું કાંઈ?
અવિદ્યમાન” જાણે નથી મારે આશ્રય કરવા લાયક ચીજ ( વ્યવહારનય) એ નથી, માટે નથી”. છે ભલે, વસ્તુ વસ્તુ તરીકે હો. આહાહા ! એ અસત્ય છે.
ત્રિકાળી સની અપેક્ષાએ એ ચારે નયનો વિષય તે ગૌણ કરીને અસત્ય કીધો છે. અભૂત અર્થને પ્રગટ કરે છે, નથી સ્વરૂપમાં તેને તે નય પ્રગટ કરે છે.
સભૂત વ્યવહારનયનું ભેદપણું અને અસભૂતનું ત રાગનું એ વસ્તુમાં નથી, માટે તે અભૂત અર્થને પ્રગટ કરે છે. એનામાં નથી વસ્તુમાં તેને એ કહે છે, માટે તેને વ્યવહાર કહીને જૂઠો કહ્યો છે.
વિશેષ કહેવાશે. ( પ્રમાણ વચન ગુરુદેવ !).
પ્રવચન ન. ૩૭ ગાથા-૧૧ તા. ૧૮-૭-૭૮ મંગળવાર, અષાઢ સુદ-૧૩ સં. ૨૫૦૪
સમયસાર, અગિયાર ગાથા. આ જૈનશાસનનો સાર છે-પ્રાણ છે. આને સમજ્યા વિના બીજું ગમે તેટલું સમજે ઈ કોઈ વાસ્તવિક જ્ઞાન નથી. આ નિશ્ચય ને વ્યવહાર બેય બરાબર જાણવા જેવા છે. જાણીને નિશ્ચયનો વિષય જે જ્ઞાયક ત્રિકાળ તે આદરણીય છે અને વ્યવહારનો વિષય ભેદ એ જાણવા લાયક છે-આદરવા લાયક નથી.
હવે કહે છે “વ્યવહારનય ” વ્યવહારનય એટલે? કે જે ભેદને વિષય કરે અને ભેદમાં પણ ગુણ ગુણીનો ભેદ અથવા રાગને જાણવાનો એવો ભેદ અથવા રાગ છે એવું જાણવું એવો જે ભેદ એને વ્યવહારનય કહે છે. ઝીણી વાત છે ભાઈ ! વ્યવહારનય એની વ્યાખ્યા એટલી, બધોય વ્યવહારના અધ્યાત્મની અંદર ચાર ભેદ પાડયા છે. એ અભૂતાર્થ હોવાથી એમ શબ્દ છે. “અભૂતાર્થ છે' એમ નથી કીધું. “અભૂતાર્થ હોવાથી અવિદ્યમાન, અસત્ય, અભૂત અર્થને પ્રગટ કરે છે.
એટલે ? વ્યવહારનય બધોય અસત્ય હોવાથી અસત્યનો અર્થ? ત્રિકાળી વસ્તુ તરીકે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #388
--------------------------------------------------------------------------
________________
૩૭૪
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧ તે નથી. વ્યવહારનયનો વિષય ત્રિકાળી વસ્તુ નથી. એનો વિષય વર્તમાન ભેદ કે રાગનો ભેદ પરનો કે પોતામાં ગુણ ગુણીનો ભેદ એને અહીંયા વ્યવહારનય અસત્યાર્થ કહ્યો. છે ને? બધોય અભૂતાર્થ હોવાથી એટલે કે જૂઠો હોવાથી એમ કીધું આંહી તો. એટલે શું? જે આત્મામાં રાગ જણાય છે-પર્યાયમાં છે. વસ્તુમાં નથી. અને તેથી તે રાગ છે તેને અસદ્ભૂત કહીએ-અસભૂત, વસ્તુમાં નથી, પર્યાયમાં છે. એથી તેને અસભૂત કહીએ અને એના બે પ્રકાર. રાગ અસદભૂત છે રાગ એના બે પ્રકાર. વસ્તુમાં નથી પણ પર્યાયમાં છે. એથી એને વ્યવહાર કહ્યો ને અસભૂત કહ્યો.
એટલે કે જે રાગ થાય છે પર્યાયમાં છે, એને અસદભૂત ઉપચાર નય કહે છે. કેમ? છે એમ કહેવું-એ ઉપચાર છે. અને એને જાણનારું જ્ઞાન એ અસદભૂત વ્યવહારનય છે. આહાહા ! રાગ છે પર્યાયમાં પણ અસભૂત છે વસ્તુમાં નથી, પણ પર્યાયમાં છે એ રાગને જાણવાના બે પ્રકાર. (રાગ ) છે એ અસભૂત છે. અને અસભૂતનયનો એ વિષય છે. પણ છે ના બે પ્રકાર. એક જાણવામાં આવે છે બુદ્ધિપૂર્વક રાગ અને એક જાણવામાં નથી આવતો છતાં છે એવું જ્ઞાન કરવું. છે એ જાણવામાં આવે એને અસભૂત ઉપચાર કહે છે અને રાગ છે પણ જાણવામાં આવતો નથી પણ છે તેથી તેને અસદભૂત અણઉપચાર કહે છે.
આવું કંઈ ચોપડામાં આવ્યું ન હોય. સંપ્રદાયમાં હાલતું નો હોય; દયા પાળો ને વ્રત કરો ને ભક્તિ કરો ને બાપુ! મૂળ ચીજ. વસ્તુ જે છે આત્મા એ ત્રિકાળી તો જ્ઞાયકસ્વરૂપ ચિદાનંદ સહજાન્મસ્વરૂપ એ તો એક જ ભૂતાર્થ છે. છતી ચીજ છે; કે જેને વિષય (ધ્યેય) બનાવવાથી, જેને વિષય બનાવવાથી સમ્યગ્દર્શન થાય. એટલે કે પરમ સત્ય વસ્તુ જે ધ્રુવ સામાન્ય જ્ઞાયક એકરૂપ ભાવ એને વિષય બનાવવાથી એને ધ્યેયમાં લેવાથી સમ્યગ્દર્શન થાય. એ ભૂતાર્થ વસ્તુ ત્રિકાળ છે એટલે એનો આશ્રય કરવાથી સત્ય દર્શન થાય પર્યાયમાં, સમ્યગ્દર્શન.
પણ, જે પર્યાયમાં રાગ છે, એ ત્રિકાળમાં વસ્તુમાં નથી. માટે તેને અસભૂત કહી અને વિદ્યમાન નથી એમ કહ્યું, અસત્યાર્થ કહ્યું એ છે જ નહીં. કઈ અપેક્ષાથી ? ત્રિકાળમાં નથી, માટે તે નથી એમ ગૌણ કરીને નથી કહ્યું, છે. ન હોય તો તો રાગ છે, જ્ઞાનીને પણ રાગ તો હોય છે. આહાહા! જ્ઞાનીને પણ આત્મા જ્ઞાયક સ્વરૂપ છે પૂરણ આનંદ અભેદ સ્વરૂપ છે. એવી દ્રવ્યદૃષ્ટિ ધ્રુવદેષ્ટિ હોવા છતાં પણ જ્ઞાનીને રાગ તો હોય છે.
રાગ હોય છે તેને જાણવાના બે પ્રકાર. એક જાણવાના ખ્યાલમાં આવે એવો રાગ, પણ વસ્તુમાં નથી માટે “અસભૂત વ્યવહાર ઉપચાર” અને ખ્યાલમાં ન આવે એવો રાગ, સ્વરૂપમાં નથી માટે અસભૂત પણ ખ્યાલમાં આવતો નથી છતાં છે એમ કહેવું એ “અણઉપચાર અસભૂત છે. આરે! આવી વાતું છે. સમજાણું કાંઈ?
વ્યવહારનયના ચાર પ્રકાર (છે). જે નથી એમ અહીં કહ્યું છે; નથી એટલે? કે ત્રિકાળમાં એ નથી. અને ત્રિકાળની અપેક્ષાએ, ત્રિકાળના અભેદની અપેક્ષાએ જ્યારે ત્રિકાળીને સત્ય કહેવું છે ત્યારે તે આ ભેદને અસત્ કહીને-ગૌણ કરીને અસત્ કહીને એને વ્યવહારનયનો વિષય ગણવામાં આવ્યો છે.
આ તો અલૌકિક મંત્રો છે બાપા! આહાહા ! સમજાણું કાંઈ ? આ મુની રકમની વાત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #389
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check h±tp://www.AtmaDharma.com for updates
ગાથા ૧૧
૩૭૫
છે આ તો. આ ગાથા તો જૈનદર્શનનો પ્રાણ છે. જેમ પ્રાણ વિના જીવન ન રહે એમ આ ગાથાના ભાન વિના જૈનશાસન દૃષ્ટિમાં નહીં આવે. આહાહા ! સમજાણું કાંઈ ? વ્યવહા૨નય એટલે કે રાગને અને ભેદને વિષય ક૨ના૨, એવો જે વ્યવહારનય, સમજાણું કાંઈ ? વ્યવહારનય એટલે ? જે જ્ઞાનનો વ્યવહા૨નય અંશ છે. એ નય ભેદને વિષય કરે–જાણે અને એનામાં નથી એવા રાગને પણ જાણે એ જાણે એનાં પ્રકાર પછી બે અને ભેદ છે એનાં પ્રકાર બે.
જાણે કે રાગ છે, એ ખ્યાલમાં આવે એવો રાગ છે એને અસદ્ભૂત વ્યવહાર ઉપચાર ( કેમકે ) ખ્યાલમાં ( રાગ ) આવ્યો છતાં છે એને ઉપચાર. અને તે ટાણે ઉપયોગ સ્થૂળ છે તેથી રાગ જાણવામાં આવે એની સાથે રાગ બીજો છે થોડો એ જાણવામાં આવતો નથી. જાણવામાં આવતો નથી માટે તેને અણઉપચા૨ કહ્યો અને આત્મામાં નથી માટે અસદ્ભૂત કહ્યો; અસદ્ભૂત અણઉપચાર, જાણવામાં નથી આવતો ઉપયોગમાં, છે ખરો, તેથી તેને અણઉપચાર અસદ્ભૂત વ્યવહારનય કહેવામાં આવે છે. પકડાય એટલું પકડવું બાપુ આ તો.
(શ્રોતાઃ અપ્રમત્તની વાત થઈ આ તો ) નહીં, નહીં. અપ્રમત્તની વાત નથી. આ તો રાગ હોય છે ત્યા૨ની વાત છે. છઠ્ઠ ગુણસ્થાને પણ રાગ હોય છે ને ? સાતમે અબુદ્ધિપૂર્વક છે એમ અત્યારે આંહી નથી લેવું. સાતમે અબુદ્ધિપૂર્વક અને છકે બુદ્ધિપૂર્વક એમ નથી લેવું. દેવકીનંદને અર્થ એવો કર્યો 'તો. દેવકીનંદન હતા' ને પંડિત, ઈન્દોરના. એવો અર્થ કર્યો છે એણે, પંચાધ્યાયીનો પછી આંહી આવ્યાં. શેઠની હારે, કીધું કે આ અર્થ તો તમારો ખોટો છે. અબુદ્ધિપૂર્વક સાતમે અને બુદ્ધિપૂર્વક છઠે–એમ નહીં, આંહી વાત-એમ નથી, આંહી કીધું. પણ, માણસ સ૨ળ હતા, (કહે) સમજાવો. મહારાજ સુધારાવો. દેવકીનંદન હતા ને ઇન્દોરવાળા બહુ શાસ્ત્રના જાણનારા હતા. નરમ માણસ હતા ને. ગુજરી ગયા બિચારા.
એમણે પંચાધ્યાયીમાં એવો અર્થ કરેલો કે અબુદ્ધિપૂર્વક સાતમે અને બુદ્ધિપૂર્વક છઢેએટલે સાતમે છે એ અબુદ્ધિપૂર્વક છે એ અણઉપચાર અસદ્ભૂત અને આંહી બુદ્ધિપૂર્વક છે તે ઉપચાર અસદ્ભૂત. ઓલો અણઉપચાર અસદ્ભૂત ને ઉપચાર અસદ્ભુત, કીધું એમ નથી પણ માણસ બહુ સ૨ળ હતા. પંચાધ્યાયી છે એમનું આંહી, એમાં આવો અર્થ કર્યો છે પણ કીધું કે આ તમારી ભૂલ છે ( ત્યારે તે કહે ) અમે તો પંડિતો છીએ, ન સમજાય તો પણ લખી નાખીએ. કીધું એમ નો હાલે આ તો વીતરાગ મારગ છે. બહુ સરળ.
સાંભળો, અહીંયાં તો છઢે ગુણસ્થાનમાં જે રાગ છે તેના બે પ્રકાર, એક બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વક. આંહીયાં છઢે બુદ્ધિપૂર્વક અને સાતમે અબુદ્ધિપૂર્વક ઈ અહીં નથી લેવું. સાતમે એકલો અબુદ્ધિપૂર્વક છે એ આંહી નથી લેવું. અહીંયા તો / ગોમટસા૨માંય છે આ.
જે રાગ છે સમકિતીને- જ્ઞાનીને- મુનિને પણ એ રાગ છે, એમ જે છે એને જાણવો, બુદ્ધિપૂર્વક છે એમ ખ્યાલમાં આવે એને, એને અહીંયાં બુદ્ધિપૂર્વક અસદ્ભુત ઉપચારનય કહ્યો છે. અને એને ને એને જે રાગ અંદર છે ઈ ખ્યાલમાં આવતો નથી પણ છે ખરો, ઉપયોગ સ્થૂળ છે. એટલો એવો અબુદ્ધિપૂર્વક– ( રાગ ) છે અને ખ્યાલમાં નથી આવતો તે તે જ જીવને જે ખ્યાલમાં નથી આવતો તે જીવને, તે રાગને ‘ અણઉપચાર અસદ્ભૂત વ્યવહા૨નય ’ કહે છે. ભૈયા... ઝીણી વાત છે આ. આહાહા ! ધીમેથી કહીએ છીએ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #390
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૭૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ રાગ છે એ સ્વરૂપમાં નથી. માટે તેને અસભૂત કહ્યો હવે અસભૂતના બે પ્રકાર કે એક જાણવામાં આવે તેને અસભૂત ઉપચાર કહીએ અને તે જ ક્ષણમાં, તે જ વખતમાં જે રાગનો ભાગ છે અંદર, એ જાણવામાં આવતો નથી, માટે તેને અસભૂત અણઉપચાર (વ્યવહાર) નય કહેવામાં આવે છે. બુદ્ધિપૂર્વક (રાગ ) છઠું છે ને વ્યવહાર ઉપચાર અસભૂત કહીએ અને સાતમે (ગુણસ્થાને ) અબુદ્ધિપૂર્વક છે માટે તેને અસભૂત અણઉપચાર કહીએ, એ આંહી વાત નથી. બાબુલાલજી! સમજાય એવું છે ઘીમેથી હોં. ઝીણો વિષય બહુ બાપુ! આહા! વીતરાગ મારગ પરમેશ્વર ત્રિલોકનાથનો. આહાહા !
ફરીને, અમારે બાબુલાલભાઈ કહે છે ને ફરીને (લ્યો કહે છે) આ વધારે વિસ્તાર કર્યો છે ને?
આ આત્મા જે છે એ ત્રિકાળી ભૂતાર્થ જ્ઞાયકભાવ છે. એને ભૂતાર્થ કહીએ. છતી ચીજ, સત્ ચીજ, સત્ સાહેબો, સત્ સાહેબ પ્રભુ! આહાહા! અને તેની પર્યાયમાં ભેદથી એનું જ્ઞાન કરવું કે રાગ છે ઈ મારી પર્યાયમાં છે બુદ્ધિપૂર્વકનો ખ્યાલવાળો રાગ, તેને અસભૂત ઉપચાર કહીએ. અને તેને ખ્યાલમાં નથી આવતો એવો જે રાગ તેને અસભૂત અણઉપચાર વ્યવહાર કહીએ. કહો સમજાય છે કાંઈ?
અને સભૂતના બે પ્રકાર કે જે જ્ઞાન પોતાની પર્યાયમાં છે. પણ એ જ્ઞાન રાગને જાણે છે એમ કહેવું / ઓલું છે ઈ તો ફક્ત રાગ છે એમ જાણવું અને આંહી તો જ્ઞાનનો પર્યાય રાગને આમ જાણે પણ પર્યાય છે પોતામાં. એ પોતાની પર્યાય રાગને જાણે એમ સભૂત પર્યાય છે. માટે સબૂત પોતામાં છે. પણ એને જાણવું કહેવું એ ઉપચાર એટલે સદ્ભૂત ઉપચાર થયો વ્યવહાર.
ધીમેથી સમજવું ભાઈ ! આહા! આ તો જૈનદર્શનનો પ્રાણ છે અગિયારમી ગાથા તો. એ કૈલાસચંદજીએ લખેલું છે એકવાર છાપામાં કે ૧૧ મી ગાથા વીતરાગ પરમેશ્વર (ના) મારગનો પ્રાણ (છે) આ વિના જીવન-ચૈતન્ય કેમ છે એ તેને નહીં જણાય. આહા. હા!
(કહે છે કે ) એટલે વ્યવહારનય બધોય, બધોય એટલે ચાર પ્રકારનો).
જે રાગ છે, એ પર્યાયમાં છે, વસ્તુમાં નથી. પણ એ પર્યાયમાં છે ઈ તો વ્યવહાર થઈ ગયો. અને પર છે માટે અસદ્ભૂત થઈ ગયો. એ અસભૂત વ્યવહાર એનાં બે પ્રકાર-જે ખ્યાલમાં આવે એવા રાગને “અસદભૂત ઉપચારનય' કહીએ. અને તે જ વખતનો રાગ, ખ્યાલમાં નથી આવતો | ઉપયોગ સ્થળ છે માટે, તે રાગને–અબુદ્ધિપૂર્વક પડયો છે તેને તે જ જીવને એને અણઉપચાર (કહ્યો) ખ્યાલમાં આવતો નથી પણ છે, માટે અણઉપચાર અસભૂત વ્યવહારનય તેને કહેવામાં આવે છે. એ વસ્તુ (વ્યવહાર) બધોય અભૂતાર્થ છે, અભૂતાર્થ નામ વસ્તુમાં નથી, માટે તેને ગૌણ કરીને “નથી' એમ કહ્યું અસત્ય છે. છે તો ખરું, રાગ છે-ઈ બે પ્રકાર છે અને બુદ્ધિપૂર્વકનું જ્ઞાન તે વ્યવહાર અસભૂત ઉપચાર અને અબુદ્ધિપૂર્વક જ્ઞાનને અસભૂત વ્યવહાર અણ ઉપચાર “છે” (પરંતુ) આંહી કહે છે કે અભૂતાર્થ હોવાથી'.
શું કીધું? એ નથી” એટલે ગૌણ કરીને “નથી” એમ કહ્યું છે. બિલકુલ નથી તો તો વ્યવહારનયનો વિષય જ નથી વર્તમાનમાં. સમજાણું કાંઈ ? ગુણવંતભાઈ ! છેને પુસ્તક સામે ?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #391
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧
૩૭૭ આહાહાહા ! આવો મારગ !
ભગવાન આત્મા, એક સમયમાં સત્યાર્થ સ્વરૂપ, પૂરણ સ્વરૂપ, અભેદ સ્વરૂપ; સામાન્ય સ્વરૂપ; સત્યાર્થ વસ્તુ ત્રિકાળ, તે તો શુદ્ધનનો વિષય છે એથી એને ત્રિકાળને શુદ્ધનય પણ કહેવામાં આવે છે. અને અહી (સાધકને) જે રાગ એનામાં (પર્યાયમાં) છે, હજી સાધક છે એની વાત છે ને અહીંયા. નયનું જ્ઞાન તો શ્રુતજ્ઞાનીને હોય છે ને? કેવળીની આ વાત નથી કાંઈ, એટલે શ્રુતજ્ઞાનથી જેણે જ્ઞાયકને આમ જાણ્યો-અનુભવ્યો એ તો નિશ્ચય, પણ એ શ્રુતજ્ઞાનમાં હુજી આ બાજુમાં જે રાગ છે એ ખ્યાલમાં આવે એવા રાગને “અસભૂત ઉપચાર વ્યવહાર” કહે છે. અને ખ્યાલમાં ન આવે એને “અસદભૂત અણઉપચાર'(વ્યવહારનય) કહે છે.
પણ એનામાં છે તેને જાણવું આંહી તો એમ કહ્યું કે “બધોય’ અભૂતાર્થ-અવિદ્યમાન નથી' તેને કહે છે. એનો અર્થ? કે ત્રિકાળની સની અપેક્ષાએ એ વસ્તુ નથી, પર્યાયની અપેક્ષાએ એમાં છે. આહાહા! ત્રિકાળને જ્યારે મુખ્ય કરીને નિશ્ચય કહીએ, ત્યારે ભેદને ગૌણ કરીને “નથી' એમ કહીએ, ગૌણ કરીને અભૂતાર્થ હોવાથી અભૂતાર્થ હોવાથી, અસત્યાર્થ હોવાથી, જૂઠું હોવાથી... આહાહાહા ! શશીભાઈ ! આવો વિષય છે. આ લોકો એકદમ સમજ્યા વિના, બહારના આ દયા ને વ્રત ને એ તો બધા અજ્ઞાન છે મિથ્યાત્વ.
જે રાગ, સ્વરૂપમાં નથી તે રાગને કરવો ને માનવો એ તો મિથ્યાત્વ છે. કરવો ને માનવો એમ. આમ સ્વરૂપનું જ્ઞાન થયા પછી, રાગ થાય તેને “અસત્યાર્થ હોવાથી' એમ કહ્યું. કેમ કે કાયમની ચીજની દૃષ્ટિની અપેક્ષાએ વ્યવહારનો વિષય જે નથી અવિદ્યમાન છે. વિદ્યમાન તો ત્રિકાળી ચીજ છે તે છે. આહાહા!
વસ્તુ છે સમ્યગ્દર્શનનો વિષય, એ તો શુદ્ધનયનો વિષય તે સમ્યગ્દર્શનનો વિષય ત્રિકાળી, ત્રિકાળી ભગવાન, પૂર્ણાનંદનો નાથ પ્રભુ ધ્રુવ (આત્મા) એ સત્યાર્થ છે. અને તેનો આશ્રય કરવાથી સમ્યગ્દર્શન થાય છે. હવે જ્યારે પર્યાયમાં પણ હજી રાગ છે, તો એ રાગને શું કહેવું? કે તેને અહીંયા ત્રિકાળીને સત્ય કહ્યું છે એ અપેક્ષાએ રાગ છે તેને અસત્ય કહ્યો છે, છે?
તેને ત્રિકાળીને જ્યારે સત્ય કહ્યું તો આ (રાગ પર્યાયમાં) છે તેને અસત્ કહ્યું છે પણ નથી એમ નહીં. સમજાણું કાંઈ? એ રાગના બે પ્રકાર જાણવા એ અસભૂત વ્યવહારના ઉપચારઅણઉપચારના બે પ્રકાર થયાં. હવે બે ભેદ બીજા સભૂતના. એ પણ “અભૂતાર્થ હોવાથી ' આંહી કહ્યું છે. વ્યવહારનયનો સભૂતનો વિષય એ પણ “નથી' –અવિદ્યમાન છે એમ કીધું. એ કઈ અપેક્ષાએ? કે ત્રિકાળ સને મુખ્ય કરીને જ્યારે નિશ્ચય છે એમ કહ્યું ત્યારે આ પર્યાયને ગૌણ કરીને “નથી' એમ કહ્યું છે.
હવે એ સદ્ભૂતના પણ બે પ્રકાર, કે જે જ્ઞાનનો વર્તમાન પર્યાય રાગને જાણે છે એમ કહેવું જાણે છે એમ કહેવું એ સદ્ભૂત ઉપચાર, એ પણ ત્રિકાળની અપેક્ષાએ “અવિદ્યમાન છે. આરે! આવી વાતું. સમજાણું કાંઈ? વર્તમાનની અપેક્ષાએ તો સત્ છે. ન હોય તો તો વેદાંત થઈ જાય છે. પર્યાય નથી–રાગ નથી, આ તો વીતરાગ સર્વશનું શાસન છે. આહાહા !
એટલે કે સભૂત વ્યવહાર એટલે? એનાં બે પ્રકાર, કે જે જ્ઞાન પોતામાં (છે) પર્યાયની વાત છે હવે અત્યારે. જ્ઞાનની પર્યાય પોતામાં છે એથી સભૂત, પણ એ જ્ઞાન રાગને જાણે છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #392
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૭૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ એનું નામ ઉપચાર, એ સદ્ભૂત ઉપચારને અવિદ્યમાન છે એ ત્રિકાળીને વિદ્યમાન ગણીને આને અવિદ્યમાન ગૌણ કરીને અવિદ્યમાન છે એમ કહ્યું છે. આહાહાહા ! કહો છોટાભાઈ ? કોઈ દિ' આ વિચારેય કર્યા ન હોય એમાં. આહાહા ! આવો મારગ વીતરાગનો, આહા... ભાગ્યો શ્રીવીતરાગ-ત્રિલોકનાથ પરમાત્મા (એ) દિવ્યધ્વનિમાં એ કહ્યું છે. પ્રભુ તું (કેવો છે?) અમે આંહી કહીએ છીએ કારણ કે પાઠ એમ છે ને? “અભૂતાર્થત્યાત્ અભૂતમર્થમ્” જૂઠો છે માટે જૂઠા અર્થને પ્રગટ કરે છે. એમ કહ્યું. પાઠ તો એવો છે સંસ્કૃત અભૂતાર્થ અભૂતાર્થત્યાત એટલે
નથી તેને કારણે અસત્ કહ્યો છે. પાઠ તો એવો છે. એનો અર્થ એટલો કે વસ્તુની (જે) ત્રિકાળી સત્ય વસ્તુ પ્રભુ, એની દૃષ્ટિનો વિષય જે ત્રિકાળી સત્ છે, અને વ્યવહારનો વિષય એને ગૌણ કરીને અસત્યાર્થ હોવાથી, અસત્ય અર્થને પ્રગટ કરે છે એમ કહ્યું છે. અને શુદ્ધનય સત્યાર્થ હોવાથી, એક સત્યને જ પ્રગટ કરે છે. આહાહા ! આવું કામ.
ફરીને, વ્યવહારનય બધોય અભૂતાર્થ હોવાથી એમ શબ્દો છે ને? પાધરું અભૂતાર્થ એમ નથી લીધું. અભૂતાર્થતા અભૂતઅર્થમ્ પ્રગટ કરે છે જૂઠો હોવાથી જૂઠા અર્થને પ્રગટ કરે છે એમ કહ્યું. સમજાણું કાંઈ? આહાહા!
એટલે? કે ત્રિકાળી વસ્તુ જે જ્ઞાયક પૂરણ પ્રભુ એને જ્યારે સત્યાર્થ કહ્યો અને એ જ સમ્યગ્દર્શનનો વિષય એટલે શુદ્ધનયનો વિષય કહ્યો, તેને જ્યારે સત્ય કહ્યું, ત્યારે પર્યાયના
આ ભેદ છે કે જે જ્ઞાન રાગને જાણે એ જ્ઞાનની પર્યાય છે, પણ એ રાગને જાણે એમ કહેવું, એ સદ્ભૂત ઉપચાર છે. એ અભૂતાર્થ હોવાથી નથી એમ કહ્યું, છે તો ખરો પણ ત્રિકાળની અપેક્ષાએ તેને અસત્ય કહીને, અસત્ય અર્થને પ્રગટ કરે છે. આહાહા ! રાગને જાણવું એવું જે જ્ઞાન, જ્ઞાન રાગને જાણે એ અસત્ અર્થને પ્રગટ કરે છે. આહાહાહા ! સમજાય એટલું સમજવું પ્રભુ આ તો! વીતરાગ મારગનો ઊંડો ઊંડો ગંભીર ભાવ છે. ભાઈ ! આહાહા !
ધીમે ધીમે બધું કહેવાશે હોં હળવે હળવે... એકદમ મૂકી નહીં દઈએ. અમારે બાબુલાલ કહેતા'તાને કે ફરીને લ્યો. ભાઈ ! આ તો બે-ચારવાર લઈએ તોય કાંઈ પાર ન આવે. આહાહા ! વ્યવહારનય એટલે? ભેદને અને એમાં નથી એવા રાગને જાણે તેને વ્યવહારનય કહે છે. આ ટૂંકી ભાષા, વ્યવહારનય એટલે અભેદમાંથી ભેદને કરવો અને એનામાં નથી એવા રાગને એ બેને જાણવું, એ નથી ત્રિકાળની અપેક્ષાએ તે નથી. ગૌણ કરીને એ નથી એમ કહીને એ અભૂતાર્થ હોવાથી છાતી ચીજને તે જણાવતો નથી. છતી ચીજને તે પ્રગટ કરતું નથી. આહાહાહા ! છતી ચીજને પ્રગટ કરતું નથી જો પછી વ્યવહારનયનો વિષય છતો નથી? નય છે તેનો વિષય જો હોય નહીં તો નય ન હોય. પણ અહીં ત્રિકાળને જ્યારે સત્યાર્થ કહીને મુખ્ય કરીને નિશ્ચય કહ્યો ત્યારે તે વ્યવહારના ભેદોને એની પર્યાયમાં જ્ઞાન છે એ જ્ઞાન રાગને જાણે છે. એવું હોવા છતાં અને બીજી વાત, “ એ જ્ઞાન તે આત્મા” હવે આમ લીધું એ પણ “સબૂત અણઉપચાર” થયો “જ્ઞાન તે આત્મા !' એને પણ અભૂતાર્થ એટલે કે કાયમી ચીજ નથી તેને તે પ્રગટ કરે છે ભેદને, તેને ગૌણ કરીને નથી એમ કહેવામાં આવ્યું છે. આહાહાહા !
રાતે પ્રશ્ન કરવા, નો સમજાય છે પણ કોઈ પ્રશ્ન તો કરતું નથી. (શ્રોતા. અમારી ભૂલ તમે જાણી જાવ.) એમાં શું વાંધો છે ભૂલ તો.. સમજવા માટે તો... ગમે એવા પ્રશ્ન હોય શકે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #393
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૧૧
આહાહા ! અને આ તો ખાસ ચીજ છે. આહાહા !
એટલે ? વ્યવહા૨ના ચાર પ્રકાર થયાં એક રાગ બુદ્ધિપૂર્વક થાય તેને જાણવો એ અસદ્ભૂત ઉપચાર, એ વખતે રાગ જણાતો નથી તે વખતનો રાગ એનો ને એનો, તેને અસદ્ભૂત અણઉપચાર અને અહીંયા જ્ઞાનની પર્યાય પોતામાં છે પણ એ જ્ઞાન રાગને જાણે છે. છતાં એ તો પર્યાય છે, પર્યાય છે માટે સદ્ભૂત વ્યવહા૨ થઈ ગયો. અને એ રાગને જાણે છે એ સદ્ભૂત ઉપચાર થઈ ગયો. સદ્ભૂત વ્યવહાર ઉપચાર, પર્યાય છે માટે વ્યવહા૨, પણ પોતામાં છે માટે સદ્ભૂત. સમજાણું કાંઈ ?
અને એ જ્ઞાન રાગને જાણે છે એમ કહેવું / ઈ જાણે છે તો જ્ઞાન જ્ઞાનને; પણ એ શાન રાગને જાણે છે એમ કહેવું એ ‘ સદ્ભુત ઉપચાર વ્યવહારનય ' નથી તેને પ્રગટ કરે છે એમ જે કીધું એ ગૌણ કરીને નથી એમ કહ્યું છે. સમજાણું કાંઈ ?
અને જ્ઞાનની પર્યાય એનામાં હોવા છતાં એ તો વ્યવહા૨ છે. સદ્ભૂત વ્યવહા૨ છે. એને રાગને જાણે છે એમ કહેવું એ ઉપચાર છે. ખરેખર તો જ્ઞાનની પર્યાય જ્ઞાનને જાણે છે. જ્ઞાનની પર્યાય જ્ઞાનને જાણે છે. છતાં એ જ્ઞાનની પર્યાય રાગને જાણે છે એમ કહેવું એ પોતાની પર્યાય છે માટે સદ્ભુત, એને ( રાગને ) જાણે છે એમ કહેવું એ ઉપચાર અને પર્યાય છે માટે વ્યવહાર. આહાહા ! એને અહીંયા અસદ્ભૂત હોવાથી અસદ્ભૂત અર્થને પ્રગટ કરે છે એટલે કે ત્રિકાળી ચીજમાં એ નથી અને પર્યાયમાં છે, પણ પર્યાયને ગૌણ કરીને, એનો આશ્રય છોડાવવા તે નથી તેમ ગૌણ કરીને કહ્યું છે સર્વથા નથી એમ નથી. સમજાય છે કાંઈ ?
( શ્રોતાઃ ) દ્રવ્યમાં તો સર્વથા જ નથી ?
–
૩૭૯
( ઉત્ત૨: ) દ્રવ્યમાં એમ દ્રવ્યમાં એ જ્યારે એની એ દ્રવ્ય વસ્તુ છે એ અભેદમાં નથી. ભેદમાં છે એના દ્રવ્યના ભેદમાં, પણ અભેદમાં નથી. અભેદમાં નથી માટે તેને વ્યવહાર કહ્યો. ભેદ પાડવો એ વ્યવહાર છે. જ્ઞાનની પર્યાય એ કહેવી એ ભેદ-વ્યવહાર થઈ ગયો; પર્યાય જે કહેવી એ જ વ્યવહાર થઈ ગયો; અને એ વ્યવહાર રાગને જાણે છે એમ કહેવું એ સદ્ભૂત વ્યવહારનો ઉપચાર થઈ ગયો. આહાહા!
હવે ચોથો, ‘ જ્ઞાન તે આત્મા ’ એટલો ભેદ પડયો ને ? એ ય વ્યવહા૨ છે. કા૨ણ કે જ્ઞાન તે આત્મા એ ભેદ થઈ ગયો. ભેદને ગૌણ કરીને, અસત્ય અર્થને પ્રગટ કરે છે. –ઇ સદ્ભૂત અણઉપચાર નય. જ્ઞાન તે આત્મા એ સદ્ભૂત અને અનુપચાર એનામાં છે. સદ્ભૂત ને અણઉપચાર એટલે છે –આ જ્ઞાન તે આત્મા એમ જાણી શકાય, પણ એટલો ભેદ પડયો અને તેથી તેનામાં પર્યાય તો સદ્ભૂત છે. પણ ઓલા રાગને જાણવું એમ કહેવું એ ઉપચાર છે ને આને જાણવું કહેવું એ નિશ્ચય અણઉપચાર છે. આહાહા !
એવો જે ‘ જ્ઞાન તે આત્મા ' એવો જે ભેદ એ સદ્ભૂત અણઉપચાર. એ વ્યવહારનય છતી ચીજને પ્રગટ કરતો નથી. અસત્ન પ્રગટ કરે એટલે કે ત્રિકાળી ચીજમાં એવો ભેદ નથી, એ ભેદને ગૌણ કરીને, ભેદ નથી અને વ્યવહારનયનો વિષય અસત્યને પ્રગટ કરે છે એમ કહેવામાં આવે છે. શુકનલાલજી ! આમાં તો પંડિતાઈ પડી રહે એવું છે બધી. આહાહાહા ! કાલ તો કહેવાણું ’ તું આ તો ફરીને... સાડત્રીસ, આડત્રીસ મિનિટ તો થઈ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #394
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮૦
સમયસાર સિદ્ધિ ભાગ-૧ વ્યવહારનય બધોય એટલે આ ચાર (પ્રકારનો ) અભૂતાર્થ નામ અસત્ય હોવાથીઅસત્યનો અર્થ ગૌણ કરીને અસત્ય હોવાથી અને મુખ્ય ત્રિકાળીને મુખ્ય કરીને સત્યાર્થ હોવાથી. આહાહા ! કેમકે ત્રિકાળી જે સત્ય વસ્તુ છે પૂરણ બ્રહ્મ પ્રભુ, એનો આશ્રય કરવાથી સમ્યગ્દર્શન થાય છે. માટે તે ભૂતાર્થ વસ્તુ તે જ ત્રિકાળી છે, કે જેને આશ્રયે સમ્યક થાય, અને આ જે ભેદ છે એને આશ્રયે તો રાગ થાય. ભેદને આશ્રયે વિકલ્પ ઊઠે, તેથી તે ભેદને-રાગના ભેદને અને ગુણ ગુણીના ભેદને પણ, અસત્યાર્થ કહીં અસત્ય અર્થને પ્રગટ કરે છે એટલે ત્રિકાળી સત્યને પ્રગટ કરતું નથી, ભેદને પ્રગટ કરે છે એ અભેદમાં ભેદ નથી, તેથી તેને ગૌણ કરીને વ્યવહારનય અસત્યને પ્રગટ કરે છે.
(શ્રોતાઃ પ્રગટ કરે છે એટલે?) બતાવે છે. છે તો અસત્ય. આહા... હા ! હજી એ શબ્દ આવ્યો નથી પણ પહેલાં એ અર્થ કર્યો. હવે આવશે જુઓ. વ્યવહારનય બધોય એટલે ચાર, અભૂતાર્થ એટલે જૂઠા હોવાથી જૂઠો હોવાથી. (શ્રોતાઃ છે એને જૂઠો કેમ કહ્યો?) એ તો કીધું ને ગૌણ કરીને જૂઠો કહ્યો છે. કારણ કે દૃષ્ટિનો વિષય એને બતાવવા, અને દૃષ્ટિનો વિષય તે જ સત્ય છે અને ત્યાં જ દેષ્ટિ કાયમ રાખવા જેવી છે. એ અપેક્ષાએ ભેદની દૃષ્ટિ રાખવા જેવી નથી, છતાં એ છે એવું જ્ઞાન કરવા જેવું છે. છે એવું જ્ઞાન પણ આંહી તો ગૌણ કરીને નથી એમ કહ્યું છે. આહાહાહા ! છે કે નહીં સામે પાઠ?
આલાપ પદ્ધતિમાં બીજું કહ્યું છે ભાઈ. એ આગમ પદ્ધતિનું છે. આગમની ભાષા છે. આ અધ્યાત્મની ભાષા છે.
અહીંયા તો પ્રભુ! આત્મા પરમાત્મ સ્વરૂપે ત્રિકાળી એકરૂપ વસ્તુ છે, તેને જ અહીંયા જ્યાં સત્યાર્થ ને ભૂતાર્થ ને છતી ચીજ તેને કહેવામાં આવી છે, અને તેની પર્યાય અને તેમાં રહેલો રાગ તેને ગૌણ કરીને “ નથી' કહીને-વ્યવહારનો વિષય તે અસત્ય અર્થને પ્રગટ કરે છે. આહાહા ! કેમ કે જે ત્રિકાળી નથી, વર્તમાન છે તેનો આશ્રય કરવા જેવો નથી, માટે તેને ગૌણ કરીને, વ્યવહારને અસત્યાર્થ કહ્યો છે. આવું છે બાપુ! આહાહાહા !
(શ્રોતા: વ્યવહાર ને અસત્યાર્થ કહેશું તો સંસારજ નહીં રહે.) એ વસ્તુમાં છે નહીં અને ત્રિકાળીને મુખ્ય કરવા માટે એને સત્ય કરવા માટે-ત્રિકાળીને મુખ્ય કરીને સત્ય કરવા માટે, આને ગૌણ કરીને, અસત્ય કહીને.. નથી એમ કહ્યું છે. આહાહા ! હસમુખભાઈ આવ્યા છે, ભાઈ પણ આવ્યા છે ને જયંતીભાઈ.
આવી વાતું છે આ ઝીણી, હળવે હળવે સમજાય એવું છે હોં ધીમે ધીમે ખ્યાલ રાખે ને. આહાહા! આ તો ભગવાન, સમજનારને સમજાવે છે ને? કે એ રાગને સમજાવે છે? હેં શરીરને સમજાવે છે? ઓલો સમજનાર છે એને સમજાવે છે. આહાહા !
ભાઈ ! તું આ રીતે સમજ, એ ત્રિકાળી પ્રભુ છે. આહાહા ! તેને અમે મુખ્ય કરીને, સત્ય તે જ છે એમ તેને નિશ્ચય કહ્યો છે. અને પર્યાયમાં સભૂત એની પર્યાય હોવા છતાં, જ્ઞાન અને આત્મા એમ અણઉપચાર ભેદ પાડ્યો એમ છે તો ખરું. પણ ભેદ પાડયો માટે એને ગૌણ કરીને “જ્ઞાન તે આત્મા’ એને પણ ગૌણ કરીને, “જ્ઞાન તે આત્મા એ અસત્ અર્થને પ્રગટ કરે છે એમ કહ્યું. આહાહાહાહા !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #395
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
ગાથા
૧૧
૩૮૧
કહો ધીરૂભાઈ ? ન્યાં હતું કાંઈ ત્યાં? મંદિર બનાવો ને આ કરો ને ઢીકણું કરો ને. આહાહાહા ! ત્રણ લોકનો નાથ બાદશાહ-પૂર્ણાનંદનો નાથ બાદશાહ અંદર બિરાજે છે ને ! એ બાદશાહ છે તે જ સત્ય છે એમ કહી અને એનામાં પર્યાયનો અને રાગનો ભેદ પડે તેને ( અસત્ કહ્યો ) છે તો ખરું, પણ તેને ગૌણ કરીને, વ્યવહારનય અસત્યને પ્રગટ કરે છે એમ કહેવામાં આવ્યું છે. ‘ નથી ’ જ એને પ્રગટ કરે છે એમ નહીં. આહાહા! સમજાણું કાંઈ ?
વ્યવહા૨નયનો વિષય જ નથી તો નય શું ? નય તો વિષયી છે. અને સામો એનો વિષય હોય ત્યારે વ્યવહા૨નય હોય છે. સમજાણું કાંઈ ? નિશ્ચયનય છે આહાહા ! એ પણ વિષયી છે. એનો વિષય જો ન હોય તો વિષયી જ ક્યાં? આહાહા! નિશ્ચયનો વિષય તો ત્રિકાળી શાયકભાવ છે. આહાહા ! અને વ્યવહારનો વિષય વર્તમાન પર્યાય ને રાગ ભેદ છે, વિષય એનો છે તો નય કહેવામાં આવે છે. પણ તે વિષયને ગૌણ કરીને એ અસત્યને, ત્રિકાળીને પ્રગટ કરતો નથી ભેદને અને રાગને પ્રગટ કરે ( છે ) માટે ગૌણ કરીને અસત્ય અર્થને પ્રગટ કરે છે. એમ કહ્યું છે. આહાહાહાહા ! કહો દેવીલાલજી ! આવી વાતું છે. હજી તો આ પહેલી લીટીનો અર્થ હાલે છે આ. આહા... હા !
–
અરે ! ભગવાન અંદર પ્રભુ એ જ્ઞાનનું બિંબ, ચૈતન્ય બિંબ પ્રભુ તું છો ને ? આહાહા ! એકલા ચૈતન્યના પ્રકાશનું નૂરનું તેજ સામાન્ય અભેદરૂપે વસ્તુ તું છો એને સત્ય કહીને એને સાચું કહીને, તે જ છતો પદાર્થ છે એમ કહીને, તેનો વિષય નયનો વિષય તેને બનાવ્યો નિશ્ચયનો, અને પર્યાયમાં પર્યાય અંશ છે તે ભેદ છે અને રાગ પણ ૫૨ છે, એનામાં નથી, એનો વિષય વ્યવહારનય છે. એ વ્યવહારનય એને જાણે છે એ તો બરાબર છે પણ આંહી એને ગૌણ કરીને વ્યવહારનયનો વિષય નથી એમ કહેવામાં આવ્યું છે. આહાહા ! આવો મારગ ! દિગંબર જૈનદર્શન સિવાય સાંભળવા મળે એવું નથી બાપુ. આહાહા ! સનાતન જૈનદર્શન ત્રણલોકના નાથનું કહેલું, આહાહા ! પૂર્વાપર વિરોધ રહિત એવું એ જૈનશાસન છે. પણ એને સમજવા માટે ઘણો પ્રયત્ન જોઈએ. ઘણી નિવૃત્તિ લઈને પુરુષાર્થથી તેને સમજવું જોઈએ.
વ્યવહા૨નય બધોય એટલે ચાર (પ્રકારનો) અભૂતાર્થ હોવાથી જૂઠો હોવાથી, કહો વ્યવહારનય જૂઠો તો પર્યાય નથી ? ( નથી, તો ) તો વેદાંત થઈ ગયું આમાંથી કાઢે છે ઈ... ઓલો ! નાથુરામ પ્રેમી એમ કહેતા કે આ તો વેદાંતના ઢાળામાં ઢાળ્યું છે, કુંદકુંદાચાર્યે સમયસારને.
અરે... ત્યાં આગળ તો કીધુંકે ભગવાન અહીં આવ્યું કે પર્યાય છે, દ્રવ્યની છે, ૫૨થી જુદી છે, પોતામાં છે અને પર્યાય દ્રવ્યથી જૂદી પોતામાં છે એમ બધું સિદ્ધ કર્યું છે. ઈ વેદાંતમાં કે દિ ’ હતું ? આહાહાહા ! ઈ કહેતા ઈ, આ પર્યાયને અભૂત કીધી ને ? પર્યાય તે નથી એમ કીધું અહીં તો ! દ્રવ્ય તે છે પર્યાય નથી અસત્ય છે એટલે કે નથી. એમ કહ્યું 'તું ને ? બાપુ ! કઈ અપેક્ષાએ કહ્યું ? ( શ્રોતાઃ અપેક્ષાથી કહ્યું.) એની અપેક્ષાએ એને ગૌણ કરી એનું લક્ષ છોડાવવા, એ નથી એમ કહ્યું અને જેનું લક્ષ દેવું છે એને મુખ્ય કરીને તે જ સત્ય છે એમ દૃષ્ટિ કરાવવી છે. સમજાય છે કાંઈ ?
( શ્રોતાઃ ગૌણ છે તેને ગૌણ કરાવેલ છે ?) પણ હોય એને ગૌણ કરે ને ? નથી એને ગૌણ શું કરવું ? કાંઈ ચીજ જ નથી એને ગૌણ કરી ? ગૌણ કોને કરે ? તળેટીને ગૌણ ક૨વી ને ઉ૫૨
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #396
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ ચઢવું, પણ... તળેટી છે કે નહીં ? ગૌણ કરી નાખવી, ન્યાં ઉભા રહેવું નથી – જાવું છે ઉપર. તળેટીને ગૌણ કરીને જ્યાં જવું છે તેને મુખ્ય કરીને તે છે એમ કહ્યું. એમ વ્યવહારની તળેટી છે. એને અસત્ય કહીને ત્યાંથી ખસીને જાવું છે અંદરમાં. આહા! સમજાણું કાંઈ? માટે તે તળેટીને જેમ અસત્ કહી, પણ તળેટી છે કે નહીં ? (શ્રોતાઃ છે). તળેટી છોડીને પછી જાય છે ને આમ અંદર છે એને તળેટીને છોડીને જાય છે કે નહીં? તેમ વ્યવહારનયનો વિષય છે, એને છોડીને નિશ્ચયની દૃષ્ટિ કરે છે. આહાહાહાહા !
(શ્રોતા ) સત્તા તો છે પણ નજરમાં ગૌણ કરે છે.
(ઉત્તર) આંહી તો ગૌણ-મુખ્યથી કથન છે તે આવશે અંદર ભાવાર્થમાં, પણ એને ગૌણ કર્યું માટે અભાવ જ માની લેવો, મિથ્યાષ્ટિ છે. પર્યાય નથી? રાગ પર્યાયમાં નથી? તો તો શુદ્ધ ચૈતન્યમૂર્તિ સ્વરૂપ કેવળજ્ઞાન પરમાત્મા હોવો જોઈએ. સમજાણું કાંઈ? રાગ પર્યાયમાં નથી? તો તો પછી કેવળજ્ઞાન થઈ ગયું! આ તો સાધક જીવની વાત છે. આહાહાહાહા !
જેણે આત્મા એક સમયમાં પૂર્ણાનંદનો નાથ પ્રભુ ધ્રુવસ્વરૂપ જેને અતીન્દ્રિય સ્વાદ આવ્યા છે જેને. આહાહાહા! એ અતીન્દ્રિયનો સ્વાદ લેવા માટે અતીન્દ્રિય એકરૂપ પદાર્થ તે સાચો છે, માટે સાચાને મેળવ, સાચાને મેળવ અને આ વસ્તુ તને આશ્રય કરવા જેવી નથી તેથી તેને ગૌણ કરીને નથી તેમ કહ્યું છે. માટે ત્યાંથી ખસી જા. આહાહાહા ! સમજાણું કાંઈ?
સમજાય એટલું સમજવું બાપુ! ભગવાનના મારગની ગહનતાનો પાર નથી. આહાહા ! એની સૂક્ષ્મતા એની ગંભીરતા. ઓહોહોહો !
વ્યવહાર- નિશ્ચયની પણ ગંભીરતા બાપુ અપૂર્વ છે. આહાહા ! બારમીમાં તો કહેશે, વ્યવહારનય જાણેલો પ્રયોજનવાન છે એમ કહેશે. નથી એને જાણેલો કહેવાય ? આમાં નિશ્ચયને મુખ્ય કરી વ્યવહારને ગૌણ કરી, નથી એમ કહ્યું. વ્યવહારમાં કહેશે બારમી ગાથામાં કે તને ભાન થયું કે આત્મા અખંડ ભૂતાર્થ છે, હવે પર્યાયમાં? અપૂર્ણતા ને રાગ છે કે નહીં? છે. જો ન હોય તો વીતરાગ કેવળી થઈ જાય.
“તો જાણેલો' જાણવું તો એનો વિષય છે કે નહીં? “જાણેલો પ્રયોજનવાન છે” – વ્યવહારનય જાણેલો પ્રયોજનવાન છે. જાણવું જોઈએ, આદરણીય માટે પ્રયોજન છે એમ નહીં. આહાહાહા
વ્યવહારનય બધોય એટલે આંહી ચાર બોલ લેવા બસ અધ્યાત્મના. અભૂતાર્થ નામ અસત્ય હોવાથી વ્યવહારનય અસત્ય હોવાથી–પર્યાય ને પર્યાયના ભેદોમાં રાગાદિ તે જૂઠા હોવાથી, અવિદ્યમાન, નથી તેને અસત્યને અભૂતને નથી તેને-એવા નથી તેને અર્થને પ્રગટ કરે છે, નથી તેના ભાવને પ્રગટ કરે છે. આહાહા !
એક લીટીમાં કેટલું ભર્યું છે. આહાહા ! ઈ સંતો અને કેવળીઓ એની વ્યાખ્યા કરતા હશે ! આહાહાહાહા ! મુનિને ત્રણ કષાયનો અભાવ થઈને પ્રચૂર આનંદની ભૂમિકા જેને પ્રગટ થઈ છે. આહાહા! એ શાસ્ત્રોના અર્થો કેવા કરતા હોય. આહાહા ! સંતો, વીતરાગી મુનિ દિગંબરો એની શું વાત કહીએ બાપુ! કેમકે આતો એમનું કહેલું કથન છે. આહાહા !
એ અભૂતાર્થ હોવાથી અવિદ્યમાન નથી. વ્યવહારનય જ નથી એટલે વ્યવહારનો વિષય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #397
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૧૧
૩૮૩ જ નથી ગૌણ કરીને નથી, અસત્ય અને અભૂત એટલે નથી એવા અર્થને, નથી એવા ભાવનેનથી એવા ભાવને પ્રગટ કરે છે. આહાહા ! ઈ એક નયના વિષયની વ્યાખ્યા થઈ. લ્યો! આ થવા આવ્યો કલાક તો પાંચ મિનિટ છે છ મિનિટ. આહાહા !
ગજબ વાત પ્રભુ તારી. સર્વજ્ઞ પરમેશ્વર એનાં કથનો ધર્મનાં ને ધર્મ વિરુદ્ધનાં બેયનું કથન અલૌકિક છે. એવી વાત-પરમસત્ય કાને પડવી બાપુ! એ પણ ભાગ્યશાળી હોય એને પડે. સમજે એ તો ન્યાલ થઈ જાય. આહાહાહા !
હવે શુદ્ધનય એક જ હોવાથી, ઓલામાં બધોય હતું ને? વ્યવહારનય બધોય હતો; ઘણાં હતા એટલે ચાર બોલ. આ તો એક જ પ્રકાર છે. આહાહાહા ! બીજા શાસ્ત્રોમાં શુદ્ધની વ્યાખ્યા આવે છે–શુદ્ધનય-અશુદ્ધનય એવા ભેદો આવે છે, પણ એ બધા ભેદની અપેક્ષાએ પરસમયની મુખ્યતા બતાવવા, આ તો સ્વસમયની મુખ્યતા બતાવવા. આહાહાહા ! મહાપ્રભુ એક સમયમાં પ્રભુ શુદ્ધનય એ એક જ ભૂતાર્થ હોવાથી. છે? “શુદ્ધનય એક એવ” એમ છે સંસ્કૃત. આહાહા ! “શુદ્ધનય એક એવ ભૂતાર્થત્યાત્” “ભૂતાર્થ” “હોવાથી ' એ પાછું ન્યાંય તે ઓલું અભૂતાર્થ “હોવાથી' હતું. આહાહાહા !
પ્રભુનો મારગ ઝીણો બાપુ ભાઈ ! લોકોને હાથ આવ્યો નથી, સંપ્રદાયમાં તો આ વાત સાંભળવા મળતી નથી. આહાહા ! સ્થાનકવાસી શ્વેતાંબરમાં તો આ વાત જ નથી. દિગંબરમાં વાત છે પણ એના અર્થોને.. પોતાની કલ્પનાએ અર્થ કરીને, વ્યવહારના વિષયમાં ચાલ્યા જાય છે. આહાહા!
વ્રત અને તપ અને ભક્તિ ને પૂજા ન કરતાં કરતાં) કલ્યાણ થઈ જશે. જેને આંહી અસત્ય કીધો તેને એનાથી સત્ય મળશે એમ ચલાવે, બાપુ! નુકસાન થાય છે ભાઈ. તને વિપરીત ભાવના ફળમાં, વેદન આકરાં પડશે પ્રભુ. વિપરીતભાવ વર્તમાન છે એ પણ દુઃખરૂપ છે અને એનું ફળ પણ ભવિષ્યમાં ભાઈ તને દુઃખરૂપ છે બાપુ. આ વાત તારા તિરસ્કાર માટે નથી પ્રભુ. પણ, વિપરીત શ્રદ્ધા અને વિપરીત જ્ઞાનનું ફળ, એનું ભવિષ્યમાં પ્રભુ આકરું દુઃખછે. આહાહાહા !
જેના ફળ તરીકે નિગોદ ને નરક બાપુ સામું કોઈ જોનાર નહીં મળે, આહાહા! એ જાણીતો ન્યાં કોઈ માણસ નહીં હોય એ અજાણ્યા ક્ષેત્રમાં-અજાણ્યા શરીરમાં જાવું બાપા. આહાહા! એ મિથ્યાશ્રદ્ધાના ફળમાં એ સ્થિતિ અનંતવાર ઊભી થઈ છે. આહા... હા!
ભાઈ ! તારું સાંભળનાર કોઈ નહોતું ત્યાં હોં? તું રાડ પાડ કાપે ને દુઃખી થા. આ અમેરિકામાં સાંભળીએ છીએ ને? આમ ગાયોને ઊભી રાખે ગમાણમાં ખાવા માટે સેંકડો ગાયો એક હારે. માથેથી હથિયાર (પડે!) સંચો હોય સંચો માથું આમ પડી જાય. કસાઈખાનું છે ને અમેરીકામાં. આહાહા! ભાઈ શું હશે બાપુ રાગની એકતા અને શરીરની એકતા બુદ્ધિમાં બાપા એને પીડન એ કાપવાનું (કપાવાનું) પીડન નથી એને એકતાબુદ્ધિનું પીડન છે. એકતા બુદ્ધિનું દુઃખ છે. આહાહા! આહાહાહા !
એ “શુદ્ધનય એક જ ભૂતાર્થ હોવાથી એની વિશેષ વ્યાખ્યા આવશે. (પ્રમાણ વચન ગુરુદેવ.)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #398
--------------------------------------------------------------------------
________________
૩૮૪
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧
પ્રવચન નં. ૩૮ ગાથા - ૧૧ તા. ૧૯-૭-૭૮ બુધવાર, અષાઢ સુદ-૧૪ સં. ૨૫૦૪
અગિયાર ગાથા. વ્યવહારનય બધોય અભૂતાર્થ હોવાથી એની ઉપેક્ષા કરાવી છે. વ્યવહારનયનો વિષય છે ખરો, કેમકે રાગ એ છે ને ? અસદ્ભુત ઉપચાર-રાગ છે, તોછે તેનું જ્ઞાન થતાં એને વીતરાગતા અત્યારે નથી એવું એને જ્ઞાન થાય. અને ‘રાગને જાણનારું જ્ઞાન ’ એ સદ્ભુત ઉપચાર (છે ). એ જ્ઞાનની પોતાની હૈયાતિ સિદ્ધ કરે તો પછી આ ‘ રાગને જાણે ’ ઉપચાર એમ આવે. જ્ઞાન છે પોતાની પર્યાયમાં પોતાનું અને એ ‘જ્ઞાન તે આત્મા ’ એમ કહીને, છે પણ વર્તમાન પર્યાયની ઉપેક્ષા કરાવી છે. ગૌણ કરીને ઉપેક્ષા કરાવી, એ બધોય અભૂતાર્થ હોવાથી અસત્ય અર્થને પ્રગટ કરે છે. સીધી ભાષા તો એવી છે જાણે, પર્યાય બધી નથી એમ નહીં, પર્યાયની ઉપેક્ષા કરવા અને ત્રિકાળી ભગવાન શુદ્ધ ચૈતન્ય તેનું અવલંબન લેવા, તે પર્યાયને ‘ છે ’ છતાં ઉપેક્ષા કરીને ‘ નથી ’ એમ કહેવામાં આવ્યું છે. હવે એ તો વ્યવહાર છે એની વાતું ઘણી લાંબી છે.
હવે આંહી આવ્યું ‘શુદ્ઘનય ' એક જ ભૂતાર્થ હોવાથી, બીજાં સ્થાનમાં તો શુદ્ઘનયના ભેદ પાડયા છે શુદ્ધ-અશુદ્ધાદિ, પણ એ ખરેખર અશુદ્ઘનય પણ વ્યવહારમાં જાય છે. આંહી તો એક, શુદ્ઘનય એક જ છે એનામાં બીજો ભાગ નથી, એટલે ? શુદ્ઘનયનો વિષય જે ત્રિકાળી ભગવાન ધ્રુવ, તેની દૃષ્ટિ માટે શુદ્ઘનય એક જ છે. અરે ! આવી વાતું હવે આ. સમજાણું કાંઈ ? વસ્તુ જે છે ધ્રુવ એક સમયમાં, તેને એક ન્યાયે તો આંઠી નય કીધી છે શુદ્ધ, છતાં... શુદ્ઘનય એનો વિષય ક૨ના૨ છે, ત્રિકાળી ધ્રુવનો ઈ એક જ શુદ્ઘનય છે, ઈ શુદ્ધનય એટલે જ્ઞાનનો અંશ, એ ત્રિકાળીને વિષય કરે છે. તેથી શુદ્ઘનય એક જ ભૂતાર્થ (છે ) કેમ ? પ્રયોજન તો દ્રવ્યને દૃષ્ટિમાં લેવું–એનો સ્વીકાર કરવો એ પ્રયોજન છે. સમજાણું કાંઈ ?
એ પર્યાય-જ્ઞાનનો અંશ તે આત્મા એની પણ ઉપેક્ષા કરાવી(છે). જ્ઞાનનો અંશ જે રાગને જાણે એને રાગના ઉપચારની પણ ઉપેક્ષા કરાવી છે. આહાહા ! અને રાગ છે, એમ એનાં બે પ્રકાર છે, એક રાગ છે એ સાધન છે અને સાધ્ય છે કે જે અવ્યક્ત રાગ છે–જો બુદ્ધિપૂર્વક રાગ છે તો અબુદ્ધિપૂર્વક ( પણ ) રાગ છે, એની પણ અહીંયા ઉપેક્ષા કરાવી હવે. આહા ! એ મારી ચીજની દૃષ્ટિના વિષયમાં એ વસ્તુ નથી. ‘ જ્ઞાન તે આત્મા ’ એ પણ મારા દૃષ્ટિના વિષયમાં નથી. આહાહા ! ઝીણો બહુ મા૨ગ !
શુદ્ઘનય એક જ શબ્દ છે. જોયું ? ‘ એક જ ’ એ બીજે ઠેકાણે આચાર્યો શુદ્ઘનયના ભેદ પાડે. આમાં ટીકામાં ને અર્થમાંય આવશે. અશુદ્ધનય પણ પછી અશુદ્ધનયને પર્યાયનય કહીને વ્યવહા૨નય કહેવો એમ કહ્યું છે. આહાહા ! એટલે શું ? ત્રિકાળી વસ્તુનો સ્વીકાર કરાવવામાં, પર્યાય અને પર્યાયના ભેદોની ઉપેક્ષા કર્યા વિના-તેનું લક્ષ છોડયા વિના, ત્રિકાળી જ્ઞાયકભાવની દૃષ્ટિ ન થાય અને પ્રયોજન તો શાયકભાવને અનુભવમાં લેવો એ સમ્યગ્દર્શન છે. આહાહા ! ત્રિકાળ જ્ઞાયક ચૈતન્ય સત્ મહાપ્રભુ, સર્વોત્કૃષ્ટ ૫૨મ પારિણામિક શુદ્ધપારિણામિક ૫૨મભાવ, શુદ્ધ સહજ સ્વભાવ ૫૨મ ભાવ, શુદ્ધ સહજ ૫૨મભાવ ત્રિકાળ, એનો આશ્રય લેતાં સમ્યગ્દર્શન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #399
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા
૧૧
૩૮૫
થાય. ધર્મની પહેલી સીઢી ત્યાંથી શરૂ થાય છે માટે તેને શુદ્ઘનય એક જ છે. સમજાણું કાંઈ ? આહાહા ! આવો મારગ.
‘ શુદ્ધનય એક જ ભૂતાર્થ ’ શુદ્ધનય એક જ સાચી એમ. ભૂતાર્થ એટલે સાચી. ‘ હોવાથી ’ પાછું એ પણ‘ હોવાથી ’ શુદ્ધનય એક જ સાચી હોવાથી, સાચાં એટલે છે ‘વિધમાન-સત્ય-ભૂત અર્થને પ્રગટ કરે છે. ’ શુદ્ધનય એટલે કે જે જ્ઞાનનો અંશ ભાગ તે શુદ્ધનય એક જ છે. કેમકે એ શુદ્ધનય ત્રિકાળી ભૂતાર્થ વસ્તુ છે સત્ય છે, એકરૂપ છે એ સત્યને વિધમાન છે ધ્રુવ, ભૂત અર્થ એટલે છતો પદાર્થ છે તેને પ્રગટ કરે છે. આરેરે ! ફરીને....
( શ્રોતાઃ શુદ્ધનય પર્યાયને કીધી છે ને મહારાજ ? ) પર્યાય છે પણ પર્યાયનું લક્ષ છોડાવીને, પર્યાયની દૃષ્ટિ દ્રવ્ય ઉપ૨ જાય છે એ એનું નામ શુદ્ઘનય. તે વિના સમ્યગ્દર્શન થાય નહીં એમ કહે છે. પૂરણ પૂરણ વસ્તુ છે એમાં એનું જ્ઞાન અને પ્રતીત થયા વિના-પૂર્ણ છે એવો સ્વીકા૨ આવે નહીં ત્યાં સુધી પૂર્ણ છે એવું એને ક્યાં છે ? શું કહ્યું ? પૂરણ પ્રભુ છે એકસમયની પર્યાય સિવાય, આહાહાહા ! અનંત ગુણોનું પ્રભુ એકરૂપ એવી પૂરણચીજ છે, એ ચીજનો આશ્રય લીધા વિના સમ્યગ્દર્શન થાય નહીં. એટલે કે પૂરણ છે –એ છે તો છે પણ જેની દૃષ્ટિમાં પૂરણ છે એમ ન આવે, ત્યાં સુધી એને તો પૂરણ છે નહીં. સમજાણું કાંઈ ? હૈં?
આ પ્રશ્ન થયો હતો, નહીં ? વીરજીભાઈના દિકરાએ પ્રશ્ન કર્યો 'તો. ત્રિભોવનભાઈએ. એમ કે આપ આત્માને કા૨ણ ૫૨માત્મા કહો છો તો કારણ હોય તો તો કાર્ય આવવું જોઈએ. તો કા૨ણ ૫૨માત્મા તો બધાની પાસે છે, તો કાર્ય કેમ આવતું નથી ? એ પ્રશ્ન કર્યો 'તો. વી૨જીભાઈના ત્રિભોવનભાઈએ, શું કહ્યું ? આ આત્મા છે ને ત્રિકાળી તેને ‘ કા૨ણ ૫૨માત્મા કહે છે અને તેમાંથી કેવળજ્ઞાનાદિ થાય એને ‘કાર્ય ૫૨માત્મા ’ કહે છે. પર્યાયની પૂર્ણતાને કાર્ય૫૨માત્મા કહે છે અને વસ્તુની પૂર્ણતાને કા૨ણપ૨માત્મા કહે છે. ત્યારે જો કા૨ણપ૨માત્મા છે, તો કા૨ણ છે તો તો કાર્ય આવવું જોઈએ ? એમ પ્રશ્ન થયો ' તો.
ન
પણ કોને કીધું ? કા૨ણપ૨માત્મા છે પણ જે માને એને છે કે ન માને એને છે? જેની દૃષ્ટિમાં તે આવ્યો–કે આ છે તો તેને કા૨ણ પરમાત્મા થયો. દૃષ્ટિએ... ‘ એ છે’ એમ જેણે સ્વીકાર્યું એ દૃષ્ટિમાં... ‘ આ છે ’ એવું સ્વીકાર્યું ત્યારે કા૨ણપ૨માત્મા ‘ છે ’ એવું એની પ્રતીતમાં આવ્યું અને એ પ્રતીતમાં આવ્યું એટલે એને સમ્યગ્દર્શનરૂપી કાર્ય થયું. આવી વાત છે.
ફરીને, એમ કે કા૨ણ ૫રમાત્મા તમે કહો, ‘ કા૨ણપ૨માત્મા ’ કહો ‘ કા૨ણ જીવ ’ કહો ધ્રુવ કહો, સામાન્ય કહો, એકરૂપ કહો, તો એવો જે કા૨ણ પ્રભુ છે તો... એનું કારણ કહો તો તો કાર્ય આવવું જોઈએ. વાત સાચી છે કીધું. પણ કોને ? જે કા૨ણ પ્રભુ છે ત્રિકાળી ! એનો સ્વીકાર જેને થયો દૃષ્ટિમાં.... એને ઈ કારણ૫રમાત્મા છે. પણ એની દૃષ્ટિમાં આવ્યો નથી અને દૃષ્ટિમાં પર્યાય ને રાગનો સ્વીકાર છે. આ પૂર્ણ છે એનો તો સ્વીકાર છે નહીં તો એને તો કા૨ણ ૫૨માત્મા છે નહીં. સમજાણું કાંઈ ? આ ગાથા ઝીણી છે ભાઈ ! આ તો જૈન દર્શનનો પ્રાણ છે આ ગાથા. આમાં તો જેટલું નાખે એટલું નીકળે એવું છે, પાર નથી. આહાહા !
શું કહ્યું ? કે એક સમયમાં, આત્મા ધ્રુવ પણ છે અને તે જ સમયમાં એની એક સમયની પર્યાય પણ છે. બે છે ને ! પર્યાય પણ એનામાં છે ને ? પર્યાયમાં પર્યાય હો બે છે. હવે ઈ બેમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #400
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ જેનો સ્વીકાર પર્યાયનો છે કારણ કે એની દૃષ્ટિ એના ઉપર છે પર્યાય છે એનો સ્વીકાર થયો, અને કાં પર્યાયથી આઘો-લાંબો ગ્યો તો રાગ છે, શરીર છે એમ એને સ્વીકાર થયો, પણ એને ત્રિકાળી છે એનો સ્વીકાર ન થયો, છે વસ્તુ છતાં સ્વીકાર ન થયો. સમજાણું કાંઈ?
અહીંયાં તો ત્રિકાળી છે જ્ઞાયકભાવ, ધ્રુવ સ્વભાવ એનો જેને વર્તમાન પર્યાયમાંજ્ઞાનમાં જણાણું. ભલે ઈ વસ્તુ પર્યાયમાં આવી નહીં, પણ પર્યાયમાં ઈ છે તેમ જણાણું એને કારણપરમાત્મા છે, અને જેવો કારણપરમાત્મા છે તેવો સ્વીકાર થયો તેને સમ્યગ્દર્શનનું કાર્ય થયા વિના રહે નહીં. સમજાણું કાંઈ ? આવી વાતું, હવે ક્યાં ?
એથી શુદ્ધનય એક જ ભૂતાર્થ છે. આહાહા ! કોને? જે વર્તમાન પર્યાય અને રાગ એની ઉપેક્ષા કરી નાખીને એટલે તેને ગૌણ કરીને એટલે કે ઈ છે છતાં તેનો આશ્રય છોડીને, આ ત્રિકાળ જે જ્ઞાયક ભાવ છે એ છે તેનો આશ્રય લઈને તેનો સ્વીકાર થયો, તો એ ભૂતાર્થ છે એવી દષ્ટિ થઈ જ્ઞાનમાં જણાણું એને એ ભૂતાર્થ છે. આહા! આવી વાત છે. ઝીણી વાતું બાપુ! જૈન દર્શન અત્યારે તો સ્થૂળ કરી નાખ્યું છે! આહાહા!
બેય છે. પર્યાય છે પર્યાયમાં રાગેય છે અને દ્રવ્યેય છે. છે? હવે રાગ છે, પર્યાય છે એટલી જેની દૃષ્ટિ ત્યાં છે એને માટે તો એટલું છે. એને માટે ત્રિકાળી છે એ તો આવ્યું નહીં. જેને વર્તમાન પર્યાય ઉપર દૃષ્ટિ છે તેને ઈ પર્યાય છે એવું શ્રદ્ધામાં આવ્યું, તો તો એ પર્યાયષ્ટિ અને આગળ જાય પર્યાયની દૃષ્ટિવાળો તો રાગ છે એમ માને, આ શરીર છે એમ માને. એ એની દૃષ્ટિ તો લંબાઈને આમ ( રાગ-શરીર) ઉપર જાય છે. તો એટલું માન્યું એ તો બરાબર એટલે કે મિથ્યાત્વ છે. એટલું માન્યું એ એને માટે બરાબર છે, પણ એ મિથ્યાત્વ છે. આહાહા !
પણ, ત્રિકાળીવસ્તુ છે. આહાહાહા ! એક સમયમાં પૂર્ણાનંદનો નાથ પ્રભુ ઈ છે” છતાં પર્યાયબુદ્ધિવાળાને એ નથી. સમજાણું કાંઈ? આહા! એમ જેને રાગની રુચિ છે આ, આ પોકાર ઈ કરે છે ને કે વ્રત ને તપ ને ભક્તિ કરતાં-કરતાં વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય (પ્રગટે.) એટલે રાગનો સ્વીકાર છે એને ! એને હિસાબે વ્યવહારનયનો વિષય છે ભલે એને નય' નથી પણ બીજી અપેક્ષાએ તેને વ્યવહારનયનો વિષય છે. “નયવાળા' એને જાણે. સમજાણું કાંઈ?
પણ એને ત્રિકાળી વસ્તુ છે મહાપ્રભુ. જેમાં આખું સત્ત્વ ભર્યું છે પૂરણ પરમાત્મસ્વરૂપ છે. જેનાં ગુણના માપ નહીં એટલા તો ગુણો, છે એ બધા ગુણોનું એકરૂપ જે છે. આહાહા ! એ જ સત્ય છે. કેને? કે જેણે પર્યાય અને રાગની ઉપેક્ષા કરી અને ત્રિકાળ ઉપર જેણે દૃષ્ટિ મૂકી, એને માટે તે ભૂતાર્થ સત્ છે. અને તેથી ભૂતાર્થ-સત્ છે એવી દષ્ટિ થઈ તેથી દૃષ્ટિ પણ એની સાચી છે. સમજાણું કાંઈ? કહો, છોટાભાઈ !
“જે છે બેય છે. પર્યાયેય છે, રાગે ય છે અને ત્રિકાળી ય છે. હવે એ બે છે એ માંયલો, જેને ત્રિકાળી વસ્તુની દૃષ્ટિ નથી, એને વર્તમાન પર્યાય ને રાગ છે તેની દૃષ્ટિમાં, એને માટે તો બરાબર છે એ તો મિથ્યાત્વ છે. આહાહા! કારણકે એની દૃષ્ટિ ભૂતાર્થ ઉપર ગઈ નથી. ત્રિકાળી વસ્તુ છે એ ઉપર એની દૃષ્ટિ નથી ગઈ. આહા...!
હવે જેણે ત્રિકાળી વસ્તુ છે એક જ વસ્તુ, શુદ્ધનય એક જ છે. અને એનો વિષય એકરૂપ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #401
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
ગાથા
૧૧
૩૮૭
જ ૫રમાર્થ છે. આહાહા ! એ શુદ્ઘનય એક જ સાચી હોવાથી એક જ સાચી હોવાથી, એ સત્ય નામ વિદ્યમાન-આ છે એને અને સત્ છે અને, છતો પદાર્થ છે તેને એ પ્રગટ કરે છે. એટલે શુદ્ધનય છતી ચીજ છે તેનો વિષય કરીને તે ‘ છે’ તેમ તેને પ્રગટ કરે છે. ‘છે’ એમ એની દશામાં પ્રગટ થાય છે. આહાહાહા ! માળે આવું ઝીણું છે.
અને એ અર્થ લીધો છે ‘ પંચાધ્યાયી ’ માં કે ભૈ આ શુદ્ઘનય છે એક જ કહે છે. અને એનાં બે ભેદ પાડે તો સર્વજ્ઞની આજ્ઞા બહાર મિથ્યાર્દષ્ટિ છે. એવું પંચાધ્યાયીમાં છે. શું કહ્યું ? પંચાધ્યાયીમાં એમ છે કે ભગવાનની આજ્ઞા એક જ છે કે શુદ્ધનય તે એક જ નય છે એ શુદ્ઘનયના એકના બે ભાગ પાડે-કે અશુદ્ધ છે ને અશુદ્ધ ઉપચારિક છે ને અશુદ્ધ અણઉપચાર છે, વ્યવહાર એવા ભેદ પાડે અશુદ્ધના, શુદ્ધમાંથી તો સર્વજ્ઞની આજ્ઞા બહાર મિથ્યાર્દષ્ટિ છે. પંચાધ્યાયીમાં એમ કીધું છે. તો પછી... આમ મકખનલાલજીએ અર્થ કર્યો છે ત્યાં તો... બીજે તો બધે ગોટો વાળ્યો છે ઘણે ઠેકાણે, ન્યાં અર્થ કર્યો છે કે ભાઈ આ અહીં કહે છે ઈ સ્વસમયમાં આશ્રય લેવા માટે ઈ સ્વસમયની અપેક્ષાએ એક નય કીધી છે. સ્વસમય એટલે આત્મા ત્રિકાળી. સમજાણું કાંઈ ? એણે લખ્યું છે નીચે મકખનલાલજીએ, પંચાધ્યાયીનો પહેલો અર્થ મકખનલાલજીએ જ કર્યો. પછી બીજો દેવકીનંદનજીએ અને ત્રીજો ફૂલચંદજીએ પંચાધ્યાયીના ત્રણ અર્થ છે. ત્રણેય પુસ્તક છે અહીંયાં. આ વાત ફૂલચંદજીના પુસ્તકમાં છે.
આંહી શું કહેવું છે ? આહા ! પ્રભુ એક સમયમાં પર્યાય પણ છે, રાગેય છે અને એ ધ્રુવ એકરૂપ વસ્તુ પણ છે. હવે જ્યારે એકરૂપ વસ્તુ છે એનો સ્વીકા૨ ક૨વો હોય તો એણે પર્યાય અને રાગને જાણવાની નય છે તેની ઉપેક્ષા કરવી પડશે. તેને હેય કરીને એક ત્રિકાળી વસ્તુ છે તે ઉપાદેય કરવી પડશે. સમજાણું કાંઈ ?
શુદ્ઘનય ગંભીર છે બાપુ ! આ ગાથા તો એવી ગાથા છે. આહાહા !
અસ્તિ તો બેયની છે-પર્યાયની પણ અસ્તિ છે, રાગની પણ અસ્તિ છે ને ધ્રુવની પણ અસ્તિ છે. અસ્તિ એટલે છે, વિદ્યમાન છે બેય, પણ એક વિધમાન છે તેને અવિધમાન કરી એટલે લક્ષ છોડાવવા માટે, તે નથી એમ કહી અને વિધમાન એક ત્રિકાળી વસ્તુ છે તેની દૃષ્ટિ કરાવવા એ સત્ય અને ભૂતાર્થ તે એક જ છે. આહાહાહા ! કહો, હીરાભાઈ ! આવું ઝીણું છે. અમારે આવ્યા છેને હસુભાઈને ઈ આવ્યા છે. ઝીણું, ગાથા છે ને. આહાહાહા !
પ્રભુ તું કેવડો ક્યાં છો આખો ? ત્યાં તેની દૃષ્ટિ લઈ જવા, ત્યાં તેની દૃષ્ટિનો વિષય બનાવવા, ઈ પર્યાય ને રાગ હોવા છતાં ઈ દૃષ્ટિનો વિષય નથી, ઈ ગુણભેદ કરવો એ પણ દૃષ્ટિનો વિષય નથી. તો પછી પર્યાય અને રાગ એ તો દૃષ્ટિનો વિષય છે જ નહીં. આહાહા ! એ જાણવા લાયક એક છે પણ આદરવાલાયક માટે તો આ એક જ ત્રિકાળી વસ્તુ એ જ શુદ્ધ ને એ જ સત્ય છે. આહાહા ! સમજાણું કાંઈ ?
આ બીજી લીટીનો અર્થ હાલે છે આ. આહાહા ! ગહન છે પ્રભુ ! આહાહા ! આત્મા, શરીર પ્રમાણે અસંખ્ય પ્રદેશી એમાં અનંત... અનંત... અનંત... અનંત... અનંતના અનંતને અનંતપણે ગુણો અને એને પાછી જે રાશિ આવે એવા એને અનંતપણે ગુણો, એની રાશિ આવે એને અનંતપણે ગુણો, એ અનંત ગુણતાં–ગુણતાં એ અનંત અનંત ચાલ્યા જાય અંદ૨ તો પણ તે ગુણની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
=
Page #402
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check h±tp://www.AtmaDharma.com for updates
३८८
સમયસાર સિદ્ધિ ભાગ-૧ હદ, તે સંખ્યામાં આવતી નથી. આહાહા ! એવો ૫૨માત્મ સ્વભાવ એવો દ્રવ્ય સ્વભાવ. આહાહા ! એ તો સર્વજ્ઞ સિવાય ક્યાંય છે નહીં. સમજાણું કાંઈ ? આહા !
શ્વેતાંબ૨માંય પાછું એમ કહે છે એક સમયે કેવળજ્ઞાન અને બીજા સમયે કેવળદર્શન, પણ ઈ વાત કેટલી વાત ફેર ! આંહી તો પરિપૂર્ણ ચીજ છે તેનું પરિપૂર્ણ જ્ઞાન ને દર્શન એક સમયમાં જ બેય હોય છે. સમજાણું કાંઈ ? ઈ તો પૂર્ણ પર્યાયની વાત કરી. પણ ઈ પૂરણ પર્યાય જેમાંથી નીકળે છે ઈ પૂરણ વસ્તુ છે. આહાહાહા ! એ પૂરણ વસ્તુ જ્ઞાનથી ને પૂરણ વસ્તુ દર્શનથી એમ અનંતગુણથી પૂરી પૂરણ વસ્તુ છે, તેને અહીં સત્ય કહી અને વિદ્યમાન કહી, હૈયાતિવાળી તે જ ચીજ છે એમ કહી અને તેને સત્ય અને ભૂતાર્થ કહેવામાં આવે છે. આહાહા !
6
'
છે? પહેલામાં એમ હતું કે અવિધમાન, અસત્ય ને અભૂત અર્થને પ્રગટ કરે છે, બીજામાં વિધમાન, સત્ય ને ભૂત અર્થને પ્રગટ કરે છે–બે સિદ્ધાંત આવી ગયા, ગાથાના ન્યાય. આ વાત દૃષ્ટાંતથી બતાવીએ છીએ ’–હવે કહે છે કે એકદમ ન સમજાય તને, તો અમે દૃષ્ટાંત દઈને સમજાવીએ છીએ. ‘ જેમ પ્રબળ કાદવના મળવાથી ' – વિશેષણ આંહી છે એકલો કાદવ મળવાથી નહીં. ( પરંતુ ) ‘ પ્રબળ ’ કાદવના મળવાથી. પાણીમાં કાદવ છે ને પંક ! પ્રબળ કાદવ મળવાથી જેનો સહજ એક નિર્મળભાવ/પાણીનો-જળ (નો ) સહજ-સ્વાભાવિક એક નિર્મળભાવ છે. એમાં મલિનભાવ એ એનો સ્વભાવ છે જ નહીં. આહાહા ! એ પાણીનો સહજ એક નિર્મળભાવ તિરોભૂત થઈ ગયો છે. આહાહા ! એટલે કે મલિનતાની પર્યાયને જોતાં એ દેખાતું નથી એટલે એને ઢંકાઈ ગયો છે. નિર્મળ જળ તો છે. પણ મલિનતાને દેખનારને તે નિર્મળ જળ ઢંકાઈ ગયું છે. એટલે નિર્મળ જળ દૂર થઈ ગયું છે. આહાહાહા ! છે ? તિરોભૂત ( અર્થાત્ ) દૂર થઈ ગયું છે, એટલે કે જે મલિનને દેખે છે કાદવને એને નિર્મળ જળ છે તો ખરું પણ એ એને જોતો નથી. આહાહા ! એથી એને નિર્મળ જળનું સ્વરૂપ તિરોભાવ ઢંકાઈ ગયું, દૂર થઈ ગયું એની દૃષ્ટિમાં એ આવ્યું નહીં. મલિન જ દેખાણું પણ નિર્મળજળ છે છતાં દેખાતું નથી. આહાહાહાહા!
‘એ એવા જળનો અનુભવ કરનારા ’ નિર્મળ જળ જ્યાં ઢંકાઈ ગયું છે. આહાહાહા ! મલિનને જોના૨ને કાદવથી મળેલા જળને મળેલા, કાદવથી મળેલા જોના૨ને નિર્મળજળ છે એ દૃષ્ટિમાં આવતું નથી એટલે ઢંકાઈ ગયું છે એને તો આચ્છાદન થઈ ગયું છે. આહાહા !
હજી તો આ દૃષ્ટાંત છે હોં ! પછી એનો સિદ્ધાંત ઊત૨શે બાપુ. મારગ એવા ઝીણાં છે ભાઈ ! આહાહા ! એણે જ્ઞાનને કેળવવું પડે, જ્ઞાનને અંદર કસરત કરવી પડે, હૈં ? આહાહા ! કે જે જળ દૃષ્ટાંતમાં હજી પહેલું, જળ છે તો નિર્મળ પણ કાદવના મળવાથી તે વર્તમાન પર્યાયમાં મલિન દેખાય છે એને ઓલું જળ નિર્મળ છે તે ઢંકાઈ ગયું છે. એની નજરમાં આવ્યું નહિ એટલે એણે ‘નથી ’ એને ઢંકાઈ ગયું છે. આહાહા !
કુકડા ( ગામ ) છે ને ત્યાં મૂળી પાસે, કુકડા ગામ છે. ત્યાં અમે ગયા હતા બરોબર તે જેઠ મહિનાનો વખત હતો રાજકોટ જવું ' તું. રતનચંદજી ત્યાં આવ્યા હતા ત્યાં, શતાવધાની ત્યાં પાણી મેલું જ તે ત્યાં કૂવો ન મળે. હમણાં એક દરબાર ગયા 'તાને ઇસ્પીતાલ, ચંદુભાઈના બાપ સાટુ, ત્યાં એ કુકડાના ગરાસિયા હતા એ આવ્યા' તા પગે લાગવા બિચારા- અમે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #403
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૧
૩૮૯ કુકડાના છીએ અને અમારે ત્યાં જૈનની વસ્તી નથી, પણ અપાસરો રાખ્યો છે સાધુ આવે તોઅમે ગયા તે દિ' અપાસરો નહોતો, ચોરે ઊતર્યા 'તા અમે. એ કોઈ ગરાસીયા છે તે આવ્યા 'તા. એને કોઈ હશે શહેરમાં. પાણી અમને મળ્યું, મેલું જ તે ત. કારણકે આંહી એમ કે તળાવનું પાણી જ છે મેલું આંહી બીજું સાધન નથી, કૂવો નથી, જળનિર્મળ નદી ચાલતી નથી, ઈ કાંઈ છે નહીં. આને મહારાજ ઠારજો ધરે, – ઠારજો એટલે શું સમજ્યાં? મેલ જરી નિકાળીને ઠરે, મેલ હેઠે બેસી જાય એમ. આહા... હા !
પણ, ઓલું મેલને જ જે દેખે છે, એ તો જળ અંદર ચોખ્યું છે એ તો જોઈ શકતા નથી. હૈ? જોઈ શકે તો ઠારવા માટે ( પ્રયત્નો કરે. એમ. જળનો એક નિર્મળભાવ તિરોભૂત થઈ ગયો છે, એવા જળનો અનુભવ કરનારા પુરુષો-જળ અને કાદવનો વિવેક નહિ કરનારા, પાણી ને કાદવની જુદાઈને નહિ જાણનારા, જોયું? મેલું પાણી એ કાદવ છે ને જળ નિર્મળ છે, બે ને જુદા નહીં પાડનારા, આહા... હા! બેનો વિવેક નહિ કરનારા ઘણાં તો, બધાં છે એમ નથી લીધું, બધાં જ મેલું અનુભવે છે એમ નથી લીધું. ઘણાં તો, આહાહા! તેને એટલે પાણીને મલિન જ અનુભવે છે. મેલું જ તે પાણી એમ મેલું જ અનુભવે છે. ઘણાં!
પણ કેટલાક પોતાના હાથથી નાખેલાં, હવે આવી વાત જુઓ ન્યાંય કેટલાક! ન્યાંય બધાય નહીં, હેં? કેટલાક માણસો પાણી મેલું હોવા છતાં કેટલાક માણસો “પોતાના હાથથી નાખેલા.” વળી ઈ શું કહ્યું? એ નોકરને હુકમ કર્યો નથી કે આમાં આ નાખ અને આને જુદું પાડ, પોતે જાતે જુદું પાડે છે. મેલ અને પાણીને પોતે જાતે કરીને મેલને જુદું પાડે છે. પોતાના હાથથી નાખેલા શું? કાકફળ નિર્મળી ઔષધિ, એક ઔષધિ થાય છે નિર્મલી (જે) ગાંધીની દુકાને મળે તે જેવી પાણીમાં નાખે કે મેલ જુદો થઈ જાય અને પાણી જુદું થઈ જાય, ઔષધિ આવે છે નિર્મળી ઔષધિ, લખ્યું છે ને આમાં નિર્મળી ઔષધી, ઈ પોતાના હાથથી નાખી છે. નોકરને કહ્યું નથી કે આમાં નાખ એમ, એટલે કે એમાં જેટલી જોઈએ તેટલી પાણીના પ્રમાણમાં જે જોઈએ એટલી પોતે જાતે જ નાખી છે નિર્મળી ઔષધિ.
ઈ પોતાના હાથથી નાંખેલા, વળી આંહી કોઈ તકરાર ત્યે કે હાથ તો આત્માનો નથી ને તમે કહો છો કે પોતાના હાથથી નાખેલાં, અરે ભાઈ ! અહીં તો દૃષ્ટાંત છે. આ હાથ આત્માનો નથી, પોતાના હાથથી નાખેલાં એ તો દેષ્ટાંતથી સમજાવવું છે કે આ હાથ છે એટલે પોતાના હાથથી નાખે છે એમ. નાખી શકે છે કે હાથ તેનો છે એ અત્યારે આંહી સિદ્ધ કરવું નથી. આહાહા!
પોતાના હાથથી નાખેલા નાખ્યું, મેલા પાણીમાં કતકફળ નાંખ્યું ને પડવામાત્રથી એમ, એ આમ અંદર પડયું જ્યાં, પડવા માત્રથી ઊપજેલો, આહાહા! જોયું? તત્કાળ મેલ અને જળ નિર્મળ જુદું પડી ગયું. આહાહાહા ! જળ-કાદવના વિવેકપણાથી પાણી ને કાદવની જુદાઈપણાથી પોતાના પુરુષાર્થ દ્વારા. આહાહા ! છે ને? ઈ જાતનો પુરુષાર્થ કર્યો, આવિર્ભત કરવામાં આવેલું નિર્મળ પાણી છે તે પ્રગટ કરવામાં આવ્યું છે તો હતું (નિર્મળ જ) પણ મલિનને લઈને ઢંકાયેલું હતું, એની મલિનની દૃષ્ટિવાળાને, એણે અહીંયા નિર્મળ પ્રગટ કર્યું. નિર્મળ છે' એવું પ્રગટ કર્યું છે? આવિર્ભત એટલે પ્રગટ કર્યું. ઓલામાં તિરોભાવ એટલે ઢંકાઈ ગયું. મલિનના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #404
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
૩૯૦
સમયસાર સિદ્ધિ ભાગ-૧ દેખનારને નિર્મળજળ ઢંકાઈ ગયેલું છે, પણ આંહી મલિનતા અને જળને ભિન્ન પાડનારી ઔષધિ નાખવાથી, પોતાના હાથથી-પુરુષાર્થથી આવિર્ભાવ ક૨વામાં આવેલા ‘સહજ એક નિર્મળ ભાવપણાને લીધે ’–પાણીનો સ્વભાવ, ઈ તો સ્વભાવ જ એનો છે કહે છે. સ્વભાવ સહજ એક નિર્મળભાવપણાને લીધે જળને નિર્મળ જ અનુભવે છે. પાણીને તો ‘નિર્મળ જ અનુભવે છે. ઓલા મલિન અનુભવે છે, ભેદ નહિ પાડનારા મલિનને જ દેખનારા, અંદર જળ નિર્મળ છે ઈ એને ખ્યાલ નથી. આહાહાહા !
આ.... દાખલો પણ કેવો આપ્યો છે જુઓ, એ તો દેષ્ટાંત થયો.
‘એવી રીતે–જળ અને કાદવના દૃષ્ટાંતે, હવે સિદ્ધાંત સિદ્ધ કરવો છે આત્મામાં ‘એવી રીતે પ્રબળ કર્મના મળવાથી ' જોયું ? રાગની તીવ્રતા હોય છે-કર્મનો ઉદય ઘણો હોય છે અને વિકા૨ ૫ણ પોતે ઘણો કરતો હોય છે પર્યાયમાં ‘પ્રબળ કર્મના મળવાથી ' –આહાહા ! ૫દ્રવ્ય લીધું છે પણ ૫૨દ્રવ્યના નિમિત્તથી થતો વિકારી ભાવ, આહા ! એના મળવાથી જેનો સહજ એક શાયકભાવ ભગવાન આત્મા સ્વાભાવિક એક શુદ્ધ જ્ઞાયકભાવ કા૨ણપ૨માત્માનું સ્વરૂપ જે એક નિર્મળ જ્ઞાયકભાવ ‘તિરોભૂત થઈ ગયો છે' કોને ? જે રાગ અને દ્વેષને, મલિન પર્યાયના દેખનારને એ જે જ્ઞાયકભાવ છે, છે તો છે પણ એને તિરોભૂત થઈ ગયો છે–ઢંકાંઈ ગયો છે, છે તો શાયક જ્ઞાયક જ હોં ! આહાહા !
જ્ઞાયકભાવ છે ઈ તો કોઈ દિ ’ મલિન થતો નથી, ઈ તો પર્યાયમાં મલિનતા છે. પર્યાય (મેલી છે) જ્ઞાયકભાવ તો એવો ને એવો પડયો જ છે અંદર, સુંદર શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ. આહાહા ! એવા નિર્મળ, છે ? જેનો એક શાયકભાવ તિરોભૂત થઈ ગયો છે. શું કીધું ? જે રાગ ને દ્વેષ ને કર્મના સંબંધવાળા મલિનને દેખે છે જીવને, એને તો જ્ઞાયકભાવ છે તો ખરો પણ એને ઢંકાંઈ ગયો છે. તે શાયકભાવ, શાયકભાવ ઢંકાતો નથી, જ્ઞાયકભાવ પ્રગટ થતો નથી ! જ્ઞાયકભાવ તો ત્રિકાળ છે.
પણ મલિનતા દેખનારને જ્ઞાયકભાવ છે છતો... છતાં તેને (જ્ઞાયકભાવ ) ઢંકાઈ ગયો છે. શું કહ્યું ? સમજાણું કાંઈ ? આહાહા! જેમ પાણી નિર્મળ છે અને મલિનતા તો એની પર્યાયમાં છે. એમ ભગવાન આત્મા શાયકભાવ તો નિર્મળ જ છે ત્રિકાળ, પણ રાગ અને દ્વેષ ને પુણ્ય-પાપના મેલની પર્યાયને જોનારને, એને જ જે જુએ છે–નજરું જેમાં ત્યાં પડી છે. પર્યાય ઉ૫૨ અને રાગ ઉપર અને વિકા૨ ઉપ૨ એની નજરું ત્યાં છે એને શાયકભાવ છતો પડયો છે પણ એને માટે ઢંકાઈ ગયો છે. સમજાણું કાંઈ ? આહાહા !
આવી વાત આ તો અમૃતનાં ઝરણાં છે. અમૃતના મંત્રો છે આ તો, આહા ! જેમ સર્પને ઊતા૨વાના મંત્રો હોય છે ને ? વીંછીના (ઝેરને ) ઊતારવાના મંત્રો હોય છે એમ આ તો મંત્રો છે. આહા... હા !
‘ એવા ’, શું કીધું ? ‘ એવી રીતે પ્રબળ કર્મના મળવાથી ’ –એટલે વિકારી પરિણામની તીવ્રતાના કારણે, પર્યાયમાં હોં ‘ જેનો સહજ એક જ્ઞાયકભાવ ’–સ્વાભાવિક એક જ્ઞાયકભાવ, રાગ અને દ્વેષને જોનારને, એનાં અસ્તિત્વને જોનારને, શાયકનું અસ્તિત્વ તે ઢંકાંઈ ગયું છે, છે છતાં તે જોતો નથી એટલે ઢંકાઈ ગયું છે. આહાહાહા !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #405
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧
૩૯૧ આવો ઉપદેશ લ્યો! પછી માણસ કહે કે સોનગઢવાળા તો એક નિશ્ચયની જ વાત કરે છે પણ વ્યવહારથીય થાય, (એવું કહેતા નથી) બાબુલાલજીને કીધું તું ને સુરેન્દ્ર પાસે ગયા 'તા ત્યાં બાબુલાલ, ઓલા ઈસરીમાં છે ને સુરેન્દ્ર એણે કીધું 'તું વ્યવહારથી થાય, આણે ના પાડી, બધાને એ વાંધા ઊઠે છે.
એ પાણી જેમ મેલું છે તો હવે મેલાથી નિર્મળતાનું ભાન થાય? એમ પર્યાયમાં વિકાર છે, વિકારથી એક જ્ઞાયકભાવનું ભાન થાય? એ તદ્ન ખોટી વાત છે. સમજાણું કાંઈ?
એ વ્યવહારના રાગને જોનારને તો વ્યવહાર રાગ જ દેખાય છે. એની ઉપેક્ષા કરીને જે જ્ઞાયકભાવ છે એ તો એને ઢંકાઈ ગયો છે. એની ઉપેક્ષા કરી નાખી છે. જ્ઞાયકભાવ ત્રિકાળ છે તેની ઉપેક્ષા, ઉપેક્ષા મલિનભાવની કરવી જોઈએ. સમજાણું કાંઈ? આહાહા!
જે આત્મામાં પુણ્ય-પાપના મલિન ભાવ છે તેની ઉપેક્ષા કરવી જોઈએ. કારણકે વાસ્તવિક શાકભાવમાં ઈ છે નહીં. પણ જેની ઉપેક્ષા કરવી છે તેનો આશ્રય-તેનો આદર કર્યો અને જેની ઉપેક્ષા નથી કરવી તેની ઉપેક્ષા કરી. ત્રિકાળી જ્ઞાયકભાવ છે સહજરૂપ તેની ઉપેક્ષા કરી એટલે એને ઢંકાઈ ગયો. આહાહા
આવો વીતરાગ મારગ ! અત્યારે તો સાંભળવો મળવો મુશ્કેલ પડી ગયો છે બહારમાં કડાકૂટમાં પડયા ને વ્યવહાર કરતાં-કરતાં ને વ્રત ને તપ ને ભગવાનની પૂજા ને ભક્તિ ને અપવાસને અમે ત્યાં ગયા 'તા એક વાર, બીજી વાર તાવ આવ્યો ત્યારે તંય એ પોતે સુરેન્દ્ર સ્નાન કરાવતા 'તા ભગવાનને પ્રતિમાને કરાવતાં 'તા. તાવ આવ્યો 'તો ને અમે ગ્યા'તા ત્યાં, એ બધું કરે એટલે આમ જાણે આપણે. ઓહોહો ! કોણ કરે બાપુ? ઈ શરીરની રાગ-બધી ક્રિયા તો જડની છે એનો ભાવ તમારો જરીક હોય તો તે પણ શુભ છે રાગ છે, તે રાગને જોનારને રાગથી રહિત જ્ઞાયકભાવ છે એને તો એ જોતો નથી. એ કાળે પણ રાગ હોવા છતાં, રાગને જ જોનારાને રાગ હોવા છતાં જ્ઞાયકભાવ છે ત્યાં, રાગ હોવા છતાં તેને જ્ઞાયકભાવ છે પણ રાગને જોનારે જ્ઞાયકભાવને તિરોભૂત કરી નાખ્યો છે. આહા. હા! એણે તો એને ઢાંકી દીધો, અને આ ઊઘડી ગયો પુણ્યને પાપના ભાવ બહાર આવી ગયા. આહાહા ! સમજાણું કાંઈ ? સહજ એક જ્ઞાયકભાવ તિરોભાવ થઈ ગયો-આમાં જરી ગૂઢ છે, સહજ એક જ્ઞાયકભાવ તિરોભૂત થઈ જતો નથી. જ્ઞાયકભાવ તિરોભૂત થઈ જતો નથી.
પણ... કર્મના મળવાથી જેનો, એવા આત્માનો અનુભવ કરનારને માટે વાત છે. આહાહા ! સમજાણું કાંઈ? જે કંઈ પુણ્ય ને પાપના ભાવ, એનો જે અનુભવ કરે છે એને જ્ઞાયક સહજ એક ભાવ તે ઢંકાઈ ગયો છે, એની દૃષ્ટિમાં ઈ આવતો નથી. એની દૃષ્ટિમાં તો આ દયા, દાન, વ્રત, ભક્તિ આ કરીએ એ અમારું છે. આહા... હા! એવી રીતે પ્રબળ કર્મના મળવાથી જોયું? આકરાં કર્મનું મળવું–તીવ્ર વિકાર ઘણોં ભલે હોં! આહાહા ! પણ જેનો સહજ એક જ્ઞાયકભાવ ઢંકાઈ ગયો છે–ઢંકાઈ ગયેલાની વ્યાખ્યા આટલી, શાકભાવ ઢંકાતો નથી.
દ્રવ્યભાવ, દ્રવ્યસ્વભાવ છે ઈ તો કાયમ શુદ્ધ નિર્મળાનંદ જ છે. પણ જે મલિનને જોનારને જ્ઞાયકભાવ ઢંકાતો ન હોવા છતાં એને ઢંકાઈ ગયો એમ કહેવામાં આવે છે. પર્યાયષ્ટિવાળાને-રાગની દૃષ્ટિવાળાને જ્ઞાયકભાવ છતો છે પણ તેની નજરમાં તે લેતો નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #406
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૯૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ માટે તેને ઢંકાઈ ગયો છે. સમજાણું કાંઈ? આહાહા !
જ્ઞાયકભાવ તિરોભૂત થતો નથી એ વસ્તુ જે જ્ઞાયક ચૈતન્યમૂર્તિ તો ત્રિકાળ નિર્મળાનંદ પ્રભુ જ છે. આહાહા ! પણ જેને વર્તમાનમાં રાગ અને દયા-દાન ને પુણ્ય-પાપનાં વિકારને જોનારાં છે અને ત્યાં એ રુચિમાં પડ્યા છે, અને એનાથી થશે એમ માનનારા છે, એને જ્ઞાયકભાવ ઢંકાઈ ગયો છે. આહાહા ! આવો મારગ છે.
એવા, સહજ એક જ્ઞાયકભાવ ઢંકાઈ ગયો છે, એવા આત્માનો અનુભવ કરનાર જોયું? એવા–રાગ દ્વેષને જ અનુભવ કરનારાં જેને જ્ઞાયકભાવ છતો છે પણ નજરમાં લેતો નથી, એવા રાગનો અનુભવ કરનાર જીવને, આહાહા ! આત્મા અને કર્મનો વિવેક નહિ કરનારા. આહાહા! ભગવાન જ્ઞાયકભાવ અને રાગદ્વેષ એ કર્મભાવ વિકારભાવ, આહાહાહા ! બેની જુદાઈ નહીં કરનારા, બે છે; વસ્તુ તરીકે બે છે, ઈ બે ને બે તરીકે ભિન્ન નહીં કરનારાં, આહાહા ! આત્મા અને કર્મનો વિવેક નામ ભિન્ન નહીં કરનારા. આહાહાહાહા ! એટલે? કે આત્મા સહજ જ્ઞાયકભાવ એ તો છે જ. પણ એની પર્યાયમાં પુણ્ય પાપના શુભ અશુભ ભાવની મલિનતા એનો અનુભવ કરનારા–એ જ અસ્તિત્વ છે, એટલી જ અસ્તિત્વ સ્થિતિ છે (એ જ આત્મા છે ) એમ અનુભવ કરનારા અને મહાપ્રભુનું જે અસ્તિત્વ છે જે જ્ઞાયક સહજ સ્વરૂપ છે તે તેની નજરમાં આવ્યું નહીં એટલે ઢંકાઈ ગયું છે. છોટાભાઈ ! આવું છે આવું, કલકતા ફલકતા ક્યાંય ન મળે, ધંધામાંય ન મળે. આહાહા!
વરને મૂકીને જાન જોડી દીધી, દુલ્હા કહે છે ને તમારે દુલ્હા વિના જાન જોડી દીધી. વર વિના જાન કહેવાય જ નહીં, એમ નિશ્ચય વસ્તુનું ભાન હોય એને રાગનો વ્યવહાર કહેવામાં આવે, પણ જેને ભાન જ નથી ને રાગને જ પોતાનો માને, એને વ્યવહારેય ક્યાં છે? સમજાણું કાંઈ ? કારણકે ઈ તો રાગને જ પોતાનું માને છે, એ જ પોતે છે એમ, એમાં વળી બીજી ચીજ ક્યાં આવી? આહા ! એને તો એ જ છે, એને જ્ઞાયકભાવ છે એ તો એને વ્યવહાર થઈ ગ્યો–પરમાં થઈ ગયો એને એ વ્યવહાર થઈ ગયો. આહા !
નિશ્ચયમાં દયા, દાન, વ્રત, ભક્તિના ભાવવાળાને જ્ઞાયકભાવ ઢંકાઈ ગયો એને શાકભાવ દૂર થઈ ગયો. આહાહા! જે ભૂતાર્થ છે તેને અભૂતાર્થ કરી નાંખ્યો અને જે અભૂતાર્થ છે તેને ભૂતાર્થ કરીને અનુભવ્યો. આહાહા!
એવા આત્માનો અનુભવ કરનારા પુરુષો', પુરુષો શબ્દ આત્મા. પુરુષો એટલે કંઈ સ્ત્રીનો આત્મા નહીં ને પુરુષોનો જ આત્મા આમ કરી શકે છે એમ નહીં. પુરુષો એટલે આત્મા. પછી ચાહે તે સ્ત્રીનો હોય કે ચાહે પુરુષનો હોય, ચાહે તો ચંડાળ હોય કે નારકીનો આત્મા હોય. આહાહાહા ! પણ જે કોઈ–પુરુષો રાગને જેની ચીજમાં એ નથી એવા રાગને જ અનુભવનારા, તેનો જ્ઞાયકભાવ ઢંકાઈ ગયો હોવાથી એ બેનો વિવેક નહિ કરનારા, વ્યવહારથી વિમોહિત. આહાહાહા !
એ પુણ્યનાં ભાવમાં જ વ્યવહારમાં જ મૂંઝાઈ ગયા (છે ) વિમોહિત ત્યાં વિશેષે મોહિતમૂર્છાઈ ગયા એટલે ત્યાં રોકાઈ ગયા. એ રાગ તે હું છું ને એ મારું કર્તવ્ય છે, અને એનાથી મને લાભ થશે. આહાહા! આવી વાત છે ચોખ્ખી, “વ્યવહારથી વિમોહિત હૃદયવાળાઓ” જોયું?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #407
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
ગાથા
૧૧
૩૯૩
આહાહા ! જેને ભગવાન શાયક સ્વરૂપ છતી ચીજ પડી છે, નિર્મળાનંદ સહજસ્વભાવ એની સામું જોતો નથી અને રાગનો ભાવ જે દયા ને દાન ને વ્રત ને તપ અને ભક્તિને, એની સામું જોના૨ા એ વ્યવહા૨માં વિમોહિત છે-વ્યવહા૨માં મૂંઝાઈ ગયા છે, વિશેષ વ્યવહા૨માં લીન છે વિમોહિત મિથ્યાર્દષ્ટિ છે. આહાહા !( શ્રોતાઃ અઠ્ઠાવીસ મૂળગુણમાં પણ દોષ લાગે છે ?) એમાં રોકાય ગયો, ઈ બધા એક છે. ઈ સુરેન્દ્ર હમણાં એક છે ને ? ન્યાં બાબૂલાલજી ગયા ’ તાં તે... બધાંય એમ કહે છે તે. આહાહા ! એકાંત છે વ્યવહારથી નિશ્ચય ન થાય એમ માનવું તે એકાંત છે. રાગની ક્રિયા કરતાં-કરતાં આનંદ પ્રગટે જ્ઞાયક પ્રગટે તો તો અનેકાંત છે. આહાહા !
–
આંહી તો કહે છે કે સ્વને આશ્રયે પ્રગટે ને ૫૨ને આશ્રયે પ્રગટે નહીં, એનું નામ અનેકાંત છે. તો આ કહે છે કે રાગ કરતાં-કરતાં પ્રગટે એનું નામ અનેકાંત છે અને રાગથી પ્રગટે એમ ન માનો તો એકાંત છે. આહાહા!
શું થાય બાપુ ? આ પ્રભુ તારા ઉદ્ધારનો મા૨ગ તો આ છે. આહા ! અરે ! ક્યાં રોકાઈ ગ્યો જ્યાં ચીજ છે ત્યાં ન જતાં, જે ચીજમાં નથી ચીજ એમાં રોકાઈ ગયો. આહાહા ! ચાહે તો ઈ દયા, દાન, વ્રત, ભક્તિનાં પરિણામ કે પંચમહાવ્રતના હો, પણ એ વ્યવહા૨ વિમોહિત છે એમાં જે મુંઝાઈ ગયા છે ને આત્મા તો એનાથી ભિન્ન છે એને એ જોતાં નથી તો એને તો ઢંકાઈ ગયો આત્મા. આહાહાહા !
સમજાય એવું છે ને ભાષા સાદી છે કાંઈ બહુ ( કઠિન નથી !)
વ્યવહા૨થી વિમોહિત હૃદયવાળાઓ તેને જેવાં ભાવોનું વિશ્વરૂપપણું પ્રગટ છે એવો અનુભવે છે. શું કીધું ઈ ? તે આત્માને જેમાં ભાવોનું અનેક વિશ્વ એટલે અનેકપણું પોતે ભગવાન પહેલો કીધો કે સહજ એક જ્ઞાયકભાવ છે–ઈ તો સહજ એક જ્ઞાયકભાવ છે. અને આ વિકારી ભાવો તો અનેક છે, જેમાં ભાવોનું વિશ્વરૂપ એટલે અનેકરૂપપણું પ્રગટ છે. પ્રગટ છે, વિકા૨ જ પ્રગટ છે એને તો. આહાહા ! અને ભગવાન આત્મા જ્ઞાયકભાવ તો એને અપ્રગટ છે. આહા ! જેને પ્રગટ છે છતી ચીજ, એને પ્રગટપણે ન માનતાં, પર્યાયમાં રાગાદિનું પ્રગટપણું તેને તે પ્રગટ છે એમ માને છે. આ જ છે બધું આ જ છે. (વસ્તુ) જ આ છે. આહાહા ! ( શ્રોતાઃ ) એક-એકમાં મન નહીં લાગે તો અનેક–અનેકમાં મન લગાવે છે ?
(ઉત્ત૨: ) હા, મન જાય છે અનેકમાં માટે મિથ્યાર્દષ્ટિ છે. અનેકપણાને અનુભવે છે–વ્યવહા૨માં મુંઝાયેલા. આહાહા !
પછી... સ્વરૂપનો સ્વીકાર થયા પછી... રાગ આવે ત્યારે એ તો પૃથક તરીકે તેને શેય તરીકે જાણે છે. ૫૨શેય તરીકે જાણે છે. અને આ તો પોતાનું સ્વરૂપ જ રાગ અને એનાથી મને લાભ થશે એમ માનનારા છે. આહાહા ! સમજાણું કાંઈ ?
આત્મા જ્ઞાયક છે સહજ એક જ્ઞાયક છે–સહજ એક જ્ઞાયકભાવ છે. એવી શુદ્ઘનયથી એનું ભાન થયું અંતર્દષ્ટિમાં ત્યા૨ે તો એણે મેલપણે હું છું એ તો ન રહ્યું, છતાં મેલ છે એને તો એ જાણે છે. જેમ સ્વ પરિપૂર્ણ સહજ સ્વભાવ છું એમ જાણે છે, એની પર્યાયમાં રાગ છે ઈ રાગને જાણે છે. એ પણ જાણે છે એમ કહેવું એય વ્યવહા૨ છે. ખરેખર તો એ જ્ઞાનની પર્યાયને જ જાણે છે. સમજાણું કાંઈ ? આહા !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #408
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check h±tp://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧
વિશ્વરૂપપણું આ વિશ્વરૂપપણું કેમ મૂકયું ? ઓલામાં સહજ એક જ્ઞાયકભાવ છે ને ત્રિકાળી એકરૂપ છે વસ્તુ ધ્રુવ નિત્યાનંદ ધ્રુવ. જ્યારે પુણ્ય-પાપના ભાવ અનેકરૂપ છે. અસંખ્ય પ્રકારના, –દયા, દાન, વ્રત, પૂજા, નામ સ્મરણ, જાપ માળા, ભક્તિ આદિ શુભના અનેક પ્રકાર છે અને અશુભના અનેક પ્રકાર છે. આહાહા! એ શુભના અનેક પ્રકારના ભાવને અનુભવનારાવ્યવહારમાં મૂંઝાઈ ગયેલા, આહા ! ઈ વ્યવહા૨ને જ પોતાના માનનારા. આહાહા ! આવી વાતું છે. એવા હૃદયવાળાઓ જેમાં ભાવોનું અનેકપણું પ્રગટ છે. ઓલી વસ્તુ છે તે અવ્યક્ત છે પર્યાયની અપેક્ષાએ અપ્રગટ છે. પર્યાયમાં પ્રગટ નથી વસ્તુમાં પ્રગટ છે. પર્યાયની અપેક્ષાએ વસ્તુ (જ્ઞાયક) અવ્યક્ત નામ અપ્રગટ છે. અને એને આ પર્યાય છે તે વ્યક્ત ને પ્રગટ છે.
આહાહાહા!
૩૯૪
અજ્ઞાનીને એ પુણ્યના ભાવ દયા, દાન, વ્રત, ભક્તિ એ જ એને પ્રગટ છે. પ્રગટ દેખાય છે. જુઓને આ કેટલું બધું છોડયું, દુકાન છોડી, ધંધા છોડયા, બાયડી છોડી, છોકરાં છોડયાં ને આ બેઠો. આંહી હમણાં એક આવી 'તી ઈ કહેતી 'તી આમણે ત્યાગ કર્યો છે ને વળી સમકિત નથી ને ઈ શું ? આહાહા!
ભાઈ શ્વેતાંબરનું તો બધું સમજવા જેવું છે, દિગંબરનાં તો ક્ષુલ્લક હોય એ પણ એને સહન કરવાનું ઘણું હોય છે. નગ્નપણે રહેવું સાધુને આને તો કાંઈ ન મળે એની તો વાત શી પણ બિચારા આ નગ્ન રહે શિયાળાની ટાઢયું. આહાહા ! શાંતિસાગર આંહી આવ્યા ’તા... ૯૭ ’માં શાંતિસાગર બહુ મોટા અત્યારે આચાર્ય. આંહી ઠંડીમાં પોષ મહિનામાં હતા, એ બહાર નીકળ્યાં ઓ૨ડીમાં સૂવાડયાં હતાં અંદર, બહાર નીકળ્યા તો આમ, જે જે ધ્રુજે ઠંડી બહુને બંધ કરો બંધ કરો બંધ કરો ! આમ બચારાં નરમ હતાં પણ વસ્તુ સ્થિતિ.
આંહી વ્યવહા૨ના હૃદયવાળાઓ અનેકપણું પ્રગટ છે એવો આત્માને અનુભવે છે. એવો છે નહીં એને અનુભવે છે, એ મિથ્યાર્દષ્ટિ છે.
વિશેષ કહેશે... ( પ્રમાણ વચન ગુરુદેવ !)
પ્રવચન નં. ૩૯ ગાથા - ૧૧ તા. ૨૧-૭-૭૮ શુક્રવાર, અષાઢ વદ-૧ સં. ૨૫૦૪
આજે શ્રાવણ વદ એકમ છે સિદ્ધાંતની. દિવ્યધ્વનિ દિન, ભગવાનની દિવ્યધ્વનિનો આજ દિવસ છે. ભગવાનને રાજગૃહીના પાસે વિપુલાચલ પર્વત ઉપર આજ દિવ્યધ્વનિ છૂટી હતી. કેવળજ્ઞાન તો વૈશાખ સુદ ૧૦ મે થયું. પણ છાસઠ દિવસ વાણી બંધ રહી. વાણીનો યોગ નહિ ને સાંભળના૨નો (પણ ) યોગ નહીં. ( ભગવાન મહાવીરની ) છાસઠ દિવસ વાણી બંધ રહી. આજ સવારમાં સૂર્ય ઊગ્યે બે ઘડી. દિવ્યધ્વનિ છૂટી. ઇન્દ્ર લાવ્યા ગણધ૨ને ગૌતમ સ્વામીને આવ્યા એટલે અંદર, માનસ્તંભ જ્યાં દેખ્યો, એમાં એનું માન ગળી ગયું, અને એને પોતાને અંદર ભાવશ્રુતજ્ઞાન પ્રગટ થયું.
ભગવાનની વાણી નીકળી, એ વાણીમાં ભાવશ્રુતજ્ઞાન આવ્યું કેવળજ્ઞાન નહીં. ભાવશ્રુતજ્ઞાનમાં બધું આવે. કારણકે વાણી છે ને એટલે એના ભાવના અર્થના કર્તા તીર્થંકર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #409
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
ગાથા ૧૧
૩૯૫
કહેવાય છે અને એની રચના ગ્રંથના કર્તા ગૌતમ ગણધર (છે). એથી એને ભાવશ્રુતપણે પરિણમે છે ને એને, અને પછી રચના દ્રવ્યશ્રુતની કરે છે. પણ ભાવશ્રુતપણે પરિણમે છે તે વાણીને પણ ભગવાને ભાવશ્રુત કહ્યું એમ કહ્યું. ‘ ધવળ ’ માં પાઠ છે. ભગવાનની વાણીમાં ભાવશ્રુત દ્વારા કથન એમ આવ્યું, ભાવશ્રુત દ્વારા સમજાવ્યું અર્થ-કર્તાએ. આહાહા !
ભાવશ્રુતમાં સમજાવ્યું બધું કેવળજ્ઞાન આદિ જેટલાં જગતનાં (પદાર્થો ) છ દ્રવ્યો એનાં ગુણ પર્યાયો વગેરે એ ભાવશ્રુતમાં આવી જાય છે, પણ કેવળજ્ઞાનથી તે સમજાવ્યું એમ નથી કહ્યું. સમજાણું કાંઈ ? પાઠ છે એમાં પાંસઠ પાને ભાવશ્રુત દ્વારા અર્થથી સમજાવ્યું ભગવાને ! આહાહા! ઈ ગણધરે ભાવશ્રુતને સાંભળ્યું અને એને પણ ભાવશ્રુત પરિણમ્યું; આહાહા! અંતર્મુખ થઈને એને પણ ભાવશ્રુતજ્ઞાન થયું. એ આ દિવસ છે આજ, દિવ્યધ્વનિનો અને ગણધરે અંતર્મુહૂર્તમાં ક્રમે ચાર જ્ઞાન પ્રગટ કર્યા ને બાર અંગની રચના કરી. બાર અંગની રચના કરી ઈ ક્રમે કરી. એક સમયમાં થઈ એમ નહીં. આહાહા ! સમજાણું કાંઈ ? ક્રમે કરીને બાર અંગની રચના પણ અંતર્મુહૂર્તમાં (થઈ ). આહાહાહા !
જેમ ભગવાનની ભાવશ્રુતજ્ઞાનધારા ચાલી, એવું જ ગણધરેય ભાવશ્રુતજ્ઞાનપણે પરિણમ્યા. આહાહા ! એણે એક અંતર્મુહૂર્તની અંદર, આહાહાહા ! બે ઘડીની અંદર/ચાર જ્ઞાન પ્રગટ કર્યા-મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય અને અંતર્મુહૂર્તમાં જે આચારાંગ આદિ ગ્રંથ છે શાસ્ત્ર એનાં અઢારહજાર પદ છે, એક એક પદનાં એકાવન ક્રોડ જાઝેરા શ્લોક છે, એવા ડબલ ( બમણાં ), સૂયગઠાંગ છત્રીસ હજાર પદ, બોંતેર હજા૨ પદ, એકસોચુમાલીસહજા૨ પદ આમ બમણાં બમણાં થતાં આવા અગિયાર અંગ અને એથી પણ બાર (મું ) અંગ જેમાં ચૌદપૂર્વ ને એથી ઉપ૨ાંત બીજ... ( એની ) જેણે અંતર્મુહૂર્તમાં રચના કરી બાપુ એ શક્તિ કેવી હશે ? આહાહા ! સમજાણું કાંઈ ? આહાહાહા !
બાર અંગ કોને કહે ? એક અંગમાં અઢારહજાર પદ અને એક એક પદમાં એકાવન ક્રોડ જાઝેરાં શ્લોક એવાં અગિયાર અંગ ને બા૨ અંગ તો કોઈ અપાર છે. આહાહા ! પણ આત્માની તાકાત છે ગણધરની. આહાહા ! અંતર્મુહૂર્તમાં અડતાલીસ મિનિટની અંદર ક્રમે... રચનામાં (બાર અંગની કરવામાં ) અંતર્મુહૂર્ત લાગ્યું. આહાહા ! એક સાથે તો ( એક સમયમાં ) કરી શકે નહીં. ક્રમે રચના કરતાં, આહાહા ! બાર અંગની રચના કરતાં ક્રમે અંતર્મુહૂર્ત લાગ્યું ! આહાહા ! એ તાકાત કેટલી ? આહાહા ! ભાવશ્રુતજ્ઞાનપણે પરિણમ્યા છે. ચૈતન્ય ભગવાન આ જે ચાલે છે અગિયારમી ગાથા. શાયકને અવલંબે જેને ભાવશ્રુત થયું છે ભગવાનની વાણી તો નિમિત્ત છે. સમજાય છે કાંઈ ?
અંદ૨માં ૫૨માત્મ સ્વરૂપ પૂરણ પ્રભુ પૂર્ણાનંદનો નાથ પરિપૂર્ણ સ્વભાવથી ભરેલો, અતીન્દ્રિય આનંદના ભાવથી પૂરણ ભરેલો, આહાહા ! એમ અતીન્દ્રિય જ્ઞાનના ભાવથી પૂરણ ભરેલો એવો શાયકભાવ. આપણે અગિયા૨મી ( ગાથામાં ) ચાલે છે. આહાહા !
એ જ્ઞાયકભાવને અંતર્મુહૂર્તમાં અવલંબીને એક જ સમય થાય છે એને તો, ઉપયોગમાં વાર લાગે છે (અંતર્મુહૂર્ત!) એક જ સમયમાં સમયાંતર કરી નાખ્યું જ્ઞાન. આહાહા ! જે મિથ્યાજ્ઞાન હતું, વેદાંતી હતા ને એ તો ? ગૌતમ ! બ્રાહ્મણ હતા. વેદમાં પૂરણ હતાં. પણ જે...
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #410
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૯૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ જ્ઞાયક (અનુભવ્યો) ભગવાનની વાણી તો નિમિત્ત છે. પણ એની તાકાત એટલી હતી. આહાહા ! કે આ જ્ઞાયક પૂરણસ્વભાવભાવ એનું અવલંબન લઈને, એ જ્ઞાયકભાવ છે ઈ નિરાલંબન છે હમણાં બતાવ્યું હતું કોઈકને ગાથા શ્લોક ત્યાં ઉપર, બતાવી'તી? નિરાલંબન છે. આહાહા ! વસ્તુને પ્રાપ્ત થવામાં કોઈ આલંબન બહારની જરૂર નથી, એવો જે નિરાલંબી પ્રભુ એનું આલંબન લઈને, જેણે ભાવશ્રુત જ્ઞાન આનંદના સ્વાદ સહિતનું ભાવશ્રુતજ્ઞાન પ્રગટ થયું. આહાહાહા !
જે જ્ઞાનમાં અતીન્દ્રિય આનંદ સ્વાદમાં સાથે આવે તેને આંઠીયા જ્ઞાન કહેવામાં આવે છે. આહાહાહા ! એવું જ્ઞાન, જેણે અંતર્મુહૂર્તમાં એ તો ઉપયોગ અંતર્મુહૂર્ત છે, છે તો એક સમયમાં. આહાહા! સમયાંતરમાં એકદમ આખી લાઈન ફરી ગઈ. જે દૃષ્ટિ રાગ અને પુણ્ય ઉપર હતી એ દૃષ્ટિ પડી જ્ઞાયકના આનંદના સાગરમાં, એક સમયમાં જ્ઞાન સમ્યક થઈ ગયું. જે જ્ઞાન ભવનો અંત લીધો, આહાહા ! એ જ્ઞાનને પ્રાપ્ત કરીને (ગણધરે) બાર અંગની રચના અને ચાર જ્ઞાનની પ્રાપ્તિ અંતર્મુહૂર્તમાં કરી નાખી. આહાહા !
જુઓ ! એ તાકાત ગણધરની, છે છઘી-પણ આત્મા અંદર છે ને! આહાહા ! વેદાંતમાં પૂરા હતા વેદમાં પ્રવિણ હતા, એના મોટા અગ્રેસર હતા. આહાહા ! એવી દષ્ટિવંત પણ, ત્રણ લોકના નાથની દિવ્યધ્વનિ જ્યાં સૂની (સાંભળી) આહાહાહા ! એણે પુરુષાર્થની ગતિને અંતરમાં વાળી, જે (ગતિ) રાગ ઉપર હતી. આહાહા! (તે દૃષ્ટિને અંતર્મુખ કરી!) ભાવ આકરો છે બાપા. આહાહા !
અને એ શ્રુતકેવળીઓ, આહાહા! શ્રુતને અંતર્મુહૂર્તમાં ફેરવી જાય એવી એની તાકાત છે. રચના અંતર્મુહૂર્તમાં કરી, બાર અંગ કોને કહે ભાઈ એ તો કંઈ વિચાર્યું એણે, આહાહા ! જેના ત્રીજા ભાગમાં તો ચૌદ પૂર્વ આવે છે. અને એ સિવાય બે ભાગ બીજા છે. આહાહા ! એવા આખા બાર અંગની રચના અંતર્મુહૂર્તમાં કરી પણ છદ્મસ્થ છે તે ક્રમે કરી.
કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે તે એક સમયમાં થાય છે. સમજાણું કાંઈ? આહાહાહા!
એ બાર અંગની રચનાનો દિવસ પણ આ જ છે. આ જે શાસ્ત્ર છે આ, એનો અર્થ અર્થ, પછી બાર અંગના જાણનારાઓનો વિચ્છેદ થઈ ગયો, પછી અગિયાર અંગના જાણનાર રહ્યા, પછી તેનોય વિચ્છેદ થઈ ગયો, (એમ સમય જતાં) પછી એક અંગના જાણનારા રહ્યા, એનો વિચ્છેદ થઈ ગયો. પછી એક અંગના અર્થના જાણનાર રહ્યા. આહાહા ! એ અર્થના જાણનારમાંથી
આ કુંદકુંદાચાર્ય/એક અંગના અમુક અર્થના જાણનાર. આહાહા ! એમાંથી એણે સમયસાર બનાવ્યું. આહાહા ! આ સમયસાર ગ્રંથની પ્રમાણિકતા છે. પોતે કહ્યું છે પાંચમી ગાથામાં.
મારા ગુરુ જે છે, કે અરિહંત જે છે. આહાહા ! એ અરિહંત વિજ્ઞાનઘનમાં નિમગ્ન હતા. કેવળજ્ઞાની પરમાત્મા મહાવીર પ્રભુ આદિ, એ વિજ્ઞાનઘન ભગવાન એમાં નિમગ્ન હતા, અને પછી ગણધર થયા એ (પણ) વિજ્ઞાનઘનમાં નિમગ્ન હતા, ત્યાંથી અમારા ગુરુપર્યત, આહાહા ! કુંદકુંદાચાર્ય એમ કહે છે કે અમારા ગુરુપર્યત જેવા અરિહંત વિજ્ઞાનઘનમાં મગ્ન હતા, નિમગ્ન, મગ્ન એકલા નહીં એવા અમારા ગુરુવિજ્ઞાનઘનમાં (અંતર્નિમગ્ન હતા) વિજ્ઞાનઘન ભગવાન, એકલો વિજ્ઞાનનો પૂંજ આખો મોટો પ્રભુ. એમાં અરિહંત નિમગ્ન હતા, એમ અમારા ગુરુ પણ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #411
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૧
૩૯૭ નિમગ્ન હતા. ઠેઠ થી ઠેઠ અરિહંતથી માંડીને અમારા ગુરુ (પર્યંત) આહાહાહાહા!
જુઓ! આ શાસ્ત્રની પ્રમાણતા બતાવવામાં પ્રમાણિક આવા પુરુષો હતા. સમજાણું કાંઈ? આહાહા! એને છતાંય નિર્માન, નિર્માન, નિર્માન. આહાહા ! ક્યાં પ્રભુ અમારું ભાવશ્રુતજ્ઞાન અને ક્યાં પ્રભુ તમારું કેવળજ્ઞાન? આહાહા ! જેને અંતર્મુહૂર્તમાં બાર અંગની રચનાની તાકાત અને બાર અંગનું જ્ઞાન અંતર્મુહૂર્તમાં પ્રગટ કર્યું! આહાહા ! એ સંત કહે છે, પ્રભુ તમારી કેવળજ્ઞાનની પર્યાય ક્યાં અને અમારી આ શ્રુતજ્ઞાનની પર્યાય પામર ક્યાં? આહાહાહાહા! આમ છે. આંહી તો જ્યાં થોડું ઘણું ઘારણામાં કાંઈ આવડ્યું અને આવડતમાં આવ્યો, ત્યાં એને એમ થઈ જાય કે આપણે વધી ગયા ને આપણે આગળ ગયાને બાપા એ મારગડા અંતરના અલૌકિક છે ભાઈ ! આહાહા! આહાહા !
જે ગણધરને બાર અંગની ઉત્પત્તિ એક ક્ષણમાં કરી અને રચના એક ક્ષણમાં કરી. ચાર જ્ઞાન-મતિ, શ્રુત, અવધિ, મન:પર્યયની ઉત્પત્તિ એક ક્ષણમાં થઈ, એ પુરુષ એમ કહે, પ્રભુ તમારું કેવળજ્ઞાન ક્યાં? પર્યાય હોં? દ્રવ્યની તો વાત ક્યાં કરવી? કેવળજ્ઞાનની પર્યાય ક્યાં પ્રભુ અને અમારી શ્રુતજ્ઞાનની પર્યાય ક્યાં? આહા ! અમે પ્રભુ પામર છીએ હોં! આહાહા ! વસ્તુ તરીકે અમે પ્રભુ છીએ પણ પર્યાય તરીકે | આવો રચનાની અંતર્મુહૂર્તમાં બાર અંગની શક્તિ એ પણ એમ કહે કે અમે પામર છીએ. આહાહા ! એ માંહ્યલું રચાયેલું આ સમયસાર છે. એનો તો એક ભાગ છે થોડો, છતાં ઘણી વાત રહી ગઈ છે.
આપણે આંહી સુધી આવ્યું છે. છે ને?
જેમાં ભાવોનું અનેકપણું પ્રગટ છે એવો અનુભવે છે, અજ્ઞાની ! આહાહા! પર્યાયમાં અગિયારમી ગાથા વચમાં છે વચમાં કાલ આવ્યું'તું. કાલ તો સજજાય હતી પરમ દિ' છે? વચમાં “વ્યવહારથી વિમોહિત હૃદયવાળાઓ, જેમાં ભાવોનું અનેકરૂપપણું છે, એવો અનુભવે છે' શું કહ્યું છે? કે પર્યાયમાં અનેક પ્રકારના શુભાશુભ રાગ છે, તેમાં વ્યવહારમાં મૂંઝાઈ ગયેલા વિમોહિતવાળા જીવ, આહાહા ! તેને મારું આ સ્વરૂપ છે તેમ અનુભવે છે. આહાહા ! એનું એને વેદન છે દુઃખનું. આહાહા!
જે જ્ઞાન, ભાવોનું અનેકરૂપપણું એમાં વિકલ્પોના અનેક પ્રકાર છે. અજ્ઞાનીને સ્વભાવનો આશ્રય તો થયો નથી. જેને અવલંબે એકતા થાય અને અનેકતા તૂટે એ તો થયું નથી. એથી અનેકપણાને જ એ અનુભવે છે, પુણ્ય ને પાપ, દયા ને દાન આદિ અસંખ્ય પ્રકાર શુભના અને અસંખ્ય પ્રકાર અશુભના, એને અજ્ઞાની, વ્યવહારમાં મોહાયેલા, મૂંઝાયેલા પ્રાણી, વ્યવહારમાં મૂંઢ પ્રાણી અને અનુભવે છે. સમજાય છે કાંઈ? આહાહા!
હવે, “પણ ભૂતાર્થદર્શીઓ છે? છતી ચીજ છે, ભૂત છતો પદાર્થ છે આહાહા ! મહાચીજ છે વસ્તુ છે મૌજુદગી હૈયાતિવાળી ચીજ છે ધ્રુવ શાકભાવ. આહાહા ! એ શુદ્ધનયને દેખનારાઓ અંતરને જોનારાઓ, જે પર્યાય પરને જુએ છે તે છોડી દઈને જે પર્યાય પોતાને જુએ છે. “એવા શુદ્ધનયને દેખનારાઓ પોતાની બુદ્ધિથી નાખેલા” આહાહા ! પુરુષાર્થથી રાગથી ભિન્ન પડીને, આહાહા ! રાગ અને સ્વભાવ વચ્ચે પ્રજ્ઞાછીણી પુરુષાર્થથી કરી છે. પ્રજ્ઞાછીણી મારી છે વચમાં. આહાહા !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #412
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૩૯૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧
છે ? પોતાની બુદ્ધિથી જે પોતાની જ્ઞાનની દશા છે; પોતાનું જ્ઞાન પર્યાય, એનાથી નાખેલા (એટલે ) રાગ અને સ્વભાવ વચ્ચે આ રીતે પ્રજ્ઞાછીણીને નાખીને, આહાહા! ‘શુદ્ઘનય અનુસાર બોધ થવા માત્રથી, થવા માત્રથી ” સ્વભાવને આશ્રયે જે બોધ થયો શુદ્ધનયને આશ્રયે જે બોધ થવામાત્રથી-શું કહ્યું ? આહા ! પોતાની જ્ઞાનની નિર્મળ પર્યાય, એને સ્વભાવ તરફ વાળતાં જે શુદ્ધનય અનુસાર બોધ-જ્ઞાન થવા માત્રથી ઊપજેલું, શાયકના જ્ઞાનમાત્ર થવાથી ઉત્પન્ન થયેલું, આત્મ- કર્મના વિવેકપણાથી, આત્મા અને રાગનો વિકલ્પ છે ઈ કર્મ. આત્મા અને કર્મના વિવેકપણાથી બેની જુદાઈથી. આહાહા! શાયકભાવ, એ શુદ્ઘનયને અનુસારે તેનું જ્ઞાન થતાં, આત્મા અને કર્મના વિવેકપણાથી, આહાહા ! રાગ અને સ્વભાવની જુદાઈનું ભાન થવાથી, આહાહા ! આવી વાત છે.
ર
,,
પોતાની બુદ્ધિથી નાખેલા; એનો અર્થ શું ? આહાહા ! સાંભળેલું જ્ઞાન છે એ પણ નહીં એમ કહે છે. આહાહા! સાંભળ્યું છે એ જ્ઞાન નથી એ પોતાની બુદ્ધિ નહીં. અહીંયા તો ચૈતન્યસ્વરૂપ ભગવાન એને અનુસારે થઈને જે જ્ઞાન થયું એ પોતાની બુદ્ધિથી, એ જ્ઞાનથી આહાહા ! “ એ બુદ્ધિથી નાખેલા શુદ્ધનય અનુસાર જ્ઞાન થવામાત્રથી ”, “ ઊપજેલા આત્મકર્મના વિવેકપણાથી પોતાના પુરુષાર્થ દ્વારા ”–ભાષા નાખી જોયું ? પોતાના પુરુષાર્થ દ્વારા અંદરમાં કર્મ જરીક ખસ્યા છે માટે આ કામ ચાલે છે એમ નથી. આહાહા ! “ પોતાનાં પુરુષાર્થ દ્વારા, આહાહા ! આવિર્ભૂત ક૨વામાં આવેલો ” શું ? જે જ્ઞાયકભાવ ત્રિકાળી, રાગના અને પર્યાયબુદ્ધિના પ્રેમમાં ઢંકાયેલો હતો. ખ્યાલમાં નહોતો આવતો. આહાહા ! એક સમયની પર્યાયના પ્રેમમાં કે વિકલ્પના પ્રેમમાં એ ઢંકાઈ ગયો, વસ્તુ હતી છતી છતાં તે આચ્છાદન ઢંકાઈ ગઈ હતી. આહાહા ! અજ્ઞાનીને આચ્છાદન થઈ ગઈ છે. વસ્તુ આચ્છાદન થતી નથી પણ એને આચ્છાદન પર્યાયમાં થઈ એટલે ઢંકાઈ ગયો એમ કહેવામાં આવે છે. આહાહા !
વસ્તુ શાયકસ્વરૂપ જે વસ્તુ છે એ તો ત્રિકાળ શુદ્ધ અને આનંદકંદ જ છે એ ઢંકાતી નથી ને પ્રગટ થતી નથી, એ તો છે જ એવી. આહાહા !
આ ગાથા તો જૈનદર્શનનો પ્રાણ છે, આખા બાર અંગ ને જૈનશાસનનું મૂળ છે આ. ઝીણી વાત છે ભાઈ ! અત્યારે તો મુશ્કેલ થઈ પડી છે. બહારની વાતમાં ને વાતું છે–આવું આ કર્યું ને આ કર્યું, વ્રત કર્યાં, ને તપ કર્યાં ને પડિમા લીધી ને, આહાહા ! એ બધા–અનેક વિકૃત ભાવ, એને અનુભવનારા, વ્યવહારમાં મૂઢ થઈ ગયા છે એ તો અને આ ભાનવાળા વ્યવહારના જાણનારા રહી ગયા છે હવે. આહાહા ! જેણે આત્મા અને કર્મ, કર્મ એટલે રાગ, ચાહે જીવનો શુભાગ હો એ રાગ અને આત્માના વિવેકપણાથી એને ભિન્ન પાડવાથી એને જુદા ક૨વાથી, આહાહા ! ઊપજેલો જે બોધ, આહાહા ! એમાંથી પોતાના પુરુષાર્થ દ્વારા આવિર્ભૂત કરવામાં આવેલા, શું ? સહજ એક જ્ઞાયકભાવ ! આહાહા !
વળી, એક બાજુ એમ કહેવું-કે જે ત્રિકાળી જ્ઞાયકભાવ છે એ ત્રિકાળી તે શુદ્ધ જ છે. એ કોઈ દિ ’ અવ૨ાણો નથી, અશુદ્ધ થયો નથી, હીણો રહ્યો થયો નથી. આહાહા ! આટલા-આટલા અનંત ભવ કર્યા પણ જ્ઞાયકભાવમાં કંઈ પણ ઊણપ આવી નથી. છતાં આંહી એમ કહે છે કે જ્ઞાયકભાવ ઢંકાઈ ગયો છે. એ પર્યાયવાળાને (પર્યાય ) દૃષ્ટિ છે તેને નજરમાં નથી, (તેથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #413
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check h††p://www.AtmaDharma.com for updates
ગાથા
૧૧
૩૯૯
તેને ) ઢંકાઈ ગયો છે. આહાહા ! વીતરાગ મા૨ગ કોઈ અલૌકિક છે બાપુ. આહાહાહા !
એ. જેમાં એક જ્ઞાયકભાવ. આહાહા ! ઓલામાં અનેક શબ્દ હતો, છે ને ? જેમાં ભાવોનું વિશ્વરૂપપણું અનેકપણું પ્રગટ છે, એને અનુભવે છે. હવે આ, આત્મા ને કર્મના જુદાપણાથી, વિવેક એટલે જુદાપણું પોતાના પુરુષાર્થ દ્વારા પ્રગટ કરવામાં આવેલો આવિર્ભાવ એટલે ઓલામાં એમ હતું સમજાણું ? વિશ્વરૂપ પ્રગટ છે એમ હતું એમાં જોયું ? જેમાં ભાવોનું વિશ્વરૂપ પ્રગટ છે એમ હતું. માથેથી ત્રીજી લીટી એમાં. આહાહા ! ચોથી પાંચમી લીટી – જેમાં ભાવોનું અનેકરૂપપણું પ્રગટ છે એમ હતું. હવે આંહી પ્રગટ આ (જ્ઞાયકભાવ ) કર્યું. આહાહા ! છે તો છે પણ રાગથી ભિન્ન પડી અને જેવો જ્ઞાયકભાવ છે, તેવો દૃષ્ટિમાં પ્રગટ કર્યો. આહાહાહાહા ! છે ? ઓલું છે ?
–
,
“ જેમાં ભાવોનું વિશ્વરૂપ પ્રગટ છે, ” એવો અનુભવે છે. છે ? છેલ્લે ૫૨મ દિ ’ સવા૨માં આવ્યું ’તું ઈ છેલ્લું. આહાહા ! ઈ અનેકપણું અનુભવે છે તેથી તેને જ્ઞાયકભાવ ઢંકાઈ ગયો છે. આહાહા ! અને આ એક જ્ઞાયકભાવ પ્રકાશમાન છે. જોયું ? આહા ! ઓલાને અનેક ભાવ પ્રગટ છે તેને અનુભવે છે, તેથી શાયકભાવ વસ્તુ છે ઈ આચ્છાદન થઈ ગઈ; ઢંકાઈ ગઈ, છતી છે તેને ઢંકાંઈ ગઈ કહેવાય ને ? આહા ! અગ્નિ ઉપર રાખ નાખે ને તે અગ્નિ દબાઈ ગઈ- ( ઢંકાંઈ ગઈ ) પણ અગ્નિ તો અગ્નિ જ છે. આહાહા ! એમ ચૈતન્ય ચમત્કાર વસ્તુ જે તત્ત્વ છે, એ રાગની એકતાબુદ્ધિમાં દબાઈ ગઈ એમ કહો, તો પણ તે તો શાયક ચૈતન્ય પ્રકાશના નૂરનું તેજ તો જે છે તે છે. અજ્ઞાનીને નજરમાં ન આવ્યું માટે ઢંકાઈ ગયું એમ કહેવામાં આવે છે.
=
આરે ! આવો ઉપદેશ હવે. જેની એક-એક વાતને પકડવામાં ઘણી સાવધાની જોઈએ. આહાહા ! લગન વખતે નથી કહેતા ? સમય વર્તે સાવધાન ! ટાઈમ આવી ગયો છે, હોય છે ને એનું મુહૂર્ત લગનનું કે આઠને પચીસ (મિનિટે ) મેળાપ (હસ્તમેળાપ ) ક૨વો ને ઢીકણું ને એવું છે કંઈક આપણે તો કોઈનું બહુ જોયું નથી, એક ખુશાલભાઈનું જોયું 'તું. એમ બોલે ઓલો મંત્ર ભણનારો બોલે, સમય વર્તે સાવધાન-ટાઈમ થઈ ગયો છે. કન્યાને લાવો એમ. એમ હશે ને તમારે હિન્દુસ્તાનમાં આમ થાતું હશે કે નૈ ? ( શ્રોતા ! એમ જ થાય ) થાય, થાય બીજી ભાષામાં ન થાય એવું ન હોય ( શ્રોતાઃ સમય બર્તે સાવધાન ) એને ખબરેય ક્યાં છે એ બોલે જ તે, એ ટાઈમ હોય ને કે આઠ ને પચ્ચીસ એ વખતે બોલે કે લાવો સમય વર્તે સાવધાન.
આંહી સમય વર્તે સાવધાન. આહાહા ! આત્મા આનંદનો નાથ પ્રભુ રાગથી જ્યાં ભિન્ન પડયો. સાવધાન થઈને અંદરમાં ગયો, શાયક આવિર્ભાવ થઈ ગયો, જે ઢંકાણો હતો એ આવિર્ભાવ ( થઈ ગયો ). આહાહા !
અરે ! આ ક્રિયાકાંડમાં મશગૂલને આવી વાત સમજવી કઠણ પડે. નહીં ? ગુલાબજી ! આહા ! પ્રભુ મૂળ મારગ આવો ભાઈ-અને તે પણ પ્રભુ તારા હિતનો છે ને નાથ. આહા ! તું સુખના પંથે કેમ પડ એ વાત છે. દુઃખને પંથે તો દોરાઈ ગયો પ્રભુ તું. વિશ્વના અનેકરૂપ ભાવ એટલે વિકાર-વિશ્વરૂપ અનેકરૂપ ઈ તો દુઃખનો પંથ છે ત્યાં તો દોરાઈ જ ગયો છો અનાદિથી. તેથી પ્રભુ તારું શાયકસ્વરૂપપણું ઢંકાઈ ગયું છે તને, પર્યાયની દૃષ્ટિની અપેક્ષાએ. આહાહા ! જે પ્રગટ-બાહ્ય વિકલ્પો છે તેને એ અનુભવે છે પણ અંદ૨માં જે મહાપ્રભુ શાયકભાવ છે ઈ તો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #414
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check h±tp://www.AtmaDharma.com for updates
૪૦૦
સમયસાર સિદ્ધિ ભાગ-૧ એને ઢંકાઈ ગયો છે. ત્યારે... કર્મ અને આત્માનો વિવેક કરનારા પોતાના પુરુષાર્થ દ્વારા, આહાહા! સહજ એક જ્ઞાયકભાવને જેણે પ્રગટ કર્યો છે, આહીં એ ન જ લેતા એમ કહ્યું કે એક જ્ઞાયકભાવ પ્રકાશમાન છે એમ કહ્યું, ઓલાને પ્રગટ છે આંહી પ્રકાશમાન છે. આહાહા ! સમજાણું કાંઈ ?
,
ઘણી ટીકા ગંભીર !!હિન્દુસ્તાનમાં અત્યારે આવી ટીકા અન્ય મતમાં તો નથી, પણ જૈન મતમાં –દિગંબરમાંય આવી ‘ આત્મખ્યાતિ ’ જેવી બીજી એકેય ટીકા નથી બીજે, એવી અલૌકિક ટીકા છે. અમૃતચંદ્રાચાર્ય ! આહાહાહાહા ! દિગંબર સંત ! આહાહા ! હજાર વર્ષ પહેલાં હતાં હજી તો ભરતક્ષેત્રમાં વિચરતા હતા. આહાહા
છતાં એ પાછા છેલ્લાં એમ કહે પ્રભુ એ ટીકાની રચના મારાથી નથી થઈ હોં ! આહાહા ! હું તો જ્ઞાનસ્વરૂપ છું, તો હું તો મારામાં છું એ વાણીમાં હું ક્યાંથી આવ્યો, કે હું વાણીને ૨ચું ? આહાહા ! જ્યાં હું છું ત્યાં તો વાણી નથી હું તો જ્ઞાનસ્વરૂપમાં સ્વરૂપગુપ્ત છું. આહાહા ! તો હું વાણીને બનાવું એ આવે ક્યાંથી ? આહાહાહા !
ત્યારે એક પ્રશ્ન મંદસૌરવાળાએ કર્યો છે, એમ કે બહેનશ્રીએ (ચંપાબેને ) આમ લખ્યું કે ચેતન જણાય છે પણ પૂરણ કહી શકાતું નથી, એમ કેમ ? એમ કે ને મહારાજ પણ (શ્રીકાનજી સ્વામી ) પણ એક કલાક ધોધમાર (વાણીની વર્ષા ) વહાવે છે એમ લખ્યું છે એણે, પણ કરે કોણ ભાષા ? અરે પ્રભુ ભાઈ ! ભાષા ભાષાને કા૨ણે નીકળે છે.
એમાં કહ્યું છે ને ? સર્વજ્ઞની વાણી સર્વજ્ઞને અનુસારીણિ કહેવાય, અનુભવશીલી એવો પાઠ છે ને પહેલા પં. રાજમલજીની ટીકામાં. ભગવાનની વાણી કેવી છે કે અનુભવશીલી, કે ભગવાનને અનુસારીણિ એટલે ? કે સર્વજ્ઞને અનુસારે (પરિણમે ) વાણી નિમિત્ત છે તેને અનુસરે છે નિમિત્તથી થાય છે એમ નહીં. આહાહા ! જેવું ત્યાં સર્વજ્ઞપણું છે એવી રીતે જ વાણી નિમિત્તને અનુસરીને પોતાના ઉપાદાનની શક્તિથી સ્વ૫૨પ્રકાશક વાણી પરિણમે છે. આહાહા!
અરે પ્રભુ તો જ્ઞાનસ્વરૂપ છે એ રાગમાં આવતો નથી તો વાણીમાં ક્યાંથી આવે ? આહાહા !વાણીમાં સ્વપ૨પ્રકાશક કહેવાની સ્વતઃ શક્તિ છે. આત્મામાં સ્વપ૨પ્રકાશક જાણવાની સ્વતઃ શક્તિ છે. જાણવાની સ્વતઃ શક્તિ, વાણીમાં સ્વતઃ ૫૨ની અપેક્ષા વિના, આહાહા ! ભલે એને અનુસારીણિ કીધી, પણ એ તો ૫૨ની અપેક્ષા રાખીને (છે એમ નથી નહીં તો ) ઈ તો પોતે પોતાથી જ પરિણમી છે. આહાહા!
એ ચર્ચા ચાલી છે... ઓલામાં આવી છે ખાનિયા. · ખાનિયાચર્ચામાં ' એ ચર્ચા ચાલી છે. એમ કે વાણી તો ભગવાનને અનુસારીણિ છે, અરે બાપુ ! કઈ અપેક્ષાએ છે ? એ તો નિમિત્ત છે ઈ અપેક્ષાએ કહ્યું છે. બાકી વાણી તો વાણીને કા૨ણે, તે સમયમાં તે ૫૨માણુ ભાષાપણે પરિણમવાને લાયક હતાં તે પોતાથી પરિણમ્યા છે. આ વાત ! આહાહા !
એક શાયકભાવ ! આહાહા ! ઓલામાં ભાવોનું વિશ્વરૂપપણું અનેકરૂપપણું એમ હતું. વિશ્વરૂપપણું–અનેકરૂપપણું પ્રગટ છે એવો અનુભવે છે. આહાહા ! ત્યારે ધર્મીજીવ પોતાને રાગ અને આત્માની જુદાઈપણાને લીધે, પોતાના પુરુષાર્થ દ્વારા, પ્રગટ કરવામાં આવેલો ‘છે તો છે ' પણ દૃષ્ટિમાં જ્યારે આવ્યો ત્યારે પ્રગટ કરવામાં આવ્યો એમ કહેવામાં આવ્યું. આહાહાહાહા !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #415
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૧૧
૪૦૧ (“પોતાના પુરુષાર્થ દ્વારા આવિર્ભત કરવામાં) આવેલા એવા સહજ એક જ્ઞાયકભાવપણાને લીધે ” આહાહા...“આવિર્ભત કરવામાં આવેલા એવા સહજ એક જ્ઞાયકભાવપણાને લીધે ” આવિર્ભત કરવામાં આવ્યો નો અર્થ ? દૃષ્ટિમાં તેનો સ્વીકાર થયો છે એમ, એણે આવિર્ભાવ કર્યો એમ કહેવામાં આવ્યું. આહાહા! આવું છે ઝીણું !
વર્તમાન દષ્ટિ એનાં સન્મુખ થઈને એનો સ્વીકાર થયો એથી એને, આહાહા ! એક જ્ઞાયકભાવ જ પ્રકાશમાન છે. આહાહા ! જેની દૃષ્ટિમાં અથવા જ્ઞાનની પર્યાયમાં એક જ્ઞાયકભાવ જ પ્રકાશમાન છે. જેની જ્ઞાનની પર્યાયમાં અનેક વિકલ્પના પરિણામ પ્રગટ છે તેને અનુભવે છે એ મિથ્યાષ્ટિ વ્યવહારમાં મૂઢ થઈ ગયેલા છે. આહાહા ! અને આ રાગથી ભિન્ન પડીને, પોતાની જ્ઞાનની પર્યાયમાં આખા ભાવનું જ્ઞાન થતાં તે જ્ઞાયકભાવ પ્રકાશમાન છે. જ્ઞાનની પર્યાયમાં એક જ્ઞાયકભાવ પ્રકાશમાન છે. સમ્યજ્ઞાનની એક પર્યાયમાં, આહાહા ! એક જ્ઞાયકભાવ પ્રકાશમાન છે એવો અનુભવે છે. આહાહા !
સમ્યજ્ઞાનની સાથે ટેષ્ટિ અંદર રહી છે સાથે. સમ્યજ્ઞાન, રાગને અને આત્માને જુદા પાડી અને આત્મા તરફ જ્યાં ઢળ્યું છે જ્ઞાન, ત્યારે તે સહજ એક જ્ઞાયકભાવપણાને લીધે તેને એક જ્ઞાયકભાવ પ્રકાશમાન તેની પર્યાયમાં આવ્યો. આહાહાહા ! અંધારામાં હતો એ પ્રકાશમાં આવ્યો. આહા! આ ચૈતન્ય ઝળહળ ઝળહળ જ્યોતિ, જેની જ્ઞાનની પર્યાય રાગથી ભિન્ન પડીને પુરુષાર્થ દ્વારા અંદર જાય છે અને એક જ્ઞાયકભાવ પ્રકાશમાન દેખાય છે. સમજાણું કાંઈ? આનું નામ તો હુજી સમ્યગ્દર્શન છે. આહાહાહા !
એની વિધિ અને રીતની પણ ખબર ન મળે એને આ એકાંત લાગે, આવું પણ એનું સાધન શું? ઈ સાધન જ આ. પોતાના પુરુષાર્થ દ્વારા, રાગથી (આત્માને) ભિન્ન કરી ને એક સહજ જ્ઞાયકભાવ પ્રકાશમાન આવ્યો એ એનું સાધન (છે. ). આહાહા ! બીજું સાધન નહીં એનું નામ અનેકાન્ત છે. અને આ તો એમ કહે છે કે આએ ખરું ને વ્યવહારથીય થાય એય ખરુંતો અનેકાન્ત છે.
અરે ભગવાન! એમ ન હોય. અસ્તિ-નાસ્તિ છે એ સપ્તભંગીનો પહેલો બોલ છે. સ્વપણે છે ને પરપણે નથી. એમ સ્વપણેય છે ને પરપણેય છે? આહાહા! અનેકાન્તનો અર્થ સ્વપણેય પણ છે ને પરપણેય પણ છે એનું નામ અનેકાન્ત છે? સ્વપણે છે ને પરપણે નથીચૌદ બોલમાં એમાં તો આવે છે. અનેકાન્તને પ્રકાશનાર અમૃતચંદ્રાચાર્ય ચાંદ બોલ તત્તઅતત્ત, એક-અનેક. આહાહા ! જે સત્ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી છે, તે પર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી નથી. આહાહા !
જે નિશ્ચયથી શુદ્ધ ચૈતન્ય પ્રકાશમાન છે, તે રાગથી પ્રકાશમાન ને રાગથી જણાય તેવો છે નહીં. આહાહા ! આવી વાત છે પણ શું થાય? ભગવાનનો દિવ્યધ્વનિનો દિવસ છે એ વિપુલાચલ પર્વત ઉપર, રાજગૃહીમાં ભગવાનની વાણી નીકળી હશે એ ગણધર ને ઇન્દ્રો ને, આહાહા ! પચીસસો વર્ષ થઈ ગયાં. આહાહા !
કંઈકને ત્યાં અંદર આત્મજ્ઞાન થયાં. કોઈને મુનિપણાં આવ્યાં. આહાહા! આને –ગૌતમને તો મુનિપણું આવ્યું એકદમ, ભગવાન બિરાજતાં હતાં. આહાહા ! ધર્મની હાટડી ખોલી ભગવાને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #416
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check h±tp://www.AtmaDharma.com for updates
૪૦૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ આહાહા ! કંઈક માલ લેવા આવ્યાં 'તા ! આહાહા !વિપુલાચલ પર્વત ઉ૫૨, આહાહા ! ગણધર જેવાં મુનિપણું લઈ લીધું બીજાં કોઈ શ્રાવક થયાં હોય, કોઈ મુનિ, સમકિતી થયા હોય. આહાહા!
અને આ બાર અંગની રચનાનો દિવસેય આ જ છે એટલે કે આ શાસ્ત્ર એ માંહ્યલું છે એટલે એની રચનાનો દિવસેય આ જ છે. આહાહા ! સમજાણું કાંઈ ? ઝીણું છે બાપુ પણ શું થાય ? આહાહા!
ચોરાશીના અવતારમાં જુઓને, આહાહા ! સાંભળીએ છીએ ને વળી કોઈ દિકરી બિચારી બળીને મરી ગઈ બળી ગઈ, છોકરાંને છોકરાંને હાર્ટફેઈલ થઈ ગયું. આહાહા ! કેન્સર કોઈ આમ મરી છોકરાં બિચારાં કાલ આવ્યાં હતા ને દામનગરવાળા ભાવસાર એ હતાં. ત્યાં બે ત્રણ ઘ૨ જ ફક્ત આંહીના મુમુક્ષુ તરીકે છે. તેમાં એક ભાવસાર હતાં. શરીર લટ્ટ જેવું હતું બહું પણ તેને કેન્સર થયું. છોકરો કાલ આવ્યો હતો ( કહેઃ ) મારા બાપા મરી ગયા, ગુજરી ગયા કેન્સ૨માં. આ રવિવારે મારી પૂજા છે ને છોકરાને આપણે ઓળખતા નહોતા. એનાં બાપને ઓળખતા, કહો એકસઠ વરસની ઉંમર ને કેન્સર પણ છેલ્લા સુધી આંહીની રટણાં; નહીં ભલામણ કહેવી ને શું કરજો તમે આનું ને બિલકુલ નહીં એ કહે મારી પાછળ આ કરજો એ આવું કરજો એ કંઈ નહીં... એ તો પોતાના વિચારમાં હતા બસ એ જ. દેહ છૂટી ગયો. આહાહા!
નહીં તો ભલામણ તો કરે કે આ તારી માને સાચવજે, ફલાણું આમ કરજે, ઢીંકણું ક૨જે. આહાહા !! કોણ સાચવે બાપુ ? આહાહા ! તારો વિકલ્પ જ મફતમાં જાશે, હૈં? એવાં છોકરાં હોય કે સામુંય નહીં જુએ એની માની સામું. એવાય હોય છે ને ? ઘણાં છે દાખલા છે ઘણાં જોયા છે ને બાપુ ? બાપુ કોનું કોણ છે ભાઈ ? બધાં સ્વાર્થના સગા છે. પોતાનું પોષણ મળે ત્યાં સુધી એ વહાલાં લાગે. આહાહા !
આંહી તો કહે છે અજ્ઞાની આત્માને જેમાં અનેક ભાવનું પ્રગટપણું છે એવો અનુભવે છે. ધર્મી જેમાં એક જ્ઞાયકભાવ પ્રકાશમાન છે, એવો અનુભવે છે બસ. આહાહા ! આ બેયની વાત. અંતર્ પ્રભુ ચૈતન્ય જ્યોત ઝળહળ જ્યોત ભગવાન શુદ્ધ આનંદનો નાથ પ્રભુ પોતે ૫૨માત્મ સ્વરૂપ જ છે. એનાં જેવી કોઈ સર્વોત્કૃષ્ટ કોઈ ચીજ છે જ નહીં. એવો એક સહજ જ્ઞાયકભાવ પ્રકાશમાન છે એવો અનુભવે છે. આહાહા !
જુઓ આ સમ્યગ્દર્શન અને એની સાથે રહેલું આ સમ્યગ્નાન. આહાહા ! આંહીથી તો શરૂઆત થાય છે, હજી ધ૨મની આંહીથી શરૂઆત થાય છે. એની ખબરું ન મળે ને. આહાહા ! ‘અહીં શુદ્ઘનય કતકફળના સ્થાને છે' જેમ ઓલું પાણી અને કાદવ હતું, એમાં જે નિર્મળી ઔષધિ નાખી 'તી, તેવું મેલ અને પાણી જુદાં પડી ગયા'તા! એમ આ શુદ્ઘનય કતકફળને સ્થાને છે. રાગ અને ભગવાન ઈ સમ્યગ્નાનથી જુદાં પડી જાય છે; જેમ કતકફળનિર્મળી ઔષધિથી કાદવનો મેલ અને જળ નિર્મળ જુદાં પડી જાય છે. એમ આ શુદ્ઘનય એટલે ? સ્વભાવને અનુસરનારી જે જ્ઞાનનય એ જ્ઞાન એને અનુસર્યું છે એને લઈને, આહાહા ! એ કતકફળને સ્થાને (છે) રાગને ભિન્ન પડવાના સ્થાને એ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #417
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧
૪૦૩ ઓલામાં રાગની એકતા કરવામાં હતું મિથ્યાજ્ઞાન, આ રાગ ને ભિન્ન પાડવાના સ્થાનમાં છે. જે જ્ઞાન સ્વભાવ સન્મુખ વળ્યું ત્યારે તે જ્ઞાને રાગ અને સ્વભાવને બેને ભિન્ન કર્યા આહાહા ! એ નિર્મળી ઔષધિની પેઠે છે, શુદ્ધનય એમ કહે છે. નિર્મળી ઔષધિ નાખી ને જુદાં પડે એમ શુદ્ધનય જ્યાં અંદર વળે સ્વભાવ અનુસાર જ્યાં જ્ઞાન થાય, એ જ્ઞાને રાગને અને આત્માને જુદાં પાડયા. આહાહાહાહા !
શુદ્ધનય કતકફળના સ્થાને છે. તેથી જેઓ શુદ્ધનયનો આશ્રય કરે છે એટલે કે ત્રિકાળનો આશ્રય કરે છે. તેઓ જ સમ્યક અવલોકન કરવાવાળા છે. આહાહા ! એ શુદ્ધનયનો આશ્રયનો અર્થ ઈ. શુદ્ધનયનો વિષય ત્રિકાળ છે ઈ ત્રિકાળ શુદ્ધનયનો વિષય ત્રિકાળ જ છે. એ ત્રિકાળનોજ્ઞાયકભાવનો આશ્રય કરે છે. તેઓ જ' (શું કહ્યું?) “તેઓ જ'. આહાહા! જે ત્રિકાળી જ્ઞાયક ચૈતન્ય ધ્રુવ એક સમયમાં હોં પણ ત્રિકાળ એટલે ભવિષ્યમાં રહેશે ને( એમ નહીં) આંહી તો વર્તમાનમાં. આહાહા ! જ્ઞાયકભાવ ધ્રુવ ટકતું ત્રિકાળી તત્વ. આહાહા ! એનો જે આશ્રય કરે છે, તેઓ જ સમ્યક અવલોકન કરતા હોવાથી “તેઓ જ”, એક જ; “સમ્યક અવલોકન કરતા હોવાથી સમ્યગ્દષ્ટિ છે!” આહાહાહા ! છે કે નહીં એમાં?
જેઓ શુદ્ધનયનો એટલે ભૂતાર્થનો/ગાથામાં બે ભાગ આવ્યા 'તા ને? ભૂતાર્થ તે જ શુદ્ધનય છે. બીજા૫દમાં એમ આવ્યું હતું. એ ત્રિકાળી વસ્તુ તે જ શુદ્ધનય છે અને ત્રીજા પદમાં એમ આવ્યું 'તું કે ભૂતાનો આશ્રય કરે એ શુદ્ધનયનો આશ્રય કર્યો કહેવાય, અને એ પર્યાયને પણ શુદ્ધનય કહેવાય. ૧૪ મી ગાથામાં એ આવે છે, જે વસ્તુ શુદ્ધનય છે એ ત્રિકાળને પણ કહેવાય અને એને આશ્રયે આનંદ આવ્યો-નિર્મળ સમ્યજ્ઞાન થયું એને પણ શુદ્ધનય કહેવામાં આવે. એનો અંશ પ્રગટયોને? અનુભવ કહો, શુદ્ધનય કહો કે આત્મા કહો ત્રણેય એક જ છે. આવે છે ને ચૌદમી ગાથામાં? આ તો અગિયારમી ચાલે છે. આહાહા !
જેઓ શુદ્ધનયનો આશ્રય કરે છે. “ભૂયત્વમસિદો' છે ને ? એની વ્યાખ્યા થઈ, જે ત્રિકાળી જ્ઞાયકભાવ (છે). એ તરફ જેણે જ્ઞાનને વાળ્યું છે, અને ઈ જ્ઞાનની પર્યાયમાં જેને ત્રિકાળીનો આશ્રય છે. એ રીતે જે ત્રિકાળીને અવલોકે છે. આહાહા! “તેઓ જ સમ્યક અવલોકન કરતા ( હોવાથી)” કેમ કે સાચું અવલોકન તો તે જ કરનારા છે, ત્રિકાળી ચૈતન્યનો પૂંજ પ્રભુ, આહાહા ! પરમેશ્વર સ્વરૂપ પ્રભુ એવા પરમેશ્વરનો જે આશ્રય કરે છે અને તે આશ્રય કરીને તે પરમેશ્વરને અવલોકે છે. આહાહા! તે જ સમ્યગ્દષ્ટિ છે.
આવી ગાથા છે આ. હજી તો આ ચોથા ગુણસ્થાનની વાત છે, પડિમાધારી પાંચમું ને મુનિ છઠ્ઠ એ તો ક્યાં? આ તો પડિમા, બે-ચાર લીધી ત્યાં તો થઈ ગયા આપણે જાણે પાંચમે ગુણસ્થાને આવી ગયા. મહાવ્રત લીધા તે જાણે આવી ગયા મુનિપણાં. અરે રે! આહાહા!
(શ્રોતાઃ પાત્ર હોવે તો માલૂમ પડે કે પાત્ર તૈયાર હોવે તો માલૂમ પડે ને) એ આ અંતર્મુખ જાય ત્યારે માલ મળે. જ્યાં માલ છે ત્યાં જાય તો માલ મળે. માલ ક્યાં છે? અંતરમાં છે. પરમાત્મસ્વરૂપ પ્રભુ પરમેશ્વર સ્વરૂપ જ છે. આહાહા ! પોતાનો પરમેશ્વર, ભૂલી ગયો હતો આવ્યું છે ને (સમયસાર) આડત્રીસ ગાથામાં. આહાહા!આડત્રીસ ગાથામાં આવે છે. પોતાના પરમેશ્વરને ભૂલી ગયો છે, પોતાનો પરમેશ્વર, ભગવાન નહીં. આહાહાહા !
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #418
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૦૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ એને ભૂલી ગ્યો તો, જેમ મુઠ્ઠીમાં સોનું હોય, પણ એ ભૂલી ગયો, ક્યાં સોનું? ક્યાં સોનું? દાંતણ કરતાં વખતે સોનું આમ કાઢીને મુઠ્ઠીમાં રાખ્યું હોય પછી કહે કે ક્યાં ગયું? આંહીને આંહી રહી ગયું હોય મુઠ્ઠીમાં. મુઠ્ઠીમાં સોનું છતાં ભૂલી ગયો. આ બાઈયુંને કાંખમાં છોકરું હોય પણ ભૂલી જાય એમ છોકરું કાંખમાં હોય અને હાથ આમ રહી ગયો હોય ને ક્યાં ગયું? ક્યાં ગયું? અહીં લક્ષ ન રહે. આહાહા! (શ્રોતાઃ- બાઈયુ ભૂલે પણ ભાઈએ તેડયું હોય તો ભાઈયું ભૂલે કે નહીં?) ભાઈયુના બાપેય ભૂલે બધા, આ તો છોકરાની બાઈયુની વાતું છે. ઘણું તો છોકરા સાચવે છે બાઈયુને, એટલે આહા.... હા! બાઈયુને કાંખે છોકરું ને ભૂલી જાય એમ. એમ આદમીના કાંખે છોકરું ને એય ભૂલી જાય. આહાહા ! એમ ભગવાન અંદર પ્રકાશમાન જ્યોતિ છે તેને ભૂલી ગયો. આહાહા! અને જે તેનામાં નથી તેને યાદ કર્યું. પુણ્ય ને પાપ ને તેને યાદ કરીને તેમાં રોકાઈ ગયો. બીજા દિવસે વિશેષ વાત.
પ્રવચન નં. ૪૦ ગાથા - ૧૧ તા. ૨૨-૭-૭૮ શનિવાર, અષાઢ વદ-૨ સં. ૨૫૦૪
વસ્તુનું વિશ્વદર્શન એ જૈનદર્શન એનો આ ગાથા પ્રાણ છે. ઝીણું બહુ ઝીણું!
અહીંયાં કહે છે જુઓ અહીં આવ્યા, અહીં શુદ્ધનય કતકફળના સ્થાને છે. છે? છેલ્લી લીટી ચાર છે. શું કહે છે? કે આ આત્મા જે છે વસ્તુ એ પૂરણ અતીન્દ્રિય આનંદઘન છે ત્રિકાળ સત્ છે અને એમાં ચિન જ્ઞાનાનંદનો એ પિંડ છે, આનંદનો એ ગંજ છે એને અહીંયા જ્ઞાયકભાવ ત્રિકાળી જ્ઞાયકભાવ જાણક સ્વભાવભાવ એને અહીંયાં ત્રિકાળી આત્મા કહે છે, એની દૃષ્ટિ કરવી. આહાહા ! એવો ત્રિકાળી જ્ઞાયક જે પરમ સત્ય પ્રભુ પોતે જ પૂર્ણાનંદનો નાથ પરમ સર્વોત્કૃષ્ટ પ્રભુ છે. આહાહા! એનો કોઈ કર્તા પ્રભુ બીજો કોઈ છે નહીં. સ્વયંભૂ છે. એવી જે ચીજ એને રાગના ભાવથી સંયોગના ભાવથી, પર્યાયની એક સમયની દશા, તેનાથી પણ અંતર વસ્તુ જે પૂરણ-પૂરણ છે એ ઉપર દૃષ્ટિ કરવી અને શાકભાવનો અનુભવ કરવો એનું નામ સમ્યગ્દર્શન ને ધરમની પહેલી સીઢી છે. આહાહા ! સમજાણું કાંઈ?
જેમ પાણીમાં મેલ હોય છે, એમાં નિર્મળી એક ઔષધિ થાય છે. એ નિર્મળી ઔષધિ નાખવાથી મેલ અને પાણી બેય જુદાં પડી જાય છે. એમ આ આત્મા આનંદનો નાથ પ્રભુ! સચ્ચિદાનંદ સ્વરૂપ પોતે સ્વરૂપ છે, એમાં જે આ પુણ્ય ને પાપના ભાવ-હિંસા, જૂઠું, ચોરી, વિષય-ભોગવાસના અને દયા, દાન, ભક્તિ, પૂજા, વ્રતાદિના ભાવ એ બધાં મલિન ભાવ છે. એ પાણીમાં જેમ કાદવનું મલિનપણું છે એમ આત્માના ત્રિકાળી સ્વભાવમાં આ વસ્તુ નથી. પણ એની વર્તમાન પર્યાયમાં એ મલિન ભાવ છે. આહાહા! આ શરીર, વાણી એ તો જડ છે એ તો એમાં છે જ નહીં આ તો માટી છે. વાણી, શરીર, કર્મ, પર વસ્તુ (એ) એમાં આત્મામાં છે જ નહીં. પણ એની દશામાં થતા પુણ્ય ને પાપના મલિનભાવ, ચાહે તો દયાનો દાનનો ભક્તિનો પૂજાનો ભગવાનના સ્મરણનો ભાવ હો પણ (એ) ભાવ છે રાગ અને મલિન. આહાહા !
એ મલિનભાવ અને આત્મા જ્ઞાયકભાવ, એ જેમ પાણીમાં મેલ છે ને નિર્મળી ઔષધિ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #419
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check h±tp://www.AtmaDharma.com for updates
ગાથા ૧૧
૪૦૫
નાખતાં જુદુ પડી જાય છે, એમ આત્મામાં/ઝીણી વાત છે બાપુ ! અનંતકાળમાં એણે કોઈ દી ’કરી નથી અનંતકાળ ચોરાશીના અવતાર ચોરાશીની લાખ યોનિના અવતાર અનંત અનંત કર્યા. આહાહા ! ચોરાશી લાખ યોનિ કહે છે ને ? એમાં એક એકમાં અનંત વા૨ જન્મ્યો છે. આહાહા ! ભૂલી ગયો.
અહીંયાં કહે છે કે એવા જનમ મરણના કારણરૂપ જે ભાવ. આહાહા ! પુણ્ય ને પાપનો જે ભાવ એ મલિન ભાવ છે અને ભગવાન અંદર જેમ જળ નિર્મળ છે એમ એનો સ્વભાવ શુદ્ધ જ્ઞાનાનંદ, શુદ્ધ ૫૨મ ઈશ્વરસ્વરૂ૫, ૫૨મ શાંતસ્વરૂપ, ૫૨મ વીતરાગસ્વરૂપ એવું એનું ત્રિકાળી સ્વરૂપ છે. આહાહાહા ! સમજાણું કાંઈ ? એના ઉપર નજર પડતાં રાગ અને આત્મા બે ભિન્ન પડી જાય (છે). આહાહા ! છે? શુદ્ઘનયને કતકફળ એટલે નિર્મળી ઔષિધ એ પાણીમાં જેમ મેલ હોય ને નિર્મળી ઔષધિ નાખતાં મેલ અને પાણી જુદાં પડી જાય છે, એમ ભગવાન આત્મા સચ્ચિદાનંદ શુદ્ધ ત્રિકાળી સ્વરૂપ છે, એમાં પુણ્ય ને પાપના ભાવ એ મેલ છે. એમાં ભેદજ્ઞાન કરતાં એનાથી ભિન્ન મારી ચીજ જ્ઞાયકભાવ છે એમ શુદ્ઘનયનો વિષય-ત્રિકાળી જ્ઞાયકભાવનો અનુભવ કરતાં, આહાહા ! એ શુદ્ઘનય કતકફળના સ્થાને તેથી શુદ્ઘનયનો આશ્રય કરે છે. ઝીણી વાત ઘણી બાપુ ! આહા !
આ બહારનાં કામ કરીએ છીએ અમે, એ બધાં મિથ્યાદૅષ્ટિના ભાવ છે. સમજાણું કાંઈ ? આ ધંધાને પાણીને સુમનભાઈ સાચું હશે આ બધુંય તમારી નોકરી બોકરીનું બધુંય. આ કારખાનાં કરોડોના ચલાવવાને અને આ અમે કરીએ છીએ (શ્રોતાઃ નોકરી નો અર્થ જ નો... કરી ) નો... કરી ઈ તો છે. પણ આ કામ કારખાનાં ને પૈસા ઉઘરાવવાના ને પૈસા ઉઘરાવીને કામ કરીએ છીએ કંઈક એ તદ્ન મિથ્યાર્દષ્ટિ જુઠ્ઠીદૃષ્ટિનું પાખંડ છે. આહાહા!
કેમ ? કે પ્રભુ આત્મા એ ૫૨દ્રવ્યથી જુદી ચીજ છે. એ જુદી ચીજ, જુદાનું કાંઈપણ કરી શકે એ ત્રણકાળમાં નહીં. ( શ્રોતાઃ શેઠનું કામ નોકર ન કરી શકે ?) નોકરે ય કરે નહીં ને શેઠે ય કરે નહીં, કોણ કરતો 'તો ધૂળ, શેઠ કહેવો કોને ? અબજો રૂપિયા ને કરોડો રૂપિયા માટે શેઠ કહેવો ? શેઠ તો ઠેઠ છે ઈ. આત્માના સ્વભાવથી હેઠે ઉતરી ગયો છે ૫૨ને પોતાનું માનીને. શેઠ તો એને કહીએ, શેઠ એટલે શ્રેષ્ઠ એ રાગના વિકલ્પથી જુદો પાડી આત્માની દૃષ્ટિ કરે, અનુભવે એ શેઠ છે. આહાહા !( શ્રોતાઃ તત્વની દૃષ્ટિએ ઈ શેઠ કહેવાય પણ લૌકિક દૃષ્ટિએ શેઠ કહેવાય છે ને ?) લૌકિક એટલે પાખંડ દૃષ્ટિ, લૌકિક એટલે શું ? આહાહા ! સમજાણું કાંઈ ?
એ આંહી કહે છે “ તેઓ શુદ્ઘનયનો આશ્રય કરે છે ” એટલે ત્રિકાળી આનંદકંદ પ્રભુ ધ્રુવ અવિનાશી આત્મા, એનો જે આશ્રય કરે છે. છે ? ત્રીજી લીટી છે. છે ? હિંમતભાઈ ! ત્રીજી લીટી છે કે નહીં એને સૂઝયું કે નહીં એને ? જોડેવાળા બતાવોને એને કોક એને કોઈ દિ’ ચોપડા વાંચ્યા નથી. બધા બહારમાં કડાકૂટમાં. આહાહા ! આંહીયા કહે છે કે આ પ્રભુ અંદર જે ચૈતન્ય સ્વરૂપ છે, અતીન્દ્રિય અનંત સ્વભાવના સાગ૨થી ભરેલું તત્ત્વ છે. પ્રભુ! આહાહા! એ સચ્ચિદાનંદ સત્ શાશ્વત, ચિદ્ ને આનંદ-જ્ઞાન અને આનંદનો એ ભંડાર છે. આહાહા ! એનો જેણે આશ્રય કર્યો એનું જેણે અવલંબન લીધું, એનો જેણે આધાર બનાવ્યો. દુનિયાની કોઈ ક્રિયા, જડ આદિ છે તેની સાથે કાંઈ સંબંધ નથી અને એ પુણ્ય પાપના ભાવ થાય એ પણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #420
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૦૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ વિકારી મેલ (છે). આહાહા !નિર્મળાનંદ પ્રભુ, જેનો સ્વભાવ નિર્મળ ચૈતન્ય (છે). જેમ જળ નિર્મળ છે એમ કાદવની મલિનતાથી પર્યાયમાં મલિનતા દેખાય છે, જળ તો નિર્મળ છે એમ ભગવાન આત્મા ચૈતન્યપ્રકાશનો પૂંજ નિર્મળ છે. ચૈતન્યનો પ્રકાશ ચૈતન્યપ્રકાશ જાણન દેખન પ્રકાશ તેનો ઈ પૂંજ સ્વરૂપ નિર્મળાનંદ છે. આહાહા ! એ એનો આશ્રય કરે, સંયોગનું લક્ષ છોડી હૈ, અંદર દયા, દાનના વિકલ્પ ઊઠે એનુંય લક્ષ છોડી દે એ બંધનું કારણ દુઃખનું કારણ છે. એક સમયની વર્તમાન દશા ચાલતી અવસ્થા હાલત એનું પણ લક્ષ છોડી દે. આહાહા! અને સચ્ચિદાનંદ ધ્રુવ ચીજ ધ્રુવ છે અંદર ભગવાન નિત્ય નિત્યાનંદ પ્રભુ છે. આહાહા ! એનો જે આશ્રય કરે એને જે અવલંબે એનાં તરફ જે દશા ઢળી જાય. આહાહા ! તેને અવલોકન કરનાર એ શુદ્ધનયનો આશ્રય કરે ત્રિકાળી ચીજનો અને તેને જે અવલોકે. આહાહા ! પૂર્ણાનંદ પ્રભુ પૂરણ અંદર છે એને જે અવલોકે, તે સમ્યગ્દષ્ટિ છે. તે હજી ધરમની પહેલી સીઢીવાળો સમ્યગ્દષ્ટિ છે સંભળાય છે કે નહીં, હિંમતભાઈ ! સંભળાય છે ને? બેય કાને ઊંચા છે, એના. ખબર છે ને. ધીરૂભાઈ આવ્યા છે, મળ્યા? આ હિંમતભાઈ આવ્યા છે, ધીરૂભાઈ વઢવાણ. આહાહાહા ! આવ્યા છે.
આંહી કહે છે તે કદી કર્યું નથી, સાંભળ્યું નથી પ્રભુ! આહાહા! કાં તો પરની દયાયું પાળવી ને ભગવાનની ભક્તિ કરવી ને વ્રત પાળવા ને એ બધી રાગની ક્રિયાઓ છે બાપુ એ કાંઈ તારી ધર્મક્રિયા નથી. (શ્રોતાઃ લોકસેવા કરવામાં તો કંઈ વાંધો નથી હું?) લોકસેવા કોણ કરતો તો મૂંઢ ? અજ્ઞાની મૂંઢ એ તો પહેલી વાત કરીને... પરની સેવા કરી શકું છું એ માન્યતા જ મિથ્યાભ્રમ પાખંડ છે. આહાહા ! (શ્રોતા: આપની દૃષ્ટિએ એ છે.) અજ્ઞાનીની દૃષ્ટિએ તો અજ્ઞાનપણે એ ગમે એમ માને, એથી કંઈ સત્ય થઈ જાય? આહા.... હા ! એક આંગળી આ હુલે એને હલાવી શકે નહીં આત્મા! આ તો જડ માટી છે, પ્રભુ તો ચૈતન્ય સ્વરૂપ છે. જાણનાર દેખનાર, જ્ઞાનચક્ષુ છે ઈ આને થતાને જાણે પણ થતાને કરે. એ આત્મામાં છે જ નહીં કોઈ દિ'. આહાહાહા ! સમજાણું કાંઈ ?
આ તો સારામાં સાર ગાથા છે. એનું તદ્દન માખણ છે. આહાહાહા!
જ્ઞાન, જ્ઞાન એટલે જાણવાનો સ્વભાવનો પિંડ પ્રભુ, એમાં તો પુણ્ય ને પાપના રાત્રેય નથી. પણ જે વર્તમાન દશા છે વર્તમાન પર્યાય, એ પણ જેમાં નથી. એ તો પરિપૂર્ણ આનંદ ને પરિપૂર્ણ જ્ઞાન ને પરિપૂર્ણ શાંતિ ને પરિપૂર્ણ વીતરાગતા, પરિપૂર્ણ ઈશ્વરતાના સ્વભાવથી ભરેલો પ્રભુ છે. આહાહાહા ! એ પામરને પ્રભુતા કેમ બેસે? સમજાણું કાંઈ ? આહાહા!
એવો જે ભગવાન સર્વોત્કૃષ્ટ તત્ત્વ પ્રભુ પોતે છે. આહાહા! જેની સત્તામાં જેના હોવામાં, આ શું છે એવું જણાય છે એ સત્તા ઈ ચૈતન્ય સ્વરૂપ છે. જેની ભૂમિકામાં, જેના હોવાપણામાં, આ શરીર છે, આ કર્મ છે, આ રાગ છે આ છે, આ છે એવું જેની સત્તામાં હોવાપણામાં જણાય છે, એ જાણનારો તે આત્મા છે. એ જણાય જે ચીજ એ તેની નથી. આહાહા ! છોટાભાઈ ! આવું છે આ વાત, અનંતકાળ ચ્યો ભાઈ, અનંતકાળથી આથડ્યો વિના ભાન ભગવાનક્રિયાઓય કરી અનંતવાર વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા ને... કરોડોનાં મંદિરો બનાવ્યાં ને એમાં ધૂળમાં કાંઈ નથી એમાં. આહાહાહા ! એમાં રાગની મંદતા હોય તો કદાચ પુણ્ય થાય. એ પુણ્ય તો ભવ છે. આહાહા !
આંહી તો પ્રભુ કહે છે સર્વશે કહેલું તત્વ સંતો આડતિયા થઈને જગત પાસે જાહેર કરે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #421
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૧
૪૦૭ છે. આહાહા !
ચૈતન્ય પ્રકાશની મૂર્તિ જે આત્મા, એમાં તો વર્તમાન પુણ્ય-પાપનો ભારેય નથી અને વર્તમાન જે દૃષ્ટિ એની કરે, એ દૃષ્ટિ પણ એમાં નથી. આહાહાહા ! શું કહ્યું છે? ભાઈ મારગ કોઈ જુદી જાત છે. અરે દુનિયાને મળ્યો નથી, એ બહારમાં ભટક્યા-ભટક એક તો ધંધા આડે નવરો નથી બાવીસ કલાક પાપમાં, બાયડી છોકરાં ધંધો રળવું કારખાનાં હલાવવા ને એમાં બાવીસ કલાક પાપ, કલાક બે કલાક મળે ત્યાં માથે કુગુરુ લૂંટી લ્ય. વ્રત કરો અમારી ભક્તિ કરો, અમને દાન આપો તમારું કલ્યાણ થશે. મારી નાખ્યા ધૂળમાં ય નથી કલ્યાણ સાંભળને. આહાહા ! સમજાણું કાંઈ....?
આંહી તો કહે છે. જેના હોવાપણામાં પૂરણજ્ઞાન ને આનંદ આદિ અને પૂરણ શાંતિ... શાંતિ... શાંતિ એ શાંતિ. શાંતિ ત્રણવાર કહ્યું પણ શાંતિ... શાંતિ... શાંતિ.. શાંતિ... શાંતિ એ અનંત-અનંતવાર શાંતિ કહો તો ત્યાં શાંતિનો છેડો નથી, એટલી અંદર શાંતિ ભરી છે.
શું કહ્યું સમજાણું કાંઈ આમાં? ભગવાન આત્મા! આ ચિદાનંદ પ્રભુ એ પુણ્ય પાપના રાગથી તો ભિન્ન છે પણ એક સમયની પર્યાયથી ભિન્ન છે એવા તત્ત્વની અંતરમાં દૃષ્ટિ દેતાં, દૈષ્ટિ છે તે પર્યાય છે. એને અવલોકન કરનારી દશા પર્યાય છે, પર્યાય એટલે અવસ્થા. વર્તમાન હાલત, છતાં તે અવલોકન દશા તે તેનામાં નથી, તેને અવલોકે છે. આહાહાહા! શું કહ્યું છે ? આહાહા ! ઝીણી વાતું બાપુ ધરમની! આંહી તો સાધારણ માણસ આમ ભક્તિ કરી ને પૂજા કરી ને વ્રત પાળ્યા ને થઈ ગયો ધરમ ધૂળેય નથી ધરમ સાંભળને મરી ગ્યા અનંતવાર.
(શ્રોતા જે કંઈ કરતો નથી એનાથી તો ઠકને?) એના કરતાં તો એ રખડવાનું કરે છે ઈ. આહાહા ! ગામમાં ઈસ્પીતાલ બનાવી દેવી, મંદિર બનાવી દેવાં, પૈસા ઉઘરાવવા ઈ બધાં પાપનાં ભાવ છે. (શ્રોતા પુણેય નહીં?) પુણેય નહીં ઉઘરાવવા એમ કીધું ને એટલે એને કરી દઉં કરી દઉં, કરી દઉં, કર્તા થાય છે તે મરી જાય છે અંદર આત્માથી. જ્ઞાતા ચૈતન્યમૂર્તિ પ્રભુ જગતની આંખ્યું છે એ તો જાણનાર એને કર્તા ઠરાવવો પરનો, એ ચૈતન્યના ખૂન કરે છે. એ પોતાના ચૈતન્યની હિંસા કરે છે. આહાહાહા !
એ તો ઠીક પણ અંદર રાગ કરે ને? દયા, દાન, વ્રતનો રાગ થાય છે એને કરે તો ય પણ આત્માનું મરણ થાય છે ત્યાં. આહાહાહા ! કેમ કે રાગ છે તે સ્વરૂપથી વિપરીત છે. અને તે રાગ મારો છે અને હું કરું, એ સ્વરૂપની હિંસા છે. આકરી વાતું છે બાપુ! દુનિયા આખી એમને એમ રખડી. ચોરાશીના અવતારમાં મનુષ્યપણું પામ્યો, પાંચ ઈન્દ્રિયો મળી, આહાહા ! એમાં જૈનકુળમાં અવતાર મળ્યા, જૈનવાણી મળી... અનંતવાર, પણ એ ચીજ શું છે તેને સમજવાની દરકાર કરી નહીં. ઢોરની જેમ અવતાર ગાળ્યાં સમજાણું કાંઈ? આહાહા !
આંહી કહે છે “શુદ્ધનયનો આશ્રય કરે છે એટલે કે ત્રિકાળી આનંદનો નાથ પ્રભુ! અસ્તિ અતિ હૈયાતિવાળું તત્ત્વ ધ્રુવ અવિનાશી પ્રભુ છે અંદર. અવિનાશી એવું જે ત્રિકાળી ધ્રુવ એનો જે આશ્રય-અવલંબન કરે છે, “તેઓ જ સમ્યક્ અવલોકન કરતા હોવાથી”, “તે જ સમ્યક અવલોકન કરતા હોવાથી સમ્યગ્દષ્ટિ છે,” આહાહાહા ! પૂરણ ચૈતન્ય સ્વભાવ, જેનો સ્વભાવ છે તે પૂર્ણ જ હોય. પૂરણ અતીન્દ્રિય આનંદનો સ્વભાવ, સ્વભાવ છે તે પૂર્ણ જ હોય.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #422
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४०८
સમયસાર સિદ્ધિ ભાગ-૧ અતીન્દ્રિય શાંતિ શાંતિ શાંતિ શાંતિ અકષાય વીતરાગ સ્વભાવ શાંતિ! એ પણ પૂર્ણ છે. આહા હા !
એવા પૂર્ણાનંદનો આશ્રય કરે એટલે કે તેને અવલંબે એટલે કે તેને અવલોકે. આહાહાહા ! જે જ્ઞાનની વર્તમાન દશા, પૂર્ણાનંદનો નાથ તેને અવલોકે, અવલોકનારી પર્યાય અવલોકાય છે તે ચીજમાં પેસતી નથી. તેમ અવલોકનારી પર્યાયમાં અવલોકન યોગ્ય વસ્તુ આવતી નથી. આરે...! આકરો મારગ ભાઈ ! આહાહા! અંતરના જનમ મરણ રહિત થવાની રીત બહુ ઝીણી છે બાપા. આહાહા! ચોરાશીના અવતાર તો અનંત કર્યા હજી જેને મિથ્યા શ્રદ્ધા છે એને અનંતા ભવ એનાં ગર્ભમાં પડ્યા છે રખડવાના. આહાહા ! એ ઢોરમાં જશે, કાગડા-કૂતરામાં જશે. અહીં અબજોપતિ હોય અને માંસ દારૂ આદિ ન ખાતો હોય ને આવી મમતા ધંધાની ને આની, એ મરીને બધા ઢોરમાં જવાના, પશુમાં અવતરવાના, કેમકે જેણે વિકારીભાવની આડોડાઈ બહુ કરી આડોડાઈ ટેડાઈ, એને આ શરીર જે મનુષ્ય ઊભાં છે અને ગાય, ભેંસ, ખિસકોલી આદિ આમ આડાં છે. એ આડોડાઈ કરી એ આડોડાઈ શરીરમાં અવતરશે. આહાહાહા ! આડોડાઈ સમજે? ટેડાઈ. ખિસકોલી, ગાય, ભેંસ, ઘોડા હાથી આદિ આમ (આડાં) છે ને? માણસ આમ ( ઊભા) છે ને ઓલાં આડાં છે. આહાહા ! જેણે માંસ દારૂ એવાં ખાધાં છે તે તો મરીને નીચે નરકમાં જાય છે. એવા ભવ પણ અનંતવાર કર્યો. પણ એ ન હોય અને એકલાં ક્રોધ ને માન માયા કષાય લોભાદિ ભાવ તીવ્ર કર્યા છે ને એમાં જ (રો) પચ્યો છે. આહાહા! એની કષાયની તીવ્રતાની આડસને લઈને, જેનો આત્મા તો ઊંધો પડ્યો પણ એનો જન્મ થશે ત્યાં શરીર આડું મળશે એને તીરછું શરીર વાંકું મળશે. એ માણસ ઊભાં નહીં થઈ શકે. ઝીણી વાતું બાપુ! એણે કર્યું નથી દરકાર ભાઈ. આહાહા!
આંહીથી ભવિષ્યમાં અનંતકાળ રહેવાનો છે. આત્મા નાશ થાય એવો છે? આત્મા તો અવિનાશી છે. તો આંહીથી છૂટીને પણ રહેવાનો છે ને? ક્યાં રહેશે? જેણે એમ માન્યું છે કે હું દયા દાનના રાગ મારા, આ પરનું કરી શકું છું. એવા મિથ્યાત્વભાવના (ફળમાં) ભવિષ્યમાં રહેશે, દુઃખીમાં રહેશે, દુઃખમાં. આહાહાહાહા !
કેમ ભગવાન આત્મા તો અવિનાશી છે એ કાંઈ નાશ થાય એવો નથી, અને લોકોય એમ કહે છે ને દેહ છૂટે ત્યારે એ જીવ ગયો, જીવ મરી ગયો એમ કહે છે? (ના) મરતાં દેહ છૂટે ત્યારે (બોલે કે) એ જીવ ગયો એ જીવ ગયો! પલ્સ નથી હાથ આવતી એ જીવ ગયો ત્યારે જીવ છે એ ગયો ને? અને પાછો ગયો ત્યાં રહેશે કે નહીં ? આહાહા!
ઈ ક્યાં રહેશે જીવ જઈને? આ ઊંધાઈ બધી કરી છે, આ પરના કામ મેં કર્યા ને આમ કર્યા ને પરને પરે (બીજાંએ) અભિનંદન આપ્યાં ને ભેગાં કરીને, જલસા નોંધાવીને ! તમે તો ભારે કામ કર્યું ને તમે તો પચાસ લાખ ભેગાં કર્યા ને... આ આંધ્રપ્રદેશમાં જુઓને અત્યારે થાય છે ને? આંધ્ર દેશમાં મોટું ખેદાનમેદાન થઈ ગયું છે ને આંધ્રપ્રદેશમાં ઘણાં પાંચ-પાંચ, દશદશ લાખ ભેગાં કરે છે માણસો ઓલાં જ્યાં આપે ને ત્યાં તો. આહાહા ! તમે તો ન્યાલ કરી નાખ્યાં એમ જગત બોલે ધૂળેય નથી હવે સાંભળને ! હવે તારાં આવા કષાયના અભિનંદન દેનારને પણ મિથ્યાત્વનું પાપ લાગે છે અને આ અભિનંદન જે ઝીલે છે મને (મારા) વખાણ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #423
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૧
૪૦૯ કરે છે એમ માને છે એ પણ મિથ્યાત્વ અજ્ઞાનને સેવે છે. આહાહાહા !
આંહી તો પ્રભુ સર્વજ્ઞ ત્રિલોકનાથ જિનેશ્વરદેવ પરમેશ્વર-ત્રિકાળજ્ઞાની, જેને ત્રણકાળનું જ્ઞાન છે એ પરમાત્મા ફરમાવે છે એ સંતો, આડતિયા થઈને જગત પાસે જાહેર કરે છે. માલ તો પ્રભુના ઘરનો છે. આહાહાહા!
એ શુદ્ધનયનું અવલંબન લે છે આશ્રય “તેઓ જ બીજા નહીં એમ. વર્તમાન પર્યાયનો આશ્રય કરે, રાગનો આશ્રય કરે એ બિલકુલ મિથ્યાષ્ટિ છે. આહાહાહાહા ! તેઓ જ સમ્યક અવલોકન કરતાં હોવાથી સમ્યગ્દષ્ટિ છે. આહાહા ! પણ બીજા સમ્યગ્દષ્ટિ નથી એમ લેવું. કૌંસમાં કહયું કે શુદ્ધનય, અશુદ્ધનયનો સર્વથા આશ્રય કરે, એટલે શું કીધું? કે ત્રિકાળી જ્ઞાયકનો આશ્રય કરે છે, એને પણ પર્યાયમાં અશુદ્ધતા છે એવું લક્ષ છે. લક્ષ છે. અવસ્થામાં રાગ છે એવું લક્ષ છે પણ આશ્રય આનો (જ્ઞાયકનો) કરે છે, અને એનો સર્વથા લક્ષ જ નથી. જેને, અશુદ્ધતા છે જ નહીં પર્યાયમાં, એ તો ભૂલ કરે છે. અશુદ્ધનયનો સર્વથા આશ્રય કરે છે. એનો અર્થ થયો કે સમ્યગ્દષ્ટિ પણ કથંચિત્ અશુદ્ધનો આશ્રય કરે છે એટલે કે પર્યાયમાં અશુદ્ધતા અપૂર્ણતા છે એવું એને ખ્યાલમાં છે છતાં આશ્રય કરે છે ત્રિકાળનો. સમજાણું કાંઈ ?
અરે ! આવું કયાં નવરા હોય છે. આહાહા ! અરે, મોટા રાજાને મોટા કરોડપતિ મરીને એ બકરીની કૂખે બચ્ચાં થાય, એ ઢેઢ ગરોળીની કૂખે, આહાહાહા ! કેટલાંક તો કરોળિયા થાય, કાં ભમરા થાયને અરે ! પ્રભુ! તને ખબર નથી બાપુ! આહાહા! જેણે આ એક જ પ્રભુનો આશ્રય લીધો જેણે, તે એક જ સમ્યગ્દષ્ટિ અને ધર્મી છે. બાકી જેટલા પરનો આશ્રય લઈને પડ્યાં છે, એ બધા મિથ્યાષ્ટિ છે.
ત્યારે આંહી અશુદ્ધનયનો સર્વથા આશ્રયનો અર્થ કે, “જ્ઞાનીને પણ અશુદ્ધનયનો આશ્રય છે.” એવું અંદરમાં આવે એનો અર્થ આટલો, એ ૧૪ મી ગાથામાં આવે છે, અર્થમાં. સ્વનો આશ્રય લેવાની વાત એક જ છે. છતાં પર્યાયમાં અશુદ્ધતા છે એટલું લક્ષ તો હોવું જોઈએ, પર્યાય છે, અશુદ્ધતા છે, એ લક્ષ હોવું જોઈએ. પછી આશ્રય લેવો નહિ એનો, પણ અશુદ્ધતા બિલકુલ છે જ નહીં પર્યાયમાં તો તો એ લક્ષ ચૂકી જાય છે તો અશુદ્ધતા ટાળવી એ પણ રહેતું નથી. આહાહા! સમજાણું કાંઈ?
સમજાણું કાંઈ આવે છે ને? સમજાણું હોય તો તો થઈ રહ્યું. આ તો કઈ પદ્ધતિથી ને કઈ રીતથી કહેવાય છે, કોની તરફ વલણ જાય છે એટલું સમજાય છે? આહાહા ! જેઓ અશુદ્ધનયનો એટલે કે બીજાઓ, સમ્યગ્દષ્ટિ નથી. આહાહા! જેને પર્યાયનો અને રાગનો ને નિમિત્તનો આશ્રય છે ત્યે છે એ સમ્યગ્દષ્ટિ નથી, એ મિથ્યાદેષ્ટિ અજ્ઞાની છે. આહાહા ! એ ચારગતિમાં નરક નિગોદમાં જવાના ભાવને સેવે છે ઈ. આહાહાહા !
માટે કર્મથી ભિન્ન આત્માના દેખનારાઓએ છે? છેલ્લી લીટી, પુણ્ય ને પાપના ભાવ, દયા દાન વ્રત ભક્તિ પૂજાનો ભાવ એ કર્મ છે વિકાર છે. આહાહાહા ! એનાથી ભિન્ન દેખનારાઓએ એ રાગની ક્રિયાના કાર્યથી પ્રભુ ભિન્ન છે. કેમકે એનાથી રહિત થઈ શકે છે તો સહિત હોય તો રહિત થઈ શકે નહીં. ખરેખર દ્રવ્ય–વસ્તુ રાગ સહિત છે જ નહીં, એથી રાગ રહિત થઈ શકે છે. આહાહા ! સમજાણું કાંઈ ?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #424
--------------------------------------------------------------------------
________________
૪૧૦
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧ તેઓ કર્મથી ભિન્ન રાગથી ભિન્ન, એ વિકલ્પ ઊઠે છે. ગુણી ભગવાન અનંતગુણનો ધણી અને એનું જ્ઞાન આનંદ એવો ગુણ, એવો જે ભેદ ઊઠે વિકલ્પનો રાગ, આહાહા ! એનાથી પણ ભિન્ન કર્મથી ભિન્ન દેખનારા, એવા રાગથી પણ ભિન્ન જાણનારા.
આરે.... આવી વાતું હવે ક્યાં? ચોવીસ કલાકમાં-માથાકૂટમાં પડ્યા છે તે હવે એને આવું ત્યાં લઈ જવો અંદર. કોઈ દિ' જોયો નથી-જાણ્યો નથી ત્યાં એને અવલોકન કરવા લઈ જવો. બાપુ! એનો પ્રયત્ન અનંતગુણો છે. સુમનભાઈ ! આહાહા !
અત્યારે તો બહારમાં ગોટા વાળ્યા છે સંપ્રદાયમાં તો આખી વાત. બધી ખબર છે ને! સંપ્રદાયમાં કોક વ્રતને ધર્મ મનાવે, કોઈ દયાને મનાવે કોઈ ભગવાનની ભક્તિને પરમ મનાવે (સાધકને ય) હોય છે-શુભભાવ હોય છે. પૂરણ વીતરાગ ન થાય, ત્યાં સુધી આત્માનું અવલંબન હોવા છતાં શુભરાગ આવે પણ એ છે બંધનું કારણ એ ધર્મનું કારણ ને મોક્ષનું કારણ નથી. આહાહા !
આંહીયા તો કહે છે “કર્મથી ભિન્ન આત્માના દેખનારાઓએ” આહાહા! કર્મ શબ્દ આંહી રાગ છે. રાગથી જુદો પ્રભુને દેખનારાઓએ, “વ્યવહારનય અનુસરવા યોગ્ય નથી” એ રાગને અવલંબવા યોગ્ય નથી. આહાહાહાહા ! એ દયા, દાન અને વ્રતના ભાવને અનુસરવા લાયક નથી. આહાહાહાહા ! સમજાણું કાંઈ...?
એ અગિયાર ગાથા. હવે એનો ભાવાર્થ. ઓલી સંસ્કૃત ટીકા હતી. ટીકામાં ઘણી ગંભીરતા ભરી છે, એને ચાલતી ભાષામાં જરી ભાવાર્થ સમજાવે છે.
(ભાવાર્થ:-) અહીં વ્યવહારનયને અભૂતાર્થ, એટલે? કે વર્તમાન રાગ થાય દયાદાનનો તેને અને એ રાગને જાણનારી (જ્ઞાનની) વર્તમાન પર્યાયને અભૂતાર્થ કીધી. એ “છે નહીં” –એનામાં છે ખરી, પણ વસ્તુની દૃષ્ટિ કરાવવા વસ્તુમાં નથી માટે તેને નથી એમ કહ્યું છે. એ પર્યાય જ નથી રાગ જ નથી. આહાહા ! કેમકે એનો આશ્રય કરવાલાયક નથી. આહાહાહા ! એક સમયની જે દશા છે જાણવાની દશા જાણનારો ત્રિકાળી પ્રભુ છે પણ એની વર્તમાન દશા જે પલટતી–હલચલ થતી દશા વિચારની (જ્ઞાનની) એ આંહી નથી એમ કહ્યું! નથી” કહ્યું. એ ગૌણ કરીને “નથી” એમ કહ્યું છે- એમ કહે છે જુઓ ! અભૂતાર્થ (કહ્યું!)
અને શુદ્ધનયને ભૂતાર્થ કહ્યો છે. ત્રિકાળી ચીજને સત્ય કીધી અને પર્યાય અને રાગને અસત્ય કહ્યું. જેનો વિષય વિદ્યમાન ન હોય જેનો વિષય જ હોય નહીં, અસત્યાર્થ હોય તેને અભૂતાર્થ કહે છે; આ અભૂતાર્થની વ્યાખ્યા કરી. પહેલાં ગાથાનો અર્થ છે ને એનો અર્થ કહે છે. નય એટલે જાણવાની દશા. એમાં એક વ્યવહારનય એટલે વર્તમાન પર્યાયને અવસ્થાને અને રાગને જાણે એ વ્યવહારનય; અને એ જ્ઞાનની પર્યાય શુદ્ધ ત્રિકાળને જાણે એ નિશ્ચય (નય!) શુદ્ધનય.
આંહી વ્યવહારનયને જુઠી કહી અભૂતાર્થ કહ્યો અને શુદ્ધનયને સત્ય કીધી, છે એમ કહ્યું. હવે એનો વિષય અવિદ્યમાન હોય-અસત્યાર્થ હોય, વ્યવહારનો વિષય નથી” એ માટે એને અભૂતાર્થ કીધી છે. કઈ અપેક્ષાએ એ કહેશે, તેને અભૂતાર્થ કહે છે. આહાહાહા ! શું કીધું ઈ? વ્યવહારનય એટલે વર્તમાન પર્યાય અને દયા દાનનો રાગ, એને જાણનારી જે નય છે જ્ઞાનનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #425
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
ગાથા
૧૧
૪૧૧
અંશ વ્યવહાર, તેને આંહી જુદી કહી, ‘ નથી ’ એમ કહ્યું, અભૂતાર્થ છે એમ કહ્યું અને ત્રિકાળી ચીજને સત્ય છે ને ભૂતાર્થ છે એમ કીધું. હવે એનો અર્થ કે જેનો વિષય નથી, તેને અભૂતાર્થ કહેવાય, છે ને ? આહાહા ! અસત્યાર્થ કહેવાય. વ્યવહારનયને અભૂતાર્થ કહેવાનો આશય એવો છે–હવે કહે છે એની વર્તમાન પર્યાય અને રાગને ( વ્યવહારનય ) જુઠ્ઠી છે; નથી ( અસત્યાર્થ ) છે એમ કહેવાનો આશય (એવો છે કે ) –શુદ્ઘનયનો વિષય તો અભેદ છે. આહાહા !
શું કહ્યું ? અંદર સમ્યગ્દષ્ટિ જીવ, ધર્મની પહેલી સીઢીવાળો જીવ, એનો વિષય છે એ તો ત્રિકાળી અભેદ અખંડ છે. ત્રિકાળી આનંદનો નાથ પ્રભુ, નિત્યાનંદ પ્રભુ એ શુદ્ઘનયનો વિષય છે. આહાહા ! એ અભેદ છે. ત્રિકાળી ચીજ છે એમાં પર્યાય અને રાગનોય ભેદ નથી. આરે ! આવી વાતું ? સમજવું.
-
શુદ્ઘનયનો વિષય એટલે શુદ્ઘનયનું લક્ષ જે છે તે અભેદ છે એકાકારરૂપ છે. આહાહાહાહા ! સમ્યગ્દર્શનની પ્રતીતિ જે પર્યાય, એનો વિષય અભેદ છે. ત્રિકાળી એકરૂપ વસ્તુ છે અને તે એકાકાર એક સ્વરૂપે છે. ભેદ અને અનેકતા તેમાં નથી. આ તો મંત્રો છે પ્રભુ ! આહાહાહા ! અત્યારે તો સાંભળવું મુશ્કેલ પડી જાય તેવું છે, જ્યાં જુઓ ત્યાં ધમાલ ! ધમાલ ! ધમાલ ! વ્રત કરો ને અપવાસ કરો ને, ભક્તિ કરો ને... પૂજા કરો ને. એ ય મોટી-૨થયાત્રા કાઢો ને... ગજરથ કાઢો ને...! હાથીને કાઢે છે ને ગજરથ પાંચ-પાંચ લાખ ખર્ચીને. અરે ! બાપા એ તો બધી ૫૨ની વસ્તુ છે એમાં કદાચિત્ રાગનો ભાવ મંદ હોય તો પુણ્ય છે પુણ્ય છે તે ભવ છે ને ભવ છે તે સંસા૨ છે. આહાહાહા ! સમજાણું કાંઈ ?
આંહીંયાં તો ખુલાસો પંડિતજી એવો કરે છે. ભઈ ! આંઠી વ્યવહારનયને જુદી કીધી એટલે વર્તમાન પર્યાયને, રાગને ‘ નથી ’ એમ કહ્યું અને ત્રિકાળી વસ્તુ છે તેને સત્ય કહીને ‘ છે ’ એમ કહ્યું. એનો અર્થ શું ? કે વ્યવહારનયનો વિષય અભૂતાર્થ કહ્યો એનો અર્થ કે જેનો વિષય નથી. છે ? તેને અભૂતાર્થ કહે છે, વ્યવહારનયને અભૂતાર્થ કહેવાનો આશય એવો છે કે–શુદ્ધનયનો વિષય અભેદ, એકાકારરૂપ, નિત્ય દ્રવ્ય છે. નિત્ય દ્રવ્ય પ્રભુ કાયમ રહેનારો ભગવાન, કાયમ ભગવાન અનાદિ છે ને અનંતકાળ એમ ને એમ રહેનારું તત્ત્વ ધ્રુવ, એ ધ્રુવ તત્ત્વ જે છે તે (જ્ઞાયકભાવ ) સમ્યગ્દર્શનનો વિષય છે. આહાહા ! એ શુદ્ઘનયનો વિષય છે !
ભાષા તો સમજાય એવી છે પણ ભાવ બાપુ જેમ છે, એમ છે. અરે ! જે કરવું જોઈએ એ પહેલું કરે નહીં ને બાકી મૂકીને બધા થોથાં. આહાહા !
શું કીધું ? ત્રિકાળી વસ્તુનો વિષય ક૨ના૨ નય અથવા સમ્યગ્દષ્ટિનો વિષય અભેદ છે. જેમાં એક સમયની પર્યાયનો પણ એનો વિષય નથી. એ તો ત્રિકાળી એકાકારરૂપ અભેદ-ભેદ વિનાની ચીજ વસ્તુ છે પ્રભુ. એકાકાર-એક સ્વરૂપે, તે પણ નિત્ય દ્રવ્ય છે એ તો, કાયમ રહેનારી ચીજ છે, પલટતી જે અવસ્થા, બદલતી અવસ્થા છે એ તો વર્તમાન ક્ષણિક છે અને કાયમ રહેનારી ચીજ એ પોતે તો નિત્ય ને ધ્રુવ છે. આહાહા !
આત્મામાં બે પ્રકારઃ એક બદલતી અવસ્થા; ક્ષણે ક્ષણે વિચાર બદલાય અને એક કાયમ રહેનારી ચીજ, કાયમ રહેનારી ચીજ તે નિત્ય છે, બદલતી અવસ્થા તે અનિત્ય અને પર્યાય છે. હિંમતભાઈ ! કોઈ દિ' સાંભળ્યું નથી ને કર્યું નથી ને માથાકૂટ કરીને મરી ગયાં, ત્યાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #426
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
૪૧૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ એમને એમ જિંદગીમાં અને સ૨વાળા આવશે. આહાહા ! બાપુ ! એ સ૨વાળા આવશે જેના ખોટાં છે એના ખોટાં સ૨વાળા આવશે. (શ્રોતાઃ જેવી ૨કમો હોય એવો સરવાળો આવે ને ) ૨કમ એક બે ચાર પાંચ આંકડાઓ હોય તો સ૨વાળો આવે પણ મીંડાં મૂક્યા હોય એનો સ૨વાળો શું આવે? (શ્રોતાઃ મીંડાંનો સ૨વાળો મીંડાં!) મીંડાંનો સરવાળો મીંડાં આવે. આહાહાહા ! આંકડા ભલે મૂકે એક-એક, એક-એક-એક તોય એનો સ૨વાળો આવે આ દસ આંકડા, પંદર આંકડા, વીસ આંકડા. આહાહા ! એમ જેણે ૫૨નું કર્યું; હું ૫૨નું કરી શકું છું. ૫૨માં ક૨વાનો ભાવ થ્યો મારો રાગ ને એ પણ મારી ચીજ છે ને એવા મીંડાં જેણે મૂક્યા છે, એના સ૨વાળામાં મીંડાં આવશે. આહાહા ! એટલે આત્માનો ભાવ નહીં આવે પણ સંસાર આવશે એમ. આહાહા!
શુદ્ઘનયનો વિષય, એટલે સમ્યગ્દર્શન ધર્મની પહેલી દશા, એવા ધર્મીનો વિષય અભેદ છે ચૈતન્ય ચૈતન્ય ચૈતન્ય ચૈતન્ય ચૈતન્ય પ્રકાશ પૂંજ એકાકાર છે એક સ્વરૂપે છે અને તે નિત્ય છે. આહાહા ! તેની દૃષ્ટિમાં-સમ્યગ્દષ્ટિની દૃષ્ટિમાં અભેદ, એકાકાર, નિત્ય દ્રવ્ય છે. દ્રવ્ય એટલે વસ્તુ. તેની દૃષ્ટિમાં ભેદ દેખાતો નથી. આહાહાહા! આ તો મંત્રો છે બાપા! આ તે કંઈ (એકદમ ) કથા-વાર્તા નથી કે હાલી જાય. અરે ! એણે નિજાનંદનો નાથ અંદર અભેદપણે બિરાજે છે અંદર. આહાહા !
એની દૃષ્ટિનો વિષય એ અભેદ છે, એક સ્વરૂપે છે, નિત્ય છે, એવી દૃષ્ટિએ દેખનારનેઅભેદ ને એકાકાર ને નિત્ય દેખનારને, તેની દૃષ્ટિમાં ભેદ, અભેદને દેખનારને ભેદ દેખાતો નથી, છે? આહાહા ! શું કીધું ઈ ? ધ્રુવ પ્રભુ છે નિત્ય પ્રભુ, પર્યાય અવસ્થા એ બદલે છે વિચારમાં દશા, પણ વસ્તુ તરીકે તો ધ્રુવ છે. એ ધ્રુવ છે તે અભેદ છે. તે અભેદ-એકાકાર નિત્ય દ્રવ્યને જોનાર એ તો અભેદને જુએ છે. તો અભેદ જોના૨ને ભેદ દેખાતો નથી. આહાહા ! અંદર આત્મામાં અનંતા ગુણો છે, વસ્તુ છે તે આત્મા અને ગુણો છે તે એની શક્તિ. આંહી એવો અંદ૨માં ભેદ છે, પણ અભેદને દેખના૨ને એ ભેદ દેખાય નહીં. આહાહા !
અરે આવી વાતું હવે બાપુ ! એને વખત જોઈશે. એક મેટ્રિક જેવા પાપના અધ્યાય માટે, સુમનભાઈ ? પાપના અધ્યાય માટે અમેરિકા તમે કેટલું ૨ખડયાં ? અમેરિકા કે નહીં ? ક્યાં હશે ખબર નથી પાછું, બીજાં ઘણાંય જાય છે ને ? લાખ્ખો રૂપિયા ખરચીને અમેરિકા ને આ ફલાણે-ઢીંકણે આફ્રિકા ને. આહાહા ! હેરાન, હેરાન છે. આહાહા !
આંહી તો બીજું કહેવું છે. કે સંસારમાં જ્ઞાન માટે–જાણવા માટે પણ કેટલોક કાળ એને જોઈએ છે ને ? વકીલ થાવું હોય તો એલ. એલ. બી. માટે પણ વખત જોઈએ કે નહીં ? દાક્તર ને એમ. એ. થવું હોય તો પણ કાંઈ વખત જોઈએ કે નહીં ? તમારે આ ધંધામાં ય વખત તો ગયો હશે ને પાંચ, સાત દશ વરસ. આહાહા ! તો... એના પાપના ધંધા માટે પણ કેટલોક વખત જોઈએ તો... આત્માની ઓળખાણ માટે બાપુ કાંઈ વખત ન કાઢ તું ? ( શ્રોતાઃ પણ શું કરે ? આખો દિ’ ઓફિસે જવું ને એમાં વખત મળે ક્યાંથી ? ) શું કીધું ? ( શ્રોતાઃ સવારે આઠ વાગ્યે જાય ને રાત્રે આઠ વાગ્યે આવે ) એમના દિકરાની વાત કરી. સવારે જાય ને. અરે ! આહાહા ! જેનો સ્વભાવ અભેદ ને એકાકાર છે, એ ચીજને જેણે અંત૨ દેખવી છે તેને દેખના૨ને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #427
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૧
૪૧૩ અહીંયા ધર્મી અને સમ્યગ્દષ્ટિ કહે છે અને એ સમ્યગ્દષ્ટિને અભેદ ઉપર દૃષ્ટિ હોવાથી તે અભેદમાં ગુણોરૂપી ભેદ છે છતાં અભેદ ઉપર દૃષ્ટિ હોવાથી તેને અભેદમાં ભેદ દેખાતો નથી. માળે ! આવી વાતું હવે.
વસ્તુ જે જ્ઞાયક ચૈતન્ય જ્યોત છે; ચૈતન્યના પ્રકાશનો પૂંજ પ્રભુ આત્મા, એમાં શરીર કર્મ ને આ દેશ ને એ તો છે નહીં એમાં, પણ એમાં પુણ્ય ને પાપના ભાવ જે દયા, દાન, કામ, ક્રોધના એ પણ છે નહીં, પણ એ અભેદમાં, ભેદેય નથી. આહાહા ! સમજાય છે કાંઈ ?
જેની ચૈતન્યપ્રકાશ સત્તા છે. એવો જે ભગવાન આત્મા, ચૈતન્યના પ્રકાશનું હોવાપણું જેનું ત્રિકાળી છે, એને દેખનારને સમ્યગ્દષ્ટિ અને સમ્યજ્ઞાની તેને અવલોકનારને-અભેદ દેખતાં તેને ભેદ તેમાં દેખાતો નથી. આહાહા ! છે? તેની દૃષ્ટિમાં ભેદ દેખાતો નથી, માટે તેની દૃષ્ટિમાં ભેદ અવિદ્યમાન, અસત્યાર્થ કહેવો જોઈએ. આહાહા ! જેણે દૃષ્ટિને સંયોગ ઉપરથી છોડી દયા દાનના વિકલ્પથી પણ છોડી, એક સમયની પર્યાયના ભેદથી છોડી, અને ગુણ ગુણીના ભેદથી પણ દષ્ટિ છોડી, અને જેણે સમ્યગ્દર્શનમાં અભેદને દેખ્યો. આહાહાહાહા ! હજી તો ચોથા ગુણસ્થાનની વાત ચાલે છે.
શ્રાવક કહેવા કોને એ બધા સમજવા જેવી વાતું છે બાપા! આ બધાં વાડાના શ્રાવક તો બધા સાવજ છે. આ મુનિ કોને કહેવા બાપુ? એ અલૌકિક વાતું છે ભાઈ, આહાહા ! જેને અતીન્દ્રિય આનંદની દશામાં છોળ્યું ઊડતી હોય છે; જેમ દરિયામાં ભરતી આવે છે જેમ પાણીની, એમ મુનિની દશામાં અતીન્દ્રિય આનંદથી ભરેલો ભગવાન અતીન્દ્રિય આનંદની છોળ્યું આવે એને. આહાહાહાહા ! એને મુનિ કહીએ બાપુ! નાગા થઈને ફરે ને લૂગડાં ફેરવ્યાં ને બાવા થઈ ગ્યા માટે સાધુ? આહાહાહા!
અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ સચ્ચિદાનંદ જેને અનુભવમાં આવ્યો છે એણે અભેદને જોયો છે, અને જે અભેદમાં ઠર્યા છે અંદરમાં, અતીન્દ્રિય આનંદમાં જામી ગયાં છે અને અહીંયા સાધુ અને મુનિ કહેવામાં આવે છે.
બહુ ફેર પણ આ તો વાતે વાતે ફેર; હિંમતભાઈ ! મુંબઈમાં મળે એવું નથી ત્યાં ધૂળમાંય મળે એવું નથી ત્યાં બોટાદમાંય ન્યાં રખડારખડ કરીને. આહાહા! અહીંયાં તો પ્રભુ એમ કહે છે કે જેણે આત્મા નિત્ય વસ્તુ, એને જેણે જોઈ અંદર અભેદને, તે અભેદમાં ભેદ તેને છે ખરો અંદર ગુણ ભેદ, ગુણીની દૃષ્ટિ કરતાં અંદર ગુણ છે. પણ અભેદમાં ભેદ દેખાતો નથી, માટે તે અભેદની દૃષ્ટિની અપેક્ષાએ ભેદ દેખાતો નથી. આહાહા! માટે તેની દૃષ્ટિમાં ભેદ જૂઠો છે, એમ કહેવાય છે. આહાહા! અભેદમાં ભેદ છે, પણ અભેદને દેખનારને ભેદ દેખાતો નથી. ભેદ દેખાતો હોય તો અભેદ દેખાતું નથી. આહાહા!
આવો ધરમ કોઈ કહે કે નવો કાઢયો હશે આવો? બાપુ! અનાદિનો મારગ આ છે પણ જગતમાં બહાર પડ્યો નહોતો અને આંહી આંધળે-આંધળું હાલતું 'તું ખાતું. આહાહા !
આંહી તો કહે છે, વર્તમાન દશા ને રાગ આદિ અથવા ગુણભેદ, એનો વિષય વ્યવહારનયનો છે ઈ. એ વ્યવહારનયનો વિષય તેને જૂઠો કીધો. “નથી” એમ કહ્યું? કેમ ? કે જેણે અંદર ગુણ ગુણીના ભેદનો પણ વિકલ્પ છોડી દીધો છે, અને જેણે દૃષ્ટિને ત્રિકાળી ધ્રુવમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #428
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૧૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ જોડી દીધી છે. એ અભેદને દેખનારને એનાં અનંતાગુણો ગુણીના ગુણ ભેદરૂપ છે, છતાં તેને અભેદને દેખનારને ભેદ દેખાય નહીં. સમજાણું કાંઈ...? આહાહા !
આવી વાતું છે આ. આવો ઉપદેશ ક્યાંથી કાઢયો? આહાહા ! એ ભગવાનનો ઉપદેશ છે બાપુ! આહા! તીર્થંકરદેવ જૈન શાસનના શિરોમણિ પરમાત્મા એની આ વાણીમાં આવ્યું, એ જગત પાસે જાહેર થાય છે. આહાહા! અહીં કહેવાનો આશય શું છે? કે પર્યાયને- છે પર્યાય, ગુણ ગુણી ભેદ પણ છે, રાગ પણ છે, એ બધો વ્યવહારનયનો વિષય છે વર્તમાન અને ત્રિકાળી દેખનારને નિશ્ચયનયનો વિષય છે. તો ત્રિકાળી અભેદને દેખતાં એમાં ગુણ ગુણીનો ભેદ, અભેદને જોતાં ભેદ દેખાતો નથી. આહાહા !
એથી અભેદને જોતાં ભેદ દેખાતો નથી માટે તે ભેદને વ્યવહારનયનો વિષય ગણી અને “નથી' એમ કહ્યું છે, પણ બિલકુલ નથી જ એમ નહીં. વ્યવહારનયનો વિષય નથી જ ! આંહી તો નથી એમ કહ્યું છે, પણ નથી ” એમ કહેવાનો આશય શું? કે ત્રિકાળીમાં દૃષ્ટિ પડી છે ધર્મીની, એમાં ભેદ દેખાતો નથી, માટે તેને ભેદ નથી અને ભેદ જૂઠો છે. એમ કહ્યું ! પણ ભેદપણે ભેદ અને પર્યાયપણે પર્યાય નથી એમ નહીં.
એની વાત કરશે... ( પ્રમાણ વચન ગુરુદેવ!).
પ્રવચન નં ૪૧ ગાથા - ૧૧ તા. ૨૩-૭-૭૮ રવિવાર, અષાઢ વદ-૪ સં. ૨૫૦૪
સમયસાર, અગિયારમી ગાથાનો ભાવાર્થ. કાલ કેટલાંક નહોતાં ને અહીંયાં. અમારે બાબુલાલજી નહોતા. બીજાય આજે ભાવનગરવાળાય આવ્યા છે ને? આ તો અધિકાર જયારે (એવો છે) ગમે તેટલી (વાર) લ્યો ને, તમે તો હતા કાલ.
ભાવાર્થ- અહીં–આ ઠેકાણે અગિયારમી ગાથામાં, અહીં એટલે આ અગિયારમી ગાથામાં વ્યવહારનયને અભૂતાર્થ અને શુદ્ધનયને ભૂતાર્થ કહ્યો છે. ' એટલે? કે જે આત્મા છે અભેદ વસ્તુ અનંતગુણનો પિંડ, એમાં જે ગુણભેદને લક્ષમાં લ્ય, એને વ્યવહારનય કહે છે. જે ગુણી વસ્તુ છે અભેદ અખંડ એમાં ગુણ જે અનંત છે, એવા ગુણીમાંથી ગુણનો ભેદ લક્ષમાં લ્ય એને અહીંયા વ્યવહારનય વર્તમાન ભેદ પક્ષને લક્ષમાં લ્ય એને અહીંયા વ્યવહારનય કહેવામાં આવે છે અથવા પર્યાયને લક્ષમાં લ્ય એ પણ ભેદ છે ત્રિકાળીમાં અથવા રાગને લક્ષમાં લ્ય એ પણ વ્યવહારનય કહેવામાં આવે છે.
એને જાણનારી નયને વ્યવહારનય અને વ્યવહારનયનો વિષય, ગુણ ગુણી ભેદ, પર્યાય અને રાગાદિ એનો વિષય છે. આહાહા ! એને અહીંયા જૂઠો કહ્યો છે. અહીંયા વ્યવહારનયને જુહી કહી છે, ઈ કઈ અપેક્ષાએ જુહી કહી ઈ ખુલાસો કરે છે. અને શુદ્ધનયને ભૂતાર્થ કહ્યો છે ત્રિકાળી જે અભેદ ચૈતન્ય સ્વરૂપ ભગવાન જે જ્ઞાનનો વિષય તદ્દન અભેદ છે. જેની અભેદષ્ટિથી સમ્યગ્દર્શન થાય છે. એવી જે અખંડ અભેદ ચીજ એને આંહીયા શુદ્ધનય કીધી છે અથવા શુદ્ધનયનો એને વિષય કીધો છે અને તેને સત્ય કહ્યું છે. શું કહ્યું? ત્રિકાળી સત્યાર્થ વસ્તુ જે એકરૂપ અભેદ એને સત્ય કહ્યું છે અને ગુણભેદ, પર્યાયભેદ, રાગભેદને વ્યવહાર કહીને તેને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #429
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૧
૪૧૫ “નથી' એમ કહ્યું છે. એનું શું કારણ? એ વાત ચાલે છે. આહાહા !
(શ્રોતા: પહેલાં ગોટાળો કહેવો ને પછી એનો ખુલાસો કરવો?) ગોટાળો કીધો જ નથી, કઈ અપેક્ષાએ કહ્યું છે એને લક્ષમાં ન લ્ય.
તેથી “અહીં” એમ કહ્યું ને? બીજે ઠેકાણે તો ખુલાસા બધા કર્યા છે ભિન્ન ભિન્ન. આ ઠેકાણે- આ ગાથામાં, તેથી અહીંકહ્યું ને? અહીં કઈ અપેક્ષા છે! આહાહા ! ઝીણી વાતું બાપુ! ધરમ એવો ઝીણો છે. અનંતકાળમાં એણે લક્ષમાં આ વાત લીધી નથી.
વસ્તુમાં, વસ્તુ જે આત્મા છે એ વસ્તુ તરીકે તો અભેદ છે. અભેદ નામ જેમાં ગુણ અને ગુણીનો ભેદે ય નથી એ તો ગુણી અખંડ વસ્તુ છે એમાં એક સમયની પર્યાય ચાલે છે એ પણ ભેદ છે, એ પણ એમાં નથી અને જે દયા દાન વ્રત ભક્તિના પરિણામ થાય રાગ એ પણ વ્યવહારનયનો વિષય છે, એ પણ વસ્તુમાં નથી. આહાહા ! ઝીણી વાત છે બાપુ! બહુ ઝીણું તત્ત્વ છે.
અહીં વ્યવહારનયને જૂઠો કહ્યો છે, અભૂતાર્થ નામ જૂઠો. આ ઠેકાણે, બીજે ઠેકાણે તો કહ્યું છે વ્યવહારનય સત્ છે. સમજાણું કાંઈ? સત્ છે એટલે પર્યાય છે. ગુણ ભેદ છે, રાગ છે, એટલું. પણ અહીંયાં જે નથી કહ્યું એનું શું કારણ છે? આ ઠેકાણે આમ કહ્યું એનું શું કારણ છે? એમ કહે છે કે વ્યવહારનય અસત્ય છે, અભૂતાર્થ નામ અસત્ય, અભૂત એટલે જુઠી છે, છે નહીં. અને શુદ્ધનય તે છે ભૂતાર્થ સત્ય છે. હવે એનો ખુલાસો કરે છે.
જેનો વિષય વિદ્યમાન ન હોય, જેનું ધ્યેય વિષય હોય જ નહીં અને અસત્યાર્થ હોય, અસત્ય હોય તેને અભૂતાર્થ કહે છે. તેને અસત્યાર્થ-અભૂતાર્થ કહે છે. આહાહા! ભાઈ આવ્યા છે કે નહીં. હસમુખભાઈ ! ઠીક આઘા બેઠા છે. કાલ બપોરે હતા, સવારે નહોતા. આ (ગાથા) વખતે નહોતાને? બપોરે તો શનિવાર છે ને તે હોય જ છે, છોકરાવને રજા હોયને, હારે લઈને આવ્યા'તા ને છોકરાને લઈને આવ્યા 'તા. સો કેળાં લઈને આવ્યા'તા. છોકરાને આપવા સાટુ લઈને આવે છે ને શનિવાર-રવિવારે કાયમ. આ તો કાલ નહોતા આ વિષયમાં.
શું કહ્યું? પહેલું તો એમ કહ્યું કેઃ વ્યવહારનય તે જુઠી છે, અને નિશ્ચયનય તે સાચી છે. ત્યારે હવે એનો આશય શું? કે જેનો વિષય વિદ્યમાન ન હોય-જેનો વિષય છે જ નહીં, જેનું ધ્યેય જે છે એ છે જ નહીં અને અસત્યાર્થ હોય, જૂઠો હોય બિલકુલ ન જ હોય તેને અભૂતાર્થ કહે છે. આહાહાહા !
વ્યવહારનયને અભૂતાર્થ કહેવાનો આશય હવે કહે છે. કે ભઈ ! અસત્યાર્થ કહ્યો છે આ ઠેકાણે, એનો આશય શું? એનો વિષય નથી કંઈ ? તો આંહી તો અભૂતાર્થ છે તો જેનો વિષય નથી એમ કહેવું છે. વ્યવહારનયનો વિષય જ નથી, માટે જુઠી કીધી છે. એમ જે અહીંયા કહેવામાં આવ્યું છે. તેનું કારણ શું? આહાહા ! વ્યવહારનયને એટલે કે ગુણ ગુણીના ભેદને વિષય કરનાર, પર્યાયને વિષય કરનાર, અને રાગ દયા દાનના વિકલ્પને જાણનાર વિષય કરનાર, એ નયને જુદી કહેવાનો આશય એવો છે કે, એને અસત્યાર્થ નથી એમ કહેવાનો આશય એવો છે, કે આહાહા ! ઝીણી વાતું બહુ બાપુ!
શુદ્ધનયનો વિષય, એટલે કે જે આત્મા અખંડ અભેદ વસ્તુ છે, એ શુદ્ધનય એટલે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #430
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૪૧૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ સમ્યજ્ઞાનનો વિષય છે, એ સમ્યગ્દર્શનનો વિષય છે. આંહી ‘ નય ’ કેમ કીધી છે કે સમ્યગ્દર્શન છે ઈ જાણતું નથી. ઈ તો પ્રતીતરૂપ છે. તેથી શુદ્ઘનય જાણના૨ છે. શુદ્ઘનય ત્રિકાળને જાણનાર છે તેથી એને શુદ્ઘનય આંહી કીધો છે. આહાહા ! સમજાણું કાંઈ ? કા૨ણકે જાણવાનો વિષય તો એ જ્ઞાન જ છે. એ સિવાય કોઈ ગુણ જાણનાર નથી. ભાઈ ! ત્યાંય એમ કહ્યું છે ને ટોડરમલ્લજીમાં પ્રશ્ન એવો કર્યો છે કે નિશ્ચય સમકિત એ પ્રત્યક્ષ ને વ્યવહાર સમકિત એ પરોક્ષ, એમ શિષ્યે પ્રશ્ન કર્યો છે એમાં. ત્યારે કહે છે કે પ્રત્યક્ષ પરોક્ષ કોઈ ભેદ સમકિતના છે જ નહીં. એ જ્ઞાનના જ ભેદ છે, પ્રત્યક્ષ-પરોક્ષ. બીજા કોઈ ગુણનો ભેદ પ્રત્યક્ષ-પરોક્ષ હોઈ શકે જ નહીં. ભાઈ ! આહાહા ! સમજાણું કાંઈ ?
,
શિષ્યે એમ પૂછ્યું ' તું. ટોડરમલમાં છે રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં કે નિશ્ચય જે સમકિત છે તે પ્રત્યક્ષ, ત્રિકાળી વસ્તુને જે પ્રતીત કરે તે નિશ્ચય પ્રત્યક્ષ અને વ્યવહાર ભેદને જે વિષય કરે તે પરોક્ષ વ્યવહાર સમકિત. તું કહે છો એમ છે જ નહીં. સમકિતના બે ભેદ; નિશ્ચય પ્રત્યક્ષ ને પરોક્ષ બે ભેદ છે જ નહીં. આત્માના જ્ઞાન સિવાય પ્રત્યક્ષ ને પરોક્ષ એવા બે ભેદ બીજા કોઈ ગુણના હોઈ શકે જ નહીં. સમજાણું કાંઈ ? તો આનંદને પ્રત્યક્ષ કહ્યો છે ને ત્યાં ? એટલે કે પોતે જાણેને વેદે છે ઈ અપેક્ષાએ પ્રત્યક્ષ, એ કાંઈ વસ્તુ જ્ઞાનનો વિષય નથી, જ્ઞાન છે ઈ તો પ્રત્યક્ષ અને પરોક્ષ છે. હવે એનાય પ્રકાર ઝીણા બાપા ! બહુ ઘણાં ભેદ, આનંદનું વેદન છે એ પોતે વેદે છે. એ કોઈ બીજો વેદે છે એમ નહીં, માટે એને પ્રત્યક્ષ કહ્યું. બાકી કાંઈ જે જ્ઞાનનો પ્રત્યક્ષનો ભાગ છે એ આનંદનો પ્રત્યક્ષનો ભાગ નથી કાંઈ. આહાહા ! સમજાણું કાંઈ ? ઝીણી, વાત છે એથી હજી આધી છે. જે જ્ઞાનને પણ પ્રત્યક્ષ કહ્યું શ્રુતજ્ઞાનને એ પણ શ્રુતજ્ઞાનને જ્ઞાનનો પ્રત્યક્ષ ભેદ કહ્યો, એ પણ આખા આત્માના આખા અસંખ્યપ્રદેશ ને આકારને કાંઈ જાણતું નથી. (શ્રોતાઃ અનુભવ પ્રત્યક્ષ છે!) અનુભવનો અર્થઃ આનંદનું વેદન પ્રત્યક્ષ છે, પ્રત્યક્ષ એટલે ? પોતે વેદે છે એમ. પ્રત્યક્ષ ને પરોક્ષ ભેદ એ આનંદના ભેદ નથી. ભેદ-પ્રત્યક્ષ ને પરોક્ષ તો જ્ઞાનના ભેદ છે. ભાઈ ! આહાહા ! હજી એમાંય એક ઝીણી વાત છે પણ બહુ ઝીણી થઈ ગઈ. એમાં ઈ શ્રુતજ્ઞાન પોતાને પ્રત્યક્ષ જાણે છે એમ કહેવું ઈ પ્રત્યક્ષવત્ છે માટે પ્રત્યક્ષ કહ્યું છે. ( શ્રોતાઃ નહીં તો એ ય પરોક્ષ છે!) નહીંતર એય પરોક્ષ છે. જે શ્રુતજ્ઞાન સ્વને જાણે છે એ હજી પરોક્ષ છે. કારણકે શ્રુતજ્ઞાનમાં કાંઈ અસંખ્ય પ્રદેશી આકા૨ને એ બધું કાંઈ જણાતું નથી. કેવળજ્ઞાન જ એક પ્રત્યક્ષ છે. આહાહાહા ! ઝીણી વાતું બહુ બાપુ ! માર્ગમાં એટલી અપેક્ષાઓ છે. આહાહા !
આંહી કહે છેઃ વ્યવહા૨નયને જૂઠો કહ્યો એનું કારણ શું ? વ્યવહારનયનો વિષય શું છે ? કે જેનો વિષય ન હોય, જે નય છે એમ કહો અને એનો વિષય ન હોય ? ( શ્રોતાઃ નય નો વિષય ન હોય ?) નય છે ઈ વિષયી છે અને એનો વિષય તો હોય જ.
પણ આંઠી વ્યવહારનયનો વિષય નથી, એમ કહ્યું છે એનું કા૨ણ શું ? સમજાણું કાંઈ ? ધીમેથી સમજવું ભૈ આ ગાથા તો (શ્રોતાઃ અલૌકિક છે) અજાણ્યા માણસને તો આ બધું આખું કારણકે આ ધર્મની વાત જ અત્યારે... ફેરફાર કરી નાખ્યો લોકોએ આખો. આહાહા ! વ્યવહારનયનો વિષય અભૂતાર્થ કહેવાનો આશય એવો છે કે શુદ્ધનયનો વિષય અભેદ એકાકારરૂપ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #431
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૧
૪૧૭ વસ્તુ જે અભેદ અખંડાનંદ પ્રભુ એવો જે વિષય છે અભેદ, એકાકાર છે. એક સ્વરૂપ જ છે ત્રિકાળી, અને નિત્ય દ્રવ્ય છે.
શુદ્ધનયનો વિષય અભેદ એકાકાર એક સ્વરૂપ, એકાકાર એટલે એક સ્વરૂપ, એકાકાર એટલે એક સ્વરૂપ અને નિત્ય દ્રવ્ય, ત્રિકાળી દ્રવ્ય તે શુદ્ધનયનો વિષય છે, શુદ્ધનય તેને ધ્યેય બનાવે છે. આહાહાહા ! આવું સમજવા માગે છે શુદ્ધનયનો વિષય એટલે શુદ્ધનય છે તે જ્ઞાનનો અંશ છે અને જ્ઞાનનો અંશ છે તેનો વિષય કાંઈ હોય કે નહીં? તો જ્ઞાનનો જે અંશ છે એનો વિષય અભેદ એકાકારરૂપ અંતર એકરૂપ ત્રિકાળી અભેદ નિત્ય દ્રવ્ય તે શુદ્ધનયનાજ્ઞાનના અંશનો વિષય છે. આહાહાહા !
તેની દૃષ્ટિમાં ભેદ દેખાતો નથી. આહાહા! ભગવાન આત્મા પોતાના અભેદની દૃષ્ટિમાં જાય છે; વસ્તુ અખંડ અનંતગુણનો પિંડ પ્રભુ એની જ્યાં વિષયમાં દૃષ્ટિમાં જાય છે ત્યારે તેને અભેદ દૃષ્ટિમાં દેખાય છે, એ અભેદમાં ભેદ દેખાતો નથી. આહાહા ! છે? તેની દૃષ્ટિમાં, તેની દૃષ્ટિમાં એટલે? નિત્યદૃષ્ટિ જે કરી છે સમ્યગ્દર્શને સમ્યગ્દર્શનનો વિષય નિત્યદ્રવ્ય છે, ધ્રુવ ત્રિકાળ ત્રિકાળ. એ ત્રિકાળી દ્રવ્યનો વિષય કર્યો છે એમાં ભેદ, અભેદમાં ભેદ દેખાતો નથી. આહાહાહા ! તેની દૃષ્ટિમાં હોં? ત્રિકાળી જોનાર સમ્યગ્દર્શન એ ત્રિકાળી અભેદની દૃષ્ટિનો વિષય છે. એની હારે આંહી નય લીધી, કારણકે દૃષ્ટિ જાણતી નથી ને ? દૃષ્ટિમાં જાણવાનો સ્વભાવ નથી. સમ્યગ્દર્શનમાં પ્રત્યક્ષ અને પરોક્ષના ભેદ નથી. પ્રત્યક્ષ અને પરોક્ષ તો જ્ઞાનના જ ભેદ છે. સમજાણું કાંઈ ? આહાહા ! આવું ઝીણું કેટલું !
એથી આંહી કહે છેઃ શુદ્ધનયનો વિષય, અખંડ સ્વરૂપ પૂરણ દ્રવ્ય જે વસ્તુ ભગવાન, ત્રિકાળી નિત્ય દ્રવ્ય વસ્તુ, નિત્ય પદાર્થ છે. એવી દૃષ્ટિમાં અભેદમાં તેને તે અભેદની દૃષ્ટિના કાળમાં, ભેદ અભેદમાં દેખાતો નથી. ભેદ નથી એમ નહીં ભેદ એમાં છે, એકરૂપ વસ્તુની દષ્ટિમાં ગુણો અનંત છે, ગુણીની દૃષ્ટિમાં અંદર ગુણ છે, પણ ગુણ ને ગુણીના ભેદ વિષય ન્યાં સમ્યગ્દર્શનમાં નથી. આહાહા!
એ તો ગુણ ગુણી એકરૂપ છે એવો જે અભેદ વિષયને લેનાર, તેની દૃષ્ટિમાં ભેદ અંદર હોવા છતાં; અભેદને દેખનાર ભેદને દેખતો નથી. તેની દૃષ્ટિમાં ભેદ છે નહીં. માટે તેની દૃષ્ટિમાં ભેદ નથી, અવિદ્યમાન એટલે નથી. આહાહા ! થોડું થોડું સમજવું ધીમેથી સમજવું ભઈ ! અમારે બાબુલાલજી કાલ નહોતા ને એટલે ફરીને કહ્યું, આહાહા!
વિષય બાપુ આ તો અમૃતના સાગર છે. આહાહા! પર્યાયને-પર્યાયમાત્રને અહીંયા જુઠી કીધી. કેવળજ્ઞાનનો પર્યાય પણ જૂઠો કીધો આંહી તો, કેમકે એ વ્યવહારનયનો વિષય છે કેવળજ્ઞાન અંશ છેને? એ સદ્ભુત વ્યવહારનયનો વિષય છે, રાગ છે એ અસભૂત વ્યવહારનયનો વિષય છે. આહાહા ! અને મતિજ્ઞાન આદિના જે ભેદ છે એ સદ્ભૂત, આહાહા! ઉપચારનો વિષય છે. આહાહા!
એ બધા અભૂતાર્થ છે એમ આંહી તો કહેવું છે. કઈ અપેક્ષાથી? કે ત્રિકાળીની દષ્ટિ જ્યાં કરે છે અભેદને જ્યાં જોવે છે, એમાં ભેદ એને દેખાતો નથી, તેથી તેને ભેદ નથી એમ કહેવામાં આવે છે. આહાહા ! અભેદને જોતાં ભેદ દેખાતો નથી અભેદમાં, માટે તેને (ભેદ) નથી એમ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #432
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૧૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ કહ્યું છે. વ્યવહારનય નથી એમ કહ્યું છે. આહાહા! બહુ ધ્યાન રાખે તો (સમજાય) વાણિયાને ધંધા આડે નવરાશ ન મળે અને ધરમને નામે બહારમાં આ વ્રત ને તપમાં પડયાં. આહાહા ! પ્રથમ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનનો વિષય (ધ્યેય) શું છે? આહા! સમજાણું કાંઈ ? આહાહા !
આંહી તો આત્માનો જે અનુભવ છે એ પણ દૃષ્ટિનો વિષય નથી. (શ્રોતા. એ પર્યાય છે) પર્યાય છે. આહાહાહા! ભગવાન સર્વજ્ઞ પરમાત્માને જે અનંતજ્ઞાન અને અનંત આનંદાદિ પ્રગટયાં. એ તો વ્યવહારનયનો વિષય છે, એ નિશ્ચયનો વિષય નથી. પ્રગટયા ને? છે ત્રિકાળ જે ત્રિકાળ છે, વસ્તુ સ્વરૂપે ત્રિકાળ છે એને જોનારને અને એને સત્યાર્થ કહેવામાં આવે છે. અને ઈ સત્યાર્થને દેખનારને તેની દૃષ્ટિમાં ભેદ દેખાતો નથી માટે ભેદ નથી તેમ કહેવામાં આવે છે. આરે. આવી વાતું! સમજાણું કાંઈ? ક્યાં ગયા કપુરભાઈ ! કલકત્તામાં આવું છે નહીં કાંઈ, હેરાન થવાના રસ્તા છે બધા. આહાહાહા !
ગજબ વાત કરે છે ને આ ગાથા તો જૈનદર્શનનો પ્રાણ છે. વિશ્વદર્શન, જૈનદર્શન કોઈ પક્ષ નથી વિશ્વદર્શન. છ દ્રવ્ય, એમાં આત્મદ્રવ્ય એક અનંતગુણનો પિંડ એને જાણવો એ જૈનશાસન છે, જૈનશાસન કોઈ પક્ષ નથી. વસ્તુ જે જૈન સ્વરૂપ છે ત્રિકાળી એ અભેદને જોવું એની પર્યાયને જૈન શાસન કહે છે, પર્યાયને હોં?
આંહી તો એ પર્યાયનો વિષય છે. એ અભેદ છે, એકરૂપ છે, નિત્ય છે. આહાહા!ત્રણ શબ્દ વાપર્યા છે. છે ને? અભેદ, એકાકાર, નિત્ય. આહાહા! જે દૃષ્ટિ કે જ્ઞાનનો અંશ આંહી તો “જાણવું છે ને એટલે, જે જ્ઞાનનો અંશ, ત્રિકાળી નિત્યને જોવે દેખે, તેની દૃષ્ટિમાં ભેદ દેખાતો નથી. તેથી ભેદ નથી એમ કહેવામાં આવે છે. આહાહાહાહા ! કહો, સમજાણું કાંઈ ? તેની દૃષ્ટિમાં ભેદ અવિદ્યમાન, અવિદ્યમાન એટલે નથી, અસત્યાર્થ એટલે જૂઠો જ કહેવો જોઈએ. આહાહા!આંહી સુધી તો કાલ આવ્યું હતું. બાબુલાલજી ! અહીં સુધી કાલ આવ્યું તું, આ તમારા માટે અને હસમુખભાઈને બધા આવ્યા છે ને નવા. આહાહા!
કે આ શું છે પણ આ ત્રણ-ચાર લીટીમાં. આહાહા ! અરે ! બાપુ! આહા! ગંભીર મારગ પ્રભુ ! વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે, હજી તો સર્વશ કોણ છે એની ખબરું ન મળે, અને સર્વજ્ઞની હૈયાતિ જગતમાં છે કે નહીં, એની ય ખબરું ન મળે ! એની ખબરું ન મળે તો સર્વજ્ઞ સ્વભાવી આત્મા છે કે નહીં, એની ય ખબરું ન મળે. આહાહાહા !
સર્વજ્ઞ પ્રગટ થયેલી પર્યાયવાળા છે કે નહીં? અને ઈ પર્યાયવાળા પ્રગટવાળા છે તો સર્વજ્ઞા સ્વભાવવાળો આત્મા છે કે નહીં? આહાહા ! તો સર્વજ્ઞ સ્વભાવી અભેદ સ્વભાવમાં જોનારને એને આ કેવળજ્ઞાનની પર્યાય ને મતિજ્ઞાનની પર્યાય ને ભેદ એમાં અભેદમાં દેખાતો નથી. તેની દૃષ્ટિની અપેક્ષાએ ભેદ છે, છતાં આ દૃષ્ટિની અપેક્ષાએ ભેદ નથી એમ કહેવામાં આવ્યું છે. સુમનભાઈ ! રાત્રે તો બાપુજી કહેતા 'તા કે હવે એક મહિનો રજા લેશે હવે, એમ ઠીક.
આ કરવાનું છે બાપુ, ઈ તો બધું સમજવા જેવું છે. આહાહા ! ભગવાન છે ને પ્રભુ! તારું સ્વરૂપ જ અંદર ભગવાન છે. નિત્ય દ્રવ્ય ભગવાન સ્વરૂપ છે ત્રિકાળી. એની જે દૃષ્ટિ અથવા એનું જે જ્ઞાન, એનાં જ્ઞાનને એમાં વિષય જે અભેદ છે, તેમાં ભેદ દેખાતો નથી; માટે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #433
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૧૧
૪૧૯
ભેદ નથી ને જુઠ્ઠો છે એમ કહેવામાં આવે છે. આહાહાહાહા ! અરે રે ! ક્યાંય મગજ ન મળે, જ્ઞાનને કેળવવાની શક્તિ ન મળે હવે ઈ ક્યાં. આહાહા !
(શ્રોતાઃ ઘડિકમાં આપ અખંડ કહો, ડિકમાં ખંડ કહો, અમારે તો આમાં કરવું શું ? ) કહ્યું ને ? બે ય અપેક્ષા તો કીધી. ખંડ છે, પણ અખંડ દૃષ્ટિના દેખનારને ખંડ દેખાતો નથી માટે ખંડને જૂઠો કહ્યો છે. ( શ્રોતાઃ અખંડને જોવાવાળાને ખંડ શેનો દેખાય ?)
માટે તો કહે છે અખંડને દેખનારને– અભેદને દેખનારને, નિત્યને દેખનારને, અભેદને દેખનારને, ભેદ દેખાતો નથી. એકાકાર દેખનારને અનેકતા દેખાતી નથી. નિત્ય દેખનારને અનિત્ય દેખાતું નથી. આ વળી વધારે સ્પષ્ટ કર્યું લ્યો. આહાહા ! અરે ! પ્રભુના મારગ બાપા ! અત્યારે તો સાંભળવા ય મુશ્કેલ પડે એવી ચીજ છે પ્રભુ ! શું કહીએ ! આહા !
શું કીધું ? કે અંત૨ જેણે શાનના ભાગને / પ્રમાણને નથી અહીંયાં, પ્રમાણ તો ત્રિકાળીને જાણે અને પર્યાયને જાણે-બેયને જાણે એનું નામ પ્રમાણ. માટે આંહી શુદ્ઘનય (કીધી છે) એ પ્રમાણનો અવયવ, નય છે–શુદ્ઘનય, પ્રમાણ છે ઈ ત્રિકાળીને જાણે ને વર્તમાનને જાણે, બેયને જાણે એનું નામ પ્રમાણ. હવે આ પ્રમાણનો અવયવ તે નય, એ માંહ્યલો અવયવ જે નિશ્ચય છે, શુદ્ઘનિશ્ચય છે પ્રમાણના ભાગનો એક વિષય નિશ્ચયને જાણનાર છે, તે એક વિષય છે, તે એક નય છે એ પ્રમાણ નથી. આહા !
એ નય, એક અંશને વિષય કરે છે. નય, દ્રવ્ય અને પર્યાય બેનો વિષય નથી કરતી. નય એક અંશને વિષય કરે પણ આ નય એક અંશને વિષય કરે. પણ એ અંશ ક્યો ? કે અભેદ ને એકાકાર નિત્ય અંશ છે એને વિષય કરે છે. આહાહા ! સમજાણું કાંઈ ?વિષય કરે છે એટલે શું ? કે લક્ષમાં લ્યે છે. ( શ્રોતાઃ એટલે એને જાણે છે.) આહાહા ! તેની દૃષ્ટિમાં ભેદ અવિધમાન અસત્યાર્થ જુઠ્ઠો કહેવો જોઈએ, હવે ખુલાસો કરે છે કે એની દૃષ્ટિમાં ત્રિકાળ વસ્તુ જ્ઞાયક પ્રભુ ચૈતન્ય ત્રિકાળ આનંદનો નાથ નિત્ય વસ્તુ ( હોવાથી ) એની દૃષ્ટિમાં ભેદ નથી, માટે તે ભેદને નથી કહીને જૂઠો કહેવામાં આવ્યો છે.
હવે એમ ન સમજવું કે ભેદરૂપ કાંઈ વસ્તુ જ નથી. અસત્યાર્થ કહ્યો જૂઠો કહ્યો. નથી કહ્યો. અવિદ્યમાન કહ્યું ને ? વ્યવહા૨નો વિષય નથી જ, ઈ કઈ અપેક્ષાએ ? એ ત્રિકાળ દૃષ્ટિના અનુભવની અપેક્ષાએ, શુદ્ધનયનું ધ્યેય પૂર્ણ, અભેદ છે એની અપેક્ષાએ ભેદ નથી એમ કહ્યું. પણ સર્વથા ભેદ નથી જ એમ માને, આહાહા ! છે? એમ ન સમજવું. આહાહા !
આ ગાથામાંથી તો એક હતા ને નાથુલાલ પ્રેમી મુંબઈ, દિગંબર પંડિત હતા. ઈ આ ગાથામાંથી કાઢતા કે આ તો વેદાંતના ઢાળામાં ઢાળી છે આ ગાથા. આંહી પર્યાય નથી, પર્યાય નથી, પર્યાય જુઠ્ઠી છે તો વેદાંત પર્યાય જુઠ્ઠી છે એમ કહે છે ( પણ આંહી ) એમ નથી બાપુ ! એ તો પર્યાય બિલકુલ નથી એમ કહે છે ( વેદાંત ) પણ આંહી તો પર્યાયને, દ્રવ્યદૃષ્ટિમાં નથી દેખાતી માટે પર્યાયને જુઠ્ઠી કીધી, પર્યાય પર્યાયપણે છે. આહાહાહા ! સમજાણું કાંઈ ? રવિવારનો દિવસ આ ભાવનગરવાળાં બધાં આવ્યા છે ને, એમાં આજે આવું આવ્યું છે આ. ( શ્રોતાઃ બહુ સારી વાત છે ને !) ગમે એટલી વાર વાંચે ને આ તો... અમૃતના સાગર છે. આહાહા !
શું કહ્યું ? કે વસ્તુ છે ને આત્મા પદાર્થ, એમાં ભલે ગુણ હો, પર્યાય હો, પણ ઈ વસ્તુ છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #434
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨૦
સમયસાર સિદ્ધિ ભાગ-૧ તેને દૃષ્ટિ જે જુએ છે એટલે જ્ઞાન/દેષ્ટિ તો પ્રતીતરૂપ છે, જોનાર તો જ્ઞાન છે, જે નયનો અંશ જ્ઞાનનો અંશ/પ્રમાણ નહીં. પ્રમાણનો અંશ તો ત્રિકાળને જુએ ને પર્યાયને જુએ, પણ એ પ્રમાણનો એક અંશ જે શુદ્ધનય જે અભેદને જુએ ત્રિકાળ વસ્તુ, એવા અભેદમાં એકાકારમાં નિત્યમાં ભેદ, અનેકતા અને અનિત્યતા ત્યાં હોતી નથી દેખાતી નથી. માટે વ્યવહારને નથી એમ કહ્યું છે. આહાહાહા!
પણ એનો અર્થ એવો નથી કે વ્યવહારનય અને નયનો વિષય બિલકુલ છે જ નહીં. એ તો ત્રિકાળીની દૃષ્ટિ ને અભેદની અપેક્ષાએ, એની દૃષ્ટિમાં અભેદ દેખાય માટે એની દષ્ટિની અપેક્ષાએ ભેદ નથી એમ કીધું. સમજાણું કાંઈ ? આહાહાહા ! હવે વાણિયાને નવરાશ મળે નહીં ને. આ બધા નિર્ણય કરવા. કપુરભાઈ !( શ્રોતા: નય, કાંઈ આખો દિ' ઘરમાં આવે નહીં!) ઘરમાં ન મળે ને અપાસરે જાય તોય ન મળે દેરાસર જાય તોય ન મળે આ વાત. આહા... હા! ધીમેથી સમજાય એવું છે પ્રભુ! આત્મા છે ને? ઈ તો આનંદનો જ્ઞાનસાગર છે. એ જ્ઞાન કોને ન સમજે? આહાહા! આ તો અનંતકાળમાં (સાંભળી) નહિ વાત એવી અલૌકિક વાતું છે. આહાહા !
પણ... અભેદની દૃષ્ટિમાં એક નયનો શુદ્ધનયનો વિષય જે અભેદ એકાકાર નિત્ય એની દૃષ્ટિમાં ભેદ અનેકતા અને અનિત્યતા દેખાતી નથી, માટે ભેદ અનેકાકાર અનેક અને અનિત્યને નથી એમ કહેવામાં આવ્યું છે. પણ આ એની દૃષ્ટિમાં. આહાહા ! સમજાણું કાંઈ?
માળે ! આવી વાતું કરવી ઝીણી ને.. વળી સમજાણું કાંઈ? કહેવું. બાપુ! આ તો અલૌકિક વાતું. શું કહીએ? અત્યારે તો.. ફેરફાર-ફેરફાર ઘણો થઈ ગયો છે બાપુ દુનિયાને જાણીએ છીએ ને આખા હિન્દુસ્તાનને જાણીએ છીએ દશ-દશ હજાર માઈલ ત્રણ વાર ફર્યા છીએ આખા હિન્દુસ્તાનમાં મોટરથી. આહાહા !
આ વસ્તુ કોઈ જુદી બાપુ! આ તો સર્વજ્ઞ પરમેશ્વર, એને જે જ્ઞાનમાં જણાણું-ત્રણ કાળ, ત્રણ લોકને જાણનારી પર્યાયને જાણી એના અવાજમાં ધ્વનિ ઊઠ્યો ઓમ્. ઓમ્ ધ્વનિ ઊઠ્યો ને એની રચના કરી આગમમાં સંતોએ, એ માંહ્યલું આ એક આગમ છે. (સમયસાર !) એમાં પણ અગિયારમી આ ગાથા આહા! “વીરોગમૂલ્યો મૂવલ્યો સિવો ૬ સુદ્ધનો.' આહાહા ! આ વ્યવહાર ભેદ, અનેક, એક, પર્યાયાદિ જુઠી છે આમ શબ્દ ઊપાડ્યો પાધરો.
“વહારોગમૂલ્યો' –ભેદ, પર્યાય, રાગ, અનેકપણું જુદું છે. અને “મૂલ્યો સિવો તુ' –શુદ્ધનય, ત્રિકાળ એક વસ્તુ છે તે જ સત્ય છે. ત્રિકાળ એક વસ્તુ સત્ય છે. ભેદ, અનેકતા અનિત્યતા તે નથી એમ આ દૃષ્ટિના વિષયમાં નથી દેખાતું માટે તેને અવિદ્યમાન વ્યવહારને કહ્યો છે. આહાહા !
પણ એમ ન સમજવું કે ભેદરૂપ કાંઈ વસ્તુ જ નથી. જો એમ માનવામાં આવે તો તો જેમ વેદાન્તમતવાળાઓ, ભેદરૂપ અનિત્યને દેખી. આહાહાહા! શું કહે છે? વેદાન્તવાળા સર્વવ્યાપક એક આત્મા જ કહે છે બસ. પર્યાય ને અનેક ગુણો ને અનેક દ્રવ્યો ને એ માનતા નથી. અનેક દ્રવ્યો તો નહીં પણ અનેક ગુણો એ માનતા નથી. અનેક ગુણો તો ઠીક પણ આત્મા અનુભવ કરે આત્મા પર્યાયનો એય માનતા નથી. કારણ કે આત્મા અને અનુભવ કરે–એ બે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #435
--------------------------------------------------------------------------
________________
૪૨૧
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧ ભેદ થઈ ગયા. એય શશીભાઈ ! આ શશીભાઈ રહ્યા. અમારે વેદાંતી વિષ્ણુ હતા મોઢ-મોઢ ભાવનગર વાંચે છે. આહાહા !
આંહીં તો કહે છે કે વેદાન્તવાળા તો એક જ (સર્વ) વ્યાપક કહે છે. એક આત્મા વિજ્ઞાનઘન એમાં વિજ્ઞાન અને આત્મા એમેય નહીં, ઈ તો બસ એક-એકરૂપ વસ્તુ, એમાં ગુણભેદે ય નહીં, પર્યાયભેદે ય નહીં વિકાર નહીં ને અનેકતા ય નહીં અનેક દ્રવ્ય એય નહીં. આહાહા!
તો વેદાન્તમતવાળાઓ ભેદરૂપ એટલે ગુણના ભેદને, કે બીજી ચીજને કે પર્યાયને અનિત્યને દેખી અવસ્તુ, છે? “માયાસ્વરૂપ કહે છે.” એ તો માયા છે. મા. યા યા..મા! યા તે મા. નથી ! યા.. મા, માયા! મા..યા...યા... મા! તે નથી-યા તે નથી, પર્યાય નથી, ગુણભેદ નથી, અનેક નથી, એમ વેદાન્તનો મોટો મત છે. મુસલમાનમાં પણ એક સૂફી ફકીરનો એક મત છે. સૂફી ફકીર થાય છે એ પણ એકરૂપ માને છે. (શ્રોતા: એ પણ વેદાન્ત થાય ને?) વેદાંત નહીં, પણ ઈ વેદાંત જેવું જ માનનારા. સૂફી ફકીર થાય છે, એક ફેરે મેં જોયા 'તા બોટાદમાં બરાબર હું દરવાજા બહાર નીકળ્યો અને એ બરાબર સામે આવતા 'તા. તો બચારા ઊભા રહી ગયા. આમ તો મારું નામ મોટું પ્રસિદ્ધ તો ખરું ને, બોટાદ સંઘાડામાં (સંપ્રદાયમાં ) હજાર પંદરસે માણસો. બધા ચીમોતેરની સાલથી (મળવા ) આવે, કીધું એ ફકીરને ખ્યાલ હતો, હુતા વૈરાગી ઉદાસ-ઉદાસ આમ હું નીકળ્યો એટલે એકેકોર ઊભાં રહ્યાં. મેં કોઇને પૂછયું કે આ છે કોણ? કહે કે એ સૂફી ફકીર . વેદાંતની જેવું માનનારા.
એકરૂપ વસ્તુ છે એમ માનનારા હમ ખુદા , ખુદ યારો બીજો કોઈ ખુદા નહીં, હમ ખુદા હૈ. એવા ફકીર, હતા ઉદાસ જોયા 'તા બે હતાં ઘણું કરીને, દરવાજો છે બોટાદનો બહાર નીકળવાનો, ત્યાં અમે નીકળ્યા ત્યાં એ બિચારા આમ આવતા'તા, પણ એકકોર ઊભા રહીગયા. એ સૂફી ફકીર પણ આ તત્ત્વ મળ્યું ન હોય ને બિચારા શું કરે? વૈરાગી દેખાતા હતા, મોઢ વૈરાગ, ઉદાસ બીજા સાધારણ (લોકો) જેવા નહોતા દેખાતા પણ એકરૂપ વસ્તુ છે કે હમ ખુદા હૈ, સબ ખુદા . એક જ ખુદા હૈ-હમ હૈ ખુદ ખુદા યારો.
એમાં એક થઈ ગયો છે ને? નામ શું હેં? શૂળીએ ચડાવ્યો તો. મનસુર-મનસુર એક હતો એનામાં થાય છે. (શ્રોતા અનલહક્ક!) એ નહીં એ તો અનલહક્ક એમ બોલ્યા પણ એનું નામ શું? મનસુર, મનસુર હતો ઈ એક જ માને, ફાંસીએ ચડાવ્યો. ફાંસીએ ચડાવ્યો તો બોલે, અનલહક્ક –એક ખુદા મૈ હું. ખુદા એક હી હૈ. આવ્યું છે કથામાં આવે છે ને ફાંસીએ ચડાવ્યો, ફાંસી ઉપર, લોકો વિરોધમાં પડ્યા ને (કહે) ખુદા તુમ ખુદ એક ખુદા સબ ખુદા હૈં. ફાંસીએ ચડાવ્યો તો તે બોલે અનલહક્ક –એક ખુદા હૈ. દો ખુદા નહીં, દો તત્ત્વ નહીં ચડાવી દીધો ફાંસીએ.
આંહી કહે છે કે ઈ વેદાન્તમતવાળાઓ ભેદરૂપ એટલે અનેરી ચીજને દેખીને કે પોતાના ગુણભેદ દેખીને કે અનિત્યને દેખી, અવસ્તુ એ વસ્તુ જ નથી એમ કહે છે. માયા સ્વરૂપ છે, પણ માયાસ્વરૂપ છે કે નહીં? (છે) તો બે થઈ ગયા. એક આત્મા ને એક માયાસ્વરૂપ.
એ મોટી ચર્ચા થઈ 'તી પરમહંસ એક આવ્યા 'તા, મોતીલાલ. રાજકોટના હતા પરમ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #436
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ હંસ અમારી દીક્ષામાં હતા. વ્યાખ્યાનમાંય ઘણી વખત આવતા (સંવત ) નેવાસીની સાલથી, તેણે દિક્ષા લઈ લીધી પંચાણુંમાં. પછી આવ્યા 'તા આંહી આવ્યા 'તા, રાજકોટ આવ્યા ’તા. ખૂબ ચર્ચા કરી. પછી કહ્યું તમે કહો છો કે ‘ એક જ આત્મા છે’ એમ માનો તો એક આત્મા છે એમ કહેના૨ જે છે તે એમ કહે છે, વેદાંત કે તમે આત્યાંતિક દુઃખથી મુક્ત થાવ. તો... એમ કહ્યું તો તેનો અર્થ દુઃખ છે ને એનું અસ્તિત્વ છે –દુઃખ છે એનું અસ્તિત્વ છે, ત્યારે આનંદ આત્મા અને દુઃખ બે થઈ ગઈ ચીજ, અને દુઃખથી મુક્ત થાય ત્યાં આનંદ આવ્યો, ત્યારે આત્માને પર્યાય આનંદની બે વસ્તુ થઈ ગઈ.
પછી... ઠેઠથી બહુ ચર્ચા થઈ ત્યારે કબૂલ કર્યું'તું એને પરિચય ઘણો હતો પહેલેથી નેવાસીથી ( વ્યાખ્યાનમાં ) ત્રણ, ત્રણ હજાર માણસ, પોતે વ્યાખ્યાનમાં આવતા. પંચાણુંમાં ય આવ્યા 'તા પછી કોણ જાણે ગમે એમ થઈ ગયું, બૈરાંને કાંઈક (વિરોધ હશે ) ૫૨મહંસ થઈ ગયા દશા શ્રીમાળી વાણિયા હતા. જાણતા 'તા તમે ? નહીં ? પછી તો ગુજરી ગયા. આંહી આવ્યા ’તા, ખૂબ ચર્ચા થઈ.
ભાઈ ! તમે એમ કહો કે એક જ વ્યાપક છે, ત્યારે એ વ્યાપક છે, અને વ્યાપક નથી એમ માનનારો, ઈ કોણ ? નથી માનનારો પણ બીજી કોઈ ચીજ છે કે નહીં ? નથી સર્વ વ્યાપક એવું માનનારાય છે ને ? એને જ સર્વવ્યાપક કહે છે ને ? તો એનો અર્થ થઈ ગયો કે ( છે ) કહેનાર એક ને નથી એમ માનનારા છે એટલે નથી, અને છે માનનારા છે એટલે બે દ્વૈત થઈ ગયું, અદ્વૈત ન રહ્યું.
આ વેદાન્તવાળા તો ભેદ એટલે અનેક ચીજો અનિત્ય એટલે પર્યાયને દેખીને અવસ્તુ છે ને માયાસ્વરૂપ કહે છે અને સર્વવ્યાપક-સર્વવ્યાપક. આહાહા ! સર્વવ્યાપક એક એટલે વસ્તુ એક જ છે સર્વવ્યાપક, બે ( નથી ). અભેદ, એટલે ? ગુણ ભેદ નહીં ( કહે છે ). સર્વવ્યાપક એક અને અભેદ એટલે ગુણ નહીં ભેદ નહીં. નિત્ય એટલે પર્યાય નહીં. ઘણાં શબ્દો ઝીણાં છે એમાં ! એ તો સર્વવ્યાપક એક અને અભેદ, એ એકને જ માનનારા ને અભેદ એટલે ગુણભેદ પણ માનનારા નહીં, અને નિત્ય એટલે પર્યાય માનનારા નહીં, શુદ્ધબ્રહ્મને વસ્તુ કહે છેઃ
એવા સર્વવ્યાપક, એક, અભેદ, નિત્ય, શુદ્ધબ્રહ્મને વસ્તુ કહે છે. આહાહાહા ! મોટો મત છે વેદાંતનો આખો, અમેરિકામાં ય ગયો છે એ વેદાંત મત, કારણકે વાતું કરનારાને આવી વાતું સારી લાગે કે શુદ્ધ છે ને આત્મા એક છે ને. આહાહા ! હવે તો આવે છે ને ઓલા મુંબઈમાં નહીં અમેરિકાના... હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ કરવા નીકળે છે મુંબઈમાં નીકળે છે બાવા... અમેરિકાના છે ને ? જોયાં છે ને, કાંઈ ભાન ન મળે હરેકૃષ્ણ. આહાહા ! ઓલાં ન્યાંથી કંટાળ્યા હોય ને બહુ પૈસા-પૈસા હોય ને ઘણાં પૈસાવાળા અબજોપતિ ત્યાં છે પણ શાંતિ-કાંઈ દેખાતી નથી. એટલે બિચારાં કયાંક હવે બીજે શોધવા નીકળ્યાં પણ સત્ શું છે એ હાથ આવવું કઠણ એને. આહાહા !
આંહી કહે છે એ અજ્ઞાની, ભેદને એટલે અનેક આત્માઓ અનેક દ્રવ્યને નહીં માનનારા, ગુણભેદને નહીં માનનારા, પર્યાયને નહીં માનનારા, એને અવસ્તુ કહેનારા અને સર્વવ્યાપક એક અભેદને વસ્તુ કહે છે, એવું ઠરે. પહેલું કહ્યું ને કે અભેદમાં ભેદ દેખાતો નથી, માટે ભેદ નથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #437
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૧
૪૨૩ એમ કહ્યું, પણ ભેદ નથી જ એમ માને તો તો એ વેદાંત જેવું થઈ જશે. આહાહાહા ! સમજાણું કાંઈ? ધીમે.... થી સમજવું બાપુ! આ તો મારગડા (કોઈ જુદા જ છે!) આહાહાહા !
એવું ઠરે, અને તેથી સર્વથા એકાંત શુદ્ધનયના પક્ષરૂપ સર્વથા એકાંત અભેદ ને એકાકાર ને નિત્ય જ વસ્તુને માનવાની અપેક્ષાએ, એકાંત શુદ્ધનયના પક્ષરૂપ મિથ્યાષ્ટિનો જ પ્રસંગ આવે. એ તો મિથ્યાષ્ટિ થઈ જાય. આહાહા! અનેક દ્રવ્ય ન માને, એક દ્રવ્યમાં ગુણભેદ ન માને, એક દ્રવ્યમાં પર્યાય ન માને, તો એ શુદ્ધનયનો એકાંતપક્ષ, મિથ્યાષ્ટિ થઈ જશે, જુઠી દૃષ્ટિ થશે.
આરે! આવી અટપટી વાતું ! તેથી નાથુરામ પ્રેમી એક હતા ને, ગુજરી ગયા. ઈ કહેતા કે આ ગાથામાં તો પર્યાયને નથી એમ વેદાંતમતનું સ્થાપન કર્યું છે. વેદાંતમતના ઢાળામાં સમયસારને ઢાળ્યું છે. (પણ એમ નથી.) એ તને ખબર નથી બાપુ! કઈ અપેક્ષાથી આંહી કહ્યું છે? પર્યાય જુહી, ગુણભેદ જૂઠા, અનેકપણું જુઠું, કઈ અપેક્ષાએ કહ્યું છે? એ ત્રિકાળની દૃષ્ટિ દેખનારને વસ્તુની અંતઃદૃષ્ટિ જોનારને શુદ્ધનયથી આખા દ્રવ્યને જોનારને, ભેદ-અનિત્ય ને અનેકતા દેખાતી નથી, એની દૃષ્ટિની અપેક્ષાથી તેને જુઠી કહ્યું છે, પણ ભેદ અને પર્યાય અને અનેકતા નથી જ એમ માનવા જશે તો એકાંત મિથ્યાત્વ થશે. આહાહા! સમજાણું કાંઈ?
તેથી સર્વથા એમ, કથંચિત્ અભેદ છે અને પર્યાયદૃષ્ટિએ ભેદ છે. કથંચિત્ શુદ્ધનયે એક છે, ગુણપર્યાયે અનેક છે કથંચિત્ શુદ્ધ પૂર્ણ છે, પર્યાયની અપેક્ષાએ પણ અશુદ્ધ છે. એમ બેય અપેક્ષાએ યથાર્થ જાણે અને માને તો એ યથાર્થ દૃષ્ટિ છે. સમજાણું કાંઈ? આહાહા!
માટે એવા એકાંત મતનો પક્ષ આવે તો મિથ્યાષ્ટિ-જુઠી દૃષ્ટિ થઈ જશે. અભેદમાંથી ભેદ નથી એમ જ્યાં કહ્યું અને અનેકપણું ને પર્યાય નથી એમ કહ્યું, એ તો એકરૂપની દૃષ્ટિ કરાવવા ને એકરૂપની દૃષ્ટિમાં પર્યાય ને ગુણભેદ દેખાતો નથી, માટે નથી એમ કહ્યું છે. પણ... ગુણ ભેદ ને પર્યાય નથી, એમ જો માનવા જઈશ, તો સર્વથા એકાંત મિથ્યાષ્ટિ થઈ જશે. આહાહાહાહા ! સમજાણું કાંઈ?
પણ જે અભેદને જુએ છે, એ પણ એક જ્ઞાનનો અંશ છે, અને એનો વિષય છે ત્યાં એ બે ભેદ થઈ ગયા. “ભૂયત્નમસ્સિદો ખલુ” હવે ત્રીજું પદ છે આંહી. ભૂતાર્થનો આશ્રય કરે છે તે આશ્રય કરનારી પર્યાય છે ને આશ્રય છે ભૂતાર્થનો, ત્યાં બે ભેદ થઈ ગયાં. સમજાણું કાંઈ ? ભેદ ન જ હોય તો આ બેય જુદું પડે છે. પણ જેણે નિમિત્ત ને રાગ ને પર્યાય ને ગુણ ભેદથી દૃષ્ટિ ઉઠાવી અને જેણે જ્ઞાનના અંશને | એક નય છે ને એટલે, ત્રિકાળી નિત્યનો બીજો અંશ છે તેને લક્ષમાંથી છોડી દઈ, એક ત્રિકાળી અંશ છે તેના ઉપર દૃષ્ટિ કરતાં, બીજો અંશ છે એ ત્રિકાળીમાં દેખાતો નથી માટે જૂઠો કહ્યો 'તો, પણ સર્વથા નથી એમ જો માની બેસે તો મિથ્યાષ્ટિ છે. આહાહાહાહા ! સમજાણું કાંઈ?
માટે અહીં, અહીં આ ગાથાની અપેક્ષામાં, માળે ટીકાનો (ભાવાર્થ ભર્યો છે ને!) પંડિતો(નો) પણ અહીં કહેવાનો આશય છે, બીજે ઠેકાણે તો ચોખ્ખી વાતું કરી છે કે પર્યાય છે, ગુણભેદ છે, અનંતાગુણો છે. પણ આંહી જે કહેવામાં આવ્યું છે, એ અપેક્ષામાં, “અહીં એમ સમજવું” આ ગાથાનાં અર્થકાળમાં એમ એણે સમજવું, કે “જિનવાણી સ્યાદ્વાદરૂપ છે” વીતરાગ પરમાત્માની વાણી, ચા નામ કથંચિત્ કહેનારી છે, કથંચિ ત્રિકાળી અભેદ છે નિત્ય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #438
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ છે, કથંચિત્ પર્યાયે અનિત્ય છે એમ કહેનાર છે. કથંચિત્ અભેદ છે કથંચિત્ ભેદ છે, કથંચિત્ એક છે કથંચિત્ અનેક છે, આહાહા! “એક” અને “અનેક” તો એનો ગુણ છે. એનો આત્માનો
એક” પણ એક ગુણ છે ને “અનેક” પણ એનો ગુણ છે, ત્રિકાળી અભેદમાં પણ એક અનેક નામનો ગુણ છે. ૪૭ (શક્તિઓ ) માં આવે છે એક, અનેક! આહાહા !
ઝીણી વાતો ન્યાં જાય તો, વસ્તુ તરીકે એક છે એવો પણ એક ગુણ છે અને ગુણો તરીકે અનેક છે એવો પણ એનો એક ત્રિકાળીગુણ છે. સમજાણું? તો અનેકને ગુણને ન માને તો એકરૂપ દ્રવ્યને એણે માન્યું નથી. આહાહા!
બહુ ઝીણું નથી લઈ જતા હોં? થોડું-થોડું! આહાહા! એક, અનેકની વ્યાખ્યા તો, સુડતાલીસ શક્તિમાં લીધી છે બહુ, એક છે, અનેક છે, આહાહા ! કર્તા છે, કર્મ છે, કારણ છે, સંપ્રદાન છે, અપાદાન છે (અધિકરણ છે) એવા અનંતગુણો છે અંદર (આત્મામાં). એક વસ્તુ છે, વસ્તુ તરીકે એક ગુણ અનંત છે. ઈ અનંત છે ઈ અનેક છે. ઈ અનેકને એકાંત નહીં માનનારા / આંહી એને જે કહેવામાં આવ્યું છે કે અનેકપણું નથી એ તો જિનવાણી સ્યાદ્વાદ કહેનારી છે ત્રિકાળને અભેદ બતાવવા કાળે, ભેદ નથી એમ ભેદને અને અનેકને ગૌણ કરીને “નથી' એમ કહ્યું છે. આરે ! આરે ! શબ્દ શબ્દ ફેર.
જિનવાણી સ્યાદ્વાદરૂપ છે પ્રયોજનવશ” ઈ શું કહે છે? કે પોતાનું ત્રિકાળી શુદ્ધ ચૈતન્યનું પ્રયોજન સિદ્ધ કરવું છે સમ્યગ્દર્શન પ્રગટ કરવું છે, અને શુદ્ધનયનો વિષય પૂરણ એકરૂપ દેખવો છે. એવા પ્રયોજનને વશે મુખ્ય ગૌણ કરીને કહે છે. પ્રયોજનને વશે, ફળ અને હેતુને વશે, મુખ્ય-ગૌણ કરીને કહે છે.
એટલે કહ્યું? કે ત્રિકાળ અભેદ છે, તે જ મુખ્ય છે અને મુખ્ય કરીને તેને સત્યાર્થ કહ્યું છે, અને પર્યાય અને ગુણ ભેદને ગૌણ કરીને “નથી” એમ કહ્યું છે. અભાવ કરીને નથી એમ કહ્યું નથી. સમજાણું? આહાહા ! પેટામાં રાખીને નથી એમ કહ્યું છે. જેમ તળેટી તો છે, પણ ચડવું છે આંહી (ઉપર) એટલે તળેટી નથી એમ કીધું. એ તો ચડવાની અપેક્ષાએ તળેટી નથી. પણ તળેટી તળેટી તરીકે છે. આહાહા ! એમ આત્માની વર્તમાન દશામાં પર્યાય છે. આત્મામાં અનંત ગુણો છે. એની પર્યાયમાં રાગાદિ છે. તેને પ્રયોજનને વશે, ત્રિકાળનો આશ્રય કરે તો સમકિત થાય, અભેદનો આશ્રય કરે તો સમકિત થાય, એવા પ્રયોજનને વશે મુખ્ય છે તેને નિશ્ચય કહ્યો ત્રિકાળીને અને પર્યાયને ભેદ છે તેને ગૌણ કરીને નથી' કહ્યો છે. અભાવ કરીને નથી એમ કહ્યું નથી. આહાહા ! સમજાણું કાંઈ?
આવો બધો વિષય ઝીણો ! સમજવો પડશે કે નહિ આ બાપુ! આ મનુષ્યપણું હાલ્યું જાય છે. આંખ્યું વીંચાય જશે બાપુ એકવાર, દેહ છૂટી જશે, બીજે જાય, આત્મા તો કાંઈ નાશ થાય તેવો છે? અને ક્યાંક જાશે પાછો રખડવા. આહાહાહા ! ભાન નહિ કરે અને ઓળખાણ નહિ કરે તો પાછું રખડવાનું છે. આહા હા !
તેથી કહે છે એકવાર સમજવા માટે ત્રિકાળની દૃષ્ટિ કરાવવા, નિત્યનો આશ્રય કરાવવા, નિત્ય તે સાચું છે અને અનિત્ય તે ખોટું છે. એ નિત્યનો આશ્રય મુખ્ય કરીને નિશ્ચય કહીને કહ્યું છે. અનિત્યને ગૌણ કરીને નથી એમ કહેવામાં આવ્યું છે. આહાહા ! પ્રયોજનને વશ જરૂરિયાતને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #439
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૧૧
૪૨૫ કારણે, પ્રયોજનનો અર્થ ઈ જરૂરિયાતને કારણે, એટલે શું? કે ત્રિકાળી વસ્તુનો આશ્રય કરાવવા, સમ્યગ્દર્શન થાય એવી જરૂરિયાતને કારણે, આહાહા! “પ્રયોજનને વશ નયને મુખ્ય ગૌણ કરીને કહે છે.” નિશ્ચયનયને મુખ્ય કરીને સત્ય કહ્યું અને વ્યવહારનયને ગૌણ કરીને અસત્ય કહ્યું. એવું જિનવાણીનું કથન છે. આહાહા ! કેમ? આમ કેમ કહ્યું?
જિનવાણી સ્યાદ્વાદ, સ્માત એટલે અપેક્ષા, અને વાદ એટલે કહેવું. અને તે અપેક્ષાથી કેમ કહ્યું? કે પ્રયોજનને વશ સમ્યગ્દર્શન અને શુદ્ધનયને સાચી કીધી અને એનો વિષય સાચો કીધો એ કેમકે તેનો આશ્રય કરતાં સમ્યગ્દર્શન થાય છે. વ્યવહાર અને પર્યાયનો આશ્રય કરતાં સમ્યગ્દર્શન થતું નથી. આહાહાહા ! પ્રયોજનને વશ નયને એટલે કોઈ નયને નિશ્ચયને મુખ્ય કરી, નિશ્ચયને મુખ્યને નિશ્ચય કરી, નિશ્ચયને મુખ્ય કરી એમેય નહીં, એ બેમાં ફેર મોટો, જે મુખ્ય છે ત્રિકાળી તેને મુખ્ય કરી, તે છે એમ કહ્યું અને પર્યાય ને ગુણ ભેદને ગૌણ કરી નથી” એમ કહ્યું. છોટાભાઈ !
આમાં ન્યાં કાંઈ વેપાર ધંધામાં કલકત્તામાં સૂઝે એવું નથી ન્યાં. કાંઈ અમારે શેઠ કહે છે કે, “કે શું કરવા અહીં આવીએ છીએ ત્યાં ક્યાં છે?” આહાહા ! આ બાપુ મારગડા પ્રભુ! એવો મારગ છે અલૌકિક, આહા... હા ! પહેલો તો એણે સમજવો કઠણ પડે એમ છે. આહાહા ! એની શૈલી એની રચના, આહાહાહા! અને અર્થ કરનારા પંડિતો પણ કેવા નીકળ્યા? એનોપંડિતનો અર્થ છે. આહાહા ! જયચંદ પંડિત છે ગૃહસ્થ છે.
પ્રયોજનને વશે નયને મુખ્ય કરીને કહે છે. કેમ એમ કહ્યું? અભેદને સત્ય કહ્યું અને મુખ્ય કહ્યું અને ગૌણને-પર્યાયને અસત્ય કહ્યું, ગૌણ કરીને નથી કહ્યું એમ કહેવાનું કારણ શું છે? સમજાણું કાંઈ ? એ વાત લેશે. (પ્રમાણવચન ગુરુદેવ ).
પ્રવચન નં ૪૨ ગાથા - ૧૧ તા. ર૪-૭૮ સોમવાર, અષાઢ વદ-૫ સંવત ૨૫૦૪
સમયસાર, અગિયાર ગાથાનો ભાવાર્થ. પ્રાણીઓને ત્યાંથી છે. છે? પ્રયોજનવશ નયને મુખ્ય ગૌણ કરીને કહે છે. ત્યાં સુધી આવી ગયું છે. શું કહ્યું? કે ત્રિકાળી આત્મા જે નિશ્ચય છે અને નિશ્ચય તો દ્રવ્ય ય છે ને ગુણે ય છે ને પર્યાયે ય છે. સ્વની અપેક્ષાએ નિશ્ચય છે, પરની અપેક્ષાએ વ્યવહાર છે. હવે અહીંયાં ત્રિકાળીને નિશ્ચય કહ્યું, એનાં ગુણભેદ ને પર્યાયને વ્યવહારમાં નાખ્યાં. કેમ? કે ત્રિકાળી જ્ઞાયકભાવ ધ્રુવભાવ, એ મુખ્ય છે તેથી તે નિશ્ચય છે, અને તેને આશ્રયે સમ્યગ્દર્શન થાય છે. તેથી મુખ્યને નિશ્ચય કહી અને પર્યાયાદિના વ્યવહારને ગૌણ કરી અને નથી એમ કહેવામાં આવ્યું હતું. ગૌણ કરીને કહેવામાં આવ્યું. મુખ્ય-ગૌણ, મુખ્ય તે ત્રિકાળી વસ્તુ અને પર્યાય અને રાગાદિ વ્યવહાર તે ગૌણ કરીને નથી' એમ કહ્યું હતું, અને આ મુખ્ય કરીને નિશ્ચય છે, સત્યાર્થ છે એમ કહેવામાં આવ્યું હતું.
આરે! કેમ કહેવામાં આવ્યું હતું કહે છે એમાં. આહાહા! “કે પ્રાણીઓને જીવોને, ભેદરૂપ વ્યવહારનો પક્ષ, ભેદરૂપ પર્યાયનો અને ગુણ ગુણીના ભેદનો, રાગનો, આહા ! “એવા ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિ કાળથી જ છે.” અનાદિ કાળથી છે. વસ્તુ અખંડ અભેદ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #440
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
૪૨૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ એનો તો પક્ષ અને આશ્રય કદી લીધો નથી. તેથી અનાદિથી અજ્ઞાનીને ગુણ ગુણીના ભેદનો અથવા પર્યાયના ભેદનો કે રાગનો પક્ષ અનાદિથી છે. સમજાય છે કાંઈ ?
પ્રાણીઓને- ઘણાં જીવોને એમ. એકને નહીં, પ્રાણીઓને ! આહાહા ! ભેદરૂપ વ્યવહા૨ એક સમયની પર્યાય અને રાગ ને ગુણગુણીભેદ એ બધો પક્ષ વ્યવહા૨નો પક્ષ ઈ ભેદરૂપ વ્યવહા૨. ઝીણી વાત છે ! ગાથા જ બહુ સૂક્ષ્મ છે અને ભાવાર્થ પણ પંડિતજીએ બહુ સ૨સ ભર્યો છે. આહાહા!
ભેદરૂપ વ્યવહા૨ એનો પક્ષ તો અનાદિથી પ્રાણીઓને એટલે ઘણાં જીવોને તો એ છે, એક વાત. “ અને એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ ૫રસ્પર કરે છે ”–એનો ઉપદેશ પણ વ્રત કરો, અપવાસ કરો, વ્યવહાર સમકિતના આચરણ, વ્યવહાર જ્ઞાનનાં આચરણ, તપનાં આચરણ, વ્યવહા૨ના એનો ઉપદેશ તો અજ્ઞાનીઓ ૫૨૫૨ માંહોમાંઠે કરે છે. આહાહા ! આબેહૂબ ચિતાર આપ્યો છે. ૫૨સ્પ૨ આ તો પ્રરૂપણા કરે છે માને છે સૈા દુનિયા. કહેનારા કહે છે ને સાંભળનારા પણ કહે છે કે વાહ! આ બરાબર છે, ઓલા તો નિશ્ચય, નિશ્ચયની વાતું કરે છે.
વ્રત, તપ, ભક્તિ, પૂજા, દેવ-ગુરુ-શાસ્ત્રનો વિનય, સમકિતના આઠ વ્યવહાર આચાર જ્ઞાનાચાર વ્યવહારના, એ કરવા જેવા છે, એ સાધન છે, એવો અજ્ઞાનીઓનો ઉપદેશ (છે). છે ? એનો ઉપદેશ પણ, પણ એટલે ઓલો ભેદ વ્યવહા૨નો પક્ષ તો છે એમાં આ બીજી વાત. ઉપદેશ કરનારાઓને અને સાંભળનારાઓને પણ આ વાત ( ની ) રુચિ છે અનાદિથી. આહાહા ! ઉપદેશ પણ... એમ છે ને? એટલે પહેલો બોલ રાખીને, બહુધા-મોટો વર્ગ જીવનો, સર્વ પ્રાણીઓ ૫૨સ્પ૨ કરે છે. વ્યવહાર સમકિતના આચ૨ણો, વ્યવહાર જ્ઞાનના આચરણો, વ્યવહા૨ ચારિત્રના આચરણો વ્રત-તપ, વ્યવહાર વિનય આદિ આહાહા ! અને તપના વ્યવહાર આચરણો અનશન, ઉણોદરી વગેરે. અપવાસ કરો, ત્યાગ કરો, ઉણોદરી કરો, ૨સ છોડો. એવો બહુધા પ્રાણી માંહોમાંહે-૫૨૫૨, એકબીજાને વાત બેસે (સમજાય) છે, એથી ઘણાં ઈ કરે છે. સમજાણું કાંઈ ? આહાહાહા ! માળે કેટલું ભર્યું છે ટૂંકામાં જુઓને.
કે અનાદિનો એને ભેદરૂપ વ્યવહા૨નો પક્ષ તો છે અને બહુધા પ્રાણીઓ એનો ઉપદેશ જ આપે છે. (શ્રોતા ઉપદેશક પણ એવા છે) હૈં? ઉપદેશક પણ એને એવા જ મળ્યા છે. આહાહા ! આકરી વાતું બહુ તે પરસ્પર કીધું-એકબીજા ઓલા ઉપદેશ કરે ને ઓલા હા પાડે. એમને એમ નિશ્ચય પાધરો પમાતો હશે ? નિશ્ચય, નિશ્ચયની વાતું કરે, પણ વ્યવહાર સાધન વિના નિશ્ચય પમાય ? ( શ્રોતાઃ વ્યવહાર સાધન છે ? ) સાધન છે એમ કહેવાય-કથનથી, પણ એ ખરેખર સાધન છે નહીં. આહાહા ! ૫૨સ્પ૨ એ ઉપદેશ કરે છે. આહાહા ! ઉપદેશકો પણ, વ્યવહારથી લાભ થાય, અને ભેદના પક્ષની વાતું વ્યવહાર સમકિતના આચરણો, વ્યવહા૨ સમકિતના, વ્યવહાર જ્ઞાનના આચરણો જ્ઞાન, વિનય, ઉપધાન વગેરે. વ્યવહાર વ્રત, તપ, વ્યવહાર અનશન, ઉણોદરી આદિ તપ, એની વાતું વ્યવહાર સાંભળે તો લાભ થાય, વ્યવહાર કંઈ કરે તો લાભ થાય, એવો પરસ્પર ઉપદેશ અજ્ઞાનીઓ ઘણો, ઘણાં પ્રાણીઓ કરે છે. વાત સમજાય છે કાંઈ ?
(શ્રોતાઃ આમાં કહ્યું એમ મોટો ભાગ એ જ વાતું કરે છે. ) મોટો ભાગ આ જ કરે છે,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #441
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧
૪૨૭ કહે છે. હવે પછી ત્રીજા બોલમાં જરી ઝીણી વાત આવશે. આહાહા! ભગવાન આત્મા, એક સમયમાં પરિપૂર્ણ ચીજ, તેનો આશ્રય લેતાં સમ્યગ્દર્શન થાય, સમ્યજ્ઞાન થાય, સમ્યગ્વારિત્ર થાય. એ વાત મૂકી દઈને, “બહુધા પ્રાણીઓ-માંહોમાંહે વ્યવહારનો જ ઉપદેશ કરે છે.” એક તો એને ભેદરૂપ વ્યવહાર રુચ્યો છે અનાદિનો અને એના ઉપદેશકો પણ એવા એને મળ્યા. આહાહા! સમજાણું કાંઈ? ઉપદેશક પણ તેહવા, આવે છે ને? શું કરે જીવ નવીન? શું આવે છે એની પહેલાં? “દ્રવ્ય રુચિકર જીવડાં, ભાવ રુચિકર હીન.. ઉપદેશક પણ તેહવા, શું કરે જીવ નવીન?” આહાહા ! દ્રવ્ય રુચિકર જીવડાં, વ્યવહારની રુચિ વ્રત ને તપ ને અપવાસને, દેવગુરુનો વિનય કરો, ભક્તિ કરો, પૂજા કરો, વ્રત કરો, અપવાસ કરો, વ્યવહાર સમકિતના આઠ આચાર બરાબર પાળો, વ્યવહાર જ્ઞાનના આચાર બરાબર પાળો. કેમકે ભગવાને પણ વ્યવહાર કહ્યો છે ને? કહ્યો છે કે નહીં? પણ કહ્યો છે ઈ શું કરવા એ તો નિશ્ચયની સાથે નિમિત્તરૂપે સહુચર સાથ દેખીને ઉપચારથી વ્યવહાર કહ્યો છે. “પણ એનું ફળ... બંધન છે.” આહાહા !! સમજાણું કાંઈ?
શાંતિથી આ તો વસ્તુમાં વ્યવહાર અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. નિશ્ચય સત્યાર્થ છે અને નિશ્ચય ભૂતાર્થનો આશ્રય લેતાં સમ્યગ્દર્શન થાય, એવી જે મૂળગાથા ને મૂળવતુ (છે.) ત્યારે કહે કે આમ કેમ કહ્યું? કે વ્યવહાર જૂઠો? કે ભઈ ઈ તો ગૌણ કરીને જૂઠો કહ્યો છે. વ્યવહાર, વ્યવહાર તરીકે નથી પર્યાય તરીકે નથી, એમ નહીં. તેમ રાગ તરીકે વ્યવહાર આવે છે, એ નથી એમ નહીં. પણ તેને ગૌણ કરી અને ત્રિકાળી મુખ્યની દૃષ્ટિ કરાવવા, ત્રિકાળી તે સત્ય છે અને પર્યાય આદિના વ્યવહારો તે અસત્ય છે, એ ગૌણ કરીને અસત્ય કીધાં છે. અભાવ કરીને અસત્ય કીધાં નથી. તેથી એને મુખ્ય ગૌણ કરીને કહેવામાં આવ્યું છે. આહાહા!
ત્યારે કે આમ કેમ કહ્યું કે વ્યવહારના ભેદરૂપી વ્યવહારનો પક્ષ તો અનાદિ કાળનો પોતાને લઈને સ્વચ્છેદે છે. અને ઉપદેશકો પણ એવા મળ્યા છે. વ્યવહારનો ઉપદેશ કરી અને બીજાને લાભ થાય એવાં સાંભળનારાઓને પણ એમાં ઠીક પડે છે. બાબુલાલજી! આહાહા! છે? એનો ઉપદેશ પણ, શેનો ઉપદેશ? વ્યવહારનો. દયા-દાન-વ્રત-તપ કરો, વિનય કરો, ભક્તિ કરવી, સમકિતના આચાર પાળવાં બરાબર વ્યવહારના, એનો ઉપદેશ પણ; એક તો વ્યવહારનો પક્ષ એને છે અનાદિનો ને એમાં ઉપદેશ દેનારા પણ આવા મળ્યાં છે. આહા ! પણ બહુધા એટલે ઘણાં, સર્વ પ્રાણીઓ, ઘણાં સર્વ પ્રાણીઓ પરસ્પર (ઉપદેશ) કરે છે કહેનારાં કહે છે ને સાંભળનારા હા પાડીને પ્રસન્નતા આપે છે. બરાબર છે, સાધન એ જ જોઈએ, એમને એમ થાતાં હશે પાધરાં નિશ્ચયની વાતું કરે છે. સમજાણું કાંઈ ? આહાહા !
એમ અજ્ઞાનીઓ ઘણાં પ્રાણીઓ તો વ્યવહારનો માંહોમાંહે ઉપદેશ આપી અને પ્રસન્નતા પામે છે, કહે કે બહુ સારી આપણને સારી વાત કરી અને ઈ કરતાં-કરતાં થાય ને, કે પાધરું થાતું હશે? અશુભ ટાળે, શુભ કરે પછી શુભથી શુદ્ધ થાય. (શ્રોતાઃ ક્રમ તો છે એવો ને?) ઈ ક્રમ જ નથી. એ ક્રમ તો સમ્યગ્દર્શન પામ્યા પછી સ્વરૂપની દૃષ્ટિ દ્રવ્યનો આશ્રય કર્યા પછી, પહેલાં અશુભ ચારિત્રનાં અશુભના પરિણામ ટાળે અને પછી શુભનાં ટાળે ઈ તો આ અપેક્ષા છે. (શ્રોતા: સમ્યગ્દર્શન પછીની વાત છે) સમ્યગ્દર્શન થયા પછીની વાત છે. આહાહા ! સમજાણું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #442
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ કાંઈ? એ મોક્ષમાર્ગ પ્રકાશકમાં આવે છે સાતમાં અધ્યાયમાં.
પહેલો તો ત્રિકાળી આત્મા આનંદસ્વરૂપ અભેદ એનો આશ્રય લઈને સમ્યગ્દર્શન થાય એનો અનુભવ થાય, એ જીવને પહેલાં ચારિત્રનો અશુભ દોષ છે એ એને ટાળવો, પછી એને શુભ ટાળીને શુદ્ધ ઉપયોગમાં જાવું, પણ પહેલી દૃષ્ટિ તો શુદ્ધ ઉપયોગમાં આત્માની દૃષ્ટિ થઈ છે એને માટે વાત છે. આહાહા ! સમજાણું કાંઈ ?
(શ્રોતા: અજ્ઞાનીએ શું કરવું?) અજ્ઞાનીએ કરવું આ વ્યવહાર છોડીને નિશ્ચય કરવો ઈ અજ્ઞાનીએ કરવું એમ કહે છે. હજી આવશે હજી હવે હજી ત્રીજા બોલમાં આકરું છે. બે બોલ તો... સમજાણું કાંઈ ? એનો ઉપદેશ પણ. એટલે ઓલો ભેદનો પક્ષ તો છે એને ઉપરાંત એને ઉપદેશ દેનારા પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. આહાહા! બે વાત.
હવે ત્રીજી વાત.... “જિનવાણીમાં,” હવે વીતરાગની વાણીમાં પણ વ્યવહારનો ઉપદેશ ઘણો આવ્યો છે. સમજાણું કાંઈ ? “જિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધનયનો હસ્તાવલંબ” એટલે શુદ્ધનયના સ્વભાવની દષ્ટિમાં, તે કાળે હસ્તાવલંબ એટલે સહાયક, સહુચર દેખીને, હારે એવો શુભ ભાવ વ્રત-તપ, સમ્યક નિશ્ચય છે, એને સહચર તરીકે નિમિત્તમાં, વ્યવહાર સમકિતના આઠ આચારો હોય છે. સમજાણું કાંઈ ? એનો ઉપદેશ જિનવાણીમાં પણ આવ્યો છે. સમજાણું કાંઈ? આહાહા !
ચરણાનુયોગમાં કહ્યું નથી પ્રવચનસારમાં? હેદર્શનાચાર સમકિતનાં વ્યવહાર દર્શનાચાર, નિઃશંક આદિ, હું જાણું છું કે તું મારું સ્વરૂપ નથી. પ્રવચનસાર! તું મારું સ્વરૂપ નથી હું જાણું છું, પણ તારા પ્રસાદથી ઈ બધા વ્યવહારના કથન છે. જ્યાં સુધી હું શુદ્ધ પૂર્ણને ન પામું ત્યાં સુધી તારો પ્રસાદ એટલે તને નિમિત્ત તરીકે અંગીકાર કરું છું એમ છે ત્યાં. આહાહા !
કહો ! જિનવાણીમાં પણ એમ આવ્યું છે, કહે છે, એક તો ભેદનો પક્ષ એને છે, પરસ્પર ઉપદેશ પણ ભેદનો પ્રાણીઓ ઘણાં કરે છે અને ત્રીજું જિનવાણીમાં પણ વ્યવહારનો ઉપદેશ ઘણો આવ્યો છે. આહાહા!
(શ્રોતાઃ સબ એક હી જાતિકા હૈ તો ભેદ ક્યોં કરતે હૈ? સભી ક્રમ એક હી જાતિ કા તો ભેદ ક્યોં કરતે હૈં? શુભ આર અશુભ એકહી જાતિ કા હૈ તો ઉસમેં ભેદ કયું કરના? (ઉત્તર) કોણ કરે છે ભેદ? એ હુજી એને વાર છે ભેદ ક્યાં..! એ તો સમ્યગ્દર્શન થયા પછી અનુભવ સમ્યકનો થાય પછી, પહેલાં એકદમ શુભ ટાળી શકતો નથી. પહેલો અશુભ ટાળીને શુભમાં આવે, પછી શુભ ટાળીને શુદ્ધમાં આવે, પણ એ તો સમ્યગ્દર્શન થયા પછીની વાત છે. સમ્યગ્દર્શન પહેલાં એ બિલકુલ વાત જુદી છે તન્દ્ર અશુભ ટાળે ને શુભ આવે, માટે તેને સમ્યગ્દર્શન થાય, તદ્ન મિથ્યાષ્ટિ છે. સમજાણું કાંઈ ? એ તો આંહી કહે છે.
એને શુભભાવનો (પક્ષ છે) તેથી ઘરમ થાય, ભેદથી ધરમ થાય, ભેદના વ્યવહારથી લાભ થાય, એવી દૃષ્ટિ તો.. મિથ્યાષ્ટિની અનાદિની છે. ઝીણી વાત છે. અને બીજી (વાત) ઉપદેશકો પણ એવું જ એને કહે છે. વ્યવહાર કરો આ વ્યવહાર તપ કરો, અપવાસ કરો, ત્યાગ કરો. આહાહા! સમકિતના આઠ આચાર વ્યવહારના પહેલાં પાળો પછી નિશ્ચય સમકિત થાય એમ અજ્ઞાનીઓ ઉપદેશકો બહુધા, પરસ્પર એવો ઉપદેશ કરે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #443
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧
૪૨૯ હવે એથી વાત આગળ લઈ જતાં, (શ્રોતા શાસ્ત્રોમાંય એમ છે) શાસ્ત્રોમાં.. જિનવાણીમાં પણ વ્યવહારનો ઉપદેશ શુદ્ધનયનો નિમિત્ત સહચર સહાયક એટલે સહચર સાથે જાણી શુદ્ધનયનો ઉપદેશ અંતર અનુભવ, દેષ્ટિ થાય છતાં સાથે એને હજી પૂરણ વીતરાગ ન થાય ત્યારે એને સાથે, અંદર જોડે વ્યવહાર સમ્યગ્દર્શન, વ્યવહાર જ્ઞાન આદિ આવે, સમજાણું? એથી એને નિમિત્ત સહચર દેખી, બહુ કર્યો છે. જિનવાણીમાં પણ ઉપદેશ બહુ કર્યો છે વ્યવહારનો. આહાહા ! શાસ્ત્રમાં તો વ્યવહારનો ઉપદેશ ઘણો છે. પણ એનું ફળ સંસાર છે. રખડવાનું જ છે. આહાહા છે ? એનું ફળ સંસાર જ છે. જિનવાણીમાં જે વ્યવહાર કહ્યો... એનું ફળ પણ બંધન ને સંસાર છે. આહાહા! ન્યાય સમજાય છે કાંઈ
કેમકે કહ્યું ને હમણાં ચરણાનુયોગમાં પ્રવચનસાર, સમકિતના આઠ આચાર ઈ સમકિતી થયા પછીની વાત છે. આત્મજ્ઞાન-અનુભવ થયો છે પહેલું-દ્રવ્યનો આશ્રય લઈ અભેદની દેષ્ટિ પ્રગટી છે. આત્માના આનંદની દશાનો સ્વાદ-આનંદનો સ્વાદ આવ્યો છે એવા સમકિતીને... પ્રથમ એમ કહે છે કે હે દર્શનાચાર! વ્યવહાર. તે જ્ઞાનાચાર! હું જાણું છું કે તું મારું સ્વરૂપ નથી. આહાહાહા !
- વ્યવહાર વ્રત, તપ, આદિના ભાવને કહે છે કે હું જાણું છું કે વ્યવહાર મહાવ્રતાદિના પરિણામ, એ મારું સ્વરૂપ નથી. પણ મારી પૂરણ વીતરાગતા ન થાય, ત્યાં સુધી મારા અનુભવની સાથે તારું (વ્યવહાર) હોય છે માટે તેને હું વ્યવહારથી અંગીકાર કરું છું, એમ કહેવામાં આવે છે. આહાહા!
(શ્રોતાઃ એમ પણ કીધું કે તારા પ્રસાદથી) કીધું ને વ્યવહારથી.. એમ કીધું તારા પ્રસાદથી, એટલે તારું એ નિમિત્ત છે ને? સહુચર છે ને? જ્યાં સુધી હું વીતરાગ પૂરણ ન થાઉં
ત્યાં સુધી મારા નિશ્ચયના અનુભવની સાથે, તારું સહુચર દેખીને, તારા પ્રસાદથી એટલે નિમિત્તને કારણે એ વ્યવહારનું કથન છે. મારી પ્રાપ્તિ થશે. આહાહાહા ! છે તો આંહી વ્યવહારનું ફળ બંધન. જિનવાણીએ કહયું એનાં ફળ બંધન છે. હવે ઈ બંધનને કારણે અબંધ દશા થાય? મોટો ગોટો અત્યારે આખો મિથ્યાશ્રદ્ધાનું પોષણ જ છે અત્યારે આખું. આહાહા! પરિષહ સહન કરો, ઉપસર્ગ સહન કરો.
(શ્રોતા: પરિષહ, ઉપસર્ગ તો મિથ્યાત્વનો છે) પરિષહ પણ હોય કોને? જેને સમ્યગ્દર્શનઅનુભવ થયો છે આનંદનો, એને પ્રતિકૂળતા ટાણે સહન કરવાની દશાને પરિષહ કહે છે, અજ્ઞાનીને પરિષહ કેવો? એ તો એકલું કષ્ટ છે એને તો. આહાહા !
આ ત્રીજા બોલમાં જરી બહુ આકરી વાત છે. જિનવાણીમાં પણ એમ, જિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ! આહાહા ! કેમકે નિશ્ચય સમકિત જે આત્માના અવલંબે થાય, એની સાથે વ્યવહાર સમકિતનો આઠ આચાર, નિમિત્ત તરીકે સાથે સહચર તરીકે હોવાથી, ઉપચારથી તેને વ્યવહારનો ઉપદેશ કર્યો. આહાહા ! એમ નિશ્ચય સમ્યજ્ઞાન-અનુભવ થયો, આત્માના આનંદનું જ્ઞાન થયું, એ જ્ઞાનની સાથે, આઠ આચાર જે શ્રુતજ્ઞાનના છે વિનય કરવો, ઉપધાન કરવો... આદિ એ જોડે હોય છે, સહુચર તરીકે નિમિત્ત તરીકે, તેથી તેનો ઉપદેશ ભગવાને આપ્યો. છતાં તે નિમિત્તનું ફળ સહચર જે છે તેનું ફળ સંસાર (માં) રખડવાનું છે. આહાહાહા !
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #444
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૩)
સમયસાર સિદ્ધિ ભાગ-૧ હીરાભાઈ ! આહાહા!
કહ્યું નહીં ? સમયસાર નાટક! કે ભૈ આત્માનુ અંદર સમ્યગ્દર્શન અનુભવ થયોમુનિપણું થયું અંદર અતીન્દ્રિય આનંદની લ્હેર જાગી ઊઠી, એને પણ પંચમહાવતનો વિકલ્પવ્યવહાર આવે, સમજાણું? પણ ઈ.... જગપંથ છે. એ સંસારપંથ છે. શુભરાગ એ પોતે સંસાર પંથ છે.
ત્યારે કહે છે ઈ) ભગવાને કેમ કહ્યું એને? કે એ વસ્તુના સ્વરૂપના ભાનવાળાને જોડે એવું એક વ્યવહાર રાગની મંદતાનો ભાવ નિમિત્ત તરીકે હોય છે. એથી કરીને એને કહ્યું કે આ વ્યવહાર છે. પણ એનું ફળ સંસાર છે. આહાહાહા! સમજાણું કાંઈ ? છે કે નહીં એમાં જુઓને પાઠ તો વાંચે તો ખબર પડે. આહા! બહુ સરસ વાત છે આ તો અલૌકિક વાતું છે બાપા! આહાહા ! હજી શાસ્ત્ર વાંચતા ય આવડે નહીં એને સમજવાનું તો...આહાહા!
કહે છે કે અમે આંહીયાં ત્રિકાળી ભગવાન પૂર્ણાનંદના નાથને સમ્યક સત્યાર્થ કહ્યો, અને અમે પર્યાયને એના ગુણભેદને “નથી ” એમ કહ્યું. અસત્યાર્થ છે એમ કહ્યું, કેમ? એ તો મુખ્ય ગૌણ કરીને કહ્યું છે. ત્રિકાળીને મુખ્ય કરી અને નિશ્ચય કહી અને એનો આશ્રય લેવરાવ્યો છે. અને પર્યાયના ભેદોને, ગૌણ કરી “નથી કહી-વ્યવહાર કહી નથી ” એમ કહ્યું છે. પણ ઈ પર્યાયમાં વ્યવહાર આવે છે. સમકિતીને પણ! આહાહાહા ! (શ્રોતા:- સમકિતને જ સાચો વ્યવહાર હોય છે, છતાંય એ વ્યવહારનું ફળ સંસાર છે એમ કહેવું છે આંહી તો. આહાહા ! સમજાણું કાંઈ ? બહુ ધીમેથી સમજવા જેવું છે બાપુ! અત્યારે તો સંપ્રદાયમાં મોટો ગોટો ઊડ્યો છે આનો. પછી સોનગઢનું નિશ્ચયાભાસ છે ને એકાંત છે ને એમ કરીને કહે, કહે, ખબર નથી એને શું કરે.
આંહી તો ગ્રંથકાર નહીં, પણ સિદ્ધાંતકાર પોતે કહે છે. કે વ્યવહાર ને પર્યાય તે જુઠી છે. એમ કહીને, તેને ગૌણ કરીને જુઠી છે એમ કહ્યું. અસ્તિત્વ તો છે એનું; એમ દયા દાન વ્રત ભક્તિના પરિણામનું અસ્તિત્વ તો છે. પણ તેને ગૌણ કરી, અને એ નથી અને ત્રિકાળી સત્ય છે તેને જ સત્યાર્થ કહી મુખ્ય કરી, નિશ્ચય કહી, એનો આશ્રય લેવરાવ્યો છે. અરેરે ! આહાહા ! સમજાણું કાંઈ ?
જિનવાણીમાં, પણ પછી કહેશે જિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધનયની સાથે, વ્યવહાર હોવાથી, સહાયક નામ સહુચર, સાથે હોવાથી, નિમિત્ત ગણીને, જાણી બહુ કર્યો છે. વચ્ચે નિમિત્ત આવે છે–વ્યવહાર આવે છે એને જિનવાણીએ ઉપદેશ કર્યો છે. આહાહા ! દર્શનાચાર! જ્ઞાનાચાર! ચારિત્રાચાર!તપાચાર! વીર્યાચાર! લ્યો. આહાહા! એ બધું આવે પણ ઈ વ્યવહારનું ફળ તો... સંસાર છે.
સમકિતીને વ્યવહાર આવે એનું ફળ સંસાર છે. અજ્ઞાનીને તો વ્યવહાર હોતો નથી. વ્યવહારાભાસ છે. આહાહાહા ! કહો, રતીભાઈ ! આવું ઝીણું છે. માળા ટીકાકારે કેટલી સ્પષ્ટતા કરી છે. ગાથામાં આ ભાવ છે કેમકે વ્યવહારને જૂઠો કહ્યો, નિશ્ચયને સાચો કહ્યો, તો વ્યવહારનો ઉપદેશ તો કેવળીએ પણ આપ્યો છે. તો કહ્યું ભાઈ એ જૂઠો કહ્યો એ ગૌણ કરીને જૂઠો કહ્યો છે અને નિશ્ચયને મુખ્ય કરીને નિશ્ચય કહ્યો છે. ત્રિકાળીને મુખ્ય કરીને નિશ્ચય કહ્યો છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #445
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૧૧
૪૩૧ પણ! એમ કેમ કહ્યું? નિશ્ચયને જ સત્ય કહ્યું ને વ્યવહારને અસત્ય ગૌણ કરીને કહ્યું, કેમ કહ્યું? કે ભેદનો અને વ્યવહારનો પક્ષ તો જીવોને અનાદિનો છે. અને પરસ્પર એ ઉપદેશ કરે જ છે એથી આ ઉપદેશ કર્યો છે. અને ત્રીજું જિનવાણીમાં પણ જ્યાં ત્યાં વ્યવહારનો ઉપદેશ ઘણો છે. જ્ઞાનના આચાર અને સમકિતના વ્યવહાર આચાર પાળવા ને! વ્યવહાર સમકિતના આઠ આચાર એ તો વિકલ્પ રાગ છે. જ્ઞાનના આઠ આચાર વિનયથી ભણવું ને આ કરવું ને એ પણ તો શુભરાગ છે. ચારિત્રનો વ્યવહાર વ્રત, તપ આદિ જે અનશન ઉણોદરી આદિ તપ, એ બધો શુભરાગ છે. આહાહા ! પણ એવો વચ્ચે (વ્યવહાર) આવે છે તેથી જ્ઞાનીને પણ આવું નિમિત્ત જોડે દેખીને, ભગવાને એનો ઉપદેશ છે તેનું કથન કરીને સમજાવ્યું છે. પણ તેનું ફળ તો સંસાર છે. આહાહાહા ! ગજબ વાત છે!
એક ચૈતન્ય ભગવાન પરિપૂર્ણ પ્રભુ! એને આશ્રયે થતો મારગ જ એક સત્ય છે અને એનું ફળ મોક્ષ છે. બાકી જે નિશ્ચયના સ્વભાવના આશ્રયે ભાન થયેલાને પણ જિનવાણીએ કહેલો વ્યવહાર આવે છે, છતાં તેનું ફળ તો સંસાર છે. આહાહાહાહા ! છે ને એમાં? ( શ્રોતા: છે, છે એનું ફળ સંસાર છે) સંસાર “જ” છે.
ચોપડા ઘરના કેટલાં મેળવો છો દિવાળી આવે ત્યારે? તો આ શાસ્ત્રના ચોપડા મેળવવા પડશે કે નહીં? દિવાળી આવે ત્યારે ચોપડા મેળવે છે કે નહિ ભઈ ? આ બે લાખ, પાંચ લાખનો ખરચ ચ્યો, એમાં લાખ પેદા થ્યા, પચાસ હજાર પેદા થ્યા ! આ દશ લાખ હતા એમાં બે લાખ વધ્યા, બાર લાખ ધ્યા, એ તો ધૂળના ખર્ચ બધા કરે છે! તો આ ચોપડા ભગવાનના શું કહે છે? એને જોને. આહાહા ! સુરેન્દ્રજી! છે ને સામે? ત્રણ પ્રકાર કહ્યા, ત્રણેયનું ફળ સંસાર છે. આહાહાહાહા ! આહા!
પહેલું તો હુજી સમજે તો ખરો ! પહેલી ચીજ હુજી વ્યવહારેય. આહાહા ! (શ્રોતા: આપે હમણાં ઉપદેશ આપ્યો એય વ્યવહાર છે) હા, એ વ્યવહાર છે. (શ્રોતાઃ એમ સમજે તો ખરો એ વ્યવહારનો ઉપદેશ છે, એ ક્યાં નિશ્ચયનો ઉપદેશ છે.).
અહીંયા તો અગિયારમી ગાથા. જૈન દર્શન સર્વજ્ઞ જૈન શાસનનો પ્રાણ છે. કેમ કે જૈનશાસન ઊભું કેમ થાય છે? એટલે કે જૈન ધર્મ ઉત્પન્ન કેમ થાય છે? કે એ ત્રિકાળી દ્રવ્યને આશ્રયે જ ઉત્પન્ન થાય છે અને ચારે અનુયોગનું તાત્પર્ય કથનમાં વીતરાગતા છે. ચારે અનુયોગોમાં કથન ભલે ગમે તે પ્રકાર હો, પણ એનું તાત્પર્ય વીતરાગતા છે. એ એકસો બોતેર ગાથા પંચાસ્તિકાય, ચારે અનુયોગોનું શાસ્ત્રનું ફળ વીતરાગતા છે.
અને વીતરાગતા! તે કેમ પ્રગટ થાય? કે ત્રિકાળી દ્રવ્યને આશ્રયે વીતરાગતા પ્રગટ થાય. પરને આશ્રયે રાગ થાય, પરને આશ્રયે વીતરાગતા થાય નહીં સમજાણું કાંઈ? ચાહે તો ભગવાનનો વિનય કરે ને ભક્તિ કરે પણ એ પર આશ્રય છે તે રાગ છે. આહાહાહાહા ! જ્ઞાનમાં એમ આવે કે ઉપધાન કરવા, અપવાસ કરવા, વિનય કરવો, શબ્દ અક્ષર બરાબર શુદ્ધ જાણવા, અક્ષર ચોખ્ખા-એનો અર્થ બરાબર જાણવો, ઉભયને-બેને બરાબર જાણવા. આહાહા ! એવી વાત તો વ્યવહારની જિનવાણીમાં ય આવે છે. છતાં!(એનું ફળ સંસાર) આહાહા! આવી વાત છે પ્રભુ!
કેમ? કે ત્રિકાળી પ્રભુ જે અભેદ ચીજ છે, તેના આશ્રય વિના ધર્મની શરૂઆત સમ્યગ્દર્શન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #446
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૩૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ થતું નથી. તેનો આશ્રય લેવા માટે તેને સત્ કીધું અને વ્યવહાર અને પર્યાયને હોવા છતાં, તેનું લક્ષ છોડાવવા એનો આશ્રય છોડાવવા એ નથી' એમ કહ્યું.
હવે ત્યારે કે “છે' એમ તો જિનવાણી કહે છે. આંહી નથી” કીધું ગૌણપણે કે ગૌણપણે નથી કીધું ને? પણ ભાવપણે છે કે નહીં? તો ભાવપણે અહીંયા જિનવાણી નિશ્ચય સમ્યગ્દષ્ટિ જ્ઞાનીને પણ વ્યવહાર વચમાં નિમિત્ત-સહુચર તરીકે, સમકિતના વ્યવહાર આઠ આચાર, જ્ઞાનના વ્યવહાર આઠ આચાર, ચારિત્રના વ્યવહાર વ્રત, તપ, નિયમ, સમિતિ, ગુપ્તિનો ભાવ, તપના ભાવ અનશન ઉણોદરીનો, વીર્યાચાર શુભભાવમાં-શુભ ભાવનો વીર્યાચાર, એનું કથન જિનવાણીમાં આવે છે ને? કેમ? કે નિશ્ચય છે એની હારે સાથે આવું સહુચર આવું હોય છે, એવું દેખીને જિનવાણીએ કહ્યું છે. પણ એ જિનવાણી પાછું એમ કહે છે, આહાહા ! એનું ફળ સંસાર છે. આહાહાહા ! સમજાણું કાંઈ? આકરી વાત છે બાપા! વીતરાગ સર્વજ્ઞ ત્રિલોકનાથ ! હેં? (શ્રોતા આતમ ભાવના કર્યા વગર અનુભવ કેવી રીતે થાય) આતમ ભાવના, ભાવના એટલે સ્વરૂપમાં એકાગ્રતા. આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન. શ્રીમદ્ભાં છે. આમ ભાવનાને? કે રાગભાવના? આહાહા !
ઝીણી વાત છે ભાઈ ! અર્થકારે ગાથાની સ્પષ્ટતા કરી છે. ગાથામાં વ્યવહારને જૂઠો ગૌણ કરીને જૂઠો કહ્યો, એટલે જૂઠો છે એમ નહીં. એ જ્ઞાનીને પણ સહુચર નિમિત્તપણે અંદર આવે છે. અસ્તિપણે આવે છે. આહાહાહા ! પણ તેને ગૌણ કરી અને નિશ્ચયના આશ્રયમાં સમકિતજ્ઞાનાદિ થાય એને મુખ્ય કરીને તેને સત્ય કહ્યું છે. અને આ એ સત્ય તો છે પણ સહચરમાં સત્ય હોવા છતાં એને ગૌણ કરીને જૂઠો કહીને સ્વનો આશ્રય લેવરાવ્યો છે.
હવે કહે છે કે ગૌણ કરીને જૂઠો કહ્યો! એનો અર્થ! કારણ શું? કે ઈ વ્યવહારનો પક્ષ તો અનાદિનો જગતના જીવોને છે અને પરસ્પર ઉપદેશ પણ એ કરી રહ્યા છે. સમકિત વિના સામાયિક કરો, પોષા કરો, પડિક્કમણા કરો, અપવાસ કરો, એવો અજ્ઞાનીઓનો ઉપદેશ માંહોમાંહે છે. અને જિનવાણીમાં પણ નિશ્ચય સ્વદ્રવ્યના આશ્રયે ધર્મ હોવા છતાં, તેના સહચર તરીકે આવી રાગની મંદતાનો ભાવ, જ્ઞાનનો વિનય! સમકિતનો આચાર! જ્ઞાનનો આચાર! વ્યવહાર ચારિત્રનો વ્રતાદિ એ સાથે હોય છે. જિનવાણીમાં એનો ઉપદેશ અતિ એની છે એમ કર્યો છે એ (ભાવ
અસ્તિપણે ) જિનવાણીમાં હોય છે એમ ઉપદેશ કર્યો છે. પણ તેનું ફળ સંસાર છે. આહાહા ! છે? જિનવાણીમાં! આહાહા! ગજબ કામ કર્યું છે ને માળે. પંડિત તો આ કહેવાય કે જેને વસ્તુની સ્થિતિમાં છે તેવું સ્પષ્ટીકરણ કરે, નો હોય ને ઘરનું નાખીને કરે! આહાહા!
મોહનલાલજી તો સાંજે આવવાના છે. સાંજે ને? (શ્રોતા: હું, જી આજે રવાના થશે;) આહાહા ! આ જ સાંભળવા જેવી વાત હતી. બહુ સરસ વાત ઘણી વાત છે. આહાહા ! ગજબ અર્થ કર્યો છે. મૂળ ગાથાને સાચી ઠરાવવા કઈ અપેક્ષા છે એ વાત સ્પષ્ટ કરે છે. આહાહા! સમજાણું કાંઈ ?
વળી જિનવાણીમાં વીતરાગની વાણીમાં વ્યવહારનો ઉપદેશ આવ્યો છે તે પણ ઘણો આવ્યો છે. આહાહાહા ! છે? વ્યવહારનો ઉપદેશ શુદ્ધનયનું નિમિત્ત દેખી, શુદ્ધનયની સાથે સહચર દેખી, શુદ્ધસ્વભાવના આશ્રયની સાથે, વ્યવહાર સહચર ઉપચાર દેખી તેને વ્યવહારથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #447
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૧૧
૪૩૩ ઉપદેશ કર્યો છે પણ એનું ફળ સંસાર જ છે જિનવાણીએ કહેલો વ્યવહાર બહુ શાસ્ત્રોમાં વ્રત ને તપ ને ભક્તિ ને વિનયની બહુ વ્યાખ્યા કરી છે વ્યવહારની. આહાહા ! એ તો ફક્ત નિમિત્તસહુચર દેખી, આવે છે વચ્ચમાં એટલે –સહચર દેખીને ઉપદેશ કર્યો છે. પણ તેનું ફળ તો રખડવાનું છે ચારગતિમાં, જિનવાણીએ કહેલો વ્યવહાર એનું ફળ રખડવાનું છે. (શ્રોતા: મહાવ્રતનું ફળ રખડવાનું છે?) મહાવ્રત ને તપ ને એ બધા રખડવાના ફળ છે. આહાહા! છે કે નહીં પણ એમાં જુઓ ને!
પણ... એમ કહ્યું છે ને પાછું? એમ કે જિનવાણીમાં આવું કહ્યું છે ને? તો એનાથી કંઈક લાભ થાય કે નહીં ? જિનવાણીમાં આવો વ્યવહારનો ઉપદેશ કર્યો છે ને... બાપુ એ તો સહુચર દેખી, સાથે આવો એક રાગની મંદતાનો ભાવ, અનુભવી જીવોને પણ, સ્થિરતા ન હોય ત્યારે એને આવે. આવે એથી એને વ્યવહારથી એનો ઉપદેશ જણાવ્યો પણ એ આવે વ્યવહાર એનું ફળ સંસાર છે. ધર્માજીવને પણ જે વ્યવહાર વચ્ચે આવો આવે એનું ફળ સંસાર છે. આહાહાહાહા !
અત્યારે તો આખો ઉપદેશની શૈલી ફરી ગઈ છે. પહેલેથી માંડ કાંઈક ત્યાગ કરો, બ્રહ્મચર્ય પાળો, પડિમા લઈ લ્યો, વ્રત લઈ લ્યો, ઊંધાઈથી માંડી છે પાધરી મિથ્યાત્વના પોષકની પ્રરૂપણા છે બધી. આહાહા ! પછી એનેય અભિમાન થઈ જાય કે અમે કાંઈ વ્રત લીધાં છે, મિથ્યાત્વનું અભિમાન થઈ જાય એને. આહાહા !
(શ્રોતાઃ વેષ બદલવો પડે ને) વેષ ફેરવે તો લોકો માને એમ ! (શ્રોતા ) વેષ તો ફર્યોને? (ઉત્તર) ધૂળે ય નથી વેષ. આંહી તો ગૃહસ્થાશ્રમમાં પણ હોવા છતાં કોટ-પાટલૂન આમ રેશમના પહેર્યા હોય, છતાં અંદરમાં સમકિત દર્શન છે, આત્માનું ભાન છે કે હું શુદ્ધ ચૈતન્ય અખંડ આનંદ છું, તો એ મોક્ષમાર્ગમાં છે. રત્નકરંડ શ્રાવકાચારમાં, શ્રાવક રત્નકરંડ આચારમાં આવે છે. પંડીતજી!
गृहस्थो मोक्षमार्गस्थो निर्मोहो नैव मोहवान्।
अनगारो गृही श्रेयान् निर्मोहो मोहिनो मुनेः।।३३।। સમકિતી આત્મજ્ઞાની-આત્માના અનુભવી જીવ ગૃહસ્થાશ્રમમાં હો, હજારો રાણી હો, અને કોટપાટલૂન રેશમના અને ત્રણ રેશમના ગાદલે સૂતા હોય. છતાં એ મોક્ષમાર્ગી છે. અને નગ્ન થઈને વસ્ત્રનો ટુકડો રાખતો ન હોય, પથ્થરમાં હેઠે સૂતો હોય, લૂખ્ખો આહાર કરતો હોય, છતાં ઈ ધરમ છે એમ માને છે તે મિથ્યાષ્ટિ છે. ઈ સંસાર માર્ગ છે. રત્નકરંડ શ્રાવકાચારમાં છે. પંડિતજી શ્લોક બોલ્યાને સમજાણું કાંઈ ?
અવ્વલદોમની વાતું છે બાપુ! બહુ ફેરફાર! બહુ ફેરફાર! આહાહાહા ! (શ્રોતા એવા મુનિ નહિ એવા ગૃહસ્થ છે એ શ્રેષ્ઠ છે) શ્રેષ્ઠ છે, મોક્ષમાર્ગી છે. હજારો રાણીઓના ભોગમાં પડ્યો હોય અને ચક્રવર્તીના પદમાં પડ્યો હોય પણ સમકિતી છે તે મોક્ષમાર્ગી છે. જેણે આત્માનો આશ્રય લઈને સમ્યગ્દર્શનજ્ઞાન પ્રગટ કર્યા છે એ મોક્ષમાર્ગી છે. અને જેણે બાઈ છોડીને કપડાં પણ છોડ્યાં ને નગ્ન થઈ ગયો, પણ જેણે રાગની એકતાથી લાભ થાય કે વ્યવહાર કરતાં-કરતાં લાભ થાય એ મિથ્યાદેષ્ટિ સંસારમાર્ગી છે. આહાહાહા ! બાબુલાલજી! આવી વાતું છે. કેટલું પંડિતજીએ કેવા અર્થ ભર્યા છે? આહાહા ! (શ્રોતા: પંડિતજી આવા જ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #448
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૩૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ હોય !) આહા..વસ્તુ સ્થિતિ છે એવી આ તે વસ્તુ. આહા !
પણ... એમ કહ્યું ને પાછું કે જિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ ઘણો કર્યો છે ને ! શાસ્ત્રમાં ચરણાનુયોગમાં કેટલો અધિકાર. કરણાનુયોગમાં કેટલો કર્મથી થાય કર્મથી થાય. જ્ઞાનાવરણથી જ્ઞાન રોકાય, દર્શનાવરણથી (દર્શન અવરાય). એવો વ્યવહારનો ઉપદેશ તો ભગવાને પણ કર્યો છે. આહાહાહા ! અને મુનિએ જોઈને ચાલવું, વિચારીને બોલવું, નિર્દોષ આહાર લેવો-એષણા સમિતિ, ઈર્ષા, ભાષા, એષણા, આદાન, નિક્ષેપ એવી સમિતિ કહી છે. ભગવાને ય કહી છે વ્યવહાર.
ભલે કહ્યું હોય, સાંભળને! એ તો ત્રિકાળીના આનંદને આશ્રયે સહચરનો એવો રાગ દેખી, એને ઉપચારથી કથન કર્યું છે. જેમ મોક્ષમાર્ગ (પ્રકાશક) માં કહ્યું છે ને કે નિશ્ચય સમ્યગ્દર્શનની સાથે વ્યવહાર સમકિતનો જે વિકલ્પ ઊઠે છે–દેવ, ગુરુ, ધર્મની શ્રદ્ધાનો, આહાહા! એને આરોપથી સહચર દેખીને, નિમિત્ત દેખીને ઉપચારથી વ્યવહાર સમકિત કહ્યું છે. ઈ કાંઈ સમકિત છે નહીં, ઈ તો રાગ છે. આહાહાહા !
- વ્યવહાર સમકિત ઈ સમકિતનું નિરુપણ બે પ્રકારે છે, સમકિત બે પ્રકારે નથી, સમકિત તો એક જ પ્રકારે છે. નિરુપણ આવ્યું એટલે એ લોકોને થઈ ગયું કે બે પ્રકારે છે ને ? ભગવાને વ્યવહાર સમકિત કીધું છે ને? પણ નિરુપણનું કથન છે એ તો વ્યવહારનું કથન છે ઈ તો સહચર દેખીને એનું જ્ઞાન કરાવ્યું છે. આવ્યું છે ને ઈ મોક્ષમાર્ગ (પ્રકાશક) માં એમ કે વ્યવહારનિમિત્તાદિનું જ્ઞાન કરાવવા એ વ્યવહાર કહ્યો છે. એકસો છપ્પન પાને મોક્ષમાર્ગ પ્રકાશક. આહાહાહા ! કેમ કહ્યો આવો વ્યવહાર કે નિમિત્તાદિને-સહચર જાણીને, જ્ઞાન કરાવવા-જ્ઞાન કરાવવા, કરવા લાયક છે માટે એમ નહીં. આહાહા ! આવું છે!
એક તો નિવૃત્તિ ન મળે સમજવાની! સમજવાની નિવૃત્તિ ન મળે અને આખો દિ' પ્રપંચ પડ્યા હોય બહારમાં, અને એને આવા મળે કીધાને વ્યવહારના ઉપદેશ દેનારાં, એટલે એને ઠીક પડે, જાણે કે આપણે આ ભક્તિ કરીએ છીએ, દેવ દર્શન દરરોજ કરીએ છીએ. બસ! અને પા કલાક અર્ધો કલાક વાંચીએ છીએ સસ્વાધ્યાય, દેવ ગુરુની સેવા વંદન કરીએ છીએ, આહાર – પધારો પધારો છ શ્રાવકના આચાર છે એ તો કરીએ છીએ. આહા.... હા!
એ તો બધો રાગ છે એ આચાર છે જ નહીં, શ્રાવકનો આચાર તો અંદર સમ્યગ્દર્શન આત્માને આશ્રયે, જેટલી લીનતા થાય તેટલો મોક્ષનો માર્ગ છે. વચ્ચે આ બધો ભાવ, જિનવાણીએ કહેલો એનું ફળ પણ.... પણ... છે ને પણ એનું ફળ કોઈ કહે કે જિનવાણીમાં કહ્યું છે માટે કાંઈક લાભ છે, સમજાણું કાંઈ?
વીતરાગ માર્ગ (માં) વીતરાગે પોતે કહ્યું છે કે આવો વ્યવહાર હોય, આવો વ્યવહાર હોય. પણ. એ કહ્યું ભગવાને બહુધા એ તો સહુચર ને નિમિત્તનું જ્ઞાન કરાવવા, છતાં એ સહચર ને નિમિત્તની દશા એનું ફળ સંસાર છે. સમજાણું કાંઈ ? આહાહા!
નિશ્ચય વ્યવહારનું ઘણું જ સ્પષ્ટ કથન.. ચોખ્ખું કરી નાખ્યું છે. પંડિતજીએ પોતે, પંડિત છે આ જયચંદ પંડિત ગૃહસ્થાશ્રમમાં. તિર્યંચના સમકિતમાં ને સિદ્ધના સમકિતમાં ફેર શું? સમકિત તો બે ય સરખી જાત, એક જ જાત છે. આહાહા ! સમજાણું કાંઈ? પણ એ સમકિત
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #449
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૧
૪૩૫ શું બાપુ! લોકોને અત્યારે... આહાહા! હા દેવ ગુરુ ધરમની શ્રદ્ધા કરો! બસ ઈ સમકિત ! હવે, વ્રત લઈ લ્યો ! પણ આંહી કહે છે દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધાનો ભાવ આવ્યો, એ શાસ્ત્રમાં કહ્યો છે પણ છે એ રાગ અને એનું ફળ સંસાર (છે). આહાહા! સમજાણું કાંઈ ?
શાસ્ત્રને વાંચો, ખૂબ સાંભળો. એમ શાસ્ત્રમાં આવે, પણ એનું ફળ તો વિકલ્પ છે ને વિકલ્પનું ફળ તો બંધન છે. આહાહાહા ! સમજાણું કાંઈ? પુસ્તક હાથમાં લઈને માથે (મૂકીને) એવો વિનયનો ભાવ, સમકિતીને ય આવે, પણ છતાં એ રાગ છે અને એ રાગનું ફળ તો બંધન છે. અજ્ઞાનીની તો વાત શું કરવી? અજ્ઞાનીને તો નિશ્ચય નથી ને વ્યવહારે ય નથી. એકેય નથી એને તો કાંઈ. આહાહા !
( શ્રોતા જ્ઞાની તો રાગ ને હેય માને છે) હેય માને છે અને ઓલો તો ભલો માને છે. આહા ! આહાહા ! (શ્રોતાઃ હેય માને તો ફરી સંસાર ક્યાંથી થાય?) છતાં સંસાર છે ને રાગ
છે ને!
જ્ઞાની હેય માને છે તે માન્યતા છે. પણ ભાવ છે એનું શું ફળ? (શ્રોતાઃ ભાવ જ સંસાર છે?) હા, એ ભાવ જ સંસાર છે, જગત છે, ભવ કરશે. આહાહા ! કીધું ને? એ જગપંથ છે. મુનિના પંચમહાવ્રતના અઠાવીસ મૂલગુણના પરિણામ એ પણ જગપંથ છે, સંસારનો પંથ છે. આવે છે ને સમયસાર નાટકમાં, મોક્ષ અધિકારનો ચાલીસમો બોલ છે. સમયસાર નાટક! આહાહા !
ત્રણ બોલે તો નિશ્ચય વ્યવહારનું સ્પષ્ટીકરણ કરી નાખ્યું છે. વ્યવહાર હોય છે અને જિનવાણીએ પણ જણાવ્યો છે કે સમ્યગ્દષ્ટિ જ્ઞાની અંતરમાં સ્વરૂપની રમણતાવાળો ચારિત્રવંત એને પણ પંચમહાવ્રતના વિકલ્પો હોય છે, એમ જિનવાણીએ કહ્યું છે. આહાહાહા ! પણ તે પંચમહાવ્રતના વિકલ્પોનું ફળ. બંધન ને સંસાર છે.
આવી વાત વીતરાગ સિવાય કોણ કરે? બધા પક્ષનાં બાંધીને બેઠા ને? છે? જિનવાણીમાં, પણ એનું ફળ જિનવાણીમાં કહેલા વ્યવહારનું ફળ સંસાર (છે) અજ્ઞાનીએ કહેલા વ્યવહારની વાત તો ક્યાંય ( દૂરી રહી ગઈ. આહાહા!
ઈશ્વર કર્યા છે ને ઈશ્વરની ભક્તિ કરો ને એની તો વાત અહીં છે જ નહીં. આંહી તો પરમાત્મા ત્રિલોકનાથ તીર્થકર સર્વજ્ઞદેવ, એની ભક્તિ કરો એ શુભભાવ છે. એ આવે માટે જિનવાણીએ જણાવ્યું છે, પણ એનું ફળ બંધન છે. સમજાણું કાંઈ ? આહાહાહા!
શુદ્ધનયનો પક્ષ તો કદી આવ્યો નથી. જોયું? પક્ષ નામ આ શુદ્ધ ચૈતન્ય છે તેનો આશ્રય કદી આવ્યો નથી. આહા! છે? એનો ઉપદેશ પણ વિરલ છે. આહાહા ! પક્ષ કદી આવ્યો નથી. કદી નથી આવ્યો એનો અર્થ એ કે શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે એનો આશ્રય એક ક્ષણ પણ કોઈ દી' આવ્યો નથી. નવમી રૈવેયકે ( ગયો ) અનંત વાર મુનિ દિગંબર થયો ને હજારો રાણી છોડી અને પંચમહાવ્રત નિરતિચાર એને માટે ભોજન કરીને આપે તો પ્રાણ જાય તો પણ ન લ્ય, એવું અનંતવાર પાળ્યું પણ એણે શુદ્ધ ચૈતન્ય પ્રભુ અંદર ભિન્ન છે, આ ક્રિયાકાંડના વિકલ્પથી, એનો આશ્રય ન લીધો, એનો પક્ષ ન કર્યો. આહાહા ! સમજાણું કાંઈ? આહાહાહા ! (શ્રોતાઃ પક્ષનો અર્થ શો?) આશ્રય. ઓલો-વ્યવહારનો પરાશ્રય છે, આનો સ્વઆશ્રય ન લીધો. એ કહેશે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #450
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૩૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ “જુઓ શુદ્ધનયના ગ્રહણનું ફળ મોક્ષ જાણી” એમ કહ્યું છે ને પાછું, આવશે, એમાં તરત પછી આંહી શુદ્ધનયનો પક્ષ તો કદી આવ્યો નથી. એટલે કે આત્માને ગ્રહ્યો જ નથી કોઈ દી'. આહાહા ! અખંડાનંદ પ્રભુ શુદ્ધ ચૈતન્ય એની તો દૃષ્ટિ કદી કરી નથી, આમ તો અગિયાર અંગ ભણ્યો છે, પંચમહાવ્રત પાળ્યા પણ આ શુદ્ધ છે ચૈતન્ય એનો આશ્રય કર્યો નથી. બધો વ્યવહારનો આશ્રય કરીને રોકાઈ ગયો છે. આહાહા!
શુદ્ધનયનો પક્ષ તો કદી આવ્યો નથી, એટલે શું? જેનું ફળ મોક્ષ છે, એવો જે દ્રવ્યનો આશ્રય તો કદી આવ્યો નથી. એ આંહી કહે છે પાછું એનું ફળ મોક્ષ છે એમ બતાવવું છે. જેમ ઓલા-વ્યવહારને જેમ જિનવાણીએ કહ્યો, એનું ફળ સંસાર છે, અને આ શુદ્ધનયનો પક્ષ છે આશ્રય, એનું ફળ મોક્ષ છે. સમજાણું કાંઈ? આહા! એનો પક્ષ આવ્યો નથી, અને એનો ઉપદેશ પણ વિરલ છે, એનો ઉપદેશ જ વિરલ ક્યાંક છે. બાકી તો બધે ય બહુધા મિથ્યાત્વનો (ઉપદેશ) વ્યવહારની શ્રદ્ધા છે. | વિશેષ કહેવાશે. (પ્રમાણ વચન ગુરુદેવ !)
પ્રવચન નં. ૪૩ ગાથા - ૧૧ તા. ૨૫-૭-૭૮ મંગળવાર, અષાઢ વદ-૬ સં. ૨૫૦૪
સમયસાર અગિયારમી ગાથાનો ભાવાર્થ. આંહીં સુધી આવ્યું છે, “શુદ્ધનયનો પક્ષ તો કદી આવ્યો નથી,”શું કહ્યું? વ્યવહાર છે એ બધો અસત્યાર્થ છે એટલે કે આશ્રય કરવાલાયક નથી. ભલે ભગવાનની આજ્ઞાથી વ્યવહાર આવ્યો કોઈ જાણવા, પણ એ બધો જાણવા લાયક છે. આદરવા લાયક નથી.
(શ્રોતાઃ) એકલો જાણવાલાયક છે કે હેય છે?
(ઉત્તર) જાણવા લાયકનો અર્થ જ થઈ ગયો ને કે છે હેય. આ તો આદરવા લાયક છે આ. ચૈતન્યજ્ઞાયક સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય આનંદ મંદિર-ચૈતન્યઘન એ જ આશ્રય કરવા લાયક. આદરવા લાયક ઉપાદેયપણે એ એક જ ચીજ છે. ત્યારે એને આનંદ ને શાંતિ આવે સામ્યભાવ આખા જૈન દર્શનનું તાત્પર્ય તો સામ્ય, વીતરાગભાવ છે. પ્રવિણભાઈ આવ્યા લાગે છે. અગિયારમી ગાથા એનો ભાવાર્થ એમાં છેલ્લું છે.
(શ્રોતા ) ભાવાર્થ પહેલેથી લ્યો તો શું વાંધો છે?
(ઉત્તર) ભાવાર્થ પહેલેથી? ભાવાર્થ – “અહીં વ્યવહારનયને” એટલે કે જે કાંઈ આત્મામાં ગુણ ગુણી ભેદ, પર્યાય, રાગ એને જે વિષય કરે એને વ્યવહારનય કહીએ. ઝીણી વાત છે ભાઈ ! આહાહા ! જે નય એટલે જ્ઞાનનો અંશ, નય એટલે જ્ઞાનનો અંશ એ ગુણ ગુણીના ભેદને વિષય કરે ગુણી આત્મા ને જ્ઞાનાદિ ગુણ એવા ભેદનો વિષય કરે, અને પર્યાયનો વિષય કરે અને દયા દાન આદિ વિકલ્પનો વિષય કરે એ નય એટલે જ્ઞાનના અંશને વ્યવહારનય કહેવામાં આવે છે. એકલા સિદ્ધાંતો છે. આહાહા!
એ વ્યવહારનય અભૂતાર્થ છે, જૂઠો કહ્યો છે અહીંયાં છે તો ખરો, પર્યાય છે, ગુણભેદ છે, દયા દાનના વિકલ્પો પણ છે, પણ અભૂતાર્થ અસત્યાર્થ કહ્યો. કેમ કે એનો આશ્રય કરવા જેવો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #451
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
ગાથા ૧૧
૪૩૭
નથી. આહાહાહા ! એનો આશ્રય કરવા જેવો નથી. ગુણભેદનો, પર્યાયનો ને રાગનો એથી એને અસત્યાર્થ કહી-ગૌણ કહીને ‘ નથી ’ એમ આશ્રય કરવા લાયક નથી માટે ‘ નથી ’ એમ કહ્યું છે. આહાહાહા !
‘ શુદ્ધનયને ભૂતાર્થ કહ્યો છે' ત્રિકાળી વસ્તુ જે આનંદકંદ પ્રભુ એને જે જ્ઞાનનો અંશ જાણે–જુએ, એને ( ભૂતાર્થ કહ્યો ) કેમકે એ સત્યાર્થ ત્રિકાળી આત્મા છે. એ ધ્રુવને જુએ તેને નય, શુદ્ઘનય કહે છે અને એ શુદ્ઘનય ભૂતાર્થ છે. કેમકે એ ત્રિકાળીને વિષય કરે છે. આરે... આવું છે, ધરમનું સ્વરૂપ ભારે આકરું જગતને. છે ?
હવે કહે છે કે અભૂતાર્થ ને ભૂતાર્થ કહ્યો, એનો આશય શું હવે ? એની સ્થિતિ શું ?
“ જેનો વિષય વિદ્યમાન ન હોય ” આહાહા ! જેનું ધ્યેય જે છે તે વિધમાન ન હોય, અસત્યાર્થ હોય–જુદું હોય તેને અભૂતાર્થ કહે છે. આ વ્યવહારનયને અભૂતાર્થ એની વ્યાખ્યા થઈ. આહાહાહાહા ! આકરું નવા માણસને અભ્યાસ નહીં, મૂળ ચીજનો અભ્યાસ નહીં.
ભગવાન પૂર્ણાનંદ પ્રભુ! એક સમયની પર્યાય પણ જેમાં નથી. એનો વિષય કરવો, એને ધ્યેય બનાવવું એ શુદ્ધનયનો વિષય છે. એ સમ્યગ્દર્શનનો વિષય કહો, શુદ્ઘનયનો વિષય કહો, કે તેનો વિષય સામાન્ય છે તેને શુદ્ઘનય કહો. આહાહા !
,,
(જેનો ) વિષય વિદ્યમાન ન હોય એને અસત્યાર્થ કહે છે. “ વ્યવહારનયને અભૂતાર્થ કહેવાનો આશય એવો છે કે શુદ્ધનયનો વિષય અભેદ એકાકાર નિત્ય દ્રવ્ય છે. ” આહાહા ! સમ્યગ્નાન જે સત્ય શુદ્ધ અંશ, નય છે તે અંશ છે, એ ત્રિકાળી ધ્રુવનો વિષય કરે છે. વ્યવહા૨ છે તે વર્તમાન ભેદ ને પર્યાયનો વિષય કરે છે.
અને આ શુદ્ધ સમ્યજ્ઞાનનો જે એક અંશ પ્રમાણનો, પ્રમાણ તો દ્રવ્ય ને ભેદ, અભેદ ને ભેદને બેયને જાણે પણ એ પ્રમાણમાં એનો જે નય-ભાગ, એક અંશ છે અને તે અંશ પણ ત્રિકાળીને જાણે તે અંશ છે, એને અહીંયા શુદ્ઘનય કહે છે. આહા ! આ બધું આવી ગયું છે આપણે પણ આ તો ફરીને જરી.
66
એનો વિષય અભેદ ” આહા ! ચૈતન્ય બ્રહ્મ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ અભેદ સામાન્ય જેમાં ગુણ ગુણીનો ભેદેય નહીં અને જેમાં પર્યાય વર્તમાન વિધમાન છે એનો પણ જેનો વિષય નહીં. આહાહા ! શુદ્ધનયનો વિષય અભેદ ચૈતન્ય સ્વરૂપ એકરૂપ એકાકા૨, અનેક નહીં, એક સ્વરૂપે ભગવાન જે શુદ્ધ ચિદાનંદ પ્રભુ છે, તે નિત્ય દ્રવ્ય છે. ( શ્રોતાઃ એ તો શુદ્ઘનય છે ? ) હા, તે એક નય તે નિત્ય દ્રવ્ય છે. શુદ્ઘનયનો વિષય, તે ત્રિકાળી દ્રવ્ય નિત્ય છે. સમ્યગ્દર્શનનો વિષય પણ એ ત્રિકાળી દ્રવ્ય છે. આહાહા ! ધરમની પહેલી શરૂઆત થતાં સમ્યગ્દર્શન જે શરૂઆત એનો વિષય નિત્ય દ્રવ્ય એકાકાર અભેદ છે. એ શુદ્ધનયનો વિષય કહો કે સમ્યગ્દર્શનનો કહો. અહીં જાણવાની અપેક્ષાએ લીધું છે તેથી નય લીધી છે. અને પ્રતીતમાં જાણવું નથી ત્યાં અભેદ એકાકાર નિત્ય દ્રવ્યને પ્રતીત કરે છે આરે... આવી વાતું પણ એ પ્રતીત છે એ જાણતી નથી. તેથી આંહી જાણવાની અપેક્ષાએ લઈને જે જ્ઞાનનો સભ્ય-નિશ્ચય અંશ, અભેદ એકાકાર નિત્ય દ્રવ્યને જે વિષય કરે છે, તેને અહીંયા શુદ્ઘનય કહેવામાં આવે છે. આહાહા !
તેની દૃષ્ટિમાં, કોની દૃષ્ટિમાં ? જે શુદ્ધનયનો વિષય અભેદ એકાકાર નિત્ય છે. તેના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #452
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४३८
સમયસાર સિદ્ધિ ભાગ-૧ વિષયમાં અભેદને એકાકારને નિત્ય દ્રવ્યને જોનારની દૃષ્ટિમાં ભેદ દેખાતો નથી. અરે! તેની દષ્ટિમાં એમ કહ્યું ને? જે વસ્તુ ત્રિકાળ જ્ઞાયક ચિદાનંદ પ્રભુ ધ્રુવ છે. એ સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શનનો વિષય છે. સમ્યજ્ઞાન એટલે આ નિશ્ચય સમ્યજ્ઞાન, વ્યવહારે ય સમ્યજ્ઞાન છે. પણ તેનો વિષય ભેદ ને નય છે. આહાહા !
અહીંયાં ત્રિકાળી જે વસ્તુ છે-ધ્રુવ છે ભેદ અને પર્યાયના આશ્રય વિનાની છે. એક નિત્ય ત્રિકાળી પ્રભુ એ શુદ્ધનયનો ધ્યેય વિષય હોવાથી, શુદ્ધનય તે અભેદને દેખે જાણે છે, તેથી તેની દૃષ્ટિમાં-અભેદને દેખનારા શુદ્ધનયની દૃષ્ટિમાં ભેદ દેખાતો નથી.
(શ્રોતા: આમાં સમજાયું નહીં કાંઈ ) ફરીને કહીએ આ કયાં આપણે? આહાહા ! વસ્તુ છે અખંડ એકરૂપ આત્મા એને દેખનારને, ભેદ દેખાતો નથી, કેમકે અભેદ ઉપર દૃષ્ટિ છે સમ્યગ્દર્શનનો વિષય ત્રિકાળી અભેદ છે. ઈ અભેદ સામાન્ય નિત્ય દ્રવ્યને, જે નય અથવા દૃષ્ટિ દેખે છે તેમાં ભેદ દેખાતો નથી, અભેદ દેખનારને ભેદ ક્યાં દેખાય? ભેદ છે નહીં એમાં. આહાહા! (શ્રોતા: ત્રિકાળીમાં ભેદ નથી?) ત્રિકાળીમાં એકરૂપ પણ ગુણ ભેદ છે, પણ અભેદની દૃષ્ટિમાં એ ગુણ ભેદ દેખાતો નથી. આહાહા! આવી વાતું બાપુ! બહુ ઝીણી! વીતરાગ મારગ બહુ ઝીણો.
કોઈ દિ' સાંભળ્યો નથી ભાઈ અને આ બહારના કડાકૂટમાં કાં તો આ જગતની સેવા કરવી ને ફલાણું કરવું ને મરી ગયો ત્યાં કોણ સેવા કરતો તો? પરની સેવા કરી શકું છું, એમ માનનાર આત્માને મારી નાખે છે, આત્માનું એણે ખૂન કર્યું છે. કેમકે આત્મા જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે એ તો જાણનાર-દેખનાર છે એને પરનું કરવું છે ઈ એને સોંપ્યું તો એનો સ્વભાવ નથી, તેનો અનાદર કર્યો. હું ? આહાહા !
અહીંયાં તો કહે છે. વ્યવહાર અભૂતાર્થ અસત્યાર્થ કહ્યો અને નિશ્ચય શુદ્ધનયને સાચો ને સત્યાર્થ કહ્યો ને ભૂતાર્થ કહ્યો. એનો આશય શું? કે એનો આશય છે કે જેનો વિષય નથી અસત્યાર્થ છે તેને વ્યવહારનય કહે છે. ત્યારે કહે કે વ્યવહારનયનો વિષય નથી કેમ? કે નિશ્ચયમાં અભેદને દેખનારને એમાં ભેદ દેખાતો નથી, માટે તેમાં ભેદ નથી. આહાહા ! વીતરાગના મારગના લોજિક ન્યાયો બહુ અલૌકિક છે. આહાહા !
અત્યારે તો સાંભળવું મુશ્કેલ પડી ગયું છે. આહાહા! આવો સ્વભાવ! ભગવાન પરમાનંદરૂપ પ્રભુ! વીતરાગ મૂર્તિ આત્મા ત્રિકાળ ! એની દૃષ્ટિ કરતાં, અભેદને ને એકાકારને તે દેખે છે, તેથી તે અભેદમાં ભેદ દેખાતો નથી માટે એ અપેક્ષાએ વ્યવહારને જૂઠો કહ્યો છે. અભેદમાં ભેદ દેખાતો નથી માટે ભેદના લક્ષ કરનારને જૂઠો કહ્યો છે.
આરે ! આરે ! આહાહા! આવો મારગ, એ દયા પાળવી, વ્રત કરવાનું અભિમાન ! દાન કરવા લાખો-કરોડોના, એમ કહે તો સમજાયે ય ખરું, કાંઈક? કરી શકે છે–એમ માને છે એને. આહાહા.! (શ્રોતાઃ કરી કે દિ'શકે છે?) કરી કે દિ' શકતો 'તો? (શ્રોતા પરનું કોણ કરી શકે?) એ પ્રભુ તો જ્ઞાનસ્વરૂપ છે ને! એમાં તો પર્યાય એક અવસ્થા વર્તમાન ચાલે છે હલચલ ગતિવાળી એનો પણ પર્યાયનોય જેમાં અભાવ છે. આહાહા ! જે પર્યાય એનો વિષય કરે છે એ પર્યાયનો પણ એમાં અભાવ છે. આહાહા ! શું કહે છે આ. જે શુદ્ધનય જ્ઞાનનો અંશ છે અથવા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #453
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૧૧
૪૩૯ સમ્યગ્દર્શન જે સાચી પ્રતીતિ અંશ છે, એનો વિષય એ ત્રિકાળી ધ્રુવ છે અભેદ. એમ વિષય હોવા છતાં, તે પર્યાય એમાં નથી. પર્યાય-પર્યાયમાં છે ને અભેદ અભેદમાં છે! આહાહા! સમજાય એટલું સમજવું બાપુ! આ તો વીતરાગનો મારગ કોઈ અલૌકિક છે, દુનિયામાં ક્યાંય છે નહીં આ. આહાહા !
અને આ શરણ વિના એ જનમ મરણ નહીં મૂકાય પ્રભુ! આહાહા ! એ ચોરાશી લાખની યોનિ, અજાણી યોનિયોમાં જઈને જન્મ, મરે, બાપુ! આહાહા! અરેરે ! એ દુઃખના દરિયામાં પડે, અને એ દુઃખની વાતું શું કરવી? જેનાં નર્કના ક્ષણના દુઃખો, ભગવાન એમ વર્ણવે, નર્કનાં ક્ષણનાં દુઃખો કરોડો જીભે ને કરોડો ભવે ન કહી શકાય. એવું એ નર્કમાં ક્ષણમાં દુઃખ છે. એવાં એવાં તો તેત્રીસ સાગર સુધી ભોગવ્યું; એવું એક વાર નહીં પણ અનંતવાર તેત્રીસ સાગર ગયો. આહા ! બાપુ તારા દુઃખને દેખી, દેખનારને આંસુ આવ્યા છે ભાઈ ! તું અત્યારે બહારમાં રાજી ને ખુશી થઈને પડ્યો છો, બાપુ! તારા રસ્તા ક્યાંથી આવશે નાથ? આહા... હા !
આંહીયાં તો એક સમયની પર્યાય ને ગુણ ગુણીનો ભેદ, અને દયા-દાન-વ્રત-ભક્તિ પૂજાનો ભાવ એને જે જાણે તે વ્યવહારનય અને એ વ્યવહારનયનો વિષય છે, અને તેને આંહીયા જૂઠો કહ્યો. જૂઠો કેમ કહ્યો? કે અભેદ દષ્ટિમાં ઈ દેખાતું નથી એથી તેની વિદ્યમાનતા બહારમાં હોવા છતાં, અભેદમાં વિદ્યમાન દેખાતો નથી, માટે જૂઠો કહ્યો. આહાહાહાહાહા ! માટે તેની દૃષ્ટિમાં, એમ છે ને? કોની દૃષ્ટિમાં? કે જે જ્ઞાયક સ્વરૂપ ત્રિકાળ છે એને જે જોનાર શુદ્ધનય સમ્યજ્ઞાનનો અંશ છે એ અભેદને એકાકાર નિત્યને દેખે છે, તેની દૃષ્ટિમાં ભેદ દેખાતો નથી. આહાહાહાહા !
આવો ઉપદેશ કઈ જાતનો આ? હેં? આ તે વીતરાગનો મારગ હશે આવો. અરે બાપુ! ભાઈ ! તને ખબર નથી. આહા... હા! આ સામ્યભાવ એ વીતરાગભાવ છે અને એ સામ્યભાવ ચારે અનુયોગોનો સાર છે અને એ સામ્યભાવ, કેમ પ્રગટ થાય? કે સામ્યભાવના સંપૂર્ણ સ્વભાવથી ભરેલો ભગવાન છે. એનો આશ્રય લેતાં સામ્યભાવ આવે, અને એ સામ્યભાવમાં સામ્યભાવની દૃષ્ટિથી જ્યારે ત્રિકાળને જોવે છે તો તે અભેદ છે. શુદ્ધનયથી કહો કે વીતરાગભાવથી કહો. આહાહાહા!
- વ્યવહારને જૂઠો ને અસત્ય કહ્યો એનું કારણ શું? આશય શું? કે નિશ્ચય જે સત્ય જ્ઞાન છે ને દૃષ્ટિ જે છે એ ત્રિકાળ ને અભેદ ઉપર પડી છે ને અભેદને દેખે છે એથી તેમાં ભેદ દેખાતો નથી. તેથી તે ભેદને અવિદ્યમાન, અસત્ય કહીને વ્યવહારનયનો વિષય અસત્ છે, તેથી વ્યવહારનય અસત્ છે. આહાહાહા ! તેની દૃષ્ટિમાં ભેદ અવિદ્યમાન, અસત્યાર્થ કહેવો જોઈએ. છે? આહા!
આમાં તો ઘરે કાંઈ સાંભળે તો સમજાય એવું નથી એની મેળાએ, આ શું લખ્યું છે પણ આ? બાપુ આ તો મંત્રો છે, બાપા ભાઈ ! આ તો ચૈતન્ય આનંદનો નાથ આનંદ મંદિર ચૈતન્ય રત્નાકર સ્વરૂપ ભગવાન અનંતગુણનો સાગર, અપરિમિત શક્તિઓનો સંગ્રહાલય, એવો જે ભગવાન આત્મા, એની દષ્ટિને દેખતાં એમાં ભેદ ન દેખાય, માટે તે ભેદનો વિષય કરનાર નય, એને જુઠી કીધી છે. આહાહાહાહા ! શશીભાઈ ! આવું છે.
એમ ન સમજવું કે ભેદરૂપ કાંઈ વસ્તુ જ નથી. હવે એમ કહે છે કે અભેદમાં ભેદ દેખાતો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #454
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४४०
સમયસાર સિદ્ધિ ભાગ-૧ નથી માટે ભેદને જૂઠો કહ્યો, પણ ભેદ વસ્તુ કોઈ છે જ નહીં, પર્યાય છે જ નહીં, ગુણીમાં ગુણનાં અનંત પ્રકારો છે જ નહીં, રાગ દયા દાનનો વિકલ્પ જ્ઞાનીને પણ આવ્યા વિના રહેતો નથી, એ નથી, એમ નહીં. સમજાણું કાંઈ...?
એમ ન સમજવું કે ભેદરૂપ કાંઈ વસ્તુ જ નથી. જો એમ માનવામાં આવે તો તો જેમ વેદાંતમતવાળાઓ, વેદાંતમતવાળા સર્વવ્યાપક એક આત્માને કહે છે. ઈ ભેદરૂપ પર્યાયને અને ભેદરૂપ વર્તમાન અવસ્થાને અનિત્યને દેખી, છે? એ અવસ્તુ માયાસ્વરૂપ કહે છે. એ વસ્તુ નથી માયા, યા.. મા, તે નથી યા તે.. મા નથી, એમ વેદાન્તવાળા કહે છે. આહાહા! માયા છે એ તો એટલે કે એ નથી. યા મા એ.. નથી. એમ વેદાન્તમતવાળા, પર્યાયને અને અનંતગુણોના ભેદને અને રાગાદિને અને અનેક દ્રવ્યને, નહિ કહેનારાઓ જો ભેદને વ્યવહારનય, નથી તો તો પછી આ ચીજ જ નથી, તો વેદાન્તમત થઈ ગયો. આહાહા !
આહા...! આંહી તો ભેદને જૂઠો કહેવાનો આશય, અભેદની દૃષ્ટિમાં ભેદ દેખાતો નથી માટે જૂઠો કહ્યો છે. પણ વ્યવહારે વ્યવહારનો વિષય છે, એનો નિષેધ નથી. આહાહાહા ! અને વ્યવહારનો વ્યવહાર વિષય છે, એની શ્રદ્ધા પણ કરવી જોઈએ. પણ છતાં એ શ્રદ્ધા છોડવા લાયક છે. શ્રદ્ધા કરવા લાયક છે, છે એ અપેક્ષાએ. પણ એ શ્રદ્ધા છોડવા લાયક છે. આહાહા ! અને ત્રિકાળી ભગવાન જે આત્મા અતીન્દ્રિય આનંદનો સાગર એકરૂપે સામ્યભાવે પડેલો પ્રભુ એને જોનારને ભેદ દેખાતો નથી, માટે વ્યવહાર ને ભેદ ને પર્યાયને જુહી કહી, પણ એથી એમ ન સમજવું કે ગુણભેદ ને પર્યાય ને બીજા અનેક દ્રવ્યો આદિ નથી, એમ ન સમજવું, ભાઈ ! આહાહાહા !
અલૌકિક વાત છે બાપા! આ કરોડો-અબજો રૂપિયા આપે તો ય મળે એવું નથી, આ ચીજ એવી છે. આહાહા ! અમૃતસાગર અંદર ઊછળ્યો છે અંદરથી. એની આ વાતું છે બધી. આહાહા !
જ્યાં અમૃતસાગરથી ભરેલો ભગવાન. અમૃત એટલે અતીન્દ્રિય આનંદનું અમૃતપણું. એનાથી પ્રભુ તું ભરચક્ક-છલોછલ ભર્યો છે એકરૂપ સ્વરૂપ. આહાહા ! એની જ્યાં દૃષ્ટિ થઈ અને એને જેણે વિષય બનાવ્યો, એ વિષયમાં તો ભેદ છે નહીં. એથી વ્યવહારને જૂઠો આ અપેક્ષાએ કહ્યો છે. પણ તદ્દન વ્યવહાર નથી જ એમ માને, તો વેદાંતમતવાળા જેવું અજ્ઞાન થઈને મિથ્યાત્વ થશે. આહાહા !
છે? અવસ્તુ માયાસ્વરૂપ કહે છે અને સર્વવ્યાપક. વસ્તુથી એક, ગુણથી અભેદ. એ લોકો શું કહે છે? કે વસ્તુથી એક અને અભેદ એમાં ગુણોનો ભેદ પણ નથી એ તો અભેદ છે નિત્ય. પર્યાય નથી એ તો નિત્ય જ છે. એક, અભેદ, નિત્ય ત્રણના અર્થ આ થયાં. કે વસ્તુ એક, ગુણ ભેદ નહીં, પર્યાય નહીં સમજાણું કાંઈ ? દરેક શબ્દમાં ગંભીરતા છે. ટીકાકારે પાઠમાં વ્યવહારને અભૂતાર્થ કહ્યો પાઠમાં. એની ટીકા કરી પ્રભુએ અમૃતચંદ્રાચાર્યો, એને સાદી ભાષામાં સમજાવવા આ પંડિતજી અર્થ કરે છે, જયચંદ્ર પંડિત! આહાહા! ગૃહસ્થાશ્રમમાં રહેલ ! અહીંયાં તો આત્માનું જ્ઞાન સમ્યગ્દર્શન થાય, એ ગૃહસ્થાશ્રમમાં હોય તો ય મોક્ષમાર્ગી છે. અને સાધુ થઈને પંચમહાવ્રત પાળે, હજ્જારો રાણી છોડે, નગ્નપણું ને જંગલમાં રહે, પણ જેણે રાગનો-ભાવનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #455
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૧
૪૪૧ કણિયો પણ આદરણીય માન્યો છે, એ સંસાર માર્ગે છે. આહાહાહાહા !
કેમકે રાગ પોતે સંસાર છે, શુભરાગ છે એ સંસાર છે, શુભરાગ છે દયા દાનનો એ ભવ છે, એ સંસાર છે, એ ભવ છે, ભવનો જેને પ્રેમ છે તે ભવાબ્ધિમાં રખડનારો સંસારી પ્રાણી છે. આહાહાહા !
મુનિ ! હજારો રાણી છોડી હોય, નગ્નપણું ધારણ કર્યું હોય, જંગલમાં વસતો હોય, પણ જેને અંતરમાં મહાવ્રત આદિના પરિણામ જે ઉત્પન્ન થાય રાગ, એ રાગને પોતે આદરણીય માને છે. આહાહા !! જેનો વિષય જ વ્યવહારનયનો રાગ છે તે જ માને છે અને એ રાગનું એકત્વપણું જેને માને છે એ સંસારમાર્ગે છે. અને છ— કરોડ પાયદળના અને છનું હજાર સ્ત્રીઓના છંદમાં પડયો ચક્રવર્તી પણ આત્મા અભેદ ચિદાનંદનો અનુભવ છે. આહાહા! એ મોક્ષને માર્ગે છે, ઓલો સંસારને માર્ગે છે. આહાહા! સમજાણું કાંઈ?
એ લોકો તો સર્વ વ્યાપક “એક આંહી વજન “એક છે. વસ્તુ તરીકે સર્વ વ્યાપક એક, ગુણ તરીકે ગુણોનો ભેદ નહીં અભેદ, પર્યાય તરીકે અવસ્થા નહીં ને નિત્ય, એવી શુદ્ધ બ્રહ્મને વસ્તુ કહે છે. એક, ગુણભેદવિનાની, પર્યાય વિનાની, શુદ્ધ બ્રહ્મને વસ્તુ કહે છે, એવું ઠરે.
જો ભેદ અને પર્યાય ન હોય તો વેદાંતમતવાળા જેવી દષ્ટિ મિથ્યાત્વની ઠરે. આહાહા ! વ્યવહારનો વિષય ભેદ-પર્યાય-રાગ છે એમ માનવું જોઈએ, માનવું તો જોઈએ. પણ એ માન્યતા હેય છોડવાલાયક છે. આહાહાહા ! અને અખંડ, અભેદ ચૈતન્ય વસ્તુ એનું જ્ઞાન કરીને પ્રતીત કરવી, એ ઉપાદેય છે. એ જ આદરણીય છે. અને એ સામ્યભાવ સ્વરૂપ ભગવાન એમાંથી પ્રગટ થયેલો સામ્યભાવ એ આનંદમય છે. તે મોક્ષને માર્ગે છે. આહાહા ! સમજાણું કાંઈ? આવી વાતું છે.
અને તેથી સર્વથા એકાંત શુદ્ધનયના પક્ષરૂપ સર્વથા. એટલે કે નિશ્ચય એક અભેદ જ છે અને ભેદ પર્યાય નથી તો સર્વથા એકાંત થાય છે. કથંચિત્ રીતે એમ કહેતા હોય કે ત્રિકાળની અપેક્ષાએ નિત્ય છે, પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે. ગુણ ગુણીના ભેદ વિનાની અપેક્ષાએ અભેદ છે, પણ ગુણ ગુણીના ભેદનો ભિન્ન વિચાર કરે તો ભેદ પણ છે. તો તો કથંચિત્ નિત્ય અને કથંચિત્ અનિત્ય તો તો કથંચિત્ ધ્રુવ અને કથંચિત્ પર્યાય એમ સિદ્ધ થાય... પણ આ સર્વથા એકાંત શુદ્ધનયના પક્ષરૂપ મિથ્યાદૃષ્ટિનો પ્રસંગ આવે. આહાહાહા !
જો વ્યવહારનો વિષય ભેદ, પર્યાય, રાગ છે, અનેકપણું પણ છે, એકમાં અનેક ગુણ પણ છે, એવા અનેક ગુણને ન માને, પર્યાયને ન માને, ભેદને ન માને તો મિથ્યાષ્ટિનો પ્રસંગ આવે છે વેદાંતમતની પેઠે. આહાહા !! આ તો વીતરાગ, સર્વજ્ઞ-કેવળી પરમાત્માએ જોયું તે મારગ છે. એનામાં કોઈ સર્વજ્ઞ નથી કે એણે જોયું શું છે? ઈ તો કલ્પનાથી બધી વાતું નવી ઊભી કરી. આહાહા ! વેદાંત મતવાળાએ.
અત્યારે મોટો પક્ષ છે વેદાંતનો, મોટા મોટા અધિકારીઓ ને અમલદારો ને મોટા બધાય એ વેદાંત પક્ષમાં છે. મુસલમાનમાં ય એક પક્ષ છે એવો કીધું ને કાલે કહ્યું તું. એક સૂફી પક્ષ છે. સૂફી એના ફકીરો અનલહક્ક એક ખુદા છું, એમ માનનારા એ ફકીરને જોયા છે મેં એક ફેરે બોટાદ, વહોરવા બહાર નીકળ્યો 'તોને બે ફકીર ઊભા તા. આમ તો... ખસી ગયા બિચારાં એક તરફ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #456
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૪૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ હતા ઉદાસ ! ઉદાસ ફકીર હતાં. પછી, મેં પૂછયું કે આ છે કોણ? મુસલમાન એ સૂફી ફકીર કહેવાય.
કહે એ અનલહક્ક! માનનારા-એક જ ખુદા છે એમ માનનારા, જેમ ઓલા એક આત્મા માનનારા છે એમ આ એકખુદા. અનલહક્ક! અનલહક્ક! એક હતો મનસુર એનામાં, એ અનલહક્ક ખુદા એક છે એમ માનતો 'તો દુનિયા વિરોધી પડીને ફાંસીએ ચડાવ્યો. ફાંસીએ ચડાવ્યો તો ત્યારે પણ બોલ્યો કે અનલહક્ક- ખુદા એક છે આવે છે એનામાં, બધું ઘણું સાંભળેલું છે ને પહેલેથી જ ઘણું જોયું દુકાન ઉપરેય અમે હતા ત્યાં બધા અમારે વેદાંતવાળા ઘણા ઘરાક હતા, આવતા. બ્રાહ્મણ હતો એક મોટો વેદાંતી, ઈ તો અમારો ગ્રાહક હતો. એ લોકોમાં આવે ત્યારે એને પગે લાગે ઘણાં માણસ. અમે ઉઘરાણી લેવા જાય ત્યારે બિચારો ખાટલો નાખીને (ઢાળીને) બેસે એ ગામ છે પાલેજ પાસે. એનું ઈ બધું તે દિ' જાણ્યું તું બધું પણ બધું એક ને આને તે બધી સમજ્યા વિનાની વાતું !
આ તો સર્વજ્ઞ પરમેશ્વરે. આહાહા ! અનંત આત્મા જોયા, એકેક આત્મામાં અનંત ગુણ જોયા, એક-એક આત્મામાં એક સમયની અનંતી પર્યાય જોઈ. આહાહાહા !
માટે, અહીં એમ સમજવું. ઈ પહેલો જ્યાં કીધો 'તો ને ભાવાર્થ? અહીં, એમ કીધું તું ને અહીં, એમ કેમ કહ્યું? કે આ ઠેકાણે જે વ્યવહારને અસત્ કહ્યો છે, એનો અર્થ શું છે? બીજે ઠેકાણે વ્યવહારને સત્ કહ્યો છે. એટલે અહીં” શબ્દ અહીંયા વાપર્યો છે. આ ઠેકાણે વ્યવહારને અસત્ય કહ્યો ને નિશ્ચયને સત્ય કહ્યું, એનો આશય શું છે તે સમજાવ્યો, હવે ઈ લ્ય છે.
માટે અહીં, ફરીને લીધું જુઓ! અહીં એમ સમજવું કે-આ સ્થાનમાં જે વ્યવહારને અસત્ય કહ્યો અને ત્રિકાળને સત્યાર્થ કહીને તે જ છે એમ કહ્યું. અહીં, આહા હા ! આ ભાઈએ પ્રશ્ન કર્યો તો રાત્રેભાઈએ વવદરોડમૂલ્યો' બીજે ક્યાંય છે? હા, કીધું ને પદ્મનંદિપંચવિંશતિમાં છે ને એમાં છે. નિશ્ચય અધિકારમાં છે વ્યવહાર અભૂતાર્થ છે. પણ ત્યાં એ લીધું છે એણે વવહારોગમૂલ્યો મૂલ્યો સિવો ૬ સુદ્ધનો મૂલ્યમરિસતો વસુ' યતિ-સંત મુક્તિને પામે ! યતિ લીધા ત્યાં આંહી સમ્યગ્દષ્ટિ લીધા છે.
(શ્રોતા. ત્યાં વ્યવહારને વ્યવહારે પૂજ્ય કીધો છે) એ પછી કહ્યું, વ્યવહાર પૂજ્ય છે વ્યવહારથી વ્યવહાર પૂજ્ય છે. તત્ર વ્યવહાર વ્યવહારથી પૂજ્ય ન હોય તો તો પછી દેવ, ગુરુશાસ્ત્ર અને પગે લાગવું કે એ કાંઈ રહે નહીં. તેથી વ્યવહારે વ્યવહાર પૂજ્ય છે. વ્યવહારે તો જિનવાણી પૂજ્ય છે એ ન આવ્યું? બીજા શ્લોકમાં. આહાહા! અહીં એમ સમજવું કે આંહી જે વ્યવહારને અસત્ય કહ્યો છે અને નિશ્ચયને સત્ય કહ્યો છે, માટે અહીં એમ સમજવું કે જિનવાણી સ્યાદ્વાદરૂપ છે. સ્યાદ્ નામ અપેક્ષાએ કહેનારી છે. અપેક્ષાથી, કઈ અપેક્ષા છે ઈ અપેક્ષાથી કહેનારી છે. આહાહા ! ત્રિકાળને નિત્ય માને કહે, પર્યાયને અનિત્ય કહે, આહાહા! ગુણભેદ ને પર્યાયને વ્યવહારનો વિષય કહે, ત્રિકાળને નિશ્ચયનો વિષય કહે એ સ્યાદ્ કથંચિત્ આ રીતે કહેવામાં આવ્યું છે,
અને એનો અર્થ પ્રયોજનવશ એટલે? કે આત્માના આશ્રયે જે સમ્યગ્દર્શન થાય અને આત્માને આનંદની પ્રાપ્તિ થાય, એવા પ્રયોજનને કારણે આહા...! પ્રયોજન તો સુખનું છે આનંદનું. તો ઈ આનંદનું પ્રયોજન સિદ્ધ કેમ થાય? આનંદનું પ્રયોજન પ્રગટ કેમ થાય? કે ઈ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #457
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
ગાથા - ૧૧
૪૪૩
પ્રયોજનને વશે ” આનંદને પ્રાપ્ત કરવાના હેતુએ, “ નયને મુખ્ય ગૌણ કરીને કહે છે ” અહીં. એ નિશ્ચયને, મુખ્યને નિશ્ચય કહીને તે સત્ય છે એમ કીધું. આહાહા ! ત્રિકાળ, ભૂતાર્થ વસ્તુ છે તે જ મુખ્ય છે, અને તેને નિશ્ચય, નિશ્ચય તો ત્રણેય દ્રવ્ય ગુણ પર્યાય નિશ્ચય છે. કેમ કે સ્વ છે માટે નિશ્ચય ને ૫૨ છે માટે વ્યવહાર.
66
.
પણ, અહીંયાં એથી બીજી વાત લેવી છે. અહીંયા તો મુખ્ય જે ચીજ ત્રિકાળી છે તેને નિશ્ચય કહીને ‘તે જ છે’ એમ કહીને, એને મુખ્યપણે સિદ્ધ કર્યું છે. અને પર્યાયને-ગુણભેદને ગૌણ કરીને ‘ છે છતાં ’ ગૌણ કરીને તે ‘ નથી ' તેમ કહેવામાં આવ્યું છે. અભાવ કરીને નહીં, અહીં એમ નથી. આંહી અસત્યાર્થ કહ્યું પણ એનો અર્થ આવો નથી. કે ‘ નથી જ ’ એમ નથી. ગૌણ કરીને ‘ નથી ’ વ્યવહારનો વિષય અને વ્યવહા૨ એમ કહ્યું છે.
,
અરે આવું એકે એકમાં કોને નવરાશ છે? એક તો સંસારના પાપના ધંધા આખો દિ’ આ ૨ળવું ને ભોગ ને વિષય ને પૈસા ને દુકાનને સાચવવાને આ દાક્ત૨૫ણાના ને આ કિલાતને... એકલા પાપના ધંધા આખો દિ' હવે એમાં ધરમ તો ક્યાં 'ય રહ્યો, પુછ્યું ' ય ક્યાં ' ય રહ્યું. આહાહા ! પુણ્ય તો હજી ચાર પાંચ કલાક સત્ સમાગમ કરે સત્ સમાગમ કોને કહેવો ? એને ઓળખે અને એનો સમાગમ કરે, વાંચન બે ચાર પાંચ કલાક કરે તો પુણ્યે ય થાય, પુણ્યે ય થાય. આહાહા ! ધ૨મ તો પછી.
(શ્રોતાઃ ) ધરમ તો બહુ કઠણ કરી દીધો છે. (ઉત્ત૨: ) વસ્તુ એવી છે બાપુ.
(શ્રોતાઃ ) રૂપિયા ગરીબોને આપે એટલે પુણ્ય થાય.
(ઉત્ત૨: ) ધૂળમાં ય નહીં. કરોડો આપેને, વિશેષમાં તો એવું છે કે આ કરોડ મેં આપ્યા,
મારા માનીને આપ્યા છે તે મિથ્યાર્દષ્ટિ મિથ્યાત્વ સેવે છે. કહો મહાન પાખંડ સેવે છે પૈસો છે જડ અજીવ, ભગવાન આત્મા જીવ. તે અજીવ મારા છે એમ માનીને આપે તો એ મિથ્યાત્વને સેવે છે. ભલે અંદર રાગની મંદતાનો કોઈ ભાવ હો, તો મિથ્યાત્વસહિત એને પુણ્ય બંધાય પાપાનુંબંધી. આહાહા ! આવું છે.
(શ્રોતાઃ પૈસા કોઈના નથી ને હું આપું છું!) આપું છું એમ કીધું ને ? આપી શકે છે ક્યાં ઈ ? ૫૨ ચીજને લઈ શકે કે છોડી શકે ઈ આત્મામાં છે જ ક્યાં ? એનામાં ગુણ તો (છે એક) ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ એનો ગુણ તો એવો છે, પ્રભુનો ચૈતન્યનો કે ૫૨નો ત્યાગ કે ૫૨નું ગ્રહણ, એનાથી તો રહિત એનો સ્વભાવ છે. ૫૨નો ત્યાગ કરું ને ગ્રહણ કરું એ સ્વરૂપમાં છે જ નહીં. આહાહા ! આવું છે. દુનિયાથી તો વિરુદ્ધ છે ભઈ !
(શ્રોતાઃ તો ગુરુદેવ ઈ કઈ રીતે આપી શકે આ પૈસા મારા નથી, હું આપી શકતો નથી, હું લઇ શકતો નથી, તો કઈ રીતે ઈ વ્યવહાર કેમ ચાલે ? ) કોણ કહે છે ? વ્યવહાર તો ઈ વિકલ્પ આવ્યો એ વ્યવહા૨ છે. વિકલ્પ આવ્યો એ વ્યવહા૨, એ પણ હેય છે. આ તો જુદી જાત છે બાપા વાતું ! આહાહા ! ત્રણલોકના નાથ, વીતરાગ પરમાત્મા. આહાહા ! અકષાયી કરુણાથી ૫૨માત્મા જગતને કહે છે. અકષાયી કરુણા હોં ! હૈં ! આહાહા ! ભગવંત ! સાંભળ તા૨ા ઘ૨ની વાત પ્રભુ ! આહાહાહાહા ! તારી પ્રભુતા પૂરણ છે તેને દેખનારી નયને સાચી કહીએ છીએ. કેમકે સાચો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #458
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check h±tp://www.AtmaDharma.com for updates
૪૪૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ પૂરણ સત્ય સાહેબ પડયો છે, આહા ! અને ભેદને અને પર્યાયને, દયાદાનના વિકલ્પને જે નય જાણે છે તે નયને અમે જુઠ્ઠી કહીએ છીએ, ગૌણ કરીને જુટ્ટી કહીએ છીએ. આને મુખ્ય કરીને સત્ય કહીએ છીએ. આહાહાહાહા !
આપણે તો આ આવી ગયું છે. આ બધું પણ, આ લોકો માટે રામજીભાઈ કહે... (શ્રોતાઃ અમારે માટે છે ) હૈં ? તમારે માટે ! આહાહા ! આ તો વિષય અલૌકિક છે બાપા. આહા ! અતીન્દ્રિય આનંદ આદિ અનંતગુણનું એકરૂપ એવું જે દ્રવ્ય નિત્ય, તે જેનો વિષય છે દર્શનનો અથવા શુદ્ઘનયનો, આહાહા ! તેને અહીંયાં સત્ય કહીને, ભૂતાર્થ તે જ છતો પદાર્થ છે. અને ભેદને-પર્યાયને અવિધમાન કહીને નથી કહીને, જૂઠો છે એમ કહ્યું. આહાહા ! એનો આશય આ. કે અભેદમાં દૃષ્ટિ પડતાં, ભેદ દેખાતો નથી. માટે તે ભેદને અવિધમાન કહેવામાં આવે છે. આહાહાહાહા!
પ્રયોજનવશ ! સુખ ને શાંતિની પ્રાપ્તિના હેતુએ, આહાહાહા ! અતીન્દ્રિય સુખની પ્રાપ્તિના વશ, પ્રયોજનવશ, પ્રયોજન જીવને સુખનું છે. જીવને આનંદ પ્રાપ્ત થાય, સુખ પ્રાપ્ત થાય એ એનું પ્રયોજન છે. એ પ્રયોજનને વશ, જેનાથી આનંદ પ્રાપ્ત થાય, એવા ત્રિકાળી ભૂતાર્થને સાચો કહ્યો અને જેના આશ્રયે આનંદ ન થાય પણ દુ:ખ થાય એવા ભેદને પર્યાયને વ્યવહા૨ ગણીને અસત્ય, ગૌણ કરીને અસત્ય કહ્યો. આહાહા ! સમજાણું કાંઈ ? આહાહા ! આવું છે. પોણો કલાક તો થઈ ગયો ! આમાં તો યાદ કેટલું ૨હે આમાંથી ?
હવે કહે છે પ્રયોજનવશ નયને મુખ્ય ગૌણ કરીને કહે છે. અહીં ! અહીં હોં ! અહીંયા ! હવે એમ કેમ કહ્યું ? કે પ્રાણીઓને ભેદરૂપ વ્યવહા૨નો પક્ષ તો અનાદિકાળથી જ છે. આહાહાહા ! ગુણભેદ, પર્યાયની દૃષ્ટિ પર્યાય ઉ૫૨ દૃષ્ટિ. ભલે ઈ એક સમયની પર્યાયને ઈ જોઈ શકે નહીં, કા૨ણ એક સમયની પર્યાય ને જોવા જાય તો ઉપયોગ સૂક્ષ્મ ઘણો થઈ જાય, પણ એની દૃષ્ટિમાં દ્રવ્યસ્વભાવ નથી, તેથી તેને દૃષ્ટિમાં પર્યાય છે એમ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ ? આહાહાહા!
નહિ તો પર્યાય છે તો એક સમયમાં અનંતી, અનંતગુણની. પણ ઈ અનંતગુણની અનંતીપર્યાયની મુદત એક સમયની. હવે એક સમયની મુદતની પર્યાયની દૃષ્ટિ કરવા જાય તો તો એક સમય પકડાય જાય તો તો ઉપયોગ થઈ ગયો શુદ્ધ. પણ... એને દૃષ્ટિનો વિષય જે ત્રિકાળ છે એ નથી, એથી તેની દૃષ્ટિ ભેદ ને પર્યાય ઉપર છે, તેથી પર્યાયદેષ્ટિવાળો કહેવામાં આવે છે. આહાહાહાહા !
પ્રાણીઓને, આંહી પ્રાણીઓ શબ્દે બહુવચન લીધાં. ઘણાં પ્રાણીઓને તો, ભેદરૂપ વ્યવહા૨નો પક્ષ અનાદિકાળથી જ છે એ તો. આહાહાહા ! એક વાત. ભેદરૂપ વ્યવહા૨નો પક્ષ, આશ્રય-અવલંબન, એ જ છે એવો પક્ષ તો અનાદિનો છે. અને એનો ઉપદેશ પણ બહુધા ઉપદેશ ‘પણ ’ એમ કેમ કહ્યું ? કે એક તો આ અને બીજું આ. એક તો અનાદિનો એને ભેદરૂપ વ્યવહા૨નો પક્ષ છે એક, અને એનો ઉપદેશ પણ બીજું, પણ તેથી લેવું પણ બીજું. બીજો બોલ આ પણ છે એની હારે કે બહુધા સર્વ પ્રાણીઓ-ઘણાં સર્વપ્રાણીઓ આત્માઓ ૫૨સ્પ૨ ઉપદેશ કરે છે, એ જ કરે છે. દાન કરવું વ્રત કરવા-વ્યવહા૨ ક૨વો તપ કરવા, પૂજા કરવી, એ કહેનારા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #459
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૧
૪૪૫ કહે છે ને સાંભળનારા ખુશી થાય છે. પરસ્પર વ્યવહારનો ઉપદેશ કહેનારા બધાં ઘણાં આવા છે. કહો સમજાણું કાંઈ...?
ઓલા કહેનારા કહે છે. નિશ્ચય, નિશ્ચય વાતું કરે પણ વ્યવહાર વિના નિશ્ચય થાય? એમ કરીને વ્યવહાર વ્રત કરો તપ કરો દાન કરો સેવા કરો, પાંજરાપોળ બનાવો, ભૂખ્યાને આહાર દો, તરસ્યાને પાણી દો, રોગીને ઔષધ દો, રહેનારને સ્થાન આપો, એવો ઉપદેશ અજ્ઞાનીઓ કરે છે અને સાંભળનારાઓ એને પ્રસન્ન (પસંદ) કરે છે. અહાહા !
પહેલો બોલ તો ઈ લીધો કે ભેદનો પક્ષ અનાદિનો છે અને એને ઉપદેશકો પણ એવા જ મળે છે બધા. આહાહાહાહા !
ઉપદેશ પણ બહુધા, બહુધા, સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. માંહોમાંહે એ જ વાતું અને એ જ વાતની પુષ્ટિ કરે છે બસ. આહાહા ! સેવા કરવી જોઈએ, દુઃખીને, દુ:ખી પ્રાણી છે એને દેખીને અનુકંપા ન આવે અને અનુકંપા આવે તો એને આહાર પાણી દેવાનો ભાવ ન થાય? માટે કરવું જ જોઈએ. (શ્રોતાઃ પર સેવા તો ગહન વિષય છે) ધૂળેય નથી, પર સેવા એટલે આત્માની સેવા. પર એટલે પ્રધાન એવો ભગવાન આત્મા એની સેવા. પર એટલે આ નહીં. આહાહા !
ઈ ઈ એનો જ અર્થ કર્યો. પૂર્ણાનંદના નાથની સેવા સ એવ, સેવા એટલે સ એવ, સે.. વા, સ એવ. ત્રિકાળી આ જ તે આત્મા પૂર્ણાનંદ એની પ્રતીત ને સેવા દુર્લભ છે. આંહી તો વિષય બધો ફેર છે.
એવું છે વસ્તુ સ્વરૂપ એવું છે (શ્રોતા: આ સેવા યોગ્ય આત્મા જ) હા...! અરે ! આંગળીને હલાવી શક્તો નથી ને પ્રભુ. જુઓને આ તો જડ છે. આ હાલે છે ઈ એને કારણે આ તો (આંગળીઓ) તો જડ છે. આત્મા એને હલાવી શકે એમ માનવું એ મિથ્યાભ્રમ છે અજ્ઞાન છે અને એ બીજાને દવા આપે ને આહાર આપે ને.
(શ્રોતા: દાક્તરોએ દર્દીઓને ભૂંગળી મૂકવી કે નહીં? નાડી જોવી કે નહીં?) કોણ જુએ છે? એને વિકલ્પ આવે ફક્ત, એ ક્રિયા તો જડની છે. દુનિયાથી જુદી જાત છે બાપા વીતરાગનો મારગ. આહાહા ! પરમેશ્વર ત્રિલોકનાથ ! આહાહા! સર્વજ્ઞ ! સાક્ષાત્ બિરાજે છે પ્રભુ ! મહાવિદેહ સીમંધરભગવાન તો બિરાજે છે, મહાવિદેહમાં. આહાહા ! આ એની આ વાણી છે બધી. કુંદકુંદાચાર્ય ત્યાં ગયા 'તા ત્યાંથી લાવ્યા, આ એની વાણી છે. આહાહા ! ભગવાનનો આ સંદેશ છે પ્રભુ! આહાહા ! તારી પૂરણ પ્રભુતાને સંભાળ ! પ્રભુ એમાં તને આનંદ આવશે તું પર્યાય ને રાગ ને પરની સંભાળ કરવા જઈશ પ્રભુ તને દુઃખ થશે, રાગ થશે દુઃખ થશે. આહાહા !
એમ પ્રભુનું ફરમાન છે. ત્રણ લોકના નાથની આ આજ્ઞા અને હુકમ છે. પ્રભુ! તારે સુખનું પ્રયોજન છે, તો સુખનું પ્રયોજન તો પ્રભુ, જેમાં સુખ છે તેમાં દૃષ્ટિ આપ તો સુખ થશે. આ સુખ એમાં છે? પરની સેવામાં સુખ માને છે તે એ તો રાગ છે, રાગ છે તે દુઃખ છે. આહાહા ! આકરું કામ છે બાપુ!
બહુધા પ્રાણીઓ પરસ્પર કરે છે. જોયું? પરસ્પર કરે છે. કહેનારાઓ પણ સંખ્યામાં ઘણાં,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #460
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૪૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ સાંભળનારાઓ સંખ્યાઓમાં ઘણાં. પ્રાણભાઈ ! આ પ્રાણ છે હોં. ઓલા પ્રાણ તો બધાં ખોટાં છે આ બધા. આહાહા ! ચૈતન્યના ભાવપ્રાણ આનંદના પ્રભુ! એને સત્ય કહીને તે જ છે એમ સિદ્ધ કર્યું અને પર્યાય, રાગાદિ છે છતાં તેને અસત્ય કહીને જુકો કરીને ગૌણ કરીને “નથી' એમ કહ્યું. એનો હેતુ આ કે સુખનું પ્રયોજન તને હોય, તો તારે દ્રવ્ય ઉપર દૃષ્ટિ દેવી પડશે, અભેદ ઉપર દૃષ્ટિ દેતાં તને સુખ પ્રગટશે. ભેદ અને પર્યાય ઉપર દૃષ્ટિ આપતાં પ્રભુ તને રાગ થશે, તને દુઃખ થશે તું દુઃખની આકુળતામાં વેદાઈ જઈશ પ્રભુ. આહાહા!
બે થયાં. હવે “જિનવાણીમાં પણ વ્યવહારનો ઉપદેશ શુદ્ધનયનો હસ્તાવલંબ જાણી ઘણો કર્યો છે.” આહાહાહા ! કેમ કે નિશ્ચય સ્વરૂપ જે ભગવાન આત્માનું દર્શન જ્ઞાન થાય, ચારિત્ર એની સાથે વ્યવહાર હોય. છે દયા ને દાન ને વ્રતનો એવો વ્યવહાર હોય છે, એનો ઉપદેશ વ્યવહારનો પણ ભગવાને ઘણો કર્યો છે. આહાહા ! સમજાણું કાંઈ?
સમકિતના આઠ આચાર, જ્ઞાનના આઠ આચાર, ચારિત્રના આઠ આચાર વ્યવહાર એ બધાનું વર્ણન ભગવાને કર્યું છે. છે એમ કહ્યું છે. સમજાણું કાંઈ?
પણ.... ઈ જિનવાણીમાં જે ઉપદેશ આ વ્યવહારનો આવ્યો. આહાહાહાહા! હસ્તાવલંબનો અર્થ નિમિત્ત લેવો સહાયકનો અર્થ હારે છે એમ લેવું; નિશ્ચયની હારે એવો વિકલ્પ રાગનો હોય છે, એમ નિમિત્ત તરીકે સહુચર તરીકે જાણીને એવો ઉપદેશ વીતરાગની આજ્ઞામાં વ્યવહાર આજ્ઞામાં આવ્યો છે. પણ એનું ફળ સંસાર છે.
(શ્રોતાઃ ઉપદેશમાં સાધન સાધ્ય કહ્યું.) ઈ સાધન સાધ્ય કહ્યું. પણ નિમિત્ત સાધનનું જ્ઞાન કરાવ્યું છે. સાધન તો એક જ છે. ઈ જ કીધું આ, જે સાધન વિકલ્પ હોય છે એનું જ્ઞાન કરાવવા, એને વ્યવહારનો ઉપદેશ સ્થાપ્યો, પણ છે એનું ફળ સંસાર. આહા... હા!
| વિશેષ કહેશે.. (પ્રમાણ વચન ગુરુદેવ)
પ્રવચન નં. ૪૪ ગાથા – ૧૧ તા. ર૬-૭-૭૮ બુધવાર, અષાઢ વદ-૭ સં. ૨૫૦૪
સમયસાર, (ગાથા) અગિયારમીનો ભાવાર્થ, આંહીથી ફરીને લઈએ. પ્રાણીઓને છે? શું કહે છે, જરી બહુ.. અહીંયાં વ્યવહારને જૂઠો કહ્યો એનો અર્થ ઈ થ્યો કે પર્યાય એમાં નથી. અને દ્રવ્યને વસ્તુ ત્રિકાળીને સત્ય કીધી ને પર્યાયને ગૌણ કરીને જુઠી કહી દીધી. હવે એને પ્રયોજન તો ઈ કે દ્રવ્યદૃષ્ટિ કરાવવા પર્યાય છતી છે, છતાં અભેદને દેખવામાં ભેદ દેખાતો નથી. માટે તે ભેદને ગૌણ કરીને નથી એમ કહેવામાં આવ્યું છે.
હવે અહીંયા કહે છે. પ્રાણીઓને, છે? ભેદરૂપ વ્યવહારનો પક્ષ, એટલે? એક સમયની જે અવસ્થા છે અને તેમાં જે રાગ થાય છે, એ ભેદનો પક્ષ છે. સમજાય છે કાંઈ? અહીંયા અભેદને મુખ્ય કરીને ભેદને ગૌણ કરીને નથી' કહ્યું; એમાં પ્રયોજન દ્રવ્યને, સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા, દ્રવ્યનો આશ્રય લેતાં, તે પ્રયોજન સિદ્ધ થાય છે. માટે તે દ્રવ્યને અભેદ કહીને, પર્યાય એમાં હોવા છતાં, ભેદ અવસ્થા હોવા છતાં, તેનું લક્ષ છોડાવવા, ગૌણ કરીને નથી કહેવામાં આવ્યું છે.
હવે અહીંયા, ભેદ “પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિ કાળથી જ છે.” એ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #461
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૧૧
४४७ પર્યાયનો જે ભેદ છે ત્રિકાળમાં વર્તમાન, એની બુદ્ધિ અનાદિ કાળથી, પર્યાય બુદ્ધિ-ભેદબુદ્ધિ તો અનાદિની જ છે. સમજાણું કાંઈ?
અને, સાતમી ગાથામાં એમ કહ્યું, કે ભેદ ઉપર લક્ષ જશે તો તેને રાગ થશે. માટે તેને અભેદ એકલો જ્ઞાયક સ્વભાવ છે તેની દૃષ્ટિ કરતાં તેને સમ્યગ્દર્શન જ્ઞાનાદિ થશે. અને ભેદનું લક્ષ પર્યાયનું લક્ષ કરવા જશે, તો રાગી પ્રાણી છે માટે ભેદનું લક્ષ કરવા જતાં રાગ થશે. ભેદનું લક્ષ કરવા જતાં રાગ થતો હોય તો કેવળી પણ ભેદ અભેદ ચીજને બરાબર જાણે છે. ઝીણી વાત છે! આહાહા !
કેવળજ્ઞાની પણ, ત્રિકાળી અભેદને પણ જાણે છે અને પર્યાયનો જે ભેદ છે એ પણ કેવળી તો જાણે છે. ભેદને જાણતાં રાગ થતો હોય તો તો કેવળીને રાગ થવો જોઈએ, પણ આંહી સરાગી પ્રાણી છે સાધકમાં છે એને દ્રવ્ય ઉપર દૃષ્ટિ કરાવતાં, એનું પ્રયોજન જે સુખ ને શાંતિ છે એ પ્રાપ્ત થાય છે. એ માટે ભેદ એનામાં હોવા છતાં, ભેદને ગૌણ કરીને નથી કહ્યું છે. સમજાણું કાંઈ ?
અને મોક્ષમાર્ગ ( પ્રકાશક ) માં સાતમા અધ્યાયમાં, આત્માને ભેદભેદ કહ્યો નથી. એણે તો અભેદ કહ્યો છે. એ પરથી જુદો છે ને પોતાના ગુણપર્યાયથી અભેદ છે, એમ બતાવવું છે ત્યાં. સમજાણું કાંઈ? પર્યાય અને દ્રવ્ય વસ્તુમાં છે. પણ એને ત્યાં મોક્ષમાર્ગ (પ્રકાશક) માં તો સાતમા અધ્યાયમાં ૨૫૬ પાના પછી ૨૫૭ પાને વસ્તુને અભેદ કીધી. અભેદ એટલે? એ વસ્તુ છે આત્મા, એના ગુણ ને પર્યાય બધા એક મેક પરથી ભિન્ન છે, અને પોતાથી સ્વભાવથી અભિન્ન છે. ઈ ભાષા વાપરી છે ને? અરે ! આવી અપેક્ષાઓ હવે.
કે વસ્તુને... મોક્ષમાર્ગ (પ્રકાશક) માં એમ કહે, ટોડરમલ્લજી! કે વસ્તુ છે એ અભેદ છે. એમાં જ્ઞાન દર્શન ચારિત્રની પર્યાયના ભેદ કરવા, એ ભેદ નથી, એને સમજાવવા ભેદ કહ્યો છે. કેમકે જે જ્ઞાન દર્શન ચારિત્રથી પ્રાપ્ત આત્મા થાય, એને (જ્ઞાનદર્શન ચારિત્રને) પ્રાપ્ત કરે માટે તેને ભેદથી કથન (કર્યું છે). પણ વસ્તુ ભેદરૂપ નથી, વસ્તુ તો ઈ દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય સહિત આત્મા અભેદ છે.
જરી ઝીણી વાત છે ભઈ ! આ તો આ ભેદ ઉપરના વિચાર આવતાં, શું કહે છે? આંહી કહે છે કે પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિ કાળથી છે, પર્યાય ઉપર દૃષ્ટિ એની ભેદરૂપમાં તો અનાદિની છે એમ કહે છે. સમજાણું કાંઈ ? અને મોક્ષમાર્ગ (પ્રકાશક) માં એમ કહ્યું કે વસ્તુ અભેદ છે પર્યાય સહિત તે જ વસ્તુ છે, પર્યાય ભેદ અને દ્રવ્ય અભેદ એમ છે નહીં. ત્યાં તો પરથી જુદું પાડીને, એના દ્રવ્ય ગુણ પર્યાયમાં અભેદને વસ્તુ કીધી છે. અને અહીંયા જે છે એને ગુણ અને પર્યાયો જે છે. એ ત્રિકાળની અપેક્ષાએ, એક સમયની પર્યાય ભેદરૂપ છે. આહા!
ત્રિકાળ (વસ્તુ) છે તે વસ્તુ અભેદ છે ધ્રુવ અને પર્યાય છે તે તેનો ભેદ છે અને તે ભેદનો પક્ષ તો અનાદિનો છે પ્રાણીઓને. આહાહા ! તેથી એ પક્ષ છોડાવવા, વસ્તુ ભેદરૂપ નથી, એટલે વ્યવહાર નથી, પર્યાય નથી–એમ કહીને ત્રિકાળી આત્માનો આશ્રય લઈને, સમકિત ને સુખની પ્રાપ્તિ થાય, એ પ્રયોજને વ્યવહાર ને પર્યાયો જે છે ભેદ, એ નથી એમ કહ્યું છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #462
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४४८
સમયસાર સિદ્ધિ ભાગ-૧ ભારે આકરી વાતું ભાઈ ! આહા! અને સાતમી ગાથામાં કહ્યું કે ભેદનું લક્ષ કરશે, તો રાગ થશે. આંહી પણ ભેદને ગૌણ કરીને ભેદને કાઢી નાખ્યો. સમજાણું કાંઈ ? અને સોળમી ગાથામાં પણ દર્શન, જ્ઞાન, ચારિત્રને સેવવાં એમ કહ્યું. એ ત્યારે ખુલાસો કર્યો કે લોકો પર્યાયથી સમજે છે માટે એ રીતે સમજાવ્યું છે. બાકી દર્શન જ્ઞાન ચારિત્રનો ભેદ, એ તો પર્યાયનય ને વ્યવહારનયનો વિષય છે. આરે આરે...! સમજાણું કાંઈ..?
ત્યાં પર્યાયને એની અભેદ વસ્તુ છે એ પોતાના સ્વભાવથી અભિન્ન છેને ગુણપર્યાયથી પણ અભિન્ન છે. એમ કહેવું છે મોક્ષમાર્ગ પ્રકાશમાં.
જે પર્યાયને નથી માનતો એને નહીં, પણ માને છે તે પર્યાય ને દ્રવ્ય ગુણ અભેદએકાકાર છે. તેથી વસ્તુ અભેદ છે એમ કીધી. આરે! અને સાતમી ગાથામાં, વસ્તુને અભેદ કહીને, ગુણ ને પર્યાયો ભેદ છે તેના ઉપર લક્ષ જશે તો રાગ થશે, માટે જ્યાં સુધી સરાગી પ્રાણી છે, તેને અભેદની મુખ્યતા કરાવવા, અભેદની દૃષ્ટિ ને અભેદનો આશ્રય લેવા, ભેદનું લક્ષ કરતાં રાગ થાય છે માટે ભેદનું લક્ષ છોડો! આહાહા!
અને સોળમી ગાથામાં પણ એમ કહ્યું, કે જે દર્શન, જ્ઞાન, ચારિત્ર છે એ વ્યવહારનયનો વિષય છે ને મલિન છે એ મેચક છે. ઝીણી વાત છે ભાઈ ! આ તો જરીક ભેદનો પક્ષ છેવ્યવહારનો પક્ષ એ પર્યાય છે. છતાં એનો પક્ષ છે, એ ખોટો છે એમ આંહી સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ ? વસ્તુ છે ઈ એકરૂપ અભેદ છે. એમાં જે પર્યાય છે એ ભેદ છે. આહાહાહા ! છે પર્યાય એની, એ અવસ્તુ નથી, છે વસ્તુ પણ. ત્રિકાળમાંથી પર્યાયનો અંશ ભેદ છે અને ભેદનું લક્ષ, રાગી પ્રાણી છે માટે રાગ ઉત્પન્ન થાય, માટે ભેદનો પક્ષ છોડાવ્યો છે. સમજાણું કાંઈ..? આહાહા ! આવા પ્રકાર છે.
એ લીધું ફરીને, પ્રાણીઓને એટલે ઘણા જીવોને ભેદ એટલે પર્યાયનો એટલે વ્યવહારનો પક્ષ તો અનાદિ કાળથી છે. સમજાણું કાંઈ ? મોક્ષમાર્ગ (પ્રકાશક) કહે કે પર્યાય અભેદ છે, ભેદ નથી, ઈ પરથી જુદું પાડી ને પોતાના સ્વભાવ ગુણ પર્યાયથી અભિન્ન છે એટલું ત્યાં બતાવવું છે. સમજાણું કાંઈ ? અને અહીંયાં ને સાતમી ગાથામાં ને સોળમીમાં ઈ ત્રણેનું આ લક્ષ છે. કે ભેદ પર્યાય છે ખરી જીવમાં પણ એ ભેદનું લક્ષ કરવા જશે તો રાગ થશે. અને સુખનું પ્રયોજન છે, સમકિતનું પ્રયોજન છે, એ પર્યાયને લક્ષ પ્રયોજન સિદ્ધ થશે નહીં. આહાહા ! આવી વાતું છે.
પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિ કાળથી જ છે. એ પર્યાય છે ઈ ભેદ છે. ત્રિકાળ દ્રવ્યની મુખ્યતાની અપેક્ષાએ, પર્યાય છે તે ગૌણ કરીને નથી કહ્યું, કેમ કે એનો પક્ષ કરે છે એને રાગ થાય છે ને અનાદિનો પક્ષ છે. પર્યાયનો, વ્યવહારનો પક્ષ તો અનાદિ કાળથી જીવોને છે. સમજાણું કાંઈ? એ છોડાવવા, પર્યાયને ગૌણ કરીને, નથી ભેદ કહીને નથી એમ કહેવામાં આવ્યું છે. આહાહા !
અને એનો ઉપદેશ પણ બહુધા, છે? એક તો એને પર્યાય ભેદનો પક્ષ તો અનાદિથી છે અને એવા ઉપદેશકો પણ એને એવા મળે છે કે વ્યવહાર કરવો, પર્યાયમાં રાગ વ્રત કરવાં, તપસ્યા કરવી, ભક્તિ કરવી. વ્યવહાર કરતાં કરતાં કલ્યાણ થશે, એવું કહેનારા અજ્ઞાનીઓ બહુધા, છે? આહાહા! ઉપદેશ પણ બહુધા “પણ” કીધું ને એક તો ભેદનો પક્ષ છે અને એમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #463
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૧૧
૪૪૯ વળી ભેદનો ઉપદેશ દેનારાં પણ છે. આહાહા !
પર્યાયનાં લક્ષે એને વ્રત ને તપ ને આમ કરો, લક્ષ તો ત્યાં દૃષ્ટિ છે, આંહી દ્રવ્ય ઉપર તો દષ્ટિ છે નહીં. એવો ઉપદેશ, પરસ્પર માંહોમાંહે કરે છે. ઉપદેશ “પણ”, “પણ” એટલે બીજો બોલ પહેલો બોલ તો અનાદિનો છે જ ઉપરાંત બીજો બોલ આ ઉપદેશ પણ બધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. આહાહાહા ! બે બોલ !
વળી જિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધનયનો હસ્તાવલંબ જાણી બહુ કર્યો છે” – જિનવાણીમાં પણ દેવ ગુરુ શાસ્ત્રની ભક્તિ, વ્રત તપ આદિના ભાવો બતાવ્યાં છે. જિનવાણીએ પણ નિશ્ચય વસ્તુ જ્યાં છે. આત્માનો આશ્રય લઈને જ્યાં સમ્યગ્દર્શન જ્ઞાન થયું છે, એને રાગની મંદતાનો ભાવ ચોથ, પાંચમે કે છઠ્ઠ એવો મંદતાનો ભાવ આવે, આવે એને ઉપદેશ જિનવાણીમાં કહ્યો છે. કે જુઓ આવો વ્યવહાર (સાધકોને) હોય. એને વ્રત હોય, એને ભક્તિ હોય એને આ હોય એમ જિનવાણીમાં વ્યવહારનયનો ઉપદેશ હસ્તાવલંબ જાણી એટલે કે નિમિત્તરૂપે જાણી, નિશ્ચયના સ્વભાવના ભાનના કાળમાં એ વ્યવહાર સહચર સાથે દેખીને સહુચર, સાથે દેખીને નિમિત્ત ગણીને, તેનો ઉપદેશ પણ જિનવાણીએ આપ્યો છે. ઘણો ઉપદેશ ઈ આપ્યો છે. આહાહા ! સમજાણું કાંઈ ?
| દર્શન આચાર સમકિતના વ્યવહાર, જ્ઞાનના વ્યવહાર આચાર “નિવ્વ ન કરવો” વિનય કરવો વિગેરે. આહાહા ! જેની પાસેથી સાંભળ્યું છે તેને ન ગોપવવું એ બધો વ્યવહાર. એવો વ્યવહાર જિનવાણીમાં પણ આવ્યો છે. આહાહા! “હસ્તાવલંબ” નામ નિમિત્ત, “સહાયક' નામ સાથે રહેનારો નિશ્ચયની સાથે વ્યવહાર ને રાગની મંદતાનો ભાવ હોય છે. એમ દેખીને નિમિત્તપણે દેખીને / જેને સ્વભાવના આશ્રયે અનુભવ દૃષ્ટિ થઈ તેના સાથે, સહચરપણે આવો રાગ મંદ હોય, એટલું જણાવીને જણાવ્યું છે પણ એનું ફળ સંસાર જ છે. આહાહા ! ત્રણેય, ભેદના પક્ષવાળાનુંય ફળ સંસાર છે, વ્યવહારનો ઉપદેશ કરે છે એક બીજા એનુંય ફળ સંસાર છે, અને જિનવાણીએ કહેલો વ્યવહાર એનું ફળ સંસાર છે.
ત્યારે કહે કે વ્યવહાર કહ્યો કેમ? કે નિશ્ચય જે આત્મા આનંદ સ્વરૂપનો આશ્રય લઈને સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર આદિ થયાં છે. એની પૂર્ણતા ન હોય ત્યારે રાગની મંદતા સહચર સાથે હોય છે, એમ ગણીને તેને પણ વ્યવહાર કહ્યો છે. પણ એ વ્યવહાર આદરણીય નથી. આહાહા ! સમજાણું કાંઈ? વ્યવહાર છે ખરો એમ જિનવાણીએ કહ્યું, આહા! પણ તે આદરણીય નથી એનું ફળ સંસાર છે. આહાહાહા !
(શ્રોતાઃ કરવા યોગ્ય તો છે?) કરવા યોગ્ય નથી. આંહીયા તો આવે છે સહચર દેખીને ઉપદેશ કર્યો છે. કરવા લાયક છે એવી બુદ્ધિ સમકિતીને હોતી નથી. આવી જાય છે વચમાં સહચર સાથે આવી જાય છે, એથી એનો ઉપદેશ કર્યો છે. પણ છે એનું ફળ સંસાર. આહાહાહા !
(શ્રોતા: અનાદિની છે?) અનાદિની પર્યાય બુદ્ધિ છે એમ કહે છે, અને પર્યાયબુદ્ધિનો ઉપદેશ, વ્યવહારનો માંહો માંહે કરે છે. વ્રત કરો ભક્તિ કરો તપ કરો દાન કરો તો એનાથી થાય, એવો ઉપદેશ કરે છે. એ મિથ્યાત્વ ઉપદેશ અને જિનવાણીમાં પણ નિશ્ચયના સ્વરૂપના ભાનના કાળમાં પણ, એવો રાગની મંદતાનો ભાવ આવ્યા વિના રહેતો નથી એવી રીતે જણાવ્યું છે. પણ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #464
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૫૦
સમયસાર સિદ્ધિ ભાગ-૧ જણાવ્યું છે, છતાં એનું ફળ સંસાર છે. આહાહા !
હવે, આવું બધું સમજવું એણે. સમજાણું કાંઈ...? સાતમી ગાથામાં તો આવી ગયું છે આપણે શિષ્ય પ્રશ્ન કર્યો તો... કે પ્રભુ આ આત્મા છે. એમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર છે એ તો એની પર્યાય છે એની વસ્તુ છે, એની પર્યાય છે એની વસ્તુ છે તેને તમે વ્યવહાર કેમ કહો છો? કેમકે વ્યવહાર તો એને કહીએ, અવહુને. અવસ્તુ એટલે? કે એનામાં ન હોય, પર હોય તેને વ્યવહાર કહીએ અને આ તો દર્શન જ્ઞાન ચારિત્ર તો એનામાં છે. છે તો વસ્તુ છે. તો વસ્તુ છે એને વ્યવહાર કેમ કહો? સમજાણું કાંઈ? આહાહા! આવો મારગ ઝીણો બહુ બાપુ! આહા!
કે ભઈ, અમે એને વ્યવહાર કહ્યો છે. વસ્તુ તો એની પર્યાય છે. પણ રાગી પ્રાણી છે માટે, જ્યાં સુધી તે અભેદનું પૂર્ણપણું નહીં કરે, ત્યાં સુધી એને રાગને કારણે, ભેદ ઉપર લક્ષ જશે, તો રાગ થશે, બંધન થશે. આહાહાહા ! માટે તેને પર્યાયનાં ભેદને પણ નિષેધ કરીને, એકલો આત્માની દૃષ્ટિ કર એમ બતાવ્યું છે. આહાહા! અરે! અને સોળમી ગાથામાં પણ કહ્યું કે દર્શન જ્ઞાન ચારિત્ર સેવવાં મૂળ ગાથામાં. તો એ તો પર્યાય થઈ ભેદ થયો. કે ભઈ પર્યાયથી, ભેદ કીધો છે એનું કારણ? કે લોકોને પર્યાયથી ને વ્યવહારથી સમજાવવું છે તેથી કહ્યું છે. બાકી પર્યાય એ આદરણીય નથી. ભેદ, એક દ્રવ્યનો એક અંશ જે વર્તમાન દશા એ આદરણીય નથી. આહાહા ! આવું વસ્તુનું (સૂક્ષ્મ સ્વરૂપ !) હવે. સમજાણું કાંઈ?
એ જ વાત અહીંયા અગિયારમી ગાથામાં લીધી છે. અગિયારમીમાં સાતમીમાં, સોળમી ગાથામાં જે કહ્યું એ શૈલી, આંહી લીધી છે. અને મોક્ષમાર્ગ પ્રકાશકમાં તો પરદ્રવ્યથી જુદો પાડી, અને એનો જે સ્વભાવ, ગુણ ને પર્યાય એનાથી તે અભિન્ન વસ્તુ છે, પણ વસ્તુ તો અભેદ છે એમ કીધું અને સાતમી ગાથામાં વસ્તુ ભેદભેદ છે એમ કીધું. (શ્રોતાઃ સાચું ક્યું એમાંથી?) બેય. કઈ અપેક્ષાએ કીધું છે, કીધુંને? કે ભેદભેદ છે એમ કહ્યું છે એ વસ્તુનું સ્વરૂપ છે, અને ત્યાં જે અભેદ કીધું છે એ પરથી જુદું પાડીને, પોતામાં ગુણ ને પર્યાય છે, એટલું બતાવવા તેને અભિન કહ્યું છે. આહાહા! સમજાણું કાંઈ?
આ તો ભેદનો પક્ષ આવ્યો ને, તે ઉપરથી આ વિચારો આવ્યા બધા ઘણાં. (શ્રોતા: સારા વિચારો આવ્યા છે.) આ તો ભેદનો પક્ષ ચ્યોને? આહાહા! પ્રભુ! મારગડા વીતરાગના એવા કોઈ છે આ, અત્યારે તો ગોટો ઊડ્યો છે મોટો. આહાહા ! સર્વજ્ઞનો પંથ વીતરાગતાનો સાર છે. તો વીતરાગતા થાય ક્યારે? ભેદનો પક્ષ કરે, લક્ષ કરે તો વીતરાગતા ન થાય, તો રાગ થાય. સમજાણું કાંઈ?
પંચાસ્તિકાયની એકસો બોંતેર ગાથામાં આવ્યું કે બધા શાસ્ત્રોનું તાત્પર્ય શું? કે તાત્પર્ય વીતરાગતા. ચાહે તો ચરણાનુયોગ હોય કે કરણાનુયોગ હોય, દ્રવ્યાનુયોગ હોય કે કથાનુયોગ હોય, એ ચારેય અનુયોગનું તાત્પર્ય તો વીતરાગતા છે. એ વીતરાગતા તો પર્યાય છે.
પણ, એ વીતરાગતા પ્રગટ કેમ થાય? એનો અર્થ થયો કે એને દ્રવ્યનો આશ્રય લ્ય તો વીતરાગતા પ્રગટ થાય. પર્યાયનો આશ્રય લ્ય તો રાગ થાય. વીતરાગતા પ્રગટ થાય નહીં. આહાહાહા ! દેવીલાલજી! આ તો ત્રણ, ચાર બોલ નીકળ્યા આમાંથી. આહાહા ! આહાહા!
જિનવાણીમાં પણ વ્યવહારનો ઉપદેશ શુદ્ધનયનો નિમિત્ત દેખીને / હસ્તાવલંબનો અર્થ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #465
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૧
૪૫૧ નિમિત્ત, સહુચર બહુ કર્યો છે, બહુ કર્યો છે વ્યવહારનો ઉપદેશ શાસ્ત્રમાં ઘણો છે. કારણકે લોકો વ્યવહારથી સમજે છે. અને પર્યાયષ્ટિને, પર્યાય છે એને સમજાવે છે. એટલે લોકો એ રીતે સમજે છે અને ઉપદેશ એવો ઘણો કર્યો છે. પણ એ બહુધા જિનવાણીએ પણ ઉપદેશ કર્યો છે વ્યવહારનો કે દર્શનના આઠ આચાર કરવા વ્યવહાર સમકિતના, જ્ઞાનના આઠ આચાર વ્યવહાર કરવા.
એ કાલ કહ્યું'તું પ્રવચનસારમાં એમ આવ્યું છે કે હે દર્શનાચાર વ્યવહાર, તું મારું સ્વરૂપ નથી. ચરણાનુયોગની શૈલીમાં ત્યાં અધિકાર છે. ચરણાનુયોગમાં પ્રવચનસાર વ્યવહાર સમકિતના જે આઠ આચાર છે નિશંક-નિ:કાંક્ષ આદિ. વ્યવહાર જ્ઞાનના આઠ આચાર છે, ઉપધાન, ધ્યાન, વિનયથી ભણવું, અક્ષર ચોખ્ખા કરવા, એ બધો વ્યવહારનો ઉપદેશ કર્યો છે એને એમ કહે છે કે પ્રભુ, તું મારી ચીજ નથી. એમ સમકિતી કહે છે. તું મારી ચીજ નથી. પણ જ્યાં સુધી હું પૂરણ ન થાઉં, ત્યાં સુધી તારા પ્રસાદથી એટલે નિમિત્તની હાજરીમાં મારું કામ કરી લઉં મારાથી. આહા. હા ! સમજાણું કાંઈ? આહાહાહા !
વીતરાગી શાસ્ત્રો અલૌકિક છે. એમાંય દિગંબર સંત, દિગંબર મુનિ અને દિગંબર ધર્મ એ તો સનાતન અનાદિ માર્ગ છે. વીતરાગનો અનાદિ મારગ આ છે, એવો મારગ બીજે-કોઈ સંપ્રદાયમાં, ક્યાંય છે નહીં, આહા! શૈલી તો જુઓ શૈલી ! આહા! જિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ કર્યો છે ને આંહી વ્યવહારને અસત્ કહે છે. વ્યવહાર જૂઠો છે અને જિનવાણીમાં વ્યવહાર આવે છે એમ બતાવ્યું છે. એનું કારણ?
કે નિશ્ચયનું-આત્માનું અવલંબન છે, નિશ્ચયથી સમ્યગ્દર્શન-જ્ઞાન થયાં છે. છતાં પૂરણ નથી એટલે રાગની મંદતા સમકિતના આઠ આચાર વ્યવહારના, જ્ઞાનના આઠ આચાર વિનય આદિ, ચારિત્રના આઠ આચાર પાંચ સમિતિ ગુપ્તિ વગેરે, એવો ભાવ ત્યાં હોય છે. હોય છે એમ જાણીને, જણાવ્યો છે એને જિનવાણીએ, પણ એનું ફળ બંધન ને સંસાર છે. આહાહાહા !
વીતરાગી મુનિ છે ને વીતરાગી સમકિતી છે, ચોથે ગુણસ્થાનથી સમકિત વીતરાગ છે. સમકિત સરાગ ફરાગ હોતું નથી. એ વીતરાગી સ્વરૂપ ભગવાન આત્મા એની દૃષ્ટિ કરતાં જે વીતરાગ સમકિતપણું થાય, એવા જીવને પણ સમકિતના વ્યવહારના આઠ આચાર આવે, જ્ઞાનના આવે. આહાહા ! એ ભક્તિ આદિનો ભાવ એને હોય એ ભગવાને જણાવ્યો. કે નિશ્ચયની સાથે આ હોય! પણ એ હોય એનું ફળ સંસાર છે. આહાહા ! સમજાણું કાંઈ? આવું અટપટું છે. આહાહા!
અહીંયાં વ્યવહારને જૂઠો કહ્યો અને નિશ્ચયને સાચો કીધો.નિશ્ચય એટલે ત્રિકાળી, ભૂતાર્થ, સત્, ધ્રુવ તે જ સત્ય છે અને પર્યાય તે અસત્ય છે એમ કીધી. એનો અર્થ પર્યાય કહો કે વ્યવહાર કહો કે એને ગૌણ કરીને લક્ષ છોડાવવા અને મુખ્યનું લક્ષ કરાવવા તે ત્રિકાળી સત્યાર્થ છે તે જ સત્ છે. અને વર્તમાનમાં ભેદ છે તે છે ખરો પણ તેનું લક્ષ છોડાવવા, તેને ગૌણ કરીને અભેદની દષ્ટિમાં તે ભેદ દેખાય નહીં, માટે તેને જૂઠો કહ્યો છે. આવી વાતું છે. આહાહા!
જિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધનયનો / ઉપદેશમાં શુદ્ધનયના સ્વભાવની સાથે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #466
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૪૫૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ હસ્તાવલંબ એટલે હાથને જેમ ટેકો મળે / આમ મેડીએ ચડે ને મેડી કહે ને ? આ લાકડાનો કઠોડો હોય છે ને ચડે છે તો આનાથી પોતાથી એ નિમિત્ત હોય લાકડું હોય ને લાંબુ હાથને અડે એમ હસ્તાવલંબ હાથમાં જેમ એ નિમિત્ત છે, એમ આ વ્યવહા૨ને નિમિત્ત ગણીને, નિશ્ચયના સ્વરૂપના શ્રદ્ધા ને જ્ઞાન ને શાંતિ પ્રગટી છે, એને પૂર્ણતા નથી, માટે વચ્ચમાં આવો વ્યવહા૨ આવે. તેથી જિનવાણીએ વ્યવહા૨નો ઘણો ઉપદેશ કર્યો છે. એનો (વ્યવહા૨નો ) ઉપદેશ તો ઘણો જ આવે ને ચરણાનુયોગમાં આવે. આહાહાહા !
પણ એ વ્યવહા૨નું ફળ, ભેદના પક્ષવાળા જીવો છે અનાદિના, એનુંય ફળ સંસાર અને માંહોમાંહે જે વ્યવહા૨નો ઉપદેશ કરે છે એનુંય ફળ સંસાર અને જિનવાણીએ વ્યવહાર કહ્યો એનુંય ફળ સંસા૨. આરે ! આવી વાતું છે.
( શ્રોતાઃ જિનવાણીનું ફળ સંસાર હોય ? ) જિનવાણી ( માં ) કીધું ને કે વ્યવહા૨ વચ્ચમાં આવે છે એટલે જિનવાણીએ દર્શાવ્યો છે, કે આવું હોય ત્યાં આવું હોય ત્યાં આવું હોય, દર્શાવ્યો છે પણ એનું ફળ બંધન છે. આહાહા !
વસ્તુ ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદનું ધામ પ્રભુ, આનંદ મંદિર ભગવાન. આહાહા ! ઓલા ભજનમાં કહેતા પોપટભાઈ ગાંધીજીને કાંઈ, આનંદ મંદિર ખોલો, એવું કાંઈક આવતું ’તુંને પોપટભાઈ ગાતા. બહારનું નહિ પણ આ આનંદ મંદિર અંદર. ભગવાન આત્મા ! અતીન્દ્રિય આનંદનો સાગર છે. પૂર્ણાનંદનો નાથ પ્રભુ ! પૂર્ણ શક્તિના સ્વભાવથી ભરેલો પ્રભુ છે. એ સર્વોત્કૃષ્ટ પ્રભુ આત્મા છે. એ આત્મા પોતે ભગવાન છે ૫૨મેશ્વર છે, પ્રભુ છે, ઈશ્વર છે. આહા !
એ વસ્તુ કૃતકૃત્ય છે. આહા... હા ! વસ્તુને કંઈ કરવાપણું નથી એ તો વસ્તુ કૃતકૃત્ય છે. આહાહાહા ! એની દૃષ્ટિ કરાવવા એને મુખ્ય કરીને નિશ્ચય કહ્યો અને પર્યાયને રાગને ગૌણ કરીને નથી એમ કહ્યું છે. અભાવ કરીને નથી કહ્યું છે એમ નથી. જો પર્યાય ન જ માને તો વેદાંતની પેઠે મિથ્યાર્દષ્ટિ થઈ જશે અને પર્યાયથી ધરમ થાય એમ માને તો પણ મિથ્યાર્દષ્ટિ થાશે. આહાહા ! આવો મારગ વીતરાગનો, છે કે નહીં આંહી ? હૈં ! પણ એનું ફળ સંસાર છે. આહાહાહા ! તેં પર્યાયનો ને રાગનો પક્ષ કર્યો છે અનાદિનો એ ય સંસાર છે. અને પર્યાયનો ને રાગનો ઉપદેશ કરે છે ને માંહોમાંહે આમ કરો, આમ કરો પાધરું કાંઈ થવાતું હશે ? સમ્યગ્દર્શન નિશ્ચયથી એકદમ થાય. પહેલા આ કંઈક વ્યવહાર સાધન દેવ ગુરુ શાસ્ત્રની ભક્તિ, પૂજા આદિ કરીએ અને જાત્રા પૂજા કરતાં કરતાં શાસ્ત્ર વાંચન ખૂબ કરો એવા વિકલ્પો આવે એનાથી હળવે હળવે લાભ થાય એવો જે ઉપદેશ કરે છે, એ પણ મિથ્યાર્દષ્ટિ છે. આહાહાહા ! અને ત્રીજો ( બોલ ) જિનવાણીમાં પણ નિમિત્ત દેખીને, આહાહા !નિમિત્ત આદિનું જ્ઞાન કરાવવા... આહાહા ! એ ત્યાં સાતમા અધ્યાયમાં છે ને ? (મોક્ષમાર્ગ, પ્રકાશક) માં કે એ વ્યવહા૨ છે એને ગ્રહણ કરવાનું કીધું છે ને. વ્યવહારનયને ગ્રહણ કરવી, આ વ્રત ગ્રહણ ક૨વાને ફલાણું ને કીધું છે ને ? કે ભઈ ગ્રહણ કરવાનો અર્થ આદરવું એવો નથી. ગ્રહણ ક૨વાનો અર્થ જાણવાનો છે. આહાહા ! ટોડરમલ્લજીએ લખ્યું છે. સમજાણું કાંઈ... ? વ્યવહારનયે તો એમ કીધું કે વ્રત કરો ને, તપ કરો ને... ભક્તિ કરો ને.. અપવાસ કરો ને મંદિર બંધાવો ને...! આહાહા ! પદ્મનંદિપંચવિંશતિમાં તો એવું કહ્યું છે, જે કોઈ પ્રતિમા એક આટલી પણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #467
--------------------------------------------------------------------------
________________
૪૫૩
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૧ સ્થાપે, આહાહા ! તો પણ એને સંઘવીની પદવી મળે કઈ અપેક્ષા ? બાપુ! આહાહા !
સમજાણું? આહાહા ! ત્યાં તો જણાવ્યું છે. કે સમકિતી છે આત્મજ્ઞાન છે આત્મ અનુભવ છે એને પણ પરમાત્માની મંદિર બને એ તો મંદિરને કારણે, પ્રતિમા સ્થપાય એ પણ જડની પર્યાય જડને કારણે, પણ આને એવો શુભભાવ આવ્યા વિના રહે નહીં. એટલો શુભભાવ આવ્યો છે અને વ્યવહાર તરીકે નિમિત્ત તરીકે ગણીને જણાવ્યો છે. પણ એ વ્યવહાર શુભ આવે છે વચમાં એનું ફળ સંસાર ને બંધન છે. આરે! હું! (શ્રોતા: આ વાત અહીંયા જ છે) તો મોહનલાલજી આવ્યા શું કરવા કલકત્તેથી આંહી, આવે છે. આહાહા !
બાપુ મારગ બહુ જુદા ભાઈ ! આહા! આ તો જનમ મરણ રહિત થવાની વાતું છે પ્રભુ! આહાહા ! (શ્રોતા: એનું ફળ સંસાર છે એમ કહેવાથી ભડકે છે) લખ્યું છે ને પ્રભુ, જુઓને આંહીનું છે આ, આ તો જયચંદ પંડિતનું (લખાણ-ભાવાર્થ છે) (શ્રોતા: આંહીનું જ છે) આહાહા..! શાંતિથી સમજે તો.. બરાબર બેસે એવી વાત છે. આહા... હા!
વ્યવહાર કહ્યો કેમ ત્યારે જિનવાણીમાં? કહ્યું ને એ નિશ્ચયની સાથે આપણે આવ્યું છે ને સાતમા અધ્યાયમાં મોક્ષમાર્ગ પ્રકાશકમાં કે નિશ્ચય સમકિત જેને આત્માને આશ્રયે થયું એને જે દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, સમકિતના આઠ આચાર, એ બધાને પણ સમકિત કહ્યું એ તો વ્યવહારથી સાથે દેખીને, છે તો રાગભાવ, શું કહ્યું? આત્મા જે વસ્તુ છે ચિદાનંદ પરિપૂર્ણ પ્રભુ! એની જેને અંતર અભેદ દૃષ્ટિ થઈ છે, અનુભવ થયો છે, એ સમ્યગ્દર્શન સત્ય છે. અને સાથે દેવ, ગુરુ, શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ વ્યવહાર સમકિત, જે રાગાદિના આચરણો, એ છે તો રાગ, પણ આ નિશ્ચય સમકિતની (સાથે) સહચર દેખીને, રાગને વ્યવહાર સમકિતનો આરોપ આપીને, વ્યવહાર સમકિત કહ્યું છે, એ વ્યવહાર સમકિત છે નહીં. આહાહા! સાતમા અધ્યાયમાં આવે છે, મોક્ષમાર્ગ પ્રકાશકમાં કે નિરુપણ બે પ્રકારે છે, વસ્તુ બે પ્રકારે નથી. આહાહા!
એમ વ્યવહાર ને નિશ્ચયનું નિરુપણ બે પ્રકારે છે. આહાહા ! વસ્તુ બે પ્રકારે નથી, વસ્તુ તો જે નિશ્ચયને આશ્રયે થાય એ એક જ પ્રકારે છે. આહાહાહા ! શું શૈલી ! શું શૈલી ! દિગંબર સંતોની શું શૈલી ! ગજબ શૈલી! ટૂંકા શબ્દોમાં પણ ગજબ વાતું છે. આવી વાત શ્વેતાંબરમાં નથી ને સ્થાનકવાસીમાં નથી. અન્યમતમાં તો છે જ ક્યાં ? આહાહા !
એને પણ વાડામાં પડ્યા એને ય ખબર ક્યાં છે? આહાહા ! સંતો કુંદકુંદાચાર્ય, અમૃતચંદ્રાચાર્ય આદિ ! એ સર્વશના કેડાયતો! આહાહા ! અને કુંદકુંદાચાર્ય, અમૃતચંદ્રાચાર્યે તો એમ કહ્યું પાંચમી ગાથામાં, અમારા ભગવાન અરિહંત પ્રભુ એ વિજ્ઞાનઘનમાં નિમગ્ન હતા. પ્રભુ! વીતરાગ ! એમના પછી ગણધર. એ પણ વિજ્ઞાનઘનમાં નિમગ્ન હતા. મગ્ન એકલા નહીં નિમગ્ન. મગ્ન તો સમકિતી ય હોય છે, પણ આ સંતો છે એ નિમગ્ન છે. પછી અમારા ગુરુપર્યત. અમે છદ્મસ્થ છીએ પણ અમે ચોક્કસથી કહીએ છીએ કે અમારા ગુરુપર્યત વિજ્ઞાનઘનમાં નિમગ્ન હતા એમ અમે કહીએ છીએ. આહાહાહા !
અને તેણે અમને ઉપદેશ આપ્યો આત્માનો, મહેરબાની કરી. આહાહા ! એમણે અમને આત્માનો ઉપદેશ આપ્યો, એનાથી અમારો નિજવૈભવ પ્રગટયો છે. સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર જે નિજવૈભવ આનંદ નિમિત્ત તરીકે એ હતા, કર્યું છે અને પોતાથી, પણ એમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #468
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૫૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ નિમિત્ત આ હતા. અને તે નિમિત્ત અમારા ગુરુ પણ વિજ્ઞાનઘનમાં નિમગ્ન હતાં. પંચમહાવ્ર ત ને નગ્નપણું છે એ કાંઈ મુનિપણું નથી. આહાહા ! છદ્મસ્થ મુનિ પંચમઆરાના પોતાના ગુરુ પણ વિજ્ઞાનઘનમાં નિમગ્ન છે એવો નિશ્ચય કરી નાખ્યો? ( શ્રોતા: પોતેય વિજ્ઞાનઘનમાં નિમગ્ન છે.) પોતે છે એ તો વાત જુદી છે, આ તો અમારા ગુરુ પર, અરિહંત પર, ગણધરથી માંડીને એની પરંપરા સુધી અમારા ગુરુપર્યત વિજ્ઞાનઘનમાં નિમગ્ન હતા, એવા ગુરુએ અમને આ આત્માનો ઉપદેશ આપ્યો છે. આહાહાહા! ગજબ વાત કરી છે ને ! ક્યાં આ વાત તો જુઓ.
અને એ અમારા નિજવૈભવથી અમને પ્રગટયો છે. આહાહાહા ! અમે પ્રભુ આત્મા આનંદ સ્વરૂપ છઈએ અમે પૂરણ જ્ઞાનસ્વરૂપ છઈએ. એવો અમારો દ્રવ્યનો આશ્રય લેતાં, અમને પર્યાયમાં નિજવૈભવ, સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર અને અતીન્દ્રિય પ્રચુર આનંદનું વેદન એ અમારો નિજ વૈભવ છે. આ ધૂળના વૈભવ એ નહીં. અરે રાગ અંદર થાય એ અમારો નિજવૈભવ નહીં એમ કહે છે. ટીકા કરતાં વિકલ્પ ઊડ્યો છે એ અમારો નિજવૈભવ નહીં. આહાહા ! સમજાણું કાંઈ ? આહાહા ! વસ્તુની સત્યની સિદ્ધિ કઈ રીતે કરી. આહાહાહા !
ત્રણેય જણાનું (બોલનું ) ફળ સંસાર “જ' છે એમ કીધું. એકાંત કીધું, કથંચિત બંધન ને કથંચિત્ અબંધ. વ્રત, તપ, ભક્તિ, પૂજાના ભાવ આવે તો કથંચિત્ બંધનું કારણ ને કથંચિત્ અબંધનું કારણ એમ નથી કહ્યું. સમકિતીને પણ જે આ ભાવ આવે, એ બંધનું કારણ છે એટલો સંસાર છે હજી. આહાહાહા! અજ્ઞાનીને તો શું કહેવું? એને તો નિશ્ચયેય નથી અને વ્યવહારેય નથી.
જેને નિશ્ચય સ્વનો આશ્રય થયો છે, એને જે સહચર તરીકે વ્યવહારના રાગની મંદતાજ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, વીર્યાચાર વિગેરે આવે છે. વ્રત, નિયમ, તપ, ભક્તિ ભગવાનનો વિનય આદિ એ હોય છે, સહચર દેખીને એનું જ્ઞાન કરાવ્યું છે ભગવાને, પણ એમાં જ્ઞાન કરાવ્યું માટે એનું ફળ, એ વસ્તુ છે એનું ફળ તો સંસાર છે. આહાહા!
વસ્તુ છે સ્વભાવ ! અનંત આનંદ, અનંત જ્ઞાન ને અનંત મહિમાવંત, અપરિમિત શક્તિનો સાગર પ્રભુ, મહાત્મા છે પરમાત્મા છે પ્રભુ છે ઈશ્વર છે, એવો જેનો દ્રવ્યસ્વભાવ છે. આહાહા ! એ જ સત્ય છે એમ કહીને, સમ્યક્ દષ્ટિ કરાવવા અને સત્ય કહ્યું છે. અને પયયમાં ભાવ રાગ મંદ અને પર્યાય હોવા છતાં, અરે અગિયાર અંગનું જ્ઞાન હોવા છતાં, આહાહા ! તેને અસત્ય કહી, ગૌણ કરીને પેટામાં રાખીને | મુખ્યતા તો આની કરાવવી છે માટે એને પેટામાં રાખીને ગૌણ કરીને “નથી' એમ કહ્યું છે. આહાહા! સમજાણું કાંઈ? કહો સુરેન્દ્રજી! કલકત્તા ફલકત્તામાં મળે એવું નથી ત્યાં ક્યાંય. આહાહા !
વીતરાગ ! સર્વજ્ઞ પરમાત્માના વિરહ પડ્યા, પણ એમની વાણી રહી ગઈ અને સંતોએ જાહેર કરી જગતને. આહાહા ! પ્રભુ તું પ્રભુ છો! એમ આચાર્યો પ્રભુ તરીકે બોલાવે છે. “ભગવાન છો” એમ બોલાવે છે, બોંતેર ગાથામાં સમયસાર. “ભગવાન આત્મા” ભગવાન સંતો “ભગવાન” તરીકે બોલાવે છે. પ્રભુ! તું ભગવાન છો ને પ્રભુ! તારી પર્યાયમાં રાગ દ્વેષાદિ હોય એ તારી ચીજ નથી, તેમ તું એક સમયની પર્યાય જેટલો નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #469
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧
૪૫૫ આહાહા ! એવો જે ભગવાન આત્મા તે જ સત્ય છે, અને પર્યાય ને રાગાદિ દેવ-ગુરુની શ્રદ્ધાનો રાગ આદિ એ બધો અસત્ય છે. એમ ગૌણ કરીને અસત્ કીધો છે. આંહી કીધું કે પોતે સહચર દેખીને જિનવાણીએ વાત કરી છે. આહાહા! સમજાણું કાંઈ? લ્યો આવી વાતું છે આ. આહાહા !
અરે! એ વાત ક્યાં છે આવી બાપા? ત્રણલોકના નાથ તીર્થકરોએ કહેલું, કેવળજ્ઞાનના કેડાયતો દિગંબર સંતો એટલે કેવળજ્ઞાનના કેડે ચાલનારા કેવળ લઈને પત્તો લઈ લેવાના કેવળજ્ઞાનનો એ. આહાહા ! કેડી હોય છે ને? પગદંડી કહે છે ને અમારે કેડો કહે છે. આહાહા! એ એમ કહે છે, આ તો પંડિતજીએ ખુલાસો કર્યો છે.
વ્યવહાર અભૂતાર્થ કહ્યો અને ત્રિકાળને સત્ય કહ્યો, કેમ? એનો ખુલાસો કરે છે. એમના ઘરનું કાંઈ કહેતા નથી, અંદર છે એનું સ્પષ્ટીકરણ કરે છે. આહાહા ! વ્યવહારને અસત્યાર્થ કેમ કહ્યો? કે છે તો ખરો, પર્યાય છે. દયા, દાનના વિકલ્પો પણ છે. કે એ પક્ષ તો વ્યવહારનો તો અનાદિનો જગતને છે અને ઉપદેશ પણ ઘણાં પ્રાણીઓ બહુધા એ જ કરે છે અને જિનવાણીમાં પણ નિશ્ચય સમ્યગ્દર્શન જ્ઞાનની ભૂમિકામાં સહુચરરૂપે સાથે આવી વ્યવહાર દશા હોય છે, એથી ઉપદેશ જિનવાણીએ કર્યો છે. પણ ફળ તો ત્રણેયનું સંસાર છે. આહાહા !
આવું છે (શ્રોતા બહુ સરસ) પરમ દિ' હાલ્યું'તું, કાલે ય હાલ્યું ને આજેય આ હાલ્યું એ રામજીભાઈ કહે કે અમારા સારું લ્યો કાલે કહે તો આજ પાછું ફરીને આવ્યું આ.
આ તો ભેદપક્ષ આવ્યો ને. એકકોર ભેદપક્ષ છે એમ કીધું પર્યાય, એમ આંહી કહે છે કેછે તો ખરી ! પણ ગૌણ કરીને તેને “નથી' એમ કહ્યું, કેમ એમ કહ્યું? કે ભેદનો પક્ષ તો જગતને અનાદિથી છે. અને ભેદની વાતું કરનારા પણ પરસ્પર ઉપદેશકો પણ એવા જગતને મળે છે અને સાંભળનારા પણ ખુશી થાય છે કે વાહ! –આ–આ કરો. આહાહા!, આ ખરું. ઓલા તો વ્યવહારની વાતો ય કરતા નથી માળા સોનગઢીયા તો, સોનગઢ પણ સોનગઢની ક્યાં છે આ વાત?
પ્રભુ! તારા ઘરની વાતું નાથ. પ્રભુ! તારું ઘર અંદર મોટું છે. આહાહા ! અમારા મામા હતા બે સગા મામા નાના હતા. અને અમારા મામાના કાકાના દિકરા મોટી ઉંમરના ને પૈસાવાળા આ યે પૈસાવાળા તો મામાય હતા પણ ઓલા બહુ પૈસાવાળા ક્યારેક અમે કહીએ તો તે કહે તો અમારી મામી એમ કહે મોટે ઘરે પૂછો. મેં કીધું મોટું ઘર એટલે શું? એ અમારા મોટા મામા હતા, બહુ પૈસાવાળા હતા મકાનો જમીનો બહુ, બધું ખલાસ થઈ ગયું અત્યારે મરી ગયાને દીકરીયે ન મળે પછી આમ પૈસાવાળા હતા. કહેતા અમારી મામી કહેતા સગી મામી, મોટે ઘરે ત્યાં મામા છે એને પૂછો... ત્યાં પૂછો મોટું ઘર છે એમ કહે.
એમ આ મોટું ઘર ભગવાન આત્મા છે. આહાહા ! નાનો ભાઈ આવ્યો હોય તો કહે ત્યાં મોટે ઘરે પૂછો એમ. આંહી મોટું ઘર તો ત્રણ લોકનો નાથ ચૈતન્ય બિરાજે છે નાથ ! આહાહા ! જેમાં અનંત અમૃત ભર્યા છે અનંત શાંતિ ભરી છે. આહાહા ! સ્વચ્છતા અનંતી, ઈશ્વરતા અનંતી ભરી છે. આહાહા ! એની દૃષ્ટિ કરાવવા એનો આશ્રય કરાવવા, પર્યાયને ગૌણ કરીને, એ “છે” છતાં “નથી' એમ કહ્યું છે. અને આ એક જ સત્યાર્થ છે એમ કહ્યું છે. આહાહા !
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #470
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧
૪૫૬
સમજાય છે કે નહીં ?
તમે નવા છો હજી તે પહેલા-વહેલા આવ્યા છો. તમારા દિકરાની વાત હાલે છે. ( શ્રોતાઃ બધાય આંહી તો નવા છે ) છે ને ભાઈ અમારે માણેકચંદજી એના નાના પહેલા વહેલા આવ્યા છે. આહાહા ! આવી વાતું બાપા ! આ તો તારા ઘરની વાત છે નાથ ! આહાહાહા ! તારા ઘ૨ની છે. આહાહા !
તારા ઘર બહારનો વ્યવહાર આવે જ્યાં સુધી વીતરાગ નથી એટલે આવે એમ જણાવ્યું પણ છે વીતરાગે, પણ બાપુ ! એ વ્યવહારના ફળ તો બંધન છે. આહાહા ! સમયસાર નાટકમાં તો ત્યાં સુધી કહ્યું છે. કળશમાંથી લઈને કે મુનિઓને અંતર તો આનંદ ઊછળી ગ્યો છે સ્વસંવેદનનો આનંદ-આનંદ, પ્રચૂર ઊછળી ગ્યો છે, આહાહા! એની ભૂમિકામાં પણ જે પંચમહાવ્રતાદિના વિકલ્પો આવે છે, એ જગપંથ છે. આહાહા ! એ જગપંથ સંસાર છે. આહાહાહાહા !
જેની દૃષ્ટિ મિથ્યાત્વ છે ને એને જે રાગની મંદતા એની તો આંહી વાત છે જ નહીં. આહાહા ! મિથ્યાર્દષ્ટિપણે રહીને કોઈ રાગની મંદતાની ક્રિયા કરે તો ઈ વ્યવહારેય નથી ને નિશ્ચયેય નથી. બેય જૂઠા-ખોટાં છે. આહાહા!
પણ ભગવાન જાગ્યો છે અંદરથી... અતીન્દ્રિય આનંદનો નાથ સળવળીને જાગતી જ્યોત જેની દૃષ્ટિમાં–અનુભવમાં આવ્યો છે. આહાહા ! એને પણ જે રાગની મંદતા દેવ ગુરુ શાસ્ત્રની ભક્તિ, પંચમહાવ્રતના પરિણામ, શ્રાવકને બારવ્રતના પરિણામ આવે પણ એનું ફળ તો સંસાર છે ભાઈ ! આહાહાહા!
જેટલો સ્વદ્રવ્ય ત્રિકાળી ભગવાન એનો આશ્રય લઈને, દશા પ્રગટી તેટલો મોક્ષમાર્ગ છે. આહાહાહા ! આવું સત્ છે પ્રભુ!
માળે... પણ ટીકામાં વ્યવહા૨ને અસત્ય જે કીધો એની સ્પષ્ટતા કરી છે આ. કે કેમ અસત્ય કીધો ? કે એક તો પક્ષ તો જગતને છે અને ઉપદેશકો પણ એવા જ બધાય છે ઘણાં, અને જિનવાણીમાં ય વ્યવહા૨નો ઉપદેશ ઘણો ય આવ્યો છે. ઈ તો આઠમી ગાથામાં કહ્યું ને ? આત્મા દર્શન જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત થાય તે આત્મા, એમ ભેદ પાડીને કહ્યું. પણ ભેદ છે નહીં એના સ્વરૂપમાં. ભેદ પાડીને કહ્યું પણ એ ભેદને અનુસ૨વાલાયક નથી એમ કહ્યું ત્યાં વળી. આહાહા ! સમજાણું કાંઈ ?
'
,,
આહાહા ! એ હવે સવળાની વાત આવે છે. જે આંહી ભૂતાર્થ કહ્યો ને ત્રિકાળને, અને તે જ સત્ય કીધું અને તે જ આશ્રય ક૨વા લાયક છે. “ એ શુદ્ઘનયનો પક્ષ તો કદી આવ્યો નથી. અનંતકાળ થયો, મુનિવ્રત ધારણ કર્યાં, “ મુનિવ્રત ધાર અનંત બૈર ત્રૈવેયક ઉપજાયો, પણ આતમજ્ઞાન બિન લેશ સુખ ન પાયો.” એ પંચમહાવ્રત ને અઠાવીસ મૂલ ગુણ એ વિકલ્પ ને દુઃખ છે. આહાહા ! ગજબ વાતું ! આ કહે પંચમહાવ્રત પાળે તો ધમ થાય છે, ને આંહી કહે કે પંચમહાવ્રત છે તે વિકલ્પ છે. રાગ છે ને ? જગપંથ છે ભાઈ ! તને ખબર નથી. આહાહા ! મુક્ત સ્વરૂપ તો ભગવાન આત્મા મુક્ત સ્વરૂપ છે અબદ્ધ છે. દ્રવ્ય સ્વભાવ એનો અબદ્ધ ને મુક્ત છે. તેને આશ્રયે પરિણામ થાય તે મોક્ષનો માર્ગ છે. આહાહાહાહા !
શુદ્ઘનયનો પક્ષ તો કદી આવ્યો નથી, પક્ષની વ્યાખ્યા ? કે હું ત્રિકાળી શુદ્ધ છું એવું લક્ષ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #471
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૧
૪૫૭ તો કોઈ દિ' કર્યું નથી. આહાહા! વ્યવહારમાં જ રચ્યો ને પચ્યો અનંતકાળથી રહ્યો મિથ્યાષ્ટિપણે. આહાહા! શુદ્ધનયનો પક્ષ, પક્ષ એટલે એકલો વિકલ્પ નહીં હોં આંહીયાં, એનો અંદર આશ્રય છે. કારણકે એનું ફળ મોક્ષ કહેશે ને? શુદ્ધનયનો પક્ષ જે છે નિશ્ચયનયનો વિકલ્પ ને એ નહીં આ. અબદ્ધસ્કૃષ્ટમાં આવે છે ને? એ નહીં. એ નહીં. આંહી તો નિર્વિકલ્પ પક્ષ જે છે તે આંહી છે-તે શુદ્ધનયનો પક્ષ છે એ... આહાહા!
એ તો કદી આવ્યો નથી. રાગરહિત ભગવાન પૂર્ણાનંદ પ્રભુ! આહાહા! આ શરીર અને પૈસા ને મકાન ને હજીરા એ બધાં હાડકાંના ફોસ્ફરસ છે. આહાહા ! ઈ તો મસાણના હાડકાંનો ફોસ્ફરસ. રૂપાળાં શરીર દેખાય ને કપડાં પહેર્યા હોય ને મડદાંને શણગારે બાપા! આ તો રાખું છે. આહાહા ! એનાં વિનાનો અંદર અમૃતનો સાગર ભગવાન! આહાહા ! એનો પક્ષ તો કદી આવ્યો નથી. શરીરની ક્રિયા મેં આવી કરી ને! શરીરથી મેં બ્રહ્મચર્ય પાળ્યું જાલ્વ જીવ અને કાવ્ય જીવનું બાળબ્રહ્મચારી અમે છીએ ને એમાં દાળિયા શું થયા? એ તો શુભભાવ છે. આહાહા! આવો મારગ છે.
શુદ્ધનયનો પક્ષ તો કદી આવ્યો નથી, કદીમાં એક સમય પણ, આહાહા ! અનાદિનો એક સમય ! આહાહા ! એ મુનિવ્રત ધારણ કર્યા, અઠાવીસ મૂલગુણ પાળ્યા. પરિષહ, ઉપસર્ગ ઘણાં સહન કર્યા, પણ એ બધો મિથ્યાત્વભાવ છે. આહાહા ! તેથી કહ્યું ને કે “મુનિવ્રત ધાર અનંત બૈર રૈવેયક ઉપાયો પણ આત્મજ્ઞાન બિન સુખ લેશ ન પાયો” તો એનો અર્થ શું થયો ? પંચમહાવ્રત, અઠ્ઠાવીસ મૂલગુણ બાળ બ્રહ્મચારી જાબ જીવ, હજ્જારો રાણીઓનો ત્યાગ. પણ પંચ.. મહાવ્રતના પરિણામ આદિ બરાબર નિરતિચાર ચોખ્ખા, છતાં એ દુઃખ, લેશ સુખ ન પાયો, સુખ અંશે ય ન મળ્યું. આહાહાહા !
એ આ શુદ્ધનયનો પક્ષ કદી આવ્યો નથી. અને એનો ઉપદેશ પણ વિરલ છે. ક્યાંક ક્યાંક એનો ઉપદેશ છે. આહાહા! (શ્રોતા: એ તો આંહી સોનગઢમાં છે બીજે નથી. એકલા સોનગઢમાં છે!) અમારે મોહનલાલજી કહે છે ને હમણાં કીધું 'તું કે આંહી મળે છે (શ્રોતાઃ પરિષહ સહન કરે ને જ્ઞાન નહીં?) ત્યાં ભાન નથી ને શું જ્ઞાન છે? પરિષહ છે જ ક્યાં? એ તો મિથ્યાષ્ટિ છે. આહાહા ! અરે બાપુ! આકરી વાતું બહુ.
એનો ઉપદેશ પણ “પણ” કેમ કહ્યું? એક તો શુદ્ધનો પક્ષ આવ્યો નથી એક, અને “પણ” એનો ઉપદેશ “પણ” એમ બીજો બોલ (શ્રોતા પોતાને આવ્યો નથી ને) ઉપદેશ પણ મળ્યો નથી એને ઉપદેશ આવો ક્યાંય છે?! ક્યાંક છે. આહાહા! બાકી તો વ્યવહાર વ્યવહાર. આહાહા! ત્યાં ધમાલ હાલી 'તીને હાલ કુરાવડમાં હાલી 'તીને હમણાં પંચકલ્યાણક હતું ને અમારે જમનલાલજી! આ જમનલાલજીનું ગામ. બ્રહ્મચારી છે ને ત્યાં બહુ ધ્યાન રાખતા દશ-પંદર હજાર માણસો થતાં, દશ દશ હજાર વ્યાખ્યાનમાં અને જોડે ભીંડર હતું ત્યાં સાધુ હતા, ત્યાંય ઘણાં માણસ. પણ લોકો આ સાંભળીને કેટલાક તો, આહાહા ! કહેતા કે આવી વાત તો અમે ક્યાંય સાંભળી નથી.
- બાપુ! આ મારગડા જુદા બાપુ! આ પક્ષ નથી ભાઈ ! આ તો સત્યના વેણલા વાચ્યા છે બાપા! વિશેષ કહેશે.... ( પ્રમાણ વચન ગુરુદેવ !)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #472
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧
૪૫૮
પ્રવચન ન. ૪૫ ગાથા – ૧૧ તા. ૨૮-૭-૭૮ શુક્રવાર, અષાઢ વદ-૯, સં. ૨૫૦૪
સમયસાર, અગિયારમી ગાથાનો ભાવાર્થનો છેલ્લો ભાગ છે. વાત એ આવી ગઈ ત્યાં પહેલી, હવે એની બીજી વાત છે. પહેલી વાત તો એમ આવી કે ઘણાં પ્રાણીઓને અનાદિથી ભેદરૂપ વ્યવહારનો પક્ષ છે. વસ્તુની પર્યાય એ એનો ભેદ છે, રાગ પણ એક એનો અસભૂત ભેદ છે. પર્યાય સભૂત ભેદ છે. ઈ ભેદનો પક્ષ તો અનાદિથી છે. ભેદરૂપ વ્યવહારનો પક્ષ અનાદિથી છે. ઝીણી વાત છે!
અને માંહોમાંહે ઉપદેશ પણ એ જાતનો કરી રહ્યા છે. વ્યવહાર ભેદરૂપ વ્યવહારનો કે આનાથી કલ્યાણ થશે. વ્રત કરો ને તપ કરો ને ભક્તિ પૂજા આદિ. એમ ઉપદેશ પણ માંહોમાંહે ઘણાં એ કરી રહ્યા છે. ત્રીજું જિનવાણીમાં પણ નિશ્ચયના સ્વભાવની સાથે સહચર સાથે વ્યવહાર દેખી, એનો ઉપદેશ વ્યવહારનો ઘણો આવ્યો છે. પણ, એનું ત્રણેયનું ફળ સંસાર છે. આહાહા!
ચાર ગતિમાં રખડવાનું એનું ફળ છે. ઈ આવ્યું ને ત્યાં સુધી. શુદ્ધનયનો પક્ષ તો કદી આવ્યો નથી. ચૈતન્ય શુદ્ધ દ્રવ્ય જ્ઞાયકમૂર્તિ-ધ્રુવ, એનો આશ્રય કદી લીધો નથી. તેનો પક્ષ કદી આવ્યો નથી. (શ્રોતા: પક્ષનો અર્થ?) પક્ષનો અર્થ આશ્રય. વ્યવહારનો આશ્રય લીધો અનાદિથી, પણ અંતર આત્મા! જ્ઞાયક સ્વભાવ ભાવ! જે ધ્રુવભાવ છે એનો આશ્રય અવલંબન પક્ષ કદી કર્યો નથી. આહાહા !
અને એનો ઉપદેશ પણ વિરલ છે, ઉપદેશ પણ ક્યાંક છે. કે ભઈ ! શુદ્ધ ચૈતન્ય ભગવાન! પૂર્ણ આનંદનો ધ્રુવ કંદ તેને આશ્રયે જ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર થાય. એ ઉપદેશ વિરલ છે ક્યાંક ક્યાંક છે એમ કહે છે. (શ્રોતા- સોનગઢમાં છે) આહાહાહા ! બહુ ફેરફાર થઈ ગયો. એ વ્યક્તિને બિચારાને ખબર નથી એટલે, પણ છે તો દુઃખનો પંથ પણ એ રીતે જાણે-ધરમ થશે એમ માને છે. આહાહા !
આત્મા અખંડ આનંદ ધ્રુવ ! એનું શરણ એનું ધ્યેય કરીને જે દશા થાય તે વાત વિરલ છે કહે છે. આહાહા ! ક્યાંક ક્યાંક છે. તેથી આ કારણે, તેથી એટલે આ કારણે એટલે કે શુદ્ધનયનો પક્ષ નથી અને એનો ઉપદેશ પણ વિરલ ક્યાંક છે, તેથી જગતને સત્ય મળતું નથી. “તેથી ઉપકારી શ્રી ગુરુએ 'આહાહા ! કુંદકુંદાચાર્ય! અમૃતચંદ્રાચાર્ય! આહાહા! મુનિઓએ દિગંબર સંતો કેવળજ્ઞાનીના કેડાયતો એ સંતોએ શુદ્ધનયના ગ્રહણનું ફળ એટલે કે દ્રવ્યસ્વભાવ જે શુદ્ધ ચૈતન્ય ધ્રુવ એને ગ્રહવો એને પકડવો એનો આશ્રય લેવો એનું આલંબન લેવું, એનું ફળ મોક્ષ જાણી, એનું ફળ મોક્ષ છે. વ્યવહારના પક્ષનું ફળ, જિનવાણીએ કહ્યો વ્યવહાર એનું ફળ સંસાર છે. ત્યારે કહે, કયો કેમ? કે નિશ્ચયના સ્વને આશ્રયે થતી ધર્મદશાના કાળમાં સહુચર સાથે રાગની મંદતાની દશા હોય છે, એનું જ્ઞાન કરાવવા જિનવાણીમાં ઘણો ઉપદેશ આવ્યો છે. પણ છતાં તેનું ફળ તો સંસાર છે. આહાહા! નિશ્ચયના ભાન સહિતનો વ્યવહાર. આહાહા !
ચૈતન્ય પ્રભુ અતીન્દ્રિય આનંદનો રસકંદ પ્રભુ આત્મા. એનો આશ્રય લઈને જે નિશ્ચય સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર આદિ થાય, એને પૂરણ વીતરાગતા નથી. તેથી સહચરમાં સાથે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #473
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૧
૪૫૯ રાગની મંદતાનો, વિનયનો, ભક્તિનો, પૂજાનો, વ્રતનો એવો ભાવ આવે, એવું જિનવરે જણાવ્યું પણ એ જિનવરે જણાવ્યું એનુંય ફળ સંસાર છે. આહાહા ! છે ને?
અને શુદ્ધનયના ગ્રહણનું ફળ. જોયું? ઓલામાં પક્ષ કહ્યો તો ને? એટલે સ્પષ્ટ કર્યું, પક્ષ એટલે વિકલ્પરૂપ પક્ષ નહીં. આહાહા ! શુદ્ધનયના ગ્રહણનું ફળ. એટલે? ત્રિકાળી ભગવાન જ્ઞાયકભાવ-ધ્રુવભાવ તેને ગ્રહવાનો, તેને જાણવાનો ને તેનો આશ્રય લેવાનો, “ગ્રહણ કરવાનું ફળ મોક્ષ જાણીને એનો ઉપદેશ મુખ્યતાથી કર્યો છે.” ગૌણપણે વ્યવહાર છે ઈ જણાવ્યું છે પણ મુખ્યપણે આનો ઉપદેશ છે, આનું ફળ મોક્ષ છે માટે. સમજાણું કાંઈ?
વ્યવહાર વચ્ચે આવે છે એનું જ્ઞાન કરાવ્યું છે. અને એનો ઉપદેશ ઘણો વ્યવહારનો જ છે શાસ્ત્રોમાં પણ ઈ વ્યવહારનું ફળ તો બંધન સંસાર છે. માટે શુદ્ધનયના ગ્રહણનું ફળ મોક્ષ જાણીને એનો ઉપદેશ પ્રધાનતાથી, મુનિઓએ મુખ્યતાથી તેનો ઉપદેશ કર્યો છે. વ્યવહારનો ગૌણ કરીને – અભાવ કરીને એમ વાત કરી 'તી, પણ ગૌણ કરીને છે ખરો વ્યવહાર. એનો ઉપદેશ પણ છે જિનવાણીમાં. એ તો સહુચર રાગની મંદતાને દેખીને, વ્યવહાર જાણીને એને જણાવ્યો છે, કે આ ભૂમિકામાં આવો રાગનો વ્યવહાર હોય. પણ એ... રાગના ફળ તરીકે તો બંધન ને સંસાર છે. આહાહાહા !
ચાહે તો આત્મજ્ઞાનીને રાગ આવે, કે મુનિ જે પંચમહાવ્રતધારીને રાગ આવે, અને ત્રણ કષાયના અભાવ (પૂર્વક) આનંદનો ભાવ તો ઊછળી ગયો છે અંદર, પણ એની સાથે મહાવ્રતનો વિકલ્પ આવે, અઠ્ઠાવીસ મૂલગુણનો એનો ઉપદેશ વીતરાગે જણાવ્યું છે કે એ હોય ત્યાં... પણ એનું ફળ તો બંધન છે. આહાહા!( શ્રોતાઃ ભગવાને કીધું ને... એનું ફળે ય બંધન?) એમ છે. એ કહ્યું છે કેમ ? કે નિશ્ચયના સ્વભાવને આશ્રયે જે શાંતિ, સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર થયા, એની અપૂર્ણતાને કારણે એની સાથે રાગની મંદતાનો આવો ભાવ હોય છે. એટલું જ્ઞાન કરાવ્યું છે. આહાહા !
અભ્યાસ જોઈએ ભઈ આ તો! આહાહા! સમજાણું કાંઈ?
પ્રભુ! ચૈતન્યમૂર્તિ પરમ પવિત્રનો પિંડ પ્રભુ! આહાહા ! અતીન્દ્રિય જ્ઞાન, અતીન્દ્રિય આનંદ, અતીન્દ્રિય શાંતિ, અતીન્દ્રિય ઈશ્વરતાનો તો સાગર ભગવાન છે. તેનો આશ્રય કરે ને અવલંબન કરે તો તેને મોક્ષનું કારણ થાય. એવા મોક્ષના કારણને, પ્રગટ થયેલાને પણભૂમિકાના પ્રમાણમાં વ્યવહાર, રાગની મંદતાનો દેવ ગુરુ શાસ્ત્રની ભક્તિનો, વિનયનો એવો, ભાવ આવે સાથે દેખીને એને કહ્યું છે. પણ એનું ફળ તો સંસાર છે. આહાહાહાહા! આવી વાતું આકરી બહુ જગતને. આહા!
અનંતકાળથી રખડે છે જુઓને. આહાહા! આ લીમડાને કોર થાય ને કોર ફૂલ ઢગલાં પડે સામું કોઈ જોતું નથી. કચરીને ઘાણ. એક એક કોર ફૂલ, ફૂલ કહેવાયને આ લીમડાના કોર એક રાઈ જેટલી કટકીમાં તો અસંખ્ય શરીર ને અનંત જીવ છે. આહાહા ! ગંભીર છે ! (શ્રોતા જીવોની સંખ્યા ઘણી મોટી છે?) સંખ્યા મોટી જીવો ઘણાં છે. વસ્તુ અનંત. આહાહા ! એથી અનંત ગુણા તો રજકણ છે. આહાહા ! જીવની સંખ્યા છે અનંત, અનંત-અનંત એના કરતાં રજકણોની સંખ્યા અનંતગુણી છે. આહાહા ! એનાં કરતાં ત્રણકાળના સમયની સંખ્યા અનંતગુણી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #474
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check h±tp://www.AtmaDharma.com for updates
૪૬૦
સમયસાર સિદ્ધિ ભાગ-૧
છે. એનાં કરતાં આકાશના પ્રદેશની સંખ્યા અનંતગુણી છે. એનાં કરતાં એક જીવના ગુણની સંખ્યા અનંતગુણી છે. આહાહા ! કેટલું ? આહાહા !
અને એ અનંતગુણની એક સમયની પર્યાય પણ આકાશના પ્રદેશથી અનંતગુણી છે. જેટલા ગુણ છે તેટલી જ પર્યાય છે. આહાહા !
આવો દરિયો મોટો પડયો છે ભગવાન ! એનો જેણે આશ્રય લીધો એનો સંસારનો અંત આવીને મોક્ષ થાય. પણ એને છોડીને એકલા વ્યવહા૨નો જ આશ્રય લ્યે, તો સંસાર ને બંધન છે. અને એનો આશ્રય લેતાં અધૂરાશ માટે વ્યવહાર આવે એનુંય ફળ સંસાર છે. આહાહા
ભવ મળે એમ. (શ્રોતાઃ કંઈક ભવ તો ઊંચો મળે ને ) ભવ એટલે ઊંચો કહેવો કોને ? ( શ્રોતાઃ તીર્થંકરનો !) તીર્થંકર પ્રકૃત્તિને પણ ઝેરનું ઝાડ કીધું છે. આકરી (વાત !) આહાહા ! એકસો અડતાલીસ પ્રકૃતિ, પાછળ સમયસારમાં આવે છે એ ઝેરના ઝાડ છે, અમૃતનું ઝાડ તો ભગવાન છે અંદર.
જેમ કેરીના ઝાડમાં અંબ પાકે, કેરી પાકે, એમ ભગવાનના ઝાડમાં તો અમૃત પાકે છે. એવું એ અમૃતઝાડ છે. અને પ્રકૃતિ જે છે એકસો અડતાલીસ એ તે ઝેરનાં ઝાડ છે. એમ કહ્યું છે. આહાહા ! વિષવૃક્ષ એમ કહ્યું છે. કળશમાં છે.
આ તો શાંતિ ને ધી૨જના કામ છે, બાપુ ! આહાહા ! એણે અનંતકાળમાં વસ્તુ જ આખી જે પૂર્ણ આનંદ ને પૂર્ણ શક્તિનો સંગ્રહાલય ધામ. એવા ધ્રુવ ધામને એણે સ્પર્શો જ નથી, ધ્રુવધામની એણે કિંમત કરી જ નથી. આહાહા ! ત્રિકાળી ધ્રુવની એને મહિમા આવી નથી. ત્રિકાળી ધ્રુવની આશ્ચર્યતા એને લાગી નથી. આહાહા !
વ્યવહા૨ની આશ્ચર્યતા ને મહિમા ને એમાં ગૂંચાઈ ગયો, સંસારના વ્યવહા૨ની આંહી વાત નથી. સંસારનો જે વ્યવહાર ધંધા વેપારાદિ એ તો એકલો પાપ. આહાહા ! આ તો જિનવાણીએ કહેલો નિશ્ચય સહિતનો વ્યવહાર પણ જેને નિશ્ચય નથી એને જે વ્યવહાર છે, આહાહા ! એને તો એકલો સંસાર ને પરિભ્રમણ છે. આહાહા!
‘શુદ્ઘનયના ગ્રહણનું ફળ મોક્ષ જાણીને એનો ઉપદેશ પ્રધાનતાથી કીધો છે. ” એનો અર્થ કે વ્યવહા૨નો ઉપદેશ ગૌણપણે છે. આ મુખ્યપણે છે. કેમ કે એના આશ્રયથી મોક્ષ થાય છે માટે.
આહાહા!
શું કહ્યું ? તેથી કહે છે કે“ શુદ્ધનય ભૂતાર્થ છે”-ત્રિકાળી સત્ય તે જ સત્યવત્ છે. આહાહા ! ત્રિકાળી સત્યાનંદ પ્રભુ ! સત્... આનંદ... પૂર્ણ એ જ સત્યાર્થ એ જ ચીજ વસ્તુ છે. પર્યાય વસ્તુ છે. રાગ વસ્તુ છે. પણ ખરેખર એ વસ્તુ ત્રિકાળી નથી. અને એને આશ્રયે કદાચિત્ સમ્યગ્દર્શન થતું નથી. આહાહા ! આ તો અવ્વલદોમની વાતું છે ભાઈ !
શુદ્ધનય તો ભૂતાર્થ છે. ભૂત નામ છતો પદાર્થ ત્રિકાળ ત્રિકાળ ત્રિકાળ ત્રિકાળ જ્ઞાયક... જ્ઞાયક... શાયક.. શાયક જ્ઞાયક. શાયક! જેમ પાણીનું પૂર આમ વહે છે. એમ આ જ્ઞાયક... જ્ઞાયક... શાયક... આમ ધ્રુવપણે વહે છે. આહાહા ! પાણીનું પૂર જે હોય છે / પૂર આવે છે ને ઘોડાપૂર, ઘોડો ઊંચો હોય ને એટલું પાણી આવે. માથે વીસ, પચીસ ઇંચ વરસાદ આવી ગયો હોય ને ચારેકો૨થી નદી ને નાળાંનું પાણી ભેગું થાય... આટલું આટલું પાણીનું દળ હાલ્યું આવે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #475
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૧
૪૬૧ આમ, આંહી કાંકરા હોય, માથેથી પૂર હાલ્યું આવે. અમારે તો ગામમાં જોયેલું ને? ઉમરાળા! મોટી નદી છે ત્યાં કાંઈ વરસાદ ન હોય કાંકરો ઊડતાં હોય નદીમાં ને આમ ઘોડાપૂર આવે ઉપરથી વૃદ્ધો પોકાર કરે છોકરાવને.. છોકરાંવ, નીકળી જાવ બહાર પાણી આવે છે, ઘોડાપૂર આવે છે ઉપરથી. જ્યાં કાંકરોય ન હોય ને વરસાદનો છાંટોય ન હોય. પણ ઉપર વરસાદ આવ્યો હોય વરસાદ સમજે પાણી, પાણીનું દળ-આટલું આટલું ઊંચું હોં ઊંચુ દળ હાલ્યું આવે. આહાહા ! જો ઊતાવળ ન કરે છોકરાંવ તો તણાય જાય એમાં. એ આમ દળ જાય છે આ ભગવાન ધ્રુવ.... ધ્રુવ ધ્રુવ.... ધ્રુવ ધ્રુવ ધ્રુવ... ધ્રુવ... એ આમ જાય છે. આહાહા ! આરે આવી વાતું.
આ દેહમાં પ્રભુ બિરાજે છે. એક સમયની પર્યાય વિનાની જે ચીજ છે, એ ધ્રુવ છે, અભેદ છે. સામાન્ય છે, એકરૂપ છે, સદશ સ્વરૂપી છે, પૂરણ સ્વભાવી છે, એ એમને એમ ધ્રુવ. ભૂતકાળમાં રહ્યો ને ભવિષ્યમાં રહેશે એ બીજી વાત પણ એ તો ધ્રુવ જ વર્તમાન જ ધ્રુવ છે, આહાહાહા ! એ ધ્રુવ વસ્તુનું આલંબન લઈને મુખ્યતાથી એનો ઉપદેશ કરવાનું કારણ એ ભૂતાર્થ છે છતો પદાર્થ છે. ત્રિકાળી સત્, ધ્રુવ વસ્તુ છે. એ સત્ય છે. આહાહા ! એની અપેક્ષાએ પર્યાય જે અવસ્થા છે એને ગૌણ કરીને અસત્યાર્થ કહેવામાં આવી છે. પર્યાય છે, નથી એમ નહીં.
આને મુખ્ય કરીને સત્યાર્થ ભૂતાર્થ છે એનો આશ્રય કરવાથી સમ્યગ્દષ્ટિ થઈ શકાય છે. જોયું? હુજી તો પહેલું સમ્યગ્દર્શન! ધરમની પહેલી સીઢી! આહાહા! ત્રિકાળી ધ્રુવ ! સાદી ભાષામાં તો બહેનની ભાષા એ જ હતી. ઓલામાં આવે છે પીયૂષમાં છે અધ્યાત્મ પીયૂષમાં ઉપર શબ્દ છે. વંચાવ્યો તો. મોહનલાલજી! “જાગતો જીવ ઊભો છે” માથે છે. ઈ તો છે પણ આ તો ઓલામાં અધ્યાત્મ પીયૂષ છે ને એમાં છે. એમાં માથે વંચાવ્યું 'તું પણ “જાગતો જીવ ઊભો છે” એટલે?
જાગતો એટલે જ્ઞાયક જીવ જ્ઞાયક જીવ જ્ઞાયક.. એ ઊભો એટલે એમને એમ ધ્રુવ છે ને? ઈ સાદી ગુજરાતી ભાષા. આહાહા ! ધ્રુવ છે ને એમને એમ પડી એક ચીજ આખી. છે તે ધ્રુવ છે. તેથી તે ધ્રુવ છે તે ઊભો એટલે એમાં ફેરફાર થતો નથી. એમાં પર્યાય પણ થતી નથી. એવાં ધ્રુવમાં પર્યાય પણ નથી. આહાહા ! પર્યાય જે છે એ તો હલચલવાળી પરિણતિવાળી પલટવાવાળી દશા છે. અને વસ્તુ છે ઈ તો હલચલ વિનાની ધ્રુવ.....
એનો આશ્રય કરવાથી.. છે ને? સમ્યગ્દષ્ટિ થઈ શકાય છે. આહાહાહાહા ! આવું છે. એને જાણ્યાં વિના. જાગતો જ્ઞાયકભાવ-ધ્રુવભાવ-સામાન્ય સ્વભાવ ભાવ ત્રિકાળ એને જાણ્યા વિના જ્યાં સુધી જીવ વ્યવહારમાં મગ્ન છે. આહાહાહા ! પર્યાયમાં. રાગની મંદતામાં આદિમાં મગ્ન છે, આહાહા ! ત્યાં સુધી આત્માના જ્ઞાન શ્રદ્ધાન નિશ્ચય સમકિત થઈ શકતું નથી. આહાહા! દયા દાન વ્રત ભક્તિ પૂજા આદિનો વિકલ્પ જે છે મંદરાગ, એમાં જે મગ્ન છે, વ્યવહારમાં મગ્ન છે, ત્યાં સુધી તેને સત્યદર્શન પરમાત્મ સ્વરૂપનાં સાચાં દર્શન પ્રતીતિ એને થતી નથી. આહાહાહા !
કહો સમજાય છે કે નહીં કાંઈ ? દિનેશભાઈ ! સમજાય છે કે નહીં આ? કાલ પૂછયું 'તું ભાઈનું નામ શું? કે દિનેશભાઈ ! જવાહરભાઈ ! આહા! આવી વસ્તુ બાપા મળવી મુશ્કેલ છે એવું છે ભાઈ, સાંભળવા મળવું મુશ્કેલ કીધું ને એનો ઉપદેશ જ વિરલ ક્યાંક છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #476
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ આહાહા ! બાકી ગામોગામ આ વ્યવહારનો ઉપદેશ, વ્યવહારનો ઉપદેશ. અને “વ્યવહારમાં
જ્યાં સુધી મગ્ન છે, ત્યાં સુધી તેને સમ્યગ્દર્શન થતું નથી... આહાહા ! ત્યાં સુધી તેને ધરમની શરૂઆત થતી નથી. વધવાની, ટકવાની ને વધવાની વાત તો પછી, આહાહા!
ધરમ ટકે અને ધરમ વધે એ તો પછી, પણ પ્રથમ જે વ્યવહારમાં મગ્ન છે, તેને નિશ્ચય સમ્યગ્દર્શન-ધર્મની શરૂઆત જ થતી નથી. આહાહાહા !
(શ્રોતાઃ વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય?) વાત જ જુઠી છે તન ઈ તો. વ્યવહારની રુચિ છોડી અને ત્રિકાળની રુચિ કરે ને અનુભવ કરે, ત્યારે સમ્યગ્દર્શન થાય. આહાહા! એ સાટું, તો કહ્યું. “જ્યાં સુધી એને જાણ્યા વિના જ્યાં સુધી જીવ વ્યવહારમાં મગ્ન છે” આહાહા ! એની બુદ્ધિ જ વર્તમાન પર્યાય ને રાગ ઉપર જ છે. એમાં ઈ મગ્ન છે બસ. અંદર વસ્તુ ધ્રુવ ચિદાનંદ ભગવાન છે, તેના તરફ એની નજરું નથી એનો એને આશ્રય નથી, એનું એને અવલંબન નથી. એની એને મહિમા નથી. વ્યવહારની ક્રિયા કરે તો બસ એમાં, ઓહોહો! રસ છોડ્યાને આણે આટલા રસ છોડ્યા, ને એક બાજરાનો ખાખરો જ એક ખાય છે, બીજું નહીં ને ઢીંકણું. હવે એમાં શું પણ થયું?
(શ્રોતાઃ આપ તો કહો છો ખાઈ શકે છે ને?) ખાઈ શકે છે એ વાત નથી, પણ ખાવાનો એનો ભાવ.. એટલું ખાવું છે મારે, વાત કરતો તો ઓલો જ્ઞાનસાગર, ન્યાં. કુરાવડમાં ઓછું ખાવું, ઓછું કરવું એવી ક્રિયા કરતાં કરતાં સમકિત થાશે, આહાહા ! ક્ષુલ્લક થયો એ નૈ પહેલાં આંહી આવી ગયો 'તો, છાત્ર તરીકે પાછો બોલતો'તો એમ કે મહારાજ હું તો છાત્ર છું પણ છાત્ર છો તો બોલે છે તો તું આ, તારી સાથે અમારે વાત શી રીતે કરવી? આવી ક્રિયા કરે. પરિષહ સહન કરે, ઉપસર્ગ આવે, સહન કરે એવી ક્રિયા કરે એને સમકિત થાય, પછી. અરે ! ધૂળમાંય ન થાય સાંભળને. આહાહા !
એ વ્યવહારમાં મગ્ન છે ત્યાં સુધી નિશ્ચય સત્યના દર્શન ને સમકિત એને થતું નથી. આહાહા ! વ્યવહારનાં વિકલ્પ ને પર્યાયની દૃષ્ટિમાં ભગવાન પૂર્ણાનંદનો નાથ તેને દેખાતો નથી. આહાહા ! વ્યવહારમાં મગ્ન છે. આ વ્યવહાર, સંસારના વ્યવહારની વાત નથી. હસમુખભાઈ ! તમારે ધંધાને એ પાપ એની વાત નથી આ. વ્યવહાર એટલે આંહી દયા દાન ભક્તિ વ્રત તપ અનશન ઉણોદરી કાયકલેશ, રસપરિત્યાગ વિનય વિનય વિનય દેવગુરુ શાસ્ત્રનો વિનય.
(શ્રોતા વિનય તો ધર્મનું મૂળ છે એમ કીધું છે.) એ વિનય કયો? એ સ્વભાવના ભાન સહિતનો, સાચા દેવ ગુરુ શાસ્ત્રનો વિનય એ વ્યવહારે ઊંચો કહેવાય છે. નિશ્ચયથી તો સ્વનો વિનય છે. પૂર્ણાનંદના નાથનો વિનય તો ત્યારે જ કહેવાય કે પૂર્ણ આનંદ સ્વરૂપ છે તેવી તેને પ્રતીતિમાં સ્વીકારમાં આવે ત્યારે તેને આત્માનો વિનય કર્યો એમ કહેવાય. અને પૂર્ણ છે તેને અપૂર્ણ ને રાગવાળો માને, આહા! ત્યાં સુધી એણે આત્માનો અવિનય ને અનાદર ને અશાતના કરી, આવી વાત છે પ્રભુ! માર્ગ શું થાય ભાઈ !
એને જાણ્યાં વિના ધ્રુવને ત્રિકાળી ને, જ્યાં સુધી જીવ વ્યવહારમાં મગ્ન છે. આહાહા! અત્યારે તો એ જ ઘણાં કહે છે કે વ્યવહાર કરો, કરતાં કરતાં નિશ્ચય થશે. આહાહા ! ઝેર પીઓ,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #477
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૧
૪૬૩ પીતાં પીતાં અમૃતનો ઓડકાર આવશે એવું છે ઈ તો, આહા ! લસણ ખાતા ખાતા કસ્તુરીનો ઓડકાર આવશે, એવું છે ઈ. આહાહા!
એને જાણ્યાં વિના જ્યાં સુધી જીવ / એમ કેમ કહ્યું? કે એને કરમનું જોર છે માટે આમ મગ્ન છે એમ નહીં, એ પોતાના ઊંધા પુરુષાર્થથી જ વ્યવહારમાં મગ્ન છે. સમજાણું કાંઈ ? આહાહા ! એમ કે દર્શનમોહનું જોર છે એને, માટે વ્યવહારમાં મગ્ન છે દર્શનમોહ કરમ છે એની સાથે શું કામ છે તારે ! આહાહા!
તારું પૂરણ સ્વરૂપ ભગવાન ચૈતન્ય! ચૈતન્ય ભગવાન પ્રભુ! પૂર્ણાનંદ પ્રભુ! એનો આશ્રય ન કરતાં, એનો આદર ન કરતાં, પામર જે પર્યાય ને રાગ એનો આદર કર્યો, આહાહા ! એવા વ્યવહારમાં મગ્નને સાચું સત્ય દર્શન સમકિત થતું નથી. આહાહા ! સમજાય છે કાંઈ?
અને એનાં દુઃખ ટળતાં નથી. આહાહા!ત્યાં સુધી આત્માના જ્ઞાન શ્રદ્ધાન નિશ્ચય એટલે શું કહ્યું? વ્યવહારમાં મગ્ન છે ત્યાં સુધી એને સમકિત સાચું થતું નથી. એમ કહે છે. આહાહા! ત્યાં સુધી આત્માના જ્ઞાન ને શ્રદ્ધાનરૂપ નિશ્ચય સમકિત આત્માનું જ્ઞાન અને આત્માની શ્રદ્ધા વ્યવહારમાં મગ્ન છે ત્યાં સુધી નિશ્ચયના આત્માનું જ્ઞાન અને શ્રદ્ધાન તેને થતું નથી.
અહીં એમ આશય જાણવો. લ્યો, અગિયારમી ગાથા ઘણા દિ'હાલી કેટલા દિ' થયા? (શ્રોતા: અગિયાર) અગિયાર. આહાહા ! આ તો મૂળ ગાથા છે. જૈનદર્શનનો પ્રાણ છે. આ ગાથા. આહાહા ! સમજાણું કાંઈ?
ત્યારે અહીંયા વ્યવહારનો નિષેધ કર્યો. અને વ્યવહાર નથી એમ કહ્યું-ગૌણ કરીને તો વ્યવહાર છે કે નહીં કયાંય? કે નથી જ તો એ સાંભળ!
* * *
અધ્યાત્મ પદ્ધતિ અને અધ્યાત્મનો વ્યવહાર એટલે શું?
આત્મા જ્ઞાન ને આનંદસ્વરૂપ છે તેના પરિણામમાં જે પવિત્રતા પ્રગટે તેને અહીંયા અધ્યાત્મ પદ્ધતિનો વ્યવહાર કહે છે. અધ્યાત્મમાં નિશ્ચય તો દ્રવ્ય વસ્તુ છે. વસ્તુ થોડી ઝીણી છે. આખા જીવદ્રવ્યના શુદ્ધ પરિણામ તે દ્રવ્ય પરિણામ અને જ્ઞાન દર્શન ચારિત્રના ભેદવાળા | પરિણામ તે ગુણ પરિણામ. આ બંને અધ્યાત્મ પદ્ધતિનો વ્યવહાર કહ્યો છે. આ વ્યવહારની તો અજ્ઞાનીને ખબર નથી. આત્માના નિર્મળ પરિણામ મોક્ષમાર્ગના થયા તેને અધ્યાત્મનો વ્યવહાર કહ્યો અને ત્રિકાળી ચીજને નિશ્ચય કહી. અરે! આ જન્મ મરણના અંત લાવવાની વાતો છે.
અધ્યાત્મનો વ્યવહાર એટલે શું? અધ્યાત્મનો નિશ્ચય એટલે?
ત્રિકાળ દ્રવ્ય વસ્તુ તે નિશ્ચય અને તેની દર્શન જ્ઞાન ચારિત્રની નિર્મળતારૂપ વીતરાગી પરિણતિ તેને અધ્યાત્મનો વ્યવહાર કહેવામાં આવે છે. અરે? આવી વાતો! અહીં તો વાતેવાતે ફેર. કેટલાકે તો કોઈ દિ' સાંભળ્યું પણ ન હોય. તત્ત્વથી અજાણ્યા માણસ બિચારા હો! અરે ! જનમ મરણના અંત લાવવાની વ્યવહાર પદ્ધતિનીય ખબર ન મળે! સમજાણું કાંઈ ?
(કલશાકૃત ભાગ-૨ પાના નં. ૮૬, પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનો))
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #478
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४६४
સમયસાર સિદ્ધિ ભાગ-૧ ॥॥ - १२ )
र
PyrryYYYYPTTTTTTTTY अथ च केषाञ्चित्कदाचित्सोऽपि प्रयोजनवान। यतः
सुद्धो सुद्धादेसो णादव्वो परमभावदरिसीहिं। ववहारदेसिदा पुण जे दु अपरमे विदा भावे।।१२।।
शुद्धः शुद्धादेशो ज्ञातव्यः परमभावदर्शिभिः।
व्यवहारदेशिताः पुनर्ये त्वपरमे स्थिता भावे।।१२।। ये खलु पर्यन्तपाकोत्तीर्णजात्यकार्तस्वरस्थानीयं परमं भावमनुभवन्ति तेषां प्रथमद्वितीयाद्यनेकपाकपरम्परापच्यमानकार्तस्वरानुभवस्थानीयापरमभावानुभवनशून्यत्वाच्छुद्धद्रव्यादेशितया समुद्योतितास्खलितैकस्वभावैकभावः शुद्धनय एवोपरितनैकप्रतिवर्णिकास्थानीयत्वात्परिज्ञायमान: प्रयोजनवान; ये तु प्रथमद्वितीयाद्यनेकपाकपरम्परापच्यमानकार्तस्वरस्थानीयमपरमं भावमनुभवन्ति तेषां पर्यन्तपाकोत्तीर्णजात्यकार्तस्वरस्थानीयपरमभावानुभवनशून्यत्वादशुद्धद्रव्यादेशितयोपदर्शितप्रतिविशिष्टैकभावानेकभावो व्यवहारनयो विचित्रवर्णमालिकास्थानीयत्वात्परिज्ञायमानस्तदात्वे प्रयोजनवान्; तीर्थतीर्थफलयोरित्थमेव व्यवस्थितत्वात्। उक्तं च
" जइ जिणमयं पवज्जह ता मा ववहारणिच्छए मुयह। एक्केण विणा छिज्जइ तित्थं अण्णेण उण तच्चं।।"
હવે, “એ વ્યવહારનય પણ કોઈ કોઈને કોઈ વખતે પ્રયોજનવાન છે, સર્વથા निषेध ३२॥ योग्य नथी; तेथी तेनो पहेश छ” सेम डे छ:
દેખે પરમ જે ભાવ તેને શુદ્ધનય જ્ઞાતવ્ય છે;
અપરમ ભાવે સ્થિતને વ્યવહારનો ઉપદેશ છે.૧૨ थार्थ : ( परमभावदर्शिभिः) शुद्धनय सुधी पड़ोंथी श्रद्धावान थय तथा पूर्ण शान-यारित्रवान २७ गया तेमने तो (शुद्धादेशः) शुद्ध (मामा) नो पहेश ( u) १२॥२ (शुद्धः) शुद्धनय (ज्ञातव्यः) योग्य छ; (पुनः) वणी (ये तु) पो (अपरमे भावे) अ५२ममावे-अर्थात श्रद्धा तथान-यारित्रना पूर्ण मायने नथी पोथी शया, साध अवस्थामा ४ (स्थिताः) स्थित छ तेसो (व्यवहारदेशिताः) व्यवहार દ્વારા ઉપદેશ કરવા યોગ્ય છે.
ટીકાઃ- જે પુરુષો છેલ્લા પાકથી ઊતરેલા શુદ્ધ સુવર્ણ સમાન (વસ્તુના) ઉત્કૃષ્ટ ભાવને અનુભવે છે તેમને પ્રથમ, દ્વિતીય આદિ અનેક પાકોની પરંપરાથી પચ્યમાન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #479
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૧૨
૪૬૫ (પકાવવામાં આવતા) અશુદ્ધ સુવર્ણ સમાન જે અનુત્કૃષ્ટ (મધ્યમ) ભાવ તેનો અનુભવ નથી હોતો; તેથી, શુદ્ધ દ્રવ્યને કહેનાર હોવાથી જેણે અચલિત અખંડ એકસ્વભાવરૂપ એક ભાવ પ્રગટ કર્યો છે એવો શુદ્ધનય જ, સૌથી ઉપરની એક પ્રતિવર્ણિકા (સુવર્ણના વર્ણ) સમાન હોવાથી, જાણેલો પ્રયોજનવાન છે. પરંતુ જે પુરુષો પ્રથમ, દ્વિતીય આદિ અનેક પાકોની પરંપરાથી પચ્યમાન અશુદ્ધ સુવર્ણ સમાન જે (વસ્તુનો) અનુત્કૃષ્ટ (મધ્યમ) ભાવ તેને અનુભવે છે તેમને છેલ્લા પાકથી ઊતરેલા શુદ્ધ સુવર્ણ સમાન ઉત્કૃષ્ટ ભાવનો અનુભવ નથી હોતો; તેથી, અશુદ્ધ દ્રવ્યને કહેનાર હોવાથી જેણે જુદા જુદા એક એક ભાવસ્વરૂપ અનેક ભાવો દેખાડ્યા છે એવો વ્યવહારનય, વિચિત્ર (અનેક) વર્ણમાળા સમાન હોવાથી, જાણેલો તે કાળે પ્રયોજનવાન છે. એ રીતે પોતપોતાના સમયમાં બન્ને નયો કાર્યકારી છે કારણ કે તીર્થ અને તીર્થનાફળની એવી જ વ્યવસ્થિતિ છે. (જેનાથી તરાય તે તીર્થ છે; એવો વ્યવહારધર્મ છે. પાર થવું તે વ્યવહારધર્મનું ફળ છે; અથવા પોતાના સ્વરૂપને પામવું તે તીર્થફળ છે) બીજી જગ્યાએ પણ કહ્યું છે કે
जइ जिणमयं पवज्जह ता मा ववहारणिच्छए मुयह।
एक्केण विणा छिज्जइ तित्थं अण्णेण उण तच्च ।। (અર્થ:- આચાર્ય કહે છે કે હે ભવ્ય જીવો! જો તમે જિનમતને પ્રવર્તાવવા ચાહતા હો તો વ્યવહાર અને નિશ્ચય-એ બન્ને નયોને ન છોડો; કારણ કે વ્યવહારનય વિના તો તીર્થ વ્યવહારમાર્ગનો નાશ થઈ જશે અને નિશ્ચયનય વિના તત્વ (વસ્તુ) નો નાશ થઈ જશે)
ભાવાર્થ- લોકમાં સોનાના સોળ વાલ પ્રસિદ્ધ છે. પંદર-વલા સુધી તેમાં ચૂરી આદિ પરસંયોગની કાલિમા રહે છે તેથી અશુદ્ધ કહેવાય છે; અને તાપ દેતાં દેતાં છેલ્લા તાપથી ઊતરે ત્યારે સોળ-વલું શુદ્ધ સુવર્ણ કહેવાય છે. જે જીવોને સોળ-વલા સોનાનું જ્ઞાન, શ્રદ્ધાન તથા પ્રાપ્તિ થઈ તેમને પંદર-વલા સુધીનું કાંઈ પ્રયોજનવાન નથી અને જેમને સોળ-વલા શુદ્ધ સોનાની પ્રાપ્તિ નથી થઈ તેમને ત્યાં સુધી પંદર-વલા સુધીનું પણ પ્રયોજનવાન છે. એવી રીતે આ જીવ નામનો પદાર્થ છે તે પુગલના સંયોગથી અશુદ્ધ અનેકરૂપ થઈ રહ્યો છે. તેના, સર્વ પરદ્રવ્યોથી ભિન્ન, એક જ્ઞાયકપણામાત્રનું જ્ઞાન, શ્રદ્ધાન તથા આચરણરૂપ પ્રાપ્તિ એ ત્રણે જેમને થઇ ગયાં તેમને તો પુગલસંયોગ જનિત અનેકરૂપપણાંને કહેનારો અશુદ્ધનય કાંઈ પ્રયોજનવાન (કોઈ મતલબનો) નથી; પણ
જ્યાં સુધી શુદ્ધ ભાવની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી જેટલું અશુદ્ધનયનું કથન છે તેટલું યથાપદવી પ્રયોજનવાળું છે. જ્યાં સુધી યથાર્થ જ્ઞાન-શ્રદ્ધાનની પ્રાસિરૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી તો જેમનાથી યથાર્થ ઉપદેશ મળે છે એવાં જિનવચનોનું સાંભળવું, ઘારણ કરવું તથા જિનવચનોને કહેનારા શ્રી જિનગુરુની ભક્તિ, જિનબિંબના દર્શન ઇત્યાદિ વ્યવહારમાર્ગમાં પ્રવૃત્ત થવું પ્રયોજનવાન છે; અને જેમને શ્રદ્ધાન-જ્ઞાન તો થયાં છે પણ સાક્ષાત્ પ્રાપ્તિ નથી થઈ તેમને પૂર્વકથિત કાર્ય, પરદ્રવ્યનું આલંબન છોડવારૂપ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #480
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ અણુવ્રત-મહાવ્રતનું ગ્રહણ, સમિતિ, ગુતિ, પંચ પરમેષ્ઠીના ધ્યાનરૂપ પ્રવર્તન, એ પ્રમાણે પ્રવર્તનારાઓની સંગતિ કરવી અને વિશેષ જાણવા માટે શાસ્ત્રોનો અભ્યાસ કરવો ઇત્યાદિ વ્યવહારમાર્ગમાં પોતે પ્રવર્તવું અને બીજાને પ્રવર્તાવવું-એવો વ્યવહારનયનો ઉપદેશ અંગીકાર કરવો પ્રયોજનવાન છે.* વ્યવહારનયને કથંચિત્ અસત્યાર્થ કહેવામાં આવ્યો છે; પણ જો કોઈ તેને સર્વ અસત્યાર્થ જાણી છોડી દે તો શુભોપયોગરૂપ વ્યવહાર છોડે અને શુદ્ધોપયોગની સાક્ષાત્ પ્રાતિ તો થઈ નથી, તેથી ઊલટો અશુભોપયોગમાં જ આવી, ભ્રષ્ટ થઈ, ગમે તેમ સ્વેચ્છારૂપ પ્રવર્તે તો નરકાદિ ગતિ તથા પરંપરા નિગોદને પ્રાપ્ત થઈ સંસારમાં જ ભ્રમણ કરે.માટે શુદ્ધનયનો વિષય જે સાક્ષાત્ શુદ્ધઆત્મા તેની પ્રાપ્તિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી વ્યવહાર પણ પ્રયોજનવાન છે એવો સ્યાદ્વાદમતમાં શ્રી ગુરુઓનો ઉપદેશ છે.
પ્રવચન નં. ૪૫
ગાથા-૧૨
તા. ૨૮-૭-૭૮ હવે, એ વ્યવહારનય પણ કોઈ કોઈને કોઈ વખતે પ્રયોજનવાન છે, એટલે? અથ bષચિન્હવાવિવેfu yયોનનવાના થત: છે ને સંસ્કૃતમાં અહીં, કોઈને કદાચિત્ એમ કોઈ કોઈને કદાચિત્ એમ. કોઈ કોઈને અને કોઈ કાળે-જ્યાં સુધી વ્યવહાર એને હોય છે–નિશ્ચયસહિત વ્યવહાર હોય છે. આત્માના અવલંબનથી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટયું છે, અને પૂરણ નથી એટલે રાગની મંદતાનો વ્યવહાર હોય છે, તેથી કોઈને કોઈ કોઈને એટલે આ જીવને અને કોઈ વખતે એટલે જ્યાં સુધી નિશ્ચયસહિત વ્યવહાર હોય છે ત્યાં સુધી. પ્રયોજનવાન એટલે જાણેલો પ્રયોજનવાન છે. આ અર્થમાં મોટા વાંધા ઉઠાવે છે! કોઈ કોઈને કોઈ વખતે પ્રયોજનવાન છે. તેનો અર્થ સંસ્કૃત ટીકામાં જાણેલો તે કાળે પ્રયોજનવાન છે. આદરણીય નહીં. આહાહા !
સ્વરૂપની દૃષ્ટિ થઈ છે જ્ઞાનચારિત્રાદિ થયાં અને એની સાથે રાગની મંદતાનો દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, ભક્તિ, વ્રતના વિકલ્પ હોય, એ કાળે જેટલો રાગ છે અને જેટલી શુદ્ધતા થોડી છે અને અશુદ્ધતા છે તેને તે કાળે તેટલો તે પ્રકારે જાણેલો પ્રયોજનવાન છે. આહાહાહા !
જાણેલો પ્રયોજનવાન છે. આ મોટી તકરાર આમાં છે.
સર્વથા નિષેધ કરવા યોગ્ય નથી; એટલે કે વ્યવહાર નથી જ. એમ નથી. જ્યાં સુધી વીતરાગ દશા ન થાય, ત્યાં સુધી જ્ઞાનીને, મુનિને, સમકિતીને પણ અંતરના આશ્રયે સમ્યગ્દર્શન જ્ઞાન થયા છતાં, રાગની મંદતાનો ભાવ એને હોય છે. સમજાણું? સર્વથા નિષેધ... નથી જ વ્યવહાર, એથી કરીને વ્યવહારથી નિશ્ચય થાય એમ વાત નથી. “નિષેધ કરવા જેવો નથી' એટલે વ્યવહારનો નિષેધ કર્યો એટલે કે વ્યવહારથી પણ લાભ થાય, એ અહીં વાત નથી. આહાહા
વ્યવહારનયના ઉપદેશથી એમ ન સમજવું કે આત્મા પરદ્રવ્યની ક્રિયા કરી શકે છે, પણ એમ સમજવું કે વ્યવહારોપદિષ્ટ શુભ ભાવોને આત્મા વ્યવહાર કરી શકે છે. વળી તે ઉપદેશથી એમ પણ ન સમજવું કે આત્મા શુભ ભાવો કરવાથી શુદ્ધતાને પામે છે, પરંતુ એમ સમજવું કે સાધક દશામાં ભૂમિકા અનુસાર શુભ ભાવો આવ્યા વિના રહેતા નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #481
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૨
૪૬૭ | સર્વથા નિષેધ કરવા યોગ્ય નથી. કથંચિત નિષેધ એટલે? કે સ્વભાવની દૃષ્ટિની અપેક્ષાએ નિષેધ કરવાલાયક છે પણ વસ્તુ તરીકે નથી એમ નહીં. આહાહા ! મુનિઓને પણ, સાચા સંતને પણ, વ્યવહાર વચમાં આવે છે. દેવ ગુરુ શાસ્ત્રની ભક્તિ આદિ, એથી નથી આવતો, એમ નિષેધ કરવા જેવું નથી. તેમ આવે છે માટે લાભદાયક છે, એમ નથી. આહાહા !
આમાં કેટલું શીખવું આમાં? આહાહા ! (શ્રોતાઃ થોડા શબ્દો શીખવાના.) આ તો બહુ થોડા શબ્દોમાં આવે છે. સર્વથા નિષેધ કરવા યોગ્ય નથી, એટલે? કથંચિત્ નિષેધ, એટલે? નિશ્ચયની અપેક્ષાએ વ્યવહાર નિષેધ કરવા લાયક છે. પણ વ્યવહાર, વ્યવહાર તરીકે ત્યાં આવે છે તો હોય છે એટલું, પણ તે જાણેલો પ્રયોજનવાન છે, પણ ગાથાનાં અર્થમાં એવું આવશે એટલે લોકો બધાય મૂંઝાઈ ગયા, શાહુજીએ પ્રશ્ન કર્યો તો દિલ્હી. આ ગાથા આવશે એની.
ગાથા-૧૨ सुद्धो सुद्धादेसो णादव्वो परमभावदरिसीहिं। ववहारदेसिदा पुण जे दु अपरमे विदा भावे।।१२।। દેખે પરમ જે ભાવ તેને શુદ્ધનય જ્ઞાતવ્ય છે;
અપરમ ભાવે સ્થિતને વ્યવહારનો ઉપદેશ છે.૧૨ આ વ્યવહારનો ઉપદેશ છે ને, એનાં કેટલાંય અર્થો અત્યારે હાલે છે. હમણાં એક મોટો લેખ ઓલામાં લખ્યો છે. દક્ષિણ દેશમાંથી કો'ક છે. જુઓ! વ્યવહારનો ઉપદેશ કરવો, વ્યવહારનો ઉપદેશ કરવો ! “મપુરમે gિવા ભાવે” એટલે જ્યાં સુધી ચોથ, પાંચમે, છઠે છે ત્યાં સુધી એને વ્યવહારનો ઉપદેશ કરવો... એમ મોટી વ્યાખ્યા કરી છે કો’કે વળી. આહાહા ! એમ નથી. આ બીજી રીત છે એમ કહેવાની જુઓ.
ગાથાર્થ:- જે શુદ્ધનય સુધી પહોંચી શ્રદ્ધાવાન થયા. પૂર્ણ જ્ઞાન ચારિત્રવાન થઈ ગયા એટલે નિર્વિકલ્પમાં પડયા, નિર્વિકલ્પ દશા થઈ ગઈ અથવા પૂર્ણ દશા થઈ, શુદ્ધનય સુધી પહોંચી કેવળજ્ઞાન થાય ત્યારે શુદ્ધનયથી પૂરણ થઈ જવાના, એ આસ્રવ અધિકારમાં છે. કેવળજ્ઞાન થાય ત્યારે શુદ્ધનય પૂરણ થઈ, નહિંતર તો શુદ્ધનય તો ધ્રુવનો આશ્રય લે છે. પણ આશ્રય લેવાનું બંધ થયું જ્યારે, ત્યારે શુદ્ધનય પૂરણ થઈ એમ કહેવામાં આવે છે. આહાહાહા! બહુ ફેર છે.
જે શુદ્ધનય સુધી પહોંચી, જે શુદ્ધનય સુધી પહોંચી એટલે સર્વજ્ઞ થયા અને બીજી અપેક્ષાએ નિર્વિકલ્પ ધ્યાનમાં ગયા અને શ્રદ્ધાવાન થયા (તથા) પૂર્ણ જ્ઞાન–ચારિત્રવંત થઈ ગયા તેમને તો શુદ્ધનો ઉપદેશ કરનાર શુદ્ધનય જાણવા યોગ્ય છે. એને હવે શુદ્ધનય જાણવા યોગ્ય છે એમ કહે છે. જાણવા યોગ્ય એટલે એને શુદ્ધનયનો વિષય રહ્યો નહીં હવે. પૂરણ અખંડ આનંદ થઈ ગયો. આહાહા !
આ મોટી તકરાર (આ) ગાથામાં સ્થાનકવાસીમાંથી પહેલી તકરાર આવી 'તી. ઓલો દરિયાપરી નથી? ઓલો નટુ નટુ દરિયાપરી, ઘણાં વખત પહેલાં દરિયાપરી નહિ? વઢવાણ નટુના બાપનું નામ શું? હેં? કપુરભાઈ, કપૂરભાઈ ચોરાણુમાં આંહી આવ્યા 'તા પહેલાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #482
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ સ્વાધ્યાય(મંદિર)માં આવ્યા 'તા. કપુરભાઈનો દિકરો નટુ હતો, ઈ પહેલો જુઓ ! આ બારમી ગાથામાં, સ્થાનકવાસી હતો. સ્થાનકવાસીને બારમી ગાથા ને આ સમયસાર છે કયાં? છતાં, સૌ આધાર આનો ભે! શ્વેતાંબરમાં પણ આધાર ત્યે છે, દિગંબરમાં પણ એકાંત પક્ષવાળા છે એ આનો આધાર ત્યે! જુઓ વ્યવહાર, વ્યવહારનો ઉપદેશ કરવો... વ્યવહારનો ઉપદેશ કરવો, કોને? કે જે નીચલી દશામાં, કેવળજ્ઞાન નથી થયું એવા જીવોને વ્યવહારનો જ ઉપદેશ કરવો.
એમ નથી... જરી, અર્થ ફેર મોટો છે. ધીરેથી સમજવું જોઈશે. જેને અંતરના અનુભવમાં પૂરણ દશા થઈ ગઈ, એને તો શુદ્ધનો ઉપદેશ કરનાર શુદ્ધનય, એટલે તો પૂરણ દશા થઈ ગઈ એટલે જાણવા યોગ્ય (પૂર્ણ) થઈ ગયું બસ. એને હવે કાંઈ આદરવા લાયક કે શુદ્ધનય આશ્રય કરવા લાયક છે એવું રહ્યું નહીં.
વળી જે જીવો અપરમભાવે એટલે કે શ્રદ્ધા જ્ઞાન ચારિત્રના પૂર્ણ ભાવને પહોંચી શકયા નથી, અને સાધક અવસ્થામાં જ સ્થિત છે તેની પર્યાયમાં અપૂર્ણ શુદ્ધ છે, રાગાદિ છે. તેથી, વ્યવહાર દ્વારા એટલે કે તે કાળે તે જાણવા લાયક છે. વ્યવહારનો ઉપદેશ કરવા માટે તે કાળે તે જાણવા લાયક છે. એ ટીકામાં આવશે. આ તો શબ્દોની પદની રચનામાં “વવહારÈસિદા ” શબ્દ આવી ગયો છે. પણ એનો ભાવ તો તે જ્યાં સુધી પૂરણ કેવળ થયું નથી એને સ્વદ્રવ્યના આશ્રયે દર્શનશાન-ચારિત્ર થયાં છે પણ પર્યાયમાં હજી અપૂર્ણ શુદ્ધ ને અશુદ્ધતા છે, તેને તે જાણવી એ પ્રયોજનવાન છે. તેને તે પ્રકારે ત્યાં જાણવું તે બરાબર છે. સમજાણું કાંઈ?
મોટા આ ગાથામાં વાંધા અગિયારમીમાં 'યે વાંધા, દરેકમાં વાંધા છે. આ પ્રશ્ન કર્યો તો દિલ્હીમાં, શાહુજીએ પંડિત લોકો એને ભણાવે ને આ... જુઓ ! વ્યવહારનો ઉપદેશ કીધો છે નીચલી દશાવાળાને ચોથ, પાંચમે, છઠ્ઠાવાળાને વ્યવહાર જ કરવો. વ્યવહારનો જ ઉપદેશ કરવો. કેવળ પામી જાય એને પછી નહીં એમ કીધું છે ને? કીધું ! પણ એમ એનો અર્થ નથી. આહાહાહા ! એનો અર્થ ટીકામાં જુઓ કીધું આવશે. ટીકામાં આવે છે જુઓ. આ “વવહારદસિદા' નો અર્થ ટીકામાં આવે છે પાછળ. છેલ્લે છે. “ જાણેલો તે કાળે પ્રયોજનવાન છે” ટીકામાં પહેલા પેરેગ્રાફમાં છેલ્લી ચોથી લીટી, જુઓ, પહેલા પેરેગ્રાફની છેલ્લી ચોથી લીટી. “જાણેલો તે કાળે પ્રયોજનવાન છે” સંસ્કૃત ટીકા છે.
વ્યવહારનો ઉપદેશ કરવો એમ નથી. એ તો ભાષા છે. પણ તે કાળે વ્યવહાર રાગ આદિની મંદતા હોય તેટલો તે કાળે / જે સમયે શુદ્ધનો આશ્રય લીધો છે, દર્શન જ્ઞાન ચારિત્ર થયાં છે, છતાં પૂરણ નથી. તેથી રાગની મંદતાને શુદ્ધતાની અપૂર્ણતા હોય છે.
એને તે તે સમયે, જેટલી શુદ્ધતાની અપૂર્ણતા ને અશુદ્ધતાનો ભાવ, તે સમયે તેને જાણવો પ્રયોજનવાન, બીજે સમયે શુદ્ધિ વધે અશુદ્ધતા ઘટે તે સમયે તે જાણેલો પ્રયોજનવાન, ત્રીજે સમયે શુદ્ધિ વધે, અશુદ્ધિ ઘટે તો તે સમયે તે જાણેલો પ્રયોજનવાન. ઝીણી વાત છે બાપુ! આ તો.... આહાહા!
અગિયાર ને બારમાં મોટા ગોટા ઊઠે છે, અગિયારમી (ગાથામાં) જે નિશ્ચય કહ્યો, એ નિશ્ચયનો આશ્રય થયો. સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર થયાં, પણ પૂરણ થયું નથી. એને વર્તમાન પર્યાયમાં શુદ્ધતા થોડી અને અશુદ્ધતા બેય વર્તે છે, એને જાણવું એ પ્રયોજનવાન છે. આદરવું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #483
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૨
૪૬૯ તો ત્રિકાળનો આદર છે. આહાહાહા ! સમજાણું કાંઈ? આવી વાતું છે.
આ વવહારદસિદા” ના અર્થમાં ઉંધી પ્રરૂપણા ટીકામાં અર્થ અમૃતચંદ્રાચાર્યે “વવહારસિદા' નો અર્થ શું? તો ટીકામાં કીધું કે તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. “દેખાડવું ને ઉપદેશ કરવો ” એવો એનો અર્થ છે જ નહીં. આહાહા !
એમ તો બંધકથાનો પાઠ આવ્યો છે પહેલાં, આત્મામાં બંધકથા તે વિસંવાદ ઉત્પન્ન કરે છે તો (શું) બંધકથા વિસંવાદ ઉત્પન્ન કરે છે? પાઠ તો આવો છે. ભાવ બંધ છે તે સ્વરૂપ અબંધ છે. સ્વરૂપ ભગવાન એમાં આ ભાવબંધ છે તે વિસંવાદ એટલે એકમાં બીજાનું જોડાણ બગાડ થાય છે. એ જોડાણ–બંધ ભાવ. આહાહા ! એ બંધકથા એટલે બંધભાવ, વિખવાદ ઉત્પન્ન કરે છે એમ છે. બંધકથા શું વિખવાદ ઉત્પન્ન કરે છે? પાઠમાં બંધકથા છે. ત્રીજી ચોથી ગાથા, કથાનો અર્થ તો વાણીનું એનું જે વાચ્ય છે-બંધભાવ તે વિખવાદ, વિસંવાદ ઉત્પન્ન કરે છે.
એમ અહીંયાં “વવહારદસિદા વ્યવહારનો ઉપદેશ, એ તો શબ્દ છે. એનું વાચ્ય કે જે તે કાળે શુદ્ધતા ઓછી અને અશુદ્ધતા એનું જ્ઞાન કરવું, એનું નામ વ્યવહાર દેખાડ્યો, એટલે વ્યવહાર જોયો, એટલે જાણ્યો એ (જાણેલો) પ્રયોજનવાન છે. આહાહા ! કહો સમજાય છે કે નહીં છોટાભાઈ? આમાં ક્યાંય મળે એવું નથી કલકત્તામાં ક્યાંય બધેય. મોહનલાલજી કહે છે. નથી કયાંય આ, આવું છે જ નહીં, બધો ફેરફાર ઘણો થઈ ગયો ફેરફાર થઈ ગયો. એ લોકોને બિચારાને ખબર નથી ને આ વસ્તુસ્થિતિ આમ છે.
કે શુદ્ધનય જાણવાયોગ્ય છે, વળી જે જીવો અપરમભાવે એટલે શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્રમાં પૂર્ણ ભાવ નથી થયો-પૂરણ ભાવ થયો નથી. એને પૂર્ણ ભાવમાં પહોંચી શક્યા નથી. સાધક અવસ્થામાં છે, સ્થિત છે તેને વ્યવહાર આવે છે, એને જાણવો એ પ્રયોજનવાન છે.
વ્યવહારદેશિદા” નો અર્થ આ છે. આહાહા ! દિલ્હીમાં આ પ્રશ્ન કર્યો તો શાહુજીએ, એ લોકો બહારમાં બિચારાં બધાંએ એ પ્રશ્ન લાવ્યો હતો. સ્થાનકવાસી નટું, દેરાવાસી તો લાવે જ તે, દિગંબરોય આ ગાથા લાવે, જુઓ વ્યવહારનો ઉપદેશ કરવો. વ્યવહારનો ઉપદેશ અહીં કરવો (કીધું ) ઉપદેશની વ્યાખ્યા નથી પ્રભુ એ તો શબ્દો છે, એનું વાચ્ય તો ટીકામાં લીધું છે. તે કાળે જેટલો રાગ થાય તેટલો તેને જાણવો પ્રયોજનવાન છે. આહાહા ! સમજાણું કાંઈ ? હવે, આમાં (સમજવા) કયાં નવરા હોય છે આમાં દાકટરને ઇજેકશન દેવામાં બધા પણ આ ઈજેકશન જુદી જાતનું છે. આહાહા!
કહે છે પ્રભુ! એકવાર સાંભળ કે આત્મા જે છે વસ્તુ પ્રભુ! એ અતીન્દ્રિય આનંદ ને અતીન્દ્રિયજ્ઞાનની પૂરણ મૂર્તિ છે પ્રભુ એનો જેણે આશ્રય લીધો, એનું અવલંબન લીધું એને સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર થાય. એને આશ્રયથી દર્શન થાય, એને આશ્રયથી જ્ઞાન થાય, એને આશ્રયથી ચારિત્ર થાય, તે તો નિશ્ચય. પણ જેને હજી જ્ઞાન કે ચારિત્ર શ્રદ્ધાદિ હજી પૂરણ થયા નથી, કેવળજ્ઞાનની સ્થિતિ થઈ નથી–પરમ અવગાઢ સમકિત નથી, પરમ કેવળજ્ઞાન નથી, પરમ યથાખ્યાત સ્થિરતા ચારિત્ર નથી. એવા જીવને નીચલી દશામાં જે રાગની મંદતા અને શુદ્ધતાની અપૂર્ણતા દેખાય છે, તેને જાણવું એ પ્રયોજનવાન વ્યવહારથી કહ્યું છે. સમજાણું કાંઈ?
આ ઘણા તો અત્યારે આનો અર્થ એવો જ કરે છે. પંડિતો, સાધુઓ ગૃહસ્થ હોય તો તે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #484
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४७०
સમયસાર સિદ્ધિ ભાગ-૧ પણ ઘણો મોટો લેખ લખે છે કો’ક. મોતીચંદ કરીને કોક છે ન્યાંનો પલટનનો. છે કોઈ ! (શ્રોતા: ઈ તો નિમિત્તને જ માને છે) છે ને બારીસ્ટર છે. તે દિ' એ વિરોધ કર્યો તો પલટન ગયા ત્યારે, વ્યાખ્યાન સાંભળ્યા પછી (કહે) વ્યવહારથી આમ...
અરે પ્રભુ! ભાઈ સાંભળ બાપા! વ્યવહાર એને કહીએ કે જેને સ્વ ચૈતન્ય પ્રભુ એનો આશ્રય લઈને જેને નિશ્ચય સત્ય દર્શન જ્ઞાન ચારિત્ર થયું છે એ જીવને પૂરણદશા નથી, માટે ત્યાં વ્યવહાર રાગની મંદતાનો આવ્યા વિના રહેતો નથી. એ રાગની મંદતાને જાણવું એ વ્યવહારદેશિતા: નો અર્થ છે એ એને જાણવો એ પ્રયોજનવાન છે, એ વ્યવહાર દેખાડવાનું પ્રયોજન આ છે. આહાહા !
અરે! કયાં જગત સલવાઈ ગયું છે કે, સલવાણું. હજી તો શાસ્ત્રના અર્થ કરવામાં ઊંધાઈ. અંતર તો દૃષ્ટિ છે નહીં. આહાહા ! આ કહેઃ “વવહારદેસિદા” વ્યવહાર દેખાડવો પાછો અર્થ એવો છે ને જુઓ. દેસિદા એટલે ઉપદેશ કરવા યોગ્ય એમ, પણ એની વ્યાખ્યા?
જે ધર્મીને અંતર સ્વભાવને આશ્રયે ધર્મ પ્રગટયો છે, સત્ય દર્શન જ્ઞાન ચારિત્ર થયા છે, પણ જેની દશા પૂરણ થઈ નથી, તેથી તેને, તે કાળે રાગની મંદતાનો સહુચરરૂપી વ્યવહાર આવ્યા વિના રહેતો નથી. એને જાણેલો... નિશ્ચય છે તે આદરણીય છે અને વ્યવહાર છે તે જાણેલો પ્રયોજનવાન છે, જાણવાલાયક છે.
નિશ્ચય આદરણીય છે ને વ્યવહારેય આદરણીય છે, તો તો બે ભાગ પડયા કેમ? આહા... હા! બે નય અને બે નો વિષય કેમ થયો? જો બેય આદરણીય હોય તો બેય વિષય ભિન્ન હોવા જોઈએ. સમજાણું કાંઈ? આહા ! એનો અર્થ ઈ થયો કે એક નિશ્ચય જે સ્વભાવનો આશ્રય છે તે સ્વભાવ છે તે આશ્રય આદરવાલાયક છે. અને જેટલો રાગની મંદતાનો ભાવ, પૂરણ વીતરાગ થયો નથી, એથી આવ્યા વિના રહેતો નથી. પણ તે કાળે તેણે તેને જાણવું કે આ છે બસ એટલું, આદરણીય છે ને એનાથી લાભ છે એ પ્રશ્ન અહીં છે જ નહીં, આહા! સમજાણું કાંઈ?
આહાહા! હવે ગાથાના અર્થ કરવામાં ય મોટી ભૂલ, હવે એમાં જાવું કયાં? આહાહા! આવા અર્થ કરે નેઓલા બિચારા સાધારણ માણસ હાલો વ્રત લ્યો ને પડિમા લઈ લ્યો. પણ તારા પડિમા-ફડિમા એકડા વિનાના મીંડાં છે. સમ્યગ્દર્શન જ નથી (પહેલું) જ્યાં ત્યાં પડિમા કયાંથી આવી ગઈ? મહાવ્રત લઈ લ્યો ડરશો નહીં, એમ એક જણ કહેતો” તો વળી. શું કે આ? બહારમાં લઈ લેવું પણ બહારમાં લેવું એ તો અનંતવાર લીધું છે, નવમી નૈવેયકે ગયો અનંતવાર, અત્યારે તો એવા મહાવ્રત કયાં હતા? એથી તો ઊંચા ભાવ ત્યારે હતા, અત્યારે તો કયાં? આ તો એને માટે કરેલા ચોકાને આહાર ત્યે છે બધા. નિર્દોષ મળવું મુશ્કેલ છે. ઓલા ચોકા કરે ને આ લ્ય, વ્યવહારેય નથી અત્યારે તો.
(શ્રોતાઃ) રાતના વખતમાં ઊંઘ કેટલા કલાક આવતી હશે?
(ઉત્તર) પણ એ તો એક્કોર રહ્યો. મુનિને ઊંઘ જ પોણી સેકન્ડની અંદર હોય, આ તો છ-છ સાત કલાક સૂવે, તો દ્રવ્યલિંગનું ય ઠેકાણું નથી, ભાવ તો છે જ કયાં? નિશ્ચય સમકિતને ઈ વ્યક્તિને માટે નથી પ્રભુ હોં! ઈ તો બિચારાં વસ્તુની સ્થિતિ આ છે. વ્યક્તિની વાત નથી એની જવાબદારી તો એને છે ને, (આ ઈ) એ ભગવાન છે ભાઈ ! ભૂલ્યો છે પણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #485
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૧૨
४७१ ભગવાન છે. એ ભૂલમાં એને દુઃખ થશે, એની એને ખબર નથી આહાહા ! વ્યવહાર કરતાં નિશ્ચય થશે, એવી માન્યતા તો મિથ્યાત્વ છે. અને મિથ્યાત્વ છે એ મહાસંસાર છે.
આંહી તો મુનિને જે પંચમહાવ્રતનો વિકલ્પ ઊઠે, એને પણ જગપંથ ને સંસાર કહે. આહાહાહાહા ! તો વ્યવહારની ક્રિયા કરતાં-કરતાં નિશ્ચય થાય, એ તો મોટો જગપંથ મિથ્યાત્વ છે. આહાહા !મિથ્યાત્વ એ જગપંથ છે અને મિથ્યાત્વ ગયા પછી રાગ રહે એ પણ જગપંથ છે. (શ્રોતાઃ રાગનું ફળ જ ભવ છે.) આહાહા ! તો પછી હુજી શુભ કરીએ, શુભ કરતાં કરતાં આગળ જવાશે શુદ્ધ થાશે. એ પહેલું પગથિયું છે, અશુભ ટાળીને શુભ(માં) આવવું પછી શુભ ટાળવો એ પગથિયું છે એમ અજ્ઞાનીઓ-મિથ્યાષ્ટિઓ માને છે. આહાહા !
એ તો સમ્યગ્દર્શન થયા પછી-અનુભવ થયા પછી એને પહેલો અશુભ ટાળે ને શુભમાં આવે ને પછી શુભ ટાળીને શુદ્ધમાં આવે એમ વાત છે. પણ હજી આંહી ઠેકાણાં ન મળે, વ્યવહાર શ્રદ્ધાના ઠેકાણાં ન મળે ને અશુભ પહેલાં ટળે ને પછી શુભ આવે. એને તો બધું અશુભ જ છે એને તો! મિથ્યાત્વ છે એ જ મોટો અશુભ છે! આહાહા ! આકરી વાતું બહુ.
એ શબ્દાર્થમાં આવો ભાવ છે. વ્યવહારદસિદા કીધુંને? અર્થાત્ એનો અર્થ એ થયો કે વ્યવહાર દેખાડયો છે. બસ ! તે કાળે પૂરણ ચારિત્ર નથી અને અપૂર્ણ ચારિત્રમાં છે, દર્શનશાન થયાં, પણ ચારિત્ર પૂરણ થયું નથી એવા સાધક જીવને, છે ને ? સાધક અવસ્થામાં જ સિદ્ધ થઈ ગયા-કેવળી થઈ ગયા અને કાંઈ નહીં, મિથ્યાષ્ટિને કાંઈ નહીં.
શું કીધું? સર્વજ્ઞ થયા એનું આંહી કામ નથી, તેમ મિથ્યાષ્ટિ છે એનું ય આંહી કામ નથી. આ તો સાધક અવસ્થામાં આહાહા ! જેણે આ આત્મા આનંદ સ્વરૂપનું સાધન કર્યું છે, અંતરને આશ્રયે જેને દર્શન જ્ઞાન ચારિત્ર અંશે પ્રગટ્યાં છે. પણ સાધક અવસ્થા છે ત્યાં બાધક અવસ્થા હુજી ઊભી છે, સાધક ત્યાં સુધી કહીએ એને કે બાધક અવસ્થા છે. એ બાધક અવસ્થા છે તેને વ્યવહાર કહીને જાણેલો પ્રયોજનવાન કીધો છે. આહાહા! અરેરે! શું થાય ! ભગવાનના વિરહ પડ્યા, ત્રિલોકનાથ આંહી રહ્યા નહીં, કેવળજ્ઞાનની ઉત્પત્તિ રહી નહીં, અવધિ-મન:પર્યયથી કંઈક પ્રત્યક્ષ જણાય એવી ચીજેય રહી નહીં. આહાહા ! અને બધા ગોટા ઊઠયા.
એટલે કહે છે. શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્રના પૂર્ણ ભાવને નથી પહોંચી શકયા એમ, મૂળ તો ચારિત્રની પૂર્ણ દશાને પામ્યા નથી અને જ્ઞાનની પૂર્ણ દશાને પામ્યા નથી એમ. પણ શ્રદ્ધા તો શ્રદ્ધા થઈ છે. સમજાણું? અને શ્રદ્ધા પણ પરમ અવગાઢ એ થઈ નથી, કેવળજ્ઞાન પૂર્ણ થયું નથી, ચારિત્ર યથાખ્યાત થયું નથી, એવા પૂર્ણભાવને નથી પહોંચી શકયા, સાધક વર્તમાન સાધક અવસ્થામાં વર્તે છે એટલે કે બાધક અવસ્થાનો તો નાશ કર્યો છે મિથ્યાત્વનો, પણ બીજી બાધક અવસ્થા રાગની હુજી બાકી છે. આહાહા ! સમજાણું કાંઈ?
સાધક થયો છે સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય છે તેના આશ્રયે સમ્યગ્દર્શન જ્ઞાન થયું છે, સાધક છે, એને પૂર્ણ દશા નથી, એવી અવસ્થામાં, વ્યવહાર દ્વારા એટલે વ્યવહાર તેને જાણેલો પ્રયોજનવાન છે. એને વ્યવહાર આવે છે, એથી જાણેલો પ્રયોજનવાન છે. આહાહા! હવે આવા બધા અર્થ કરવા, એ લોકો એમ કહે કે માળા સોનગઢિયા એ અર્થ ફેરવે છે, બધી ખબર છે ને! (શ્રોતા એ તો એમ જ કહે ને!)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #486
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૭૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ એમ જ કહેને શું થાય. આહાહા ! આંહી તો પ્રભુ! બારમી ગાથામાં ભગવાન કુંદકુંદાચાર્યનો આશય એ છે કે તેનો ખુલાસો ટીકાકાર-અમૃતચંદ્રાચાર્યે ખુલાસો કરી નાખ્યો છે. કે ભઈ ! વવહારદસિદાનો અર્થ શું? કે તે કાળે રાગની મંદતા સાધકજીવને વર્તે છે, તેને જાણવો તે પ્રયોજનવાન છે, એમ વવહારદેસિડાનો અર્થ એ છે, આહાહા ! આવશે ટીકા, આ તો શબ્દાર્થમાં, (સ્પષ્ટીકરણ થોડું થયું).
પ્રમાણ વચન ગુરુદેવ.
પ્રવચન નં. ૪૬ ગાથા - ૧૨ તા. ૨૯-૭-૭૮ શનિવાર, અષાઢ વદ-૧૦ સં. ૨૫૦૪
સમયસાર, બારમી ગાથા.
“જે પુરુષો છેલ્લા પાકથી ઊતરેલા શુદ્ધ સુવર્ણ સમાન ઉત્કૃષ્ટ ભાવને અનુભવે છે. જેમ સોનું સો ટકા ને સોળ વલું થાય, એમ શુદ્ધ સુવર્ણ સમાન વસ્તુના ઉત્કૃષ્ટ ભાવને આત્માના ઉત્કૃષ્ટ ભાવને અનુભવે છે. ધ્યાન રાખો એય, હિંમતભાઈ ! કયાં નજર જાય છે તમારી આંહી શું કહેવાય છે? આમાં ઘણું બધું ગયું, ઘણું વયું ગયું ઘણું.
ઉત્કૃષ્ટ કેમ કહ્યો? કે સુવર્ણ જેમ સોળ વલું સોનું પૂરણ હોય, એમ જેની પૂરણ દશા પ્રગટ થઈ ગઈ કેવળીને. છે? તેમને ઉત્કૃષ્ટ ભાવને અનુભવે છે. સર્વજ્ઞ પરમાત્મા / ઘણો આમાં ફેરફાર છે. આ ગાથાના અર્થમાં આના અર્થે ય ઊંધા કરે છે ઘણાંય, ઘણી જાતના એટલે આમાં ફેર છે જરી.
જે પુરુષો છેલ્લા પાકથી ઊતરેલા શુદ્ધ સુવર્ણ સમાન, એ તો દષ્ટાંત છે. શુદ્ધ સુવર્ણ સમાન વસ્તુના ઉત્કૃષ્ટ ભાવને અનુભવે છે. એટલે કે છેલ્લી દશા-કેવળજ્ઞાનને પ્રાપ્ત છે, “તેમને તો પ્રથમ, દ્વિતીય આદિ અનેક પાકોની પરંપરાથી પાચ્યમાન' પ્રથમ, સમ્યગ્દર્શન થતાં પહેલી પર્યાયનો જે અનુભવ, ઈ એને નથી હવે. તેમ વચલી દશાનો અનુભવ પણ કેવળજ્ઞાનીને નથી. ધ્યાન રાખજો.
તેમને પ્રથમ, દ્વિતીય આદિ અનેક પાકોની પરંપરાથી પકાવવામાં આવતા અશુદ્ધ સુવર્ણ સમાન જે અનુત્કૃષ્ટ મધ્યમ,’ અનુષ્ટ કેમ કહ્યું? કે સમ્યગ્દર્શન થતાં પહેલે સમયે જઘન્ય અનુભવ હોય છે, બીજે સમયે એનાથી વધ્યો, મધ્યમ થઈ ગયો, તે કેવળજ્ઞાન ન થાય, તે પહેલાના આ બાજુના સમય સુધી એને મધ્યમ કહેવામાં આવે છે.
શું કીધું ઈ ? સમ્યગ્દર્શન થાય, શુદ્ધ ચૈતન્ય જ્ઞાન સ્વરૂપ, આંહીયા તો એ સર્વજ્ઞ સ્વરૂપી જ પ્રભુ ધ્રુવ છે. જ્ઞાયક કહો કે સર્વજ્ઞસ્વભાવી આમ નિત્ય ધ્રુવ એની જ્યાં દષ્ટિ થઈ, એનો સ્વીકાર ને સત્કાર થયો તો પહેલા સમયનો જે અનુભવ, એને જઘન્ય કહે છે. પણ તે તરત જ એને બીજે સમયે, ત્રીજે સમયે અનુભવ હોય જ છે. સમજાણું કાંઈ ? સમ્યગ્દષ્ટિ જીવને શુદ્ધ ચૈતન્ય જ્ઞાયકભાવ, સર્વજ્ઞ સ્વભાવી વસ્તુ એવી દષ્ટિ થતાં પહેલા સમયનો જે અનુભવ એ અસંખ્ય સમય રહે છે તેથી તેને બીજા ત્રીજા આદિ મધ્યમ અનુભવ તેને થઈ જાય છે. જઘન્ય ઓળંગીને.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #487
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૧૨
४७३ આ તો આમાં બહુ વિરોધ આવ્યો છે તેથી વધારે સ્પષ્ટ થાય. પરંપરાથી પકાવવામાં આવતા અશુદ્ધ સુવર્ણ સમાન જેમ સુવર્ણ અશુદ્ધ હોય, એમ આ હુજી અનુષ્ટ મધ્યમભાવ, જઘન્યભાવ ન લીધો, કેમકે જઘન્યભાવ તો પહેલે સમયે હોય છે. શું કીધું ઈ? શુદ્ધ ચૈતન્ય જ્ઞાયકસ્વરૂપ છે, એવી જે દૃષ્ટિ ને અનુભવ થયો, એનાં પહેલા સમયનું વેતન તો જઘન્ય કહેવાય. પણ એ તો આગળ વધી જ જાય, તરત જ તેને બીજ સમય આદિ અસંખ્ય સમયની વૃદ્ધિ તેને હોય જ છે. સમજાણું કાંઈ ?
ઘણાં પ્રકાર આવશે, ધીમેથી સાંભળજો.
મધ્યમભાવ, તેનો અનુભવ નથી હોતો. જઘન્ય તો સમકિત થયા પછી પણ, જઘન્ય અનુભવ તો એને ય નથી. સમજાણું કાંઈ ? અને આને ઉત્કૃષ્ટ અનુભવ નથી હોતો, કેમકે સમ્યગ્દર્શન થયા પછી પણ જ્યાં સુધી કેવળજ્ઞાનની દશા ન થાય, ત્યાં સુધી મધ્યમ દશાનો અનુભવ છે. વાત સમજાય છે?
એટલે કહ્યું કે અનુત્કૃષ્ટ એટલે ઉત્કૃષ્ટ નહીં. જે પહેલું કહ્યું, કે ઉત્કૃષ્ટ ભાવને અનુભવે છે કેવળી. એને આ ઉત્કૃષ્ટ ભાવનો અનુભવ મધ્યમ અનુભવવાળાને નથી. સમજાય છે કાંઈ ? આહાહા! અને અહીંથી જઘન્ય તો એ છે જ નહીં. એ જઘન્ય પહેલા સમયનો ગણ્યો છે, અને આસવમાં જે જઘન્યભાવ ગણ્યો છે મૂળપાઠમાં. ભાઈ ! જહણભાવે ! એ જઘન્યભાવ, ઉત્કૃષ્ટભાવની નીચે ભાવ છે એ બધાને જઘન્યભાવ ગયો છે.
શું કહ્યું? આંહીયા જે જઘન્ય ભાવ છે, એ તો સમ્યગ્દર્શન અનુભવ થવાનો પહેલો સમય છે તેને જઘન્યભાવ કહે અને પછીના ભાવને મધ્યમભાવ કહે, ઉત્કૃષ્ટનો અભાવ ને જઘન્ય તો ગ્યો. સમજાણું કાંઈ ? એને મધ્યમ ભાવનો અનુભવ હોવાથી તે ભાવનો અનુભવ નથી. કોને? કેવળીને, અશુદ્ધ સુવર્ણસમાન જે અનુત્કૃષ્ટ ભાવ તેનો અનુભવ હોતો નથી, કોને? કેવળીને.
જે પુરુષો છેલ્લા પાકથી ઊતરેલા શુદ્ધ સુવર્ણ સમાન સોળ, શું કીધું? સોળ. (શ્રોતા: સોળ વલા સમાન) સોળ શું કીધું? (શ્રોતાઃ વલું ) સોળ વલું ભૂલી જાય તમારી ભાષા! સોળ-વલું
જ્યાં સુવર્ણ થઈ ગયું અને પછી મધ્યમ ને અશુદ્ધ સુવર્ણની જે મધ્યમ દશા, એ એને હોતી નથી. એને તેર વલું ને ચૌદ વલું હોતું નથી.
એમ જેને સર્વજ્ઞ પૂર્ણદશા થઈ, એને જઘન્ય તો નથી. એ સમકિતીને ય જઘન્ય નથી. જઘન્ય તો પહેલે સમયે થઈ ગયું અને સર્વજ્ઞ ન થાય ત્યાં સુધીની દશાને ઉત્કૃષ્ટ દશા નથી તેને તે અનુત્કૃષ્ટ દશાને મધ્યમદશા કહે છે. એ મધ્યમ દશાનો અનુભવ કેવળીને હોતો નથી. સમજાણું કાંઈ?
આમાં મોટી તકરાર છે એટલે જરી હમણાં આવ્યું છે, કે શુદ્ધનયને જાણેલો પ્રયોજનવાન કેવળીને છે. એને કે દિ’ શુદ્ધનય હતો? કે તમે એને (જાણેલો પ્રયોજનવાન કહો છો?) શુદ્ધનય તો સાતમાથી શુદ્ધનય થાય અને ચોથ, પાંચમે, છઠ્ઠ સુધી વ્યવહાર હોય છે.
કેવળીને શુદ્ધનય જાણવાનું તમે કહો તો એને નય છે કયાં? એમ કહે છે એ ( લોકો) એમ કહે છે, સાંભળો ધીરે થી સાંભળો. બધું સમજવા જેવી ઝીણી વાત છે. જેમ જેમ વિરોધ આવે છે તેમ તેમ સ્પષ્ટીકરણ (થાય છે.) ઈ એમ કહે છે હમણાં લખાણ છે મોતીચંદ ! પલટનનો છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #488
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४७४
સમયસાર સિદ્ધિ ભાગ-૧ કો'ક વકીલ. એમ કે શુદ્ધનયને જાણવાનું કહ્યું છે. ઈ શુદ્ધનય કેવળીને કયાં છે? કેવળીને તો નય (નથી) એને તો પૂરણ થઈ ગયું છે શુદ્ધનય કયાં છે? શુદ્ધનય તો નીચલી દશામાં સાતમાથી તે ઉપલી દશામાં શુદ્ધનય હોય. ને ચોથ, પાંચમે, છછું તો વ્યવહારનય હોય. (શ્રોતા: ચોથેથી શુદ્ધનય શરૂ થઈ જાય છે) શુદ્ધનય ન્યાંથી (ચોથેથી) નહીં એને એનો નિષેધ કરવો છે ને એને? આહાહા ! શુદ્ધનય ન્યાંથી (ચોથેથી) નહીં.
આહાહા ! કારણકે.. એમ તમે કહો, આંહી કહેશે જુઓ.
તેનો અનુભવ હોતો નથી તેથી, શુદ્ધદ્રવ્યને કહેનાર હોવાથી એટલે કે શુદ્ધ દ્રવ્યને અનુભવનાર હોવાથી એમ, કહેનાર હોવાથી, સમજાણું કાંઈ ? ઝીણી ભાષા છે બાપુ! આ તો... અધ્યાત્મ મારગ અંદર બહુ સૂક્ષ્મ છે. એને પકડવો, સમજવો એ બહુ પુરુષાર્થ માંગે છે.
અહીંયા શુદ્ધ દ્રવ્યને કહેનાર હોવાથી એટલે કે શુદ્ધ દ્રવ્યને જાણનાર હોવાથી-પૂરણ, જેણે અચલિત અખંડ એક સ્વભાવ એક ભાવ પ્રગટ કર્યો છે. જેણે અચલિત, અખંડ, એકસ્વભાવરૂપમધ્યમભાવ હતો ત્યાં એક સ્વભાવ હજી નહોતો. સમજાણું? આ તો એકસ્વભાવ ભાવ સર્વજ્ઞ થયા. એક સ્વભાવભાવ એક ભાવ પ્રગટ કર્યો છે. એકભાવ પ્રગટ કર્યો છે એવો શુદ્ધનય જ આંહી વાંધો છે. કેવળીને તમે શુદ્ધનય લગાડો તો નય કયાં છે ત્યાં એ એમ કહે છે. માટે આ શુદ્ધનય છે ઈ સાતમે, આઠમે, નવમે એમાં લાગુ પડે, ચોથે, પાંચમે, છઠે શુદ્ધનય લગાવો એ ન કામ આવે, તેમ શુદ્ધનય કેવળીને લગાવો એ ન કામ આવે, એમ એ કહે છે. વકીલ છે એક, મોટું લખાણ આવ્યું છે.
એ તો... બધી તકરાર ચાલે જ છે એ તો બધી આ બારમી ગાથાની તો. આહાહા !
અહીંયાં તો કહે છે કે શુદ્ધ સુવર્ણ સોળ વલા સમાન, જેણે આત્માનો શુદ્ધ પૂરણ સ્વભાવ સર્વજ્ઞ પૂરણ આનંદ જ્યાં પ્રગટ થઈ ગયો, ભાવ પ્રગટ થઈ ગયો, જે એક સ્વભાવભાવ અચલિત અખંડ પ્રગટ થઈ ગયો, એને તો શુદ્ધનય જ. છે? –શુદ્ધનયનો અર્થ એ કે હવે એને શુદ્ધનય કરવાનું રહ્યું નથી. ભાઈ ! આસવમાં આવે છે ને? કેવળજ્ઞાનીને શુદ્ધનય પૂર્ણ થઈ ગઈ એમ કીધું છે. આસવ અધિકાર. સાંભળજો, આ બારમી ગાથાનો બહુ તકરારી ભાઈ તે ટીકાના ઘણાં પ્રકાર આમાં નીકળશે.
એક તો આસવમાં જઘન્ય ભાવ કીધો. એ જઘન્યભાવ કયો? કે ઉત્કૃષ્ટ કેવળજ્ઞાનીનો ભાવ નથી, અને મધ્યમ છે તેને અહીં જઘન્ય કીધો. બીજી વાત. ભાવાર્થમાં શુદ્ધનય પૂરણ કેવળજ્ઞાનમાં થાય છે એમ લખ્યું છે. બે ઠેકાણે છે ને? છે ને આમાં? આસવ, આસવ જુઓ પાનું આંહી છે ગુજરાતી બસો ચોરાશી, એકસો વીસ કળશ છે. પાના ફેર હોય તો એકસો વીસ કળશ એમાં નીચે છે. નીચે છે તÁ.
સાક્ષાત્ શુદ્ધનય તો કેવળજ્ઞાન થયે થાય છે. છે? છેલ્લી લીટી, આમાં છેલ્લી લીટી છે. એકસો વીસ કળશના પછી, ભાવાર્થ થયા પછી સાક્ષાત્ શુદ્ધનય તો.. જોયું? શુદ્ધનય સાક્ષાત્ તો કેવળજ્ઞાન થયે થાય છે.
ઈ કઈ અપેક્ષા કીધી? એકકોર એમ કહ્યું કે ત્રિકાળી ભૂતાર્થ તે શુદ્ધનય. અને આંહી સાક્ષાત્ શુદ્ધનય કેવળજ્ઞાનમાં થાય છે એમ કહ્યું. એનો અર્થ? કે શુદ્ધનયનો હવે આમાં આશ્રય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #489
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૧૨
૪૭૫ લેવા જેવો હતો એ આશ્રય ત્યાં છે નહીં, એટલે ત્યાં શુદ્ધનય પૂરણ થઈ એમ. સમજાણું કાંઈ આમાં? આહાહા ! આવા ભંગ પડે ઘણાં, આ વાંધા ઊઠાવ્યા છે આ બારમીમાં. શુદ્ધનય એને કયાં છે કેવળીને એમ કહે માટે શુદ્ધનય જાણેલો, જાણેલો તમે કહો છો તે શુદ્ધનય એને જાણવું છે?
હા! એને શુદ્ધનય જાણવો છે. સમજાણું કાંઈ? એકસો તેતાલીસ ગાથામાં કહ્યું ને મૂળપાઠમાં પછી, શ્રુતકેવળી હારે મેળવ્યું છે ને? ત્યાં ય શુદ્ધનય જાણે છે એટલું. એકસો તેંતાલીસ છે ને? એકસો તેતાલીસ ગાથા. કર્તા કર્મની ને? છેલ્લી. એકસો તેતાલીસ, હોં ! જુઓ ! એ એકસો તેતાલીસ ગાથા. જેવી રીતે કેવળી ભગવાન, વિશ્વના સાક્ષીપણાને લીધે, એક બોલ ! છે? બીજો બોલ ! હવે બીજા બોલ ઉપર વજન છે આંહી. શ્રુતજ્ઞાનના અવયવભૂત એવા જે વ્યવહાર નિશ્ચયનય પક્ષો તેમના સ્વરૂપને જ કેવળ જાણે (છે). છે?
કહે છે? કેવળી, વ્યવહારનય ને નિશ્ચયનયના પક્ષો તેમના સ્વરૂપને “જ' કેવળ જાણે-એટલે શુદ્ધનય જાણે છે એનો અર્થ એ કે એને શુદ્ધનયનો વિષય પૂરણ થઈ ગયો એટલે હવે જાણવાનું જ રહ્યું બસ એમ.
ધીમેથી સમજવું બાપુ! આ ગાથા તો મોટી તકરારી છે ને?
શું કીધું? કેવળી ભગવાન વિશ્વના સાક્ષીપણાને લીધે, શ્રુતજ્ઞાનનો અવયવ-શ્રુતજ્ઞાન એ પ્રમાણ છે અને નિશ્ચય ને વ્યવહારનય એનો અવયવ છે, ભાગ છે. તેથી અવયવભૂત એવા જે વ્યવહાર નિશ્ચયના પક્ષો તેમના સ્વરૂપને જ કેવળ જાણે. કો હવે નય કયાં છે ત્યાં? પણ.. જાણે છે એનો અર્થ જ એ કે જાણવું રહી ગયું એકલું એમ. આહાહા ! સમજાણું કાંઈ? છે? કેવળી પણ નિશ્ચય-વ્યવહારનયને જાણે છે. કેવળી પણ વ્યવહારનય ને નિશ્ચયનય એના સ્વરૂપને જાણે છે એમ કહ્યું.
હવે, ત્યાં કાંઈ નિશ્ચય-વ્યવહાર નય છે નહીં. એથી એને જાણે છે જ્ઞાનમાં જાણે છે, જેમ હતું તેમ જાણ્યું એનું નામ વ્યવહાર ને નિશ્ચયને જાણનારો કહ્યો. અરે! એક વાત! અહીંયા કહ્યું કે શુદ્ધનય કેવળજ્ઞાન થયે થાય છે. આસવમાં કહ્યુંને? અને આંહી કહ્યું, આપણે આ ચાલતા અધિકારમાં, શું કીધું આંહી જુઓ અનુત્કૃષ્ટ ભાવ તેનો અનુભવ કેવળીને હોતો નથી. તેથી શુદ્ધદ્રવ્યને કહેનાર એવો શુદ્ધનય જ. છે? એ શુદ્ધનય જ, સૌથી ઉપરની એક પ્રતિવર્ણિકા સુવર્ણપણાના સમાન હોવાથી–સોળવલા સમાન હોવાથી જાણેલો પ્રયોજનવાન. શુદ્ધનય જ જાણેલો પ્રયોજનવાન છે.
હવે આંહી તકરાર કરે છે. એને શુદ્ધનય કયાં છે કે જાણેલો પ્રયોજનવાન છે?
અરે ભાઈ ! જાણવાનું એને બધું આવ્યું એમાં જાણવાનું જાણ્યું એણે બસ એટલું. અહીં તો એ જ કહ્યું-શુદ્ધનયને જાણેલો પ્રયોજનવાન છે એમ કીધું. નય એને હોતી નથી, પણ જાણનાર છે એમ કીધું એને બસ એટલું. શુદ્ધનયને પણ જાણનાર છે. આહાહા ! સમજાય છે કાંઈ ?
આમાં તકરાર શું છે? કે એ બારમી ગાથામાં જે વ્યવહાર કહ્યો. એ તો ચોથ, પાંચમે, છક્કે સુધીનો વ્યવહાર અને પછી શુદ્ધનય કીધી એ તો સાતમા પછી શુદ્ધનય અને કેવળીને શુદ્ધનય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #490
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૭૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ હોય નહીં, એમ કહે છે. ભાઈ ! એનો આંઠી ખુલાસો એમ છે કે એ શુદ્ઘનયનું પૂરણ સ્વરૂપ / શુદ્ધનય તો ભૂતાર્થને કીધી છે ત્રિકાળને અને ત્રિકાળને આશ્રયે દૃષ્ટિ થાય સમ્યગ્દર્શન અને અનુભવ સ્થિરતા એને પણ શુદ્ધનય કહેવામાં આવે છે ચૌદમી ગાથામાં. અને આંહી પણ કેવળજ્ઞાનમાં પણ... શુદ્ઘનય પૂરણ થઈ ગઈ-આશ્રય લેવો એને પણ શુદ્ઘનય જાણે છે એમ કહેવામાં આવે છે. આહાહાહાહા ! સમજાય છે કાંઈ ? રાત્રે પ્રશ્ન કરવા.
ત્રણ વાત થઈ. એક તો ઉત્કૃષ્ટ સુવર્ણનો જેને અનુભવ છે એને મધ્યમ સુવર્ણનો અનુભવ નથી, એમ જેને ઉત્કૃષ્ટ-કેવળજ્ઞાનનો અનુભવ છે એને મધ્યમ દશાનો અનુભવ નથી. કેમકે એને એકરૂપ અખંડ દશા પ્રગટ થઈ ગઈ છે, તેથી શુદ્ઘનય તેને જાણેલો પ્રયોજનવાન છે. આહાહાહાહા ! સમજાણું કાંઈ ?
અને, આંહીયા અનુત્કૃષ્ટ શબ્દ લીધો, લીધોને ? કેમકે જઘન્ય, મધ્યમ ભાવ તો એને નથી. પણ... સમ્યગ્દષ્ટિ જીવને હજી બા૨માં સુધી મધ્યમ ભાવ છે. પૂરણ થઈ ગયો તેમે ત્યારે હવે મધ્યમ ભાવ રહ્યો નથી, ઉત્કૃષ્ટભાવની દશા થઈ ગઈ. એને શુદ્ધનય જાણેલો પ્રયોજનવાન એમ કીધું. એને શુદ્ધનય ત્યાં જ હોય છે અને શુદ્ઘનય નીચે નથી હોતો, એમ નથી. શુદ્ઘનય તો ચોથેથી લાગુ પડે છે.
ત્રિકાળી ભૂતાર્થ જ્ઞાયક સર્વજ્ઞસ્વરૂપી પ્રભુ ! આમ સર્વજ્ઞ સ્વરૂપી સર્વજ્ઞ સ્વભાવી જે ધ્રુવ વસ્તુ એનો આશ્રય લીધો, ત્યાં પહેલે સમયે જે દર્શન પ્રગટયું- -જ્ઞાન પ્રગટયું એ જઘન્યભાવે કહેવામાં આવે અને એ એક સમય રહેતું નથી પછી તુરત જ બીજે સમયે, ત્રીજે સમયે, ચોથે સમયે એની દશા વધી જ જાય છે. સમજાણું કાંઈ ? હા, જરી ઝીણી વાત છે. આ તો ઓલા લોકો જેમ માળા વિરોધ કરતા જાય છે ને એમ આ વધારે... સ્પષ્ટીકરણ થતું જાય છે.
એક તો એમ કહે છે કે શુદ્ધનય જાણેલો ન્યાં કીધું તો એને નય નથીને જાણેલો માટે ખોટી વાત છે, એને નય નથી. નય તો શુદ્ધનય કોને હોય ? સાતમે, આઠમે, નવમે એને શુદ્ઘનય હોય કેવળીને શુદ્ઘનય ન હોય. ચોથે પાંચમે છઠ્ઠ શુદ્ઘનય ન હોય, ચોથે પાંચમે છઠ્ઠ વ્યવહાર હોય કેવળીને શુદ્ઘનય ન હોય, વચલી દશાને શુદ્ઘનય હોય, એમ નથી. આહાહા !
શુદ્ધનયની શરૂઆત તો ભૂતાર્થનો આશ્રય થયો, સમ્યગ્દર્શનની દશા, જેને ધ્રુવ... શાયકભાવ આમ એકલો જ્ઞાનભાવ બીજી ભાષાએ કહીએ તો, સર્વજ્ઞ સ્વભાવભાવ, સર્વજ્ઞ સ્વભાવભાવ, ધ્રુવભાવ, શાયકભાવ એમ સર્વ... શ સ્વભાવ. આહા ! એમાં જ્યાં દૃષ્ટિ પડી, ત્યા૨થી પહેલે સમયે એનું વેદન ઉત્પન્ન થઈ ગયું, પણ ઈ પહેલો સમય રહેતું નથી, તરત જ બીજે સમયે... ત્રીજે સમયે એનું મધ્યમ વેદન (થઈ જાય છે) એ મધ્યમ વેદન કયાં સુધી હોય ? કે, ઉત્કૃષ્ટકેવળીને ન હોય ત્યાં સુધી દશાને મધ્યમ હોય, કેવળ થાય ત્યાં સુધી તો મધ્યમવાળાને શુદ્ઘનયનો આશ્રય છે. હજી પૂરણ વસ્તુનો આશ્રય છે, એ આશ્રય કેવળીને છૂટી ગયો એટલે કેવળી શુદ્ધનયને જાણે છે તેમ કહેવામાં આવ્યું છે.
આહા.... ! ધીમે ધીમે સમજવું આ વિષય પહેલો જ શરૂઆત થાય છે. આવું સ્પષ્ટીકરણ આ પહેલું આ વિરોધ બહુ આવ્યો ને. એ કહે શુદ્ઘનય ચોથે-પાંચમે–છક્કે તો ‘ વ્યવહાર દેશિદા ’ પણ આવ્યું 'ને આમાં ! વ્યવહા૨નો ઉપદેશ કરવો, કોને ? ચોથા પાંચમા છઠ્ઠાને ! આહાહા ! અરે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #491
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૨
૪૭૭ ભગવાન ! શું કરે છે પ્રભુ તું શું કરે છે ભાઈ? આહાહા ! ભગવાન છે ઈ યે ય તે! આહાહા ! દશામાં ભૂલ થાય છે ભાઈ ! આહાહાહા !
શુદ્ધનય નીચે ન હોય ને એકલો વ્યવહાર જ હોય તો ઈ વ્યવહાર, નિશ્ચય વિના વ્યવહાર હોઈ શકે જ નહીં. નિશ્ચય સ્વ શુદ્ધ ત્રિકાળી ભૂતાર્થ વસ્તુ છે એનો આશ્રય થઈ ગયો છે સમ્યગ્દર્શન થતાં જ, એનો આશ્રય શુદ્ધનયનો એ વસ્તુ ત્રિકાળ છે એને પણ શુદ્ધનય કહીએ, અને એનો આશ્રય કરનારી પર્યાયને પણ શુદ્ધનય કહીએ. આહાહાહા ! અને પ્રગટેલી દશાને પણ શુદ્ધનય કહીએ અને પૂરણ થયેલી દશાવાળાને પણ શુદ્ધનય પૂરણ થઈ ગઈ એમ કહેવામાં આવે. એય હીરાભાઈ ! આ પ્રભુનો મારગ અરે પ્રભુ તારા.... આહા ! સર્વશ રહ્યા નહીં, લોકોએ કલ્પનાથી મારગને ચૂંથી નાખ્યો, બાપુ મારગ આમ નથી ભાઈ ! આહાહા !
આંહી જઘન્ય દશા કેમ ન લીધી? અનુત્કૃષ્ટ લીધું કેમ ? તે એક સમયની દશા સમકિતમાં અસંખ્ય સમયમાં તો વધી જ ગયો છે અંદર એટલે જઘન્યદશા હવે એને રહી નથી. આહાહા ! હું! અને કેવળજ્ઞાનદશા થઈ નથી, એથી એને અનુત્કૃષ્ટ-મધ્યમદશા કહેવામાં આવે છે. મોહનલાલજી! સમજાય છે કે નહીં? આ તો મારગ બાપુ, સર્વજ્ઞ ત્રિલોકનાથ ! એ પણ દિગંબર દર્શન, આહાહાહા ! આવી વાત કયાં છે કયાં? પરમ સત્યને પ્રસિદ્ધ કરનાર છે. “આ આહાહા !
એક તો આંહીયાં કહ્યું કે મધ્યમભાવ, તો એનો અર્થ એ થયો કે સમકિતી થયાને, જઘન્યભાવ હોતો નથી. કેમકે પહેલે સમયે જઘન્ય હોય છે ને તરત જ બીજે સમયથી મધ્યમ ભાવ થઈ જાય છે. અને આહીં જઘન્ય લીધો નથી આ માધ્યમ છે એને આસવ અધિકારમાં જઘન્ય કીધો છે. ભાઈ ! “જહણ” ભાવે પરિણમન. જ્યાં સુધી ધર્મીજીવને ઉત્કૃષ્ટભાવનું પરિણમન નથી, ત્યાં સુધી જઘન્યભાવે છે એમ કહેવામાં આવ્યું છે. હજી એને ઓછું છે ને, ઓછું છે ને! આહાહા !
ઈ જઘન્યભાવ આ એક સમયનો છે ઈ નહીં. ઉત્કૃષ્ટભાવ નથી એનાથી હેઠે છે એને જઘન્યભાવ. જે આંહી મધ્યમ કહ્યો એને ત્યાં જઘન્ય કહ્યો. આહાહા ! હવે આંહી તો એમ કહેવું છે કે શુદ્ધનય કહેનાર હોવાથી છે ને? એટલે આ લોકોને વાંધા ઊઠે છે. શુદ્ધનય કહેનાર છે પણ (શુદ્ધનય) કેવળીને કયાં છે એ કાંઈ ? એમ કહે છે.
પણ... આંહી તો શુદ્ધનય કહેનાર હોવાથી એટલે શુદ્ધનયનું સ્વરૂપ વાસ્તવિક હોવાથી એમ, કહેનાર તો “બંધકથા” એવો શબ્દ આવે છે, પણ અંદર “બંધભાવ બતાવવો છે. એમ આંહી “શુદ્ધનય કહેનાર 'નો અર્થ કે શુદ્ધનય જેને હોવાથી, જેને અચલિત, પૂરણ થઈ ગયું એને એમ, અચલિત અખંડ એક સ્વભાવરૂપ એકભાવ પ્રગટ કર્યો છે. આહાહા! સર્વજ્ઞ પરમાત્માને તો અસ્મલિત એકસ્વભાવભાવ પ્રગટ થઈ ગયો છે. એવો શુદ્ધનય, જોયું? પ્રગટ થયો છે એવો શુદ્ધનય. પ્રગટ તો કેવળજ્ઞાન થઈ ગયું છે. પૂર્ણદશા ! પણ એને હવે આંહી શુદ્ધનયનો આશ્રય કરવો અટકી ગયો, એટલે કે શુદ્ધનય પ્રગટ થઈ ગઈ પૂરી એમ કહેવામાં આવે છે.
(શ્રોતા: શુદ્ધનય જાણેલો પ્રયોજનવાન થઈ ગયું.) ઈ, ઈ પણ જાણેલાનું ઈ કહે છે કે છદ્મસ્થને જાણેલો હોય, કેવળીને જાણેલો નય કયાંથી હોય એમ કહે છે. (શ્રોતાઃ કેવળી તો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #492
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४७८
સમયસાર સિદ્ધિ ભાગ-૧ બધુંય જાણે!) પણ કહ્યું ને એકસો તેંતાલીસમાં બતાવ્યુંને.... વિશ્વના સાક્ષીપણાને લીધે નિશ્ચય-વ્યવહા૨નયને જાણે છે હવે નિશ્ચય વ્યવહારનયને જાણે છે એટલે નિશ્ચય વ્યવહારનય છે ત્યાં એમ નહીં. પણ... જેમ બીજાને જાણે છે એમ નિશ્ચય-વ્યવહા૨ને પણ જાણે છે. ભાઈ ! આહાહાહા ! આવી વાતું છે બાપા ! વીતરાગ મારગ ! આહાહા !
આંહી શુદ્ઘનયને કહેનાર હોવાથી છે ને ? એટલે એ લોકો લે છે કે શુદ્ધદ્રવ્યને કહેના૨ હોવાથી જે સાધે છે એને એ શુદ્ધદ્રવ્યની નય છે સાતમે, આઠમે, આદિ એને શુદ્ઘનય એમ કે ધ્યાનમાં જ્યારે હોય ત્યારે...
એવો શુદ્ઘનય જ જાણેલો પ્રયોજનવાન છે. આહાહાહા ! એનો અર્થ એ કે નયપણું ત્યાં છૂટી ગયું છે હવે. અને તેથી એમ પણ લઈ લીધું કે શુદ્ઘનયની પૂર્ણતા કેવળજ્ઞાન થયે થાય છે. આવ્યું 'ને ઈ ? આસવમાં. બે ઠેકાણે આવ્યુંને બેય બાજુએ છે. આ પાનું આ બાજુ. આહાહા ! ભાઈ ! કઈ અપેક્ષા છે ભાઈ, એવું જાણવું જોઈએ. એમ ખેંચાતાણ ક૨ે બાપુ એમ ન હાલે. પ્રભુનો મારગ એ અનેકાંતિક જે છે એને એ રીતે જાણવો જોઈએ. આહાહા !
અહીંયાં તો કહે છે કે સોળ વલું સોનું જેને પૂર્ણ થઈ ગયું એને હવે તેર ચૌદ વલું હોતું નથી. એમ જેને પૂર્ણસ્વભાવ શુદ્ઘનયનો પૂર્ણ ભાવ પ્રગટ થઈ ગયો, એને હવે કોઈ સ્વનો આશ્રય લેવો એવું રહેતું નથી. માટે શુદ્ઘનય જાણેલો પ્રયોજનવાન છે, એમ કહેવામાં આવે છે. હસમુખભાઈ ! આ તમારા વેપા૨ બેપા૨થી આ જાત જ જુદી ન્યાં કાંઈ સાંભળવા મળે એવું નથી ત્યાં એકલા કરોડો રૂપિયાને આવા રૂપિયાને ધૂળને એમ વાતું બહુ કરે છે માણસ. આહાહા!
આ મહાપ્રભુ ! અનંત અનંત લક્ષ્મીનો ભંડાર ભગવાન છે. આહાહા ! એનો આશ્રય ક૨વો એનો અર્થ શુદ્ઘનયનો આશ્રય કર્યો, અને એના આશ્રયે એને શુદ્ધનય અંશે પ્રગટી. અને પૂરણ શુદ્ધનય કેવળજ્ઞાને પ્રગટી. આહા ! એટલે કે હવે એને આશ્રય કરવાનો રહ્યો નહીં. આહાહા!
વચલી દશાવાળાને મધ્યમદશા કીધી. અનુત્કૃષ્ટ, ઉત્કૃષ્ટ નહીં એટલે મધ્યમ. જે દશાને આસવમાં જઘન્યદશા કીધી. ભાઈ ! એ દશાને આંહી મધ્યમ કીધી. એ જઘન્ય કેમ લીધું ? કે કેવળજ્ઞાન જ્યાં સુધી થયું નથી ત્યાં સુધી જઘન્યભાવે પરિણમે છે, તો એને હજી રાગાદિભાવ છે તેથી તેને બંધ છે. બિલકુલ બંધ નથી એમ જે કહ્યું હતું, જ્ઞાનીને બંધ જ નથી. એમ જે કહ્યું હતું એ અપેક્ષાથી કહ્યું હતું. પણ જ્યાં સુધી જઘન્યભાવે પરિણમે છે ત્યાં સુધી પણ અંદર હજી રાગનો ભાગ છે એટલે બંધન છે. પૂરણ કેવળજ્ઞાન થયે જઘન્યભાવ એટલે મધ્યમભાવ છૂટી ગયો અને પૂર્ણ ભાવ થઈ ગયો એને તો કાંઈ જરીયે બંધન છે નહીં. એ તો નિરાસ્રવી છે.
આરે ! આવું બધું યાદ કેટલું રાખવું ? દેવીલાલજી ! એય ગોવિંદરામજી ! ૫૨મસત્ય છે પ્રભુ ! શું કરીએ ? ( શ્રોતાઃ એ મુદ્દાની વાત આવી ગઈ. છદ્મસ્થને આશ્રય છે. કેવળીને આશ્રય નહીં, માત્ર જાણે !) જાણે બસ ! બસ! એ જાણે કેવળીપ્રભુ! જેમ બધુંય જાણે છે એમ શ્રુતજ્ઞાનનો અવયવભૂત નિશ્ચય ને વ્યવહાર તેને તે જાણે છે, એમ આવ્યું ને, એકસો તેંતાલીસ. નિશ્ચય ને વ્યવહાર બેય જાણે છે એમ કીધું ત્યાં. આંહી શુદ્ઘનયને જાણે છે એમ કહ્યું.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #493
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४७८
ગાથા - ૧૨
ભાઈ કઈ અપેક્ષા છે બાપા! આહાહા ! ત્યાં નિશ્ચય અને વ્યવહાર નયને, જાણે છે એમ કહ્યું-એકસો તેતાલીસ, આંહી શુદ્ધનયને જાણે છે એમ કહ્યું. ભાઈ ! ત્યાં પૂરણ જાણે છે માટે બધુંય જાણે છે એમ કહ્યું અને આંહી હજી વ્યવહાર બાકી રહ્યો છે, એને જણાવવા શુદ્ધનય પૂરણ થઈ ગઈ છે, એને શુદ્ધનય જાણે છે એમ કહેવામાં આવે છે. ધીમે ધીમે સમજવું બાપુ!
(શ્રોતા જાણેલો પ્રયોજનવાન છે એટલે?) જાણે, એટલે છે બસ જાણે છે. નય નથી હવે. જેમ બધાને જાણે છે તેમ નયના ભાવને પણ જાણે છે. નય–બય એને નથી હવે. નય તો પ્રમાણજ્ઞાન થઈ જાય. આહાહાહા !
મોટા વાંધા અત્યારે આ.. (માને છે કે ) વ્યવહાર, વ્યવહારથી થાયને, એવું સિદ્ધ કરવું છે ને એટલે ચોથા, પાંચમા, છઠ્ઠાને એકલો વ્યવહાર આવે, વવહારદસિદા (કહ્યું છે ને) એને ઉપદેશ વ્યવહારનો કરવો એને નિશ્ચયનો નહીં. આહાહાહા ! પ્રભુ તું શું કરે છે ભાઈ ! એમ ન હાલે, પરમાત્માના વિરહ પડયા, કેવળીઓ રહ્યા નહીં, એવા અર્થ ન થાય પ્રભુ! આહાહા ! એમનો જે આશય છે ભગવાનનો, એ પ્રમાણે એનો અર્થ થવો જોઈએ. આહાહાહા !
એવો શુદ્ધનય જ, એનો સરવાળો આંહી છે. ઓલો તો દેષ્ટાંત કીધો. સૌથી ઉપરની એક વર્ણિકા સમાન એટલે સોળ વલું. એવો શુદ્ધનય જ જાણેલો પ્રયોજનવાન છે.
સમજાય છે બાપુ! સમજાય એવું છે ધીમેથી સમજો ! આ તો વીતરાગ મારગ છે ભાઈ આહાહા ! સર્વજ્ઞ ત્રિલોકનાથ! એનાં આ કથનો છે. આહાહા ! એ સંતો જાહેર કરે છે, કે જેને સોનું મધ્યપણું જેનું ટળી ગયું અને સોળવલું જેને થઈ ગયું, એમ જેણે શુદ્ધનયનો વિષય આશ્રય કર્યો હતો અને હવે આશ્રય કરવો બંધ થઈ ગયો, એને શુદ્ધનય એકલી જાણવા લાયક છે એમ થઈ ગઈ. આહાહાહા!
અટપટી વાત છે જરી, પણ છે બહુ સીધી. હેં? આહાહા ! ચેતનજી? (શ્રોતા - ઘણું કાઢયું આપે તો આમાંથી) આમાં છે એવું. આહા! બારમી ગાથાનો વિરોધ તો પહેલેથી હાલ્યો આવે છે અમારે. ચોરાણુમાં એ નટુ આવ્યો તો કપુરનો. કપુરભાઈનો તમારો ત્યાં અરે ત્યાંથી ઉપાડયું 'તુ માળે. અરે પ્રભુ ! તમારે સમયસાર કેવું? અને તમે બારમી ગાથાનો આધાર આપો ભાઈ! એના અર્થને તમે કેવી રીતે સમજો? સ્થાનકવાસી, આ દેરાવાસી આમાંથી કાઢે. જુઓ, બારમી ગાથામાં કહ્યું કે આમ કરવું, આમ કરવું, આમ કરવું, કરવું કરવાનો અર્થ એ હોય છે તેને જાણવું ત્યાં એમ એનો અર્થ છે. આવશેને હમણાં નીચે અર્થ આવશે.
ઓલા લોકો કહે છે કે શુદ્ધનય ચોથે પાંચમે છટ્ટે હોય જ નહીં, નહીંતર આ વ્યવહારનો ઉપદેશ કોને કરવો? હવે આવશે. જેને નિશ્ચય થઈ ગયો છે અને વ્યવહારનો ઉપદેશ કયાં કરવાનો રહ્યો ? વ્યવહાર જેને હજી નિશ્ચય થયો નથી અને વ્યવહારના ઉપદેશની જરૂર છે એમ એ કહે છે. આંહી એમ નથી પ્રભુ ! વ્યવહારદસિદા શબ્દ તો પદ્યમાં શબ્દ ગોઠવવા આવ્યો છે. પણ તેનો અર્થ કહેશે પોતે અહીં કે આત્મજ્ઞાન થયું છે સ્વરૂપ શુદ્ધ ચૈતન્યના અવલંબનથી, હવે એ તો નિશ્ચય થયો, પણ એની પર્યાયમાં અશુદ્ધતા બાકી છે, અને શુદ્ધતા ઓછી છે, એને જાણવી એ નયને શું કહેવું? કે એ નયને વ્યવહારનય કહેવો.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #494
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૮૦
સમયસાર સિદ્ધિ ભાગ-૧ એ વ્યવહારનય તે કાળે તે તે સમયે જેટલો શુદ્ધ અંશ છોડીને, શુદ્ધનો અંશ રહ્યો આંહીયા અને અશુદ્ધનો અંશ, તે તે સમયે તે જાણેલો પ્રયોજનવાન છે. બીજે સમયે શુદ્ધતાનો અંશ વધે છે, અશુદ્ધતાનો અંશ ઘટે છે, તે સમયે તે જાણેલો પ્રયોજનવાન છે. ત્રીજે સમયે શુદ્ધતાનો અંશ વધે છે, અશુદ્ધતાનો અંશ ઘટે છે તે કાળે તે જાણેલો પ્રયોજનવાન. આહાહા ! આવું ઝીણું ! વાત બાપુ! શું થાય? અરે પ્રભુ તું... વિરહ.. આહાહા !
- હવે, પરંતુ હવે એ વાત તો લીધી, પૂરણ દશા થઈ ગઈ, એને શુદ્ધનય જાણવા લાયક છે એટલે એને શુદ્ધનયનો વિષય છે એ કાંઈ રહ્યું નથી હવે આશ્રય કરવો રહ્યો નથી. પૂર્ણ આશ્રય થઈ ગયો એટલે શુદ્ધનય જાણવાલાયક છે એમ કહેવામાં આવ્યું. આહાહાહાહા ! સમજાણું કાંઈ?
પરંતુ જે પુરુષો પ્રથમ, દ્વિતીય આદિ અનેક પાકોની પરંપરાથી પથ્યમાન અશુદ્ધ સુવર્ણ સમાન જોયું?” સોનાને પહેલી આંચ આપે, પ્રથમ ચોખ્ખું કરવા પ્રથમ, દ્વિતીય આદિ અનેક પાકોની પરંપરાથી પચ્યમાન પાકેલું, “અશુદ્ધ સુવર્ણ સમાન જે અનુત્કૃષ્ટ મધ્યમભાવ તેનો અનુભવ છે.” સમ્યગ્દષ્ટિને, જ્યાં સુધી પૂરણદશાનો અનુભવ નથી, ત્યાં સુધી એને જઘન્યનો ય નથી ને ઉત્કૃષ્ટનો ય નથી. કારણ કે જઘન્ય તો વીતી ગયો છે એને પહેલેથી, ઉત્કૃષ્ટ છે નહીં, મધ્યમભાવને અનુભવે છે. આહાહાહા !
અરે રે! જેનાં હજી જ્ઞાનેય સાચાં ન મળે પ્રભુ! કોને શરણે જશે એ ભાઈ. આહાહા ! સમજાણું કાંઈ? શરણ તો ચૈતન્યસ્વરૂપ છે અંદર પૂરણ! જે સર્વજ્ઞસ્વરૂપી છે- જ્ઞ સ્વરૂપી છે, સર્વજ્ઞસ્વરૂપી છે, “જ્ઞ' ધાતુ જ્ઞાનને ધારી રાખેલું તત્ત્વ છે, એકલું તત્ત્વ. આહાહાહા ! એનો આશ્રય કરતાં સમ્યગ્દર્શન થાય છે સમ્યજ્ઞાન થાય છે, ચારિત્ર એનો આશ્રય કરતાં થાય છે. એનો આશ્રય જ્યાં કર્યો ત્યારે જઘન્ય આશ્રય તો વીતી ગ્યો, હવે મધ્યમમાં વર્તે છે. સોનું જેમ હજી તેરવલા ને ચૌદવલામાં રહે છે, ત્યાં સુધી સોળવલું થયું નથી. એમ જ્યાં સુધી સમ્યગ્દષ્ટિ, પોતાનો આશ્રય સ્વભાવનો લઈને મધ્યમભાવમાં વર્તે છે, જઘન્યભાવ તો વીતી ગયો તરત જ તે. આહાહાહા ! સમજાણું કાંઈ?
અનુત્કૃષ્ટભાવ તેને અનુભવે છે. જોયું?“તેમને છેલ્લા પાકથી ઊતરેલા, શુદ્ધ સુવર્ણસમાન ઉત્કૃષ્ટ ભાવનો અનુભવ નથી હોતો” સોળ વલું જેમ સોનું નથી એમ આને પૂરણભાવ પ્રગટયો નથી. વચલી દશામાં છે. આહાહા ! સાધકદશામાં છે. જઘન્યભાવ વીતી ગયો છે, ઉત્કૃષ્ટભાવ છે નહીં, મધ્યમ ભાવમાં વર્તે છે. આહાહા !(શ્રોતા આંહીં શુદ્ધોપયોગને શુભોપયોગ બન્ને સાથે છે?) છે. હારે છે. પૂરણ શુદ્ધ નથી તે અશુદ્ધતા છે ને હારે. સાધક છે ત્યાં બાધકપણું પડ્યું છે ને હારે. ત્યારે તો એને મધ્યમભાવ કીધો. રાગ હજી છે કે નહીં? અરે! ઠેઠ દસમાં ગુણસ્થાન સુધી રાગ છે. અને બુદ્ધિપૂર્વક રાગ છઠ્ઠી સુધી છે. બુદ્ધિપૂર્વક ને અબુદ્ધિપૂર્વક છઠે પણ છે અને સાતમે એકલો અબુદ્ધિપૂર્વક છે, તે દસમા સુધી બહુ લાંબી વાતું બહુ બાપુ! તત્ત્વની વાતું એવી છે. આહાહા !
અશુદ્ધ દ્રવ્યને કહેનાર હોવાથી, ઉત્કૃષ્ટભાવનો અનુભવ નથી હોતો તેથી અશુદ્ધ દ્રવ્યને કહેનાર હોવાથી, જેણે જુદા જુદા એક એક ભાવસ્વરૂપ અનેક ભાવો દેખાડ્યા છે.” જોયું?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #495
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૨
૪૮૧ એ અશુદ્ધ દ્રવ્ય એટલે કે હજી અશુદ્ધ પરિણતિ છે અને શુદ્ધ પણ છે. શુદ્ધ પણ છે મધ્યમની અને અશુદ્ધતા પણ સાથે છે. એવા અશુદ્ધ દ્રવ્યને કહેનાર હોવાથી જેણે જુદા જુદા એક એક ભાવ સ્વરૂપ અનેક ભાવો દેખાડયા, ઓલામાં શું હતું? એક સ્વભાવનો એક ભાવ પ્રગટ કર્યો છે એમ હતું. જેણે અચલિત અખંડ એક સ્વભાવરૂપ એક ભાવ પ્રગટ કર્યો એ ઉત્કૃષ્ટ (ભાવ). અને મધ્યમમાં? આહાહાહાહા ! અશુદ્ધ દ્રવ્યને કહેનાર હોવાથી તે દ્રવ્યને અશુદ્ધ કેમ કીધું? દ્રવ્ય તો અશુદ્ધ છે નહીં. પણ એની પર્યાય છે અશુદ્ધ હજી એને, શુદ્ધતા થોડી છે અને અશુદ્ધતા પણ છે, એથી અશુદ્ધ દ્રવ્ય, બીજાને કારણે નહીં, પણ એ પોતાને કારણે દ્રવ્ય અંશે મલિન છે, નિર્મળ પણ સાથે છે. આહાહા ! આવી વાત છે.
ઓહો ! પ્રભુનો મારગ છે શૂરાનો... ત્યાં મધ્યસ્થ જીવોનું કામ છે. આગ્રહી-પકડનારનું આંહી કામ નથી, બાપુ આંહી. આહાહા ! તેવા જીવને, જુદા જુદા એક એક ભાવસ્વરૂપ, જોયું? શુદ્ધતાનો અંશ છે એની હારે અશુદ્ધ પણ છે. આહાહાહા ! બીજે સમયે પણ શુદ્ધનો અંશ કંઈક વધ્યો, છતાં અશુદ્ધનો અંશ ઘટયો પણ અશુદ્ધતા સાથે છે, એવા જુદા જુદા અનેક ભાવને દેખાડનાર હોવાથી. આહાહા ! છે? જુદા જુદા એક એક ભાવસ્વરૂપ અનેક ભાવો એક એક ભાવસ્વરૂપ અનેક ભાવ. આહાહા ! જે અંદર પહેલે સમયમાં જે શુદ્ધતાનો અંશ છે ને અશુદ્ધતા છે એને ઠેકાણે બીજે સમયે શુદ્ધતાનો અંશ વધે ને અશુદ્ધતા ઘટે, એમ એક એક ભાવ ભિન્ન ભિન્ન જે છે. આહાહા ! એક એક ભાવસ્વરૂપ અનેક ભાવ દેખાડ્યા છે. એવો વ્યવહારનય વિચિત્ર અનેક વર્ણમાળા સમાન હોવાથી, સોનાને જેમ આંચ દેતાં, ભિન્ન ભિન્ન વર્ણ રગ દેખાય ને! સોનાનાં રગ દેખાય, એમાંના અનેક પ્રકારની અશુદ્ધતા અને શુદ્ધતાના અંશો અનેક પ્રકારે દેખાય છે. એ શુદ્ધતાનો અંશ છે એ પણ વ્યવહારનયનો વિષય છે. આહા! પર્યાય છે ને! સમજાણું કાંઈ? આહાહા ! ગજબ વાતું છે!!
તેથી અશુદ્ધ દ્રવ્યને કહેનાર હોવાથી એટલે, કહેનાર હોવાથી એટલે? અશુદ્ધ દ્રવ્યની દશા હોવાથી. ઓલામાં એમ આવ્યું તું ને, અશુદ્ધ દ્રવ્યને કહેનાર હોવાથી ભાઈ ! માથે એમ આવ્યું'તું. કહેનારનો અર્થ તે કહેવું છે ક્યાં? અશુદ્ધ, દ્રવ્ય પૂરણ હોવાથી એમ આંહી અશુદ્ધ દ્રવ્યને કહેનાર હોવાથી, એટલે અશુદ્ધ દ્રવ્યની અવસ્થા હોવાથી. દ્રવ્યમાં નિર્મળતા પણ પ્રગટી છે અને કંઈક મલિનતા પણ સાથે છે. આહાહાહા ! એવો વ્યવહારનય ! આ તો એમ કહે છે કે ચોથે, પાંચમે, છક્કે તો વ્યવહાર જ છે. અરે ભગવાન પણ વ્યવહાર, નિશ્ચય વિના, વ્યવહાર હોય નહીં. (શ્રોતા બે ય એક હારે જ હોય છે!) આહાહા ! એ લોકોને વ્યવહારથી લાભ થાય એ સિદ્ધ કરવું છે ને, એટલે આનો અર્થ એ લઈ જાય છે, બાપુ! એમ નથી ભાઈ.
પહેલો, અગિયાર ગાથામાં ભૂતાર્થ છે તે જ શુદ્ધનય છે એમ કીધું. પછી વળી એમ કીધું કે ભૂતાર્થનો આશ્રય કરે એ જ સમ્યગ્દર્શન, એમ કરીને ભેદ પાડયો, પણ એ આશ્રય કરે ત્યારે તેને સમ્યગ્દર્શન થાય, ત્યાંથી તો શરૂઆત કરી. હવે એ તો નિશ્ચયનો વિષય એને જાણ્યો, હવે એની પર્યાયમાં કાંઈ અપૂર્ણતા-અશુદ્ધતા છે કે નહીં? જેમ દ્રવ્ય આમ શુદ્ધ જ છે એમ પર્યાય પણ શુદ્ધ થઈ ગઈ છે? કે ના. એને પણ હજી કાંઈક શુદ્ધતા છે ને કાંઈક અશુદ્ધતા છે. એને વ્યવહારનય કહેવામાં આવે છે. આવો મારગ બાપા!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #496
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૮૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ એવો વ્યવહારનય, વિચિત્ર વર્ણમાળા સમાન હોવાથી, ઓલું સોનામાં વિચિત્રતા હોય ને? આંચ દેતાં દેતાં, પીળાશ-પીળાશ કથીરનો ભાગ થોડો હોય ઈ અનેક વર્ણમાળા સમાન હોવાથી જાણેલો. જોયું? વ્યવહારદસિદાનો અર્થ કર્યો, વ્યવહાર ઉપદેશ કરવા લાયક છે એવી જે ભાષા એ તો પદ્યમાં ગોઠવવા માટે છે. પદ્યમાં બીજો અર્થ આવે છે તેનો એટલે, પણ એનો અર્થ આ છે. કે વ્યવહાર જાણેલો તે કાળે પ્રયોજનવાન છે, આંહી વજન છે. કેમકે અમૃતચંદ્રાચાર્યે વવહારદસિદાની વ્યાખ્યા આ કરી. આહાહા !
કુંદકુંદાચાર્યને વવહાર દેસિડામાં કહેવાનો આ આશય છે, એવું અમૃતચંદ્રાચાર્યે ટીકામાં ખુદું કરી નાખ્યું. સમજાણું કાંઈ? આહાહા ! ગાય, ભેંસના આઉમાં દૂધ છે, એ બળુકી બાઈ કાઢે છે, એ અંદરમાં છે એ કાઢે છે. એમ આ ભાષામાં એ ભાવ આ જ છે. વવહારદસિદા કહ્યું એટલે વ્યવહારનો ઉપદેશ કરવો એમ નહીં, પણ તે કાળે અશુદ્ધતા છે, શુદ્ધતાનો આશ્રય લીધો છે તેટલી શુદ્ધતા અંશ પણ છે ને અશુદ્ધતા પણ છે. અને તે વ્યવહારનય એટલે પર્યાય-શુદ્ધ પર્યાય કે અશુદ્ધ એ વ્યવહાર, એ વ્યવહાર તે કાળે તે જાણેલો પ્રયોજનવાન છે. આહાહાહા ! આવો મારગ છે.
અરે રે! અર્થો ય ઊંધા કરવા, પોતાને બેસે એમ અર્થ કરવા બાપુ એમ હાલે નહીં. આ તો ત્રણલોકનો નાથ, તીર્થકરો, આહા! જેનાં સાક્ષી છે, ગણધરોને જેણે સ્વીકાર્યા છે. ઇન્દ્રો જેને અનુભવે છે સમ્યગ્દષ્ટિ. આહાહા ! આ કાંઈ આલી દુવાલીનો મારગ નથી. આહા !
(શ્રોતા ) એને એમ કે જયચંદજીને માલૂમ નહીં કે જાણવામાં ભેદજ્ઞાન?
(ઉત્તર) ભેદજ્ઞાનીને, ભેદજ્ઞાન થયા પછી કંઈક રહી ગયો છે રાગ, એને જાણેલો પ્રયોજનવાન છે એમ છે આંહી તો. ઓલું પૂરણ થઈ ગયું એને કાંઈ છે નહીં હવે, એને તો પૂરણનું વેદન છે એટલે શુદ્ધનય જાણેલો પ્રયોજનવાન એમ. જાણવો એટલે જેમ બધાને જાણે છે એમ નયને પણ જાણે છે એમ. એમ જુદો નયનો વિષય છે ને નય છે ને? એમ કાંઈ નથી. આ તો એકસો તેતાલીસ (ગાથામાં) આવી ગયું, શ્રુતજ્ઞાનના અવયવભૂત નિશ્ચય-વ્યવહારનયને જે ઓળંગી ગયા છે. એકસો તેંતાલીસ. આહાહાહા! ભગવાનને પછી શ્રુતજ્ઞાનમાં
વ્યવહાર ને નિશ્ચય એ શ્રુતજ્ઞાનના ભેદ છે. શું કહ્યું. સમજાણું? શ્રુતજ્ઞાન છે ઈ પ્રમાણ છે, ભાવશ્રત હોં, તો પ્રમાણ છે, ઈ દ્રવ્યને ય જાણે ને પર્યાયને ય જાણે. હવે એનો અવયવ એટલે ભાગ નિશ્ચય ને વ્યવહાર. નિશ્ચય એ ત્રિકાળને જાણે વ્યવહાર વર્તમાન પર્યાયને જાણે, તો વ્યવહાર વર્તમાન પર્યાય ને જાણે... નિશ્ચયનો આશ્રય લઈને સમ્યગ્દર્શન થયું હવે એની પર્યાયમાં અશુદ્ધતા છે કે નહીં, એને પર્યાયમાં શુદ્ધતા પૂરણ નથી તો અશુદ્ધ અપૂર્ણ પર્યાય છે કે નહીં ? આહાહા ! એને માટે આ બારમી ગાથા કીધી.
કે જે એ અપૂર્ણ શુદ્ધતા છે, એની સાથે અશુદ્ધતા છે, એને જાણેલો પ્રયોજનવાન, જાણવું જોઈએ. બરાબર એના જ્ઞાનમાં એ વાત આવવી જોઈએ. આહાહાહા! સમજાણું કાંઈ ? પંડિતજી ! આહાહા! આવું છે, ધીમે ધીમે થોડે થોડે બાપુ! આ તો પરમાત્માનો મારગ છે. આહાહા ! જેને સો ઇન્દ્રો તળિયાં ચાટે છે. આહાહા! અસંખ્ય દેવના લાડા ઇન્દ્રો, જેની સભામાં આમ હાથ જોડીને કૂતરીના બચ્ચાં જેમ (બેઠાં હોય) બાપુ ઈ મારગ કેવો હોય ભાઈ ?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #497
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૨
४८3 એ કોઈ સાધારણ મારગ નથી પ્રભુ! આહા! અને એના સંતો એ મારગ જાહેર કરે છે. કુંદકુંદાચાર્ય! અમૃતચંદ્રાચાર્ય! આહાહા! જગતને. સમાજનો સમતોલ રહેશે કે નહીં, એની કંઈ દરકાર સંતોને નથી. સત્ય આ છે ને અસત્ય આ છે એમ જાહેર કરે છે. બેસે ન બેસે તમને, તમારી જવાબદારી. આહાહા!
એટલે કોઈ એમ કહે કે શુદ્ધનય જાણેલો પ્રયોજનવાન છે. શુદ્ધનય તો કેવળીને નથી, માટે નીચલાવાળાને શુદ્ધ છે. અને એથી નીચલાવાળાને શુદ્ધ નથી એને વ્યવહાર છે એમ નથી. સમજાણું કાંઈ?
આંહી તો પૂરણ શુદ્ધ અગિયારમી ગાથામાં કહ્યું વવહારોડભૂદત્થો પર્યાય માત્ર ગૌણ કરીને “નથી” એમ કહી, તો હવે કંઈ પર્યાયમાં છે કે નહીં? ઈ તો ત્યાં ગૌણ કરીને અસત્ કીધી'તી. હવે સમ્યગ્દર્શન થયું. અંતર સ્વરૂપની દૃષ્ટિ થઈ, તો હવે પર્યાયમાં કાંઈ અશુદ્ધતા, પર્યાય છે કે નહીં? નથી એમ કીધું 'તું ઈ તો ગૌણ કરીને કીધું 'તું. હવે આંહી પર્યાય, એને સમકિતીને છે કે નહીં? આહાહાહા ! એ સમકિતીની પર્યાય, શુદ્ધતાની અપૂર્ણતા અને અશુદ્ધતાનો સાથે અંશ હોય છે. એને આંહીયા વ્યવહાર કહીને, જાણવાલાયક છે એમ કીધું છે. આદરવાલાયક છે ને એનાથી લાભ છે, એમ વાત કહી નથી. આહાહા! સમજાણું કાંઈ ? આહાહા!
એવો વ્યવહારનય, વિચિત્ર વર્ણમાળા સમાન, જાણેલો તે કાળે પ્રયોજનવાન છે. વિશેષ કહેવાશે. ( પ્રમાણ વચન ગુરુદેવ !).
પ્રવચન નં. ૪૭ ગાથા - ૧૨ તા. ૩૦-૭-૭૮ રવિવાર, અષાઢ વદ-૧૧ સં.૨૫૦૪
બારમી ગાથા એની ટીકા સમયસાર.
પહેલું તો એમ કહ્યું કે સોનાનો છેલ્લો જે ભાગ સોળ વલું થાય, એમાં અનેક વર્ષો નથી. એક જ વર્ણ સોનાનો છે. એમ જેણે આત્માનો આશ્રય લઈ અને પૂરણ સોળવલા સોના સમાન સુવર્ણ સમાન, એકરૂપ સુવર્ણ સમાન, એકરૂપ જેણે દશા પ્રગટ કરી છે, એવા કેવળજ્ઞાનીને શુદ્ધનય જાણેલો પ્રયોજનવાન છે. શુદ્ધનય ત્યાં છે નહીં. પૂરણ થઈ ગયું પણ એક અપેક્ષાએ એને કહ્યું કાલ કે શુદ્ધનયની પૂર્ણતા કેવળજ્ઞાનમાં થાય છે. આસ્રવ અધિકારે, કઈ અપેક્ષા? કે જે આત્મા પરમબ્રહ્મ આનંદ પૂરણ આત્મસ્વરૂપ, એ જ વસ્તુ પોતે શુદ્ધનય છે પણ એનો આશ્રય લઈને, જે દશા થાય સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર એને પણ શુદ્ધનય કહેવાય. અને જેનો આશ્રય લઈને, પરિપૂર્ણ દશા પ્રગટ થઈ, તેને પણ શુદ્ધનય પૂરણ થઈ, એમ કહેવામાં આવે. સમજાણું?
આવ્યું ને અહીંયાં એ પ્રતિવર્ણિકાનો અર્થ એ થયો. સુવર્ણનું એકરૂપ સોળ વલું, એમ આત્માનું એકરૂપ, કેવળજ્ઞાન પર્યાય પૂરણ એમ એકરૂપ આંહી, અહીં દ્રવ્યનો આશ્રય તો છે જ. ધ્રુવ ઉપર દૃષ્ટિ તો છે, પણ પર્યાયમાં સુવર્ણના સોનાના વર્ણની પેઠે પૂરણ દશા જેને પ્રગટ થઈ છે તેને શુદ્ધનય જાણેલો એટલે હવે તો તેને જાણવું જ એકલુ રહ્યું બસ. એ વાંધા કાઢે છે ને એમાંથી શુદ્ધનય જાણેલો એને શુદ્ધનય કેવળીને ક્યાં છે? એમ કહે છે. આ કેવળીને છે એમ કહે છે આંહી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #498
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check h††p://www.AtmaDharma.com for updates
૪૮૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ શું કીધું જુઓને, સૌથી ઉ૫૨ની એક સુવર્ણના વર્ણ સમાન હોવાથી, જાણેલો શુદ્ઘનય પ્રયોજનવાન છે. સર્વજ્ઞ ૫૨મેશ્વ૨ જેમ બધું જાણે છે, એમ નયને જાણે બસ એટલું એમ. નય નથી ત્યાં હવે. આહાહા ! પણ એ શુદ્ધનયનું પૂરણ રૂપ પર્યાયમાં જે આવવું હતું તે આવી ગયું, તેથી એ શુદ્ધનયને જાણે છે એમ કહેવામાં આવે છે. આવો આ મારગ છે.
અને જેને એ ઉત્કૃષ્ટ સુવર્ણ સમાનનો અનુભવ નથી તેને સુવર્ણનું જેમ તે૨વલું, ચૌદવલું, પંદરવલું હોય છે એમ જેને મધ્યમ( નો ) અનુભવ હોય છે, પૂરણ નથી, એને વચલી દશામાં સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર, સ્વને આશ્રયે થયાં છે, પણ પૂરણ નથી તેથી ત્યાં રાગનો ભાગ પણ વર્તે છે. તો ઈ શુદ્ધતાનો પર્યાયનો અંશ, અને અશુદ્ધતાનો અંશ, અનેક થઈ ગયા. જે કેવળજ્ઞાનમાં પૂર્ણ એકરૂપ હતું એવું એકરૂપ આંહી નથી સાધક દશામાં ! આવો મારગ. ધીમેથી સમજે તો સમજાય એવું છે, કોઈ ભાષા કોઈ એવી આકરી નથી. ભગવાન પૂરણ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય, એનો આશ્રય લઈને જેની દશા પૂરણ થઈ ગઈ કેવળજ્ઞાનીને-૫૨માત્માને, એને વે કોઈ આશ્રય લેવો બાકી રહ્યો નથી. તેથી શુદ્ઘનય પૂરણ થઈ અને શુદ્ઘનયને જાણે એમ કહેવામાં આવે છે. આહાહા !
( શ્રોતાઃ શુદ્ઘનય પ્રત્યક્ષ થઈ ગઈ કે પરોક્ષ !) શુદ્ઘનય પ્રત્યક્ષ પરોક્ષ એમ નથી. શુદ્ઘનય છે તો પ્રત્યક્ષ જ છે, પણ શ્રુતની અપેક્ષાએ પરોક્ષ છે. જેવું કેવળ દેખે આત્માના અસંખ્ય પ્રદેશો પ્રત્યક્ષ, એવું નથી દેખતા માટે એને પરોક્ષ કહ્યું. ઝીણી વાત છે ભાઈ ! તત્ત્વની વાત બહુ સૂક્ષ્મ અત્યારે તો પ્રચલિત ઓછી થઈ ગઈ એટલે લોકોને સમજવું કઠણ પડે પણ છે તો સત્ય સ૨ળ.
સ્વરૂપ પૂર્ણાનંદનો નાથ પ્રભુ ! એમ જેને ધ્યેય બનાવ્યું, કાલ આવ્યું નહોતું બપોરે, જાણનાર... જાણનાર... જાણનાર... એવો ત્રિકાળ એને વર્તમાન પર્યાય જેની છે એનું લક્ષ કરતાં એને ધ્રુવ ઉ૫૨ લક્ષ જાય છે. અહીંયાં એ કહે છે કે પ્રથમ તો ધ્રુવ ઉ૫૨ દૃષ્ટિ જાય, ત્યારે તેને સમ્યગ્દર્શન થાય. સમ્યક્ નામ સત્ય દર્શન, સત્ય નામ જેવું પૂર્ણ સત્ય સ્વરૂપ છે, પૂરણ જેવું સત્ય સ્વરૂપ છે એવું જ જ્ઞાન ને શ્રદ્ઘા થાય, એને સમ્યક્ સત્ય દર્શન થયું એમ કહેવામાં આવે. હવે જેને પૂરણ દશા થઈ નથી, એને વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે એમ જે અહીં કહેવું છે. એટલે શું ? કે દૃષ્ટિ તો મધ્યમ જીવવાળાને પણ, દૃષ્ટિ તો૧ ઉ૫૨ જ છે. સમજાણું કાંઈ ? પણ દશામાં, શુદ્ધતાની પૂરણતાનો અભાવ છે, તેથી તે મધ્યમ દશામાં વર્તે છે. જઘન્ય દશા તો હોતી નથી. કારણ કે એ તો પ્રથમ સમ્યગ્દર્શન થતાં જ, પહેલે સમયે જઘન્ય હોય, પછી તો વીતી ગયું છે ઘણાં સમયો... આહાહા ! ધીરાના કામ છે બાપુ ! આ કાંઈ ઊતાવળે આંબો પાકે એવું નથી આમાં આંબો પાકે નથી કહેતાં, ઉતાવળે આંબો પાકે? ગોટલું વાવ્યું ને તરત કેરી થઈ જાય ? ‘ અંબ ’ શાંતિ, ધીરજ રાખવી જોઈએ.
એમ આ સત્યને સમજવા માટે ઘણી ધી૨જ જોઈએ. આહાહા!
જેણે પૂરણ દશા પ્રાપ્ત કરી છે એને શુદ્ઘનય જાણેલો પ્રયોજનવાન છે, એમાં તક૨ા૨ ક૨ે છે કે એને શુદ્ધનય કયાં રહી હવે ? પણ, આંહી કઈ અપેક્ષાએ કહ્યું છે ?
શુદ્ધનયની પર્યાય જે, આશ્રય કરવો છે જે ચીજનો એને તો શુદ્ઘનય કહીએ ત્રિકાળને પણ એની પર્યાયને પણ શુદ્ધનય કહે છે નિર્મળ. એવી નિર્મળ દશા જેને પૂરણ થઈ ગઈ એને શુદ્ઘનય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #499
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check h±tp://www.AtmaDharma.com for updates
ગાથા ૧૨
૪૮૫
પર્યાયમાં પૂરણ થઈ ગઈ એમ. આહાહા ! હવે આવું કયાં... ધંધા આડે સૂઝે આમાં. આહાહા ! આખો દિ’ પાપના ધંધા. એમાં સાંભળવાના મળે નહીં સાચાં. અરે ! એને કયારે વખત મળે ? વખત મળે ત્યારે પાછા વાંધા કાઢે.
–
કે આ શુદ્ધનય જાણેલો પ્રયોજનવાન કીધો એ કેવળીને નહીં, કેમ કે એને શુદ્ઘનય તો સાતમે, આઠમે, નવમે શ્રેણીવાળાને શુદ્ઘનય છે, પણ ત્યાં તો પૂરણ થઈ ગયું એમ કહે છે. પણ એમ નથી. શુદ્ઘનયની પૂરણતા મધ્યમદશાવાળાને છે નહીં, ચૌદમી ગાથામાં કહ્યું છે ને, અનુભવ કહો કે શુદ્ઘનય કહો કે આત્મા કહો, બાપુ ! કઈ અપેક્ષા છે ભાઈ ! આહાહા !
જ્યાં ત્રિકાળી ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ, અતીન્દ્રિય અમૃતના સાગ૨થી ભરેલો ભગવાન છે. આહાહા ! એને જેણે ધ્યેય બનાવ્યું અને ધ્યાનમાં તેનો વિષય બનાવ્યો. આહાહા ! તેને સમ્યગ્દર્શન જ્ઞાન થયું, તેનો વિશેષ આશ્રય હોય તો ચારિત્ર પણ થયું, પણ પૂરણ આશ્રય નથી, એથી એને મધ્યમ દશા વર્તે છે. સમ્યગ્દર્શન ચારિત્રની મધ્યમ દશા વર્તે, પૂરણ જો હોય તો તો તેને શુદ્ધનયનું પૂરણરૂપ પર્યાયનું એ આવી ગયું. દ્રવ્યનો તો આશ્રય શુદ્ધનય છે જ. પણ પર્યાયને પણ શુદ્ઘનય કીધી છે. તો ઈ શુદ્ઘનયનું પૂરણરૂપ તો પ્રગટ થઈ ગયું ભગવાનને, એટલે એને કંઈ હવે... વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે ઈ વાત એને રહેતી નથી. પણ કોને ૨હે છે એ વાત ? જેણે આ આત્માનો આશ્રય લીધો, સમ્યગ્દર્શન થયું, સમ્યગ્નાન થયું, શાંતિ પણ પ્રગટી થોડી, પૂરણ શાંતિ નથી, એથી પર્યાયમાં શાંતિની પર્યાયનો પણ ભેદ અને અશાંતિ એટલે રાગનો પણ ભેદ, એવા અનેક ભાવને બતાવનારી (વ્યવહા૨નય ) છે ?
એવા અશુદ્ધ દ્રવ્યને કહેનાર હોવાથી, કહેનાર નામ જાણેલ હોવાથી જેણે જુદા જુદા એક એક ભાવસ્વરૂપ શુદ્ઘનયનો અંશ તે પર્યાય નિર્મળ શુદ્ધનો અંશ. અને અશુદ્ધ( નો અંશ ) એ ભિન્ન ભિન્ન ભાવ છે. આહીં અનેક ભાવ છે, કેવળીને એકરૂપ છે એવું આંહી નથી. શુદ્ધનો પણ અંશ છે અને અશુદ્ધનો પણ અંશ છે. એવા જુદા જુદા એક એક ભાવસ્વરૂપ અનેક ભાવો દેખાડયા છે. એવો વ્યવહારનય, વિચિત્ર વર્ણમાળા ઓલામાં પ્રતિવર્ણિકા હતું, સુવર્ણનું એકરૂપ એમ સર્વજ્ઞને જ્ઞાનની પૂરણ દશાનું એકરૂપ, આનંદની પૂરણ દશાનું એકરૂપ. સોનાનું એકરૂપ એમ એની દશાનું એકરૂપ. હસમુખભાઈ ! આવું છે.
અરે આવું ટાણું મળ્યું મનુષ્યપણું, એમાં ક૨વાનું તો આ છે. બાકી આ ન કર્યું તો થઈ રહ્યું થોથાં પાછાં... ઈ ચોરાશી લાખના અવતાર ! અજાણ્યા... દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં જવાનું, બાપા ! આ તો જાણીતો જ્યાં આત્માને કર્યો, આહાહા ! વસ્તુ ચૈતન્ય સ્વરૂપ છે, અને ધ્રુવ ને પર્યાય બે છે, એમાં પર્યાયે જેણે ધ્રુવને પકડયો. આહાહા ! અનિત્યે નિત્યનો નિર્ણય કર્યો. ત્યાં સમ્યગ્દર્શન જ્ઞાન પ્રગટ થયું, ચારિત્રની સ્થિરતાનો એક અંશ પણ પ્રગટ થયો તેથી તે દશાને મધ્યમ દશા કીધી. પૂરણદશા નથી, જઘન્યદશા તો ઓળંગી ગઈ છે, સમ્યક્ત્વ થતાં જ. આહા ! વચલી દશામાં વર્તે છે એને શુદ્ધનો અંશ છે પર્યાયમાં અને અશુદ્ધનો અંશ છે એ પણ પર્યાયમાં, એવા જુદા જુદા અનેક ભાવોને દેખાડયા છે. આહાહા ! વિકારી ભાવને પણ ને અવિકારી ભાવને પણ, જુદાં જુદાં અનેક ભાવો છે એને જેણે દેખાડયા છે ? દેખાડયા છે. એવો વ્યવહારનય વિચિત્ર વર્ણમાળા સમાન આંહી વિચિત્ર વર્ણમાળા સમાન, ઓલામાં એક વર્ણમાળા સમાન.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #500
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧
પૂરણ દશામાં સોનાનું એકરૂપ સોળવલું એમ જ્યાં કેવળજ્ઞાન ને કેવળ આનંદમાં એકરૂપ પૂર્ણ શુદ્ધતા, એને હવે શુદ્ઘનય જાણેલો એટલે કે એને પૂરણ દશા થઈ ગઈ. આહાહાહા ! પણ... વચલા મધ્યમ દશાવાળાને ધ્યેય તો ધ્રુવ ઉ૫૨ છે, દૃષ્ટિ તો ધ્રુવ ઉ૫૨ છે તે નિશ્ચય. પણ પર્યાયમાં, શુદ્ધતા અશુદ્ધતાના અંશો હજી મધ્યમ દશાવાળાને વર્તે છે. આ તેને જાણવું ઈ વ્યવહા૨નયને જાણવો પ્રયોજનવાન કહેવામાં આવ્યું છે. આહાહાહા ! સમજાણું કાંઈ ? આ તો કાલ કહેવાઈ ગયું 'તું આ તો વધારે એનું ઃ (સ્પષ્ટીકરણ છે ).
જાણેલો તે કાળે પ્રયોજનવાન છે. જે શબ્દના અર્થમાં આવ્યું હતું કે ‘વવહા૨દેસિદા ’ એનો અર્થ કર્યો હતો કે વ્યવહા૨નો ઉપદેશ કરવો, એવો શબ્દ હતો. એનો આ અર્થ છે. એનો આ અર્થ છે, કે વ્યવહાર દેખાડયો એટલે ઉપદેશ કર્યો. એટલે શું ? કે તે કાળે વ્યવહા૨ જાણેલો પ્રયોજનવાન, એ વવહારદેસિદાનો અર્થ છે. પહેલાં આવી ગયું ને ! વ્યવહાર ? વ્યવહાર દ્વારા ઉપદેશ કરવા યોગ્ય છે ન્યાં આખા વાંધા ઊઠે છે ને ? એનો અર્થ જ ટીકાકારે આમ કર્યો ને એમ છે. ઉપદેશ કરવો ને એ આંહી કયાં વાત છે? અહીંયાં તો ચૈતન્યસ્વરૂપ ભગવાન, દેષ્ટિમાં આવ્યો અને નિર્મળ દશા પ્રગટ થઈ, જઘન્યપણું ઓળંગી ગયું, નિર્મળ દશા પૂરણ થઈ નથી, ત્યારે વચલી દશામાં મધ્યમ દશામાં, નિર્મળ દશા પણ છે થોડી અને સાથે અશુદ્ધતા પણ છે, તો એ જુદા જુદા અનેક ભાવને દેખાડનાર એટલે જાણના૨ એવો વ્યવહા૨નય જાણેલો પ્રયોજનવાન છે. આહાહા ! શશીભાઈ ! આવું છે. આહાહા !
વાણિયાને આ જૈનધર્મ મળ્યો, અને વેપાર આડે નવરા થાવું નહીં. અને એણે આવું સમજવું. બાપુ ! તે કર્યા વિના છૂટકો નથી, નહિ તો ચોરાશીના અવતાર પડયા છે. આહાહા ! કયાં જન્મે, કયાં બિછડે, કયાં લડેગો લાડ. આ અમારે ગુજરી ગયાને ગુરુ સંપ્રદાયના હીરાજી મહારાજ રસ્તામાં ગુજરી ગયા ત્યારે મેં આ કડી કહી 'તી. તે દિ ' હોં ! કહાં જન્મે ? મા૨વાડમાં જન્મ્યા હતા. કહા જન્મે કહાં બિછડે કાઠિયાવાડમાં વધ્યા સાધુ થયા 'તા ને સ્થાનકવાસી સાધુ હીરાજી મહારાજ, કહાં લડેગો લાડ, ન જાણે કહાં રૂહ તળે જઈ પડેગા હાડ-કયા ક્ષેત્રમાં શરી૨ પડશે ? આહા ! રસ્તામાં એ ભાઈ વઢવાણથી કાંપથી હાલ્યા અને આ શું ખેરાળી, ગયા આઘા ત્યાં વચ્ચમાં દેહ છૂટી ગયો. હાલતાં હાલતાં દેહ છૂટી ગયો.. કયાં મારવાડમાં જનમ, કાઠિયાવાડમાં સ્થાનકવાસીના સાધુ તરીકે ઉત્કૃષ્ટ સારા એમ લડાવ્યા લોકોએ, અને મરણ થયાં જગતમાં કોઈ સાથે હતાં. એ મોઢા આગળ ચાલતાં 'તા ત્યાં એકલા પોતે પાછળથી આમ ડચૂરો આવ્યો અંદરથી હાલતાં હાલતાં ! આહાહા ! તોંતેરના ચૈતર વદ આઠમ. તોંતેર, તોંતેર. આમ લથડી પડયા બસ રસ્તામાં, દેહ છૂટી ગ્યો ત્યાં ને ત્યાં ! કયાં જન્મ્યા, કાં વધ્યા, ક્યાં દેહ છૂટયો. આહાહા ! એમ આ ક્યાં જન્મ્યો, ક્યાં વધ્યો, બહારના સાધન આદિ અને કયાં જઈને દેહ છૂટશે ? બાપુ ! આહાહા ! કારણ કે દેહ કાંઈ એની ચીજ નથી. એ તો જુદી છે, સંયોગે આવી છે ને સંયોગની મુદત થતાં છૂટી જ જવાની એ તો ! આહાહાહા !
એ પહેલાં એણે આ આત્મા ભગવાન પૂર્ણાનંદનો નાથ સ્વરૂપ છે એનું જો એણે ધ્યેય બનાવ્યું, આહાહા ! તો એની પર્યાયમાં નિર્મળતા પ્રગટ થઈ, તો નિશ્ચય દૃષ્ટિ તો ધ્રુવ ઉ૫૨ છે. પણ પર્યાયમાં શુદ્ધતા છે અને થોડી અશુદ્ધતા છે, એ બેય દશાના અનેકપણાને જાણવું, એનું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
૪૮૬
Page #501
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૨
४८७ નામ વ્યવહારનયે જાણેલો પ્રયોજનવાન કહેવામાં આવે છે. આહાહા ! સમજાણું કાંઈ?
વ્યવહારનયથી નિશ્ચય થાય એ આંહી વાત નથી. તેમ વ્યવહારનયનો વિષય નથી એમેય આંહી વાત નથી. વ્યવહારનયનો વિષય છે. પણ જેમ નિશ્ચયમાં દષ્ટિ ધ્રુવ ઉપર છે એ તો નિશ્ચય થયો. હવે પર્યાયમાં અપૂર્ણતા શુદ્ધતાની અને અશુદ્ધતા સાથે છે એને જાણવું એ કઈ નય કહેવાય? કે ઈ પર્યાય છે માટે એને જાણવું એ વ્યવહારનય કહેવાય. ત્રિકાળને જાણવું તે નિશ્ચયનય કહેવાય. આહાહા ! આવા બધા ભંગ, ભેદ અને તે પણ અર્થ કરવામાં વાંધા બધાના. એ આ વ્યવહાર દેખાડવો, ઉપદેશ કરવો, એમ કહીને ચોથ, પાંચમે, છઠે વ્યવહાર જ હોય એમ બતાવે છે. અને શુદ્ધનય, પૂરણ છે એ કેવળજ્ઞાનીને એમ નહીં. એને નય જ નથી. નય તો સાતમે, આઠમે, નવમે, દશમે છે. એને શુદ્ધનય છે એમ કરીને મધ્યમવાળાને જ ત્યાં નય ઠરાવે છે. નીચલાવાળાને નિશ્ચય નહીં, સૌથી ઉપરવાળા પૂર્ણતાવાળાને શુદ્ધનય નહીં, શુદ્ધનય આ વચલાવાળાને હોય એમ આમાંથી આ કાઢે છે. આહાહા ! એમ નથી ભાઈ ! વસ્તુની સ્થિતિ તમે ખ્યાલમાં જરી લ્યો તો બેસી જાય એવી વાત છે. આહા!
કે વસ્તુ છે એ ચૈતન્યધન છે. અનંત... અનંત ગુણની રાશિ ને એક એક ગુણમાં અનંત અનંત સામર્થ્ય એવા અનંતા ગુણોનો પૂરણ પિંડ પ્રભુ! પ્રભુ પોતે છે! ભગવાન છે ! પરમાત્મા છે! આહાહા ! એવા પરમાત્માની દૃષ્ટિ કરવી. એની એ દૃષ્ટિનું નામ સમ્યગ્દર્શન નિર્વિકલ્પ દૃષ્ટિ પ્રગટ કરવી એનું નામ સમ્યગ્દર્શન, અને તે સમ્યગ્દર્શનને કાળે, પૂરણતા શુદ્ધ થઈ નથી ત્યારે અશુદ્ધતા પણ હારે થોડી છે, ભલે કે આગળ વધ્યો હોય જરી સમ્યગ્દર્શન પછી ચારિત્રાદિ તો પણ તેને પુરણ શુદ્ધતા નથી, તેથી અશુદ્ધતા સાથે છે.
શુદ્ધતાનો અંશ એ પણ પર્યાય છે માટે વ્યવહારનયનો વિષય, અને સાથે અશુદ્ધતાનો અંશ એ પણ પર્યાય છે માટે વ્યવહારનયનો વિષય. અરે ! આવું હવે કયાં ! એ બિચારા ચડી ગયા પછી, પડિમા લેવી ને. આ વ્રત લેવા ને લૂગડાં છોડવાં ને નગ્ન થઈ ગયા. ' અરે, બાપા! એવા ભેખ તો અનંત વાર કર્યા ભાઈ પણ એમાં કાંઈ છે નહીં. આહાહા! અરે ! જેમાં જનમ મરણના અંત ન આવે, જેમાં ભવના અંત ન આવે, એ મારગ શો ભાઈ ! આહાહા ! મારગ તો આ, આહાહા! કાલ આવ્યું તું ને બપોરે કે જાણનાર જે પર્યાય છે એ વર્તમાન છે એ ચીજ ત્રિકાળને બતાવે છે. આ વર્તમાન કોનું? કે કોઈ ત્રિકાળ છે તેનું. આહાહા !
એમ વર્તમાન સમ્યગ્દર્શન ત્રિકાળને શ્રદ્ધા છે, એમ વર્તમાન સમ્યજ્ઞાનનો અંશ ત્રિકાળને જાણે છે. તે નિશ્ચય કહેવાય અને જે જ્ઞાનનો અંશ વર્તમાન પર્યાય શુદ્ધ ને અશુદ્ધના પ્રકાર ભેદો છે, એ પર્યાયોને જે જાણે તે નયને વ્યવહારનય કહેવાય. કેમકે વર્તમાનને વ્યવહાર કહેવો અને ત્રિકાળને જાણવું એ નિશ્ચય કહેવો. આહાહા! સમજાણું કાંઈ?
અને ઈ વ્યવહારનયે એ પર્યાય છે, શુદ્ધ છે થોડી. પૂરણ શુદ્ધ હોય તો તો નિશ્ચય, કે શુદ્ધનયેય હવે રહી નથી અને વ્યવહાર તો છે જ નહીં ત્યાં. અહીંયાં અપૂર્ણ શુદ્ધતા છે, સમ્યગ્દર્શન સાધક ભાવ શરૂ થઈ ગયો છે, જ્ઞાન શાંતિ પ્રગટ થયેલી છે પણ પૂરણ શાંતિ નથી, પૂરણ ચારિત્ર નથી તેથી તેની દશામાં અશુદ્ધતાનો અંશ, વ્રત નિયમ આદિનો વિકલ્પ હોય છે. આહાહા ! એને... અશુદ્ધ પર્યાયને અને શુદ્ધ પર્યાયને જાણે. પર્યાયને જાણે તેને વ્યવહારનય કહીએ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #502
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check h±tp://www.AtmaDharma.com for updates
४८८
સમયસાર સિદ્ધિ ભાગ-૧
શું કીધું ? ( શ્રોતાઃ પર્યાયને જાણે તે વ્યવહારનય ) પર્યાય, પર્યાય પોતે વ્યવહારનયનો વિષય છે. દ્રવ્ય પોતે નિશ્ચયનયનો વિષય છે. આહાહા !ત્રિકાળી ભગવાન એ નિશ્ચયનો વિષય છે. ને વર્તમાન એનો અંશ ખંડ ઈ પર્યાય, એ વ્યવહારનો વિષય છે. આહાહાહા ! એથી ધર્મની શરૂઆત જેણે કરી છે અંતર આશ્રય લઈને, અને પૂર્ણતા થઈ ગઈ નથી એને હજી પર્યાયમાં અશુદ્ધતાના ને શુદ્ધતાના અંશો છે, તે જુદા જુદા એક એક ભાવસ્વરૂપ, જોયું ? ઈ શુદ્ધનો અંશ એ પણ જુદી જાતનો છે ને અશુદ્ધનો અંશ પણ જુદી જાતનો છે, પણ એક સમયે હોં ?
એક એક ભાવ અને પછીના સમયે ભાવ જે થાય એ પછી, આહીં તો એક એક સમયમાં જાણવાનું છે ને જાણેલો તે તે કાળે એટલે જે સમયે શુદ્ધતાનો અંશ છે અને અશુદ્ધતાનો અંશ છે એને તે કાળે જાણેલો પ્રયોજનવાન. બીજે સમયે જરી શુદ્ધતાનો અંશ વધે છે અશુદ્ધતા ઘટે છે તે કાળે તે જુદા જુદાને અનેકને જાણવું એ પ્રયોજનવાન. ભાઈ ! આ જુદા જુદા કેમ એટલે એક સમયમાં જુદા જુદાની વાત છે ને ?
પછીના સમયમાં જુદા જુદા, પહેલા સમયમાં જુદા જુદા, ત્રીજા સમયમાં જુદા જુદા એટલે ? શુદ્ધનો અંશ છે ને અશુદ્ધનો અંશ છે એ જુદી જુદી જાત છે. સમજાણું કાંઈ ? આહા ! મારગ બાપા ! આ વીતરાગનો મારગ બાપા બહુ અલૌકિક છે. (શ્રોતાઃ ઈ એક જ અલૌકિક છે ) હૈં ? આહાહા ! અને તે કઈ રીતે કહ્યું છે જુઓ તો ખરા, સંતોએ કેવી ભાષા સાદીમાં એનાં સત્યને પ્રસિદ્ધ કર્યું છે... આ ટીકાનું નામ આત્મખ્યાતિ છે. આત્માને પ્રસિદ્ધ કર્યો છે.
હવે આત્મા છે ઈ સમ્યગ્દર્શનમાં પ્રસિદ્ધ થયો. સમ્યજ્ઞાનમાં થયો એ તો ત્રિકાળ. પણ હવે વર્તમાન પર્યાયમાં પૂર્ણતા નથી અને કંઈક અશુદ્ધતા ને શુદ્ધતા છે. એ શુદ્ધ ને અશુદ્ધ જુદી જુદી જાતના ભાવો સમય સમયમાં વર્તતા તેને તે કાળે તેને જાણવો પ્રયોજનવાન છે. બીજે સમયે જે શુદ્ધતાનો અંશ વધ્યો, અશુદ્ધનો અંશ ઘટયો / એ જુદા જુદા ભાવને તે કાળે જાણેલો પ્રયોજનવાન છે, ત્રીજે સમયે જુદા જુદા એટલે શુદ્ધનો અંશ વધ્યો અશુદ્ધનો અંશ ઘટયો. એ બેય જુદી જુદી જાત છે. એ જુદા જુદા અનેકને જાણવું એને વ્યવહારનય કહેવામાં આવે છે. આહાહાહાહા ! અલૌકિક વાતું છે બાપુ આ.
વસ્તુ છે પૂરણ સ્વરૂપ છે ને ? ધ્રુવ નિત્ય છે ને ? જેની દશા છે તે ત્રિકાળી છે ને ? દશા છે એ ત્રિકાળી ન હોય તો એ દશા કોની ? આહાહાહા ! દશા એટલે પર્યાય, હાલત. જેની દશા છે હાલત એનું ત્રિકાળી છે, એ ત્રિકાળીને જાણવું એ નિશ્ચય છે. અને વર્તમાનમાં પર્યાયનાં ભેદોને, શુદ્ધ ને અશુદ્ધ અંશો હારે છે, એ જુદી જુદી જાતના છે, એને તે તે કાળે તેને જાણવું તે વ્યવહારનય પ્રયોજનવાન કહેવામાં આવે છે. જાણેલો પ્રયોજનવાન છે ઉપદેશ કરવો ને આદરવો એ આંહી વાત છે નહીં. આહાહા!
આવું છે બાપા શું થાય ? ( શ્રોતાઃ જાણવું છે હેય-ઉપાદેય ક૨વા ?) જાણવું જ છે પછી એમાં પ્રશ્ન કયાં રહ્યો, જાણવું છે બસ એટલું. હૈય તો પછી પ્રશ્ન. હેય તો હેય. પણ આંહી તો બસ છે એમ જાણવું બસ એટલી જ વાત છે. ઈ તો વળી àય છે ને આ ઉપાદેય છે ઈ તો વળી જુદો પ્રશ્ન છે. આ તો બે છે એને જાણવું / બે છે એને જાણવું, ત્રિકાળને જાણવું, તે નિશ્ચય છે. અને વર્તમાન છે તેને જાણવું તે વ્યવહા૨ છે, બસ એટલી વાત છે. એક ન્યાય ફરે તો આખું ફરી જાય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #503
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૨
૪૮૯ તેવું છે. આ તો મારગ બાપા! ત્રણલોકના નાથ સર્વજ્ઞ જિનેશ્વરદેવનું સ્વરૂપ છે એવું ભગવાને કહ્યું છે. આહાહા ! જેને સાંભળવા બત્રીસ લાખ વૈમાનનો લાડો ઈન્દ્ર, એક એક વૈમાનમાં અસંખ્ય દેવ બળે સાગરની સ્થિતિવાળા. આહાહાહા ! એક સાગરમાં દસ ક્રોડાકોડી પલ્યોપમ, એક પલ્યના અસંખ્ય ભાગમાં અસંખ્ય અબજ વરસ, એવા બે સાગરની સ્થિતિવાળા અસંખ્ય દેવો એક વૈમાનમાં, એવા બત્રીસ લાખ વૈમાન એમાં કોઈ નાના છે થોડાં, પણ ઘણાં તો અસંખ્ય દેવોવાળા છે. એનો સ્વામી ઈન્દ્ર, તે પણ મતિ, શ્રુત ને અવધિ ત્રણ જ્ઞાનવાળો, આહાહા ! તે પણ એક છેલ્લો ભવ દેવનો, મનુષ્ય થઈને મોક્ષ જનારો, એ જ્યારે ભગવાનની સભામાં હોય, અને એ વાણી હોય એ કેવી હોય બાપા! આહાહાહા !
(શ્રોતાઃ એનો કંઈક નમુનો આપો.) આ નમૂનો જ આવે છે ત્યાંનો જ છે. આહાહાહા ! આ વિદેહની વાણી છે આ બધી. આહાહા! વિદેહમાં ગ્યા'તાને ભગવાન કુંદકુંદાચાર્ય ગ્યા 'તા. ત્યાંથી આંહી આવ્યા ને આ (શાસ્ત્રો) બનાવ્યા. પછી ટીકા કરી ભલે વિદેહમાં ન જનાર ભલે પણ એના ભાવને જાણતા હતા. કે આ ગાથાનો આ ભાવ છે, પોતાને જાણતા હતા તે આને જાણતા હતા. અમૃતચંદ્રાચાર્ય! એ તો એક હજાર વરસ પહેલાં થયા. કુંદકુંદાચાર્ય તો બે હજાર વર્ષ પહેલાં થયા. આહાહાહા !
જાણેલો તે કાળે, તે કાળે કેમ? પાઠમાં છે હોં ઈ. જુઓ સંસ્કૃત (ટકામાં) “વ્યવહારનયો વિચિત્રવર્ણમાલિકાસ્થાનીયતાત્પરિજ્ઞાયમાનસ્તદાત્વે પ્રયોજનવાળુ” એવો સંસ્કૃત પાઠ છે. “પરિજ્ઞાન માનત્વોત્ત” –સમસ્ત પ્રકારે જાણે પણ, તદા તે કાળે, આવો પાઠ છે આમાં. સંસ્કૃતમાં.
ઈ શું કહે છે? કે નિશ્ચય છે જે વસ્તુ એ તો ત્રિકાળ એકરૂપ જ જાણવાની અને પર્યાયમાં જે શુદ્ધતાના અને અશુદ્ધતાના ભેદો છે હુજી સાધક છે, સાધક છે એટલે બાધકપણું પણ હારે છે. તે સાધકનો અંશ ને બાધકનો અંશ, એ અનેક થયા ભિન્ન ભિન્ન જાતના થયા. તે ભિન્ન ભિન્ન જાતના છે તેને જાણવું એ પ્રયોજનવાન છે. એ આદરવાયોગ્ય છે કે એનાથી નિશ્ચય થાય છે. એ વાત છે નહીં. મોહનલાલજી !
આવી વાતું છે ભગવાન ! શું થાય? અરે ! પ્રભુના વિરહ પડ્યા અને આ પાછળ રહી ગયા. આહાહા ! અને આ વાદનો વિષય જ નથી. ભગવાન કુંદકુંદાચાર્ય તો એમ કહે છે કે પ્રભુ તું જો જ્ઞાનસ્વરૂપને પામ્યો હો, તો વાદ વિવાદ સ્વસમય ને પરસમય હારે વાદ-વિવાદ કરીશ નહીં. કારણ, આ વસ્તુ કોઈ એવી છે, કે વાદવિવાદે પૂરું પડે એવું નથી. આહાહા!
(શ્રોતાઃ આ સાધકને કાંઈ શુદ્ધનયનું પ્રયોજન રહ્યું નથી?) ઈ તો થઈ ગયું છે. વિષય છે ને કીધું ને ધ્રુવ તો સદાય છે. ધ્રુવ જે છે એ તો સદાય છે દૃષ્ટિમાં એ તો પહેલી જ વાત કરી. ઈ શુદ્ધનયનો વિષય જે ત્રિકાળ છે એ તો છે. હવે પર્યાયમાં શુદ્ધનય છે એ પણ અંશ છે. પર્યાયમાં જે શુદ્ધતાનો અંશ છે એ પણ એક ન્યાયે શુદ્ધનયનો જ અંશ છે. પણ એની હારે અશુદ્ધ જે છે એ આંહી શુદ્ધનયનો અંશ જેને કહેવો છે એને આહીંયા વ્યવહારનયનો વિષય કહેવો છે. પર્યાય છે ને?
ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય પ્રભુ એનું અવલંબન લઈને ધ્યેય બનાવીને જે દશા થઈ, એને પણ શુદ્ધનયનું ફળ આવ્યું એને શુદ્ધનય એક અપેક્ષાએ કહેવાય છે. પણ એ પર્યાય છે માટે તેને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #504
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૯O
સમયસાર સિદ્ધિ ભાગ-૧ ત્રિકાળના વિષયની દૃષ્ટિવાળાની અપેક્ષાએ, વર્તમાન પર્યાયને જોનારી છે એથી શુદ્ધનય નહીં, એ વ્યવહારનય છે. આહાહાહા ! અરે ભગવાન તો મહાવિદેહમાં બિરાજે છે, બધી વાતો પ્રભુ તો કરે છે ત્યાં. આહાહા !
આહાએવો વ્યવહારનય, વિચિત્ર એટલે ઓલામાં પ્રતિવર્ણિકા હતું-એકરૂપ સુવર્ણનું એકરૂપ, એમ કેવળજ્ઞાનીનું એકરૂપ પૂરણ શુદ્ધતાનું પૂરણ એકરૂપ એ શુદ્ધનય પૂરણ થઈ ગઈ એમ. આશ્રય લેવો બંધ થઈ ગયો શુદ્ધનો. એથી પૂરણ થઈ ગઈ. અને તે કાલ કીધું ને આસવના અધિકારમાં, કાલ બતાવ્યું 'તું. કે શુદ્ધનયની પૂરણતા કેવળજ્ઞાનમાં થાય છે. એનો અર્થ? કે એને હવે આશ્રય લેવો રહ્યો નથી. એથી એની પૂરણ દશા પ્રગટ થઈ એને પણ શુદ્ધનય કહેવામાં આવે છે. છે તો પ્રમાણ. આર. આ.
એમ અહીંયાં ત્રિકાળી ભગવાન પ્રભુનું અવલંબન લઈને, એ નિશ્ચય છે. આંહી શુદ્ધનયા પ્રગટયો છે અંશે એને પણ-અનુભવને પણ શુદ્ધનય કહેવામાં આવે છે. પણ ઈ એ કઈ અપેક્ષાએ? શુદ્ધપણાને આશ્રયે શુદ્ધપણું પ્રગટયું છે ઈ અપેક્ષાએ. પણ જ્યાં બીજી અપેક્ષા લઈએ કે ત્રિકાળને જોનાર તે નિશ્ચય છે, અને પર્યાયને જોનાર તે વ્યવહાર છે. એ અપેક્ષા લેતાં એ શુદ્ધતાનો અંશ અને અશુદ્ધતાનો અંશ એ બેયને જાણેલો પ્રયોજનવાન વ્યવહારનય છે. આહાહાહા ! એવું છે.
(શ્રોતા જાણે કે સહજ જણાય જાય?) જાણવાનું હોય છે તે કાળે, બહુ લાંબી વાતું કરવા જઈએ તો પકડાય નહીં એટલે... ખરી રીતે જોઈએ તો નિશ્ચયનું જ્ઞાન જ્યાં થયું છે તે વખતે પર્યાય જ્ઞાનની અપર પ્રકાશકની છે તેવી જ પર્યાય પ્રગટે; એ તો ઘણી વાતું આવી ગઈ છે આ તો બધીય એક હારે કાંઈ... એ ખરેખર તો જેટલો રાગભાગ છે અને જેટલો શુદ્ધનયનો અંશ ઊઘડેલો છે, એને પર્યાય તરીકે જાણવું એવો તે વખતનો જ્ઞાનનો પર્યાય સહજ, એ છે માટે થયું છે એમ નહીં. એ સ્વપર પ્રકાશકની પર્યાય જ એ વખતે એવી જાતની થાય છે. આહાહાહા! શું એનો મારગ? શું એનાં ફળ! આહાહા ! શું એની કળા ને શું એની રીત પ્રભુ! આહાહા!
અહી સુધી તો આપણે આવી ગયું તું. આ તો વધારે સ્પષ્ટ માટે છે. બાપુ! એ મારગડા નાથ પ્રભુ! અપૂર્વ છે ભાઈ, એ બહારની પ્રવૃત્તિ અને ક્રિયાકાંડમાં રોકાઈને, એમાંથી ધરમ માનીને આ વસ્તુ રહી ગઈ. આહાહા! મહિમા અને બહારની રહી ગઈ.
જે રાગ આવે સમકિતીને એ પણ વ્યવહારનયનો વિષય જાણીને, જાણેલું છે પ્રયોજનવાન હવે એને અજ્ઞાનમાં રાગની ક્રિયાને ધરમ માની અને સાધન માનીને એનાથી શુદ્ધતા થશે, બહુ વિપરીત દેષ્ટિ છે. આહાહાહા ! સમજાણું કાંઈ?
છોકરાઓને સમજાય એવું છે હોં, છોકરાંઓએ ધ્યાન રાખવું. ઝીણી વાત આવે છે માટે, આ તો આત્મા આઠ વરસે તો કેવળજ્ઞાન પામે છે. આહાહા !
ચૈતન્યના સ્વભાવથી ભરેલો ભગવાન એવી કેવળની પર્યાયો તો જેના જ્ઞાનગુણમાં તો અનંતી પડી છે. આહાહા ! એ આઠ વરસની ઉંમરવાળું શરીર / શરીરની ઉંમર છે ને? એ અંદરમાં કેવળજ્ઞાનને જોવે છે-કેવળ એટલે ઓલી પર્યાય નહીં–એક આત્મજ્ઞાન જેમાં અનંતી કેવળી પર્યાયો જેમાં પડી છે. એવા અસાધારણજ્ઞાનને જોતાં, આવે છે ને ભાઈ પ્રવચનસારમાં પ્રવચનસારમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #505
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧ર
૪૯૧ આવે છે કે અસાધારણ જ્ઞાનને કારણમાં જોતાં એને કાર્ય આવે છે એમાં. આહાહા ! કુંદકુંદાચાર્યના શાસ્ત્રોએ તો ગજબ કરી નાખી છે. કેવળીના વિરહ ભૂલાવ્યા જેણે. આહાહા !
ત્યાં એમ કહ્યું છે પ્રવચનસારમાં કે અસાધારણ એવો જે જ્ઞાનગુણ ત્રિકાળી, આહાહા ! એને કારણપણે ગ્રહીને એટલે એને ધ્યેય બનાવીને, આહાહાહા ! જેને નિર્મળ દશા પ્રગટ થાય છે. આહાહા!મોક્ષમાર્ગ જેનાથી પ્રગટ થાય છે અસાધારણ જ્ઞાનગુણ છે, ત્રિકાળી એનો આશ્રય ધ્યેય બનાવીને પર્યાયમાં સમ્યજ્ઞાનદશા પ્રગટ થાય છે. એ સમ્યજ્ઞાન પ્રગટ થાય છે એ કાર્ય છે. ત્રિકાળી જ્ઞાનગુણ તે ત્રિકાળી એકરૂપગુણ અનંત શક્તિવાળું તે કારણ છે અને એને પકડતાં પછી જે કાર્ય આવ્યું એ કાર્ય, પર્યાય છે. આહાહા ! કાર્ય પર્યાયમાં હોય. કાર્ય ધ્રુવમાં ન હોય.
આરે... અરે.. વાતે વાતે ફેર આવે છે. જ્યાં બીજી વાત કહેવા જઈએ ત્યાં બીજી રીતે એમાં આવે એવી શૈલી કોઈ અલૌકિક વાતું બાપા! આહાહા ! જૈન ધર્મ સર્વજ્ઞનો કહેલો, એ દિગંબર ધરમ એ કોઈ અલૌકિક ચીજ છે ભાઈ ! એ કોઈ સંપ્રદાય નથી.
ઓલા તો એમ કહે છે જયપુરવાળો એક હતો ને ઓલો, પંડિત ઇન્દ્રજીત, ઇન્દ્રજીતને? હા, ઈ કહેતા કે દિગંબરમેં જન્મ લિયા એ બધા સભ્યજ્ઞાની તો છે જ. ઇન્દ્રલાલજીને ? ( શ્રોતા હા, જી ઇન્દ્રલાલ.) ઈન્દ્રલાલ. ગૂજરી ગયો, ઈ એમ કહેતો તો. દિગંબરમાં જન્મ્યા ઈ બધા સમ્યજ્ઞાની તો છે જ હવે એને વ્રત લેવા ને વ્રત પાળવા. આહા! - બાપુ! શું થાય? અરેરે ! માથે કોઈ ધણી રહ્યું નહીં, ઘણી વિનાનાં ઢોર રખડ્યાં કરે જ્યાં ત્યાં. આહાહા ! લાકડિયું જ ખાય, માર ખાય એમ કહેવું છે મારે તો. ધણી વિનાનાં ઢોર ધણી ને ખબર હોઇ કોઈ મારનાર છે તો ઢોરને ન્યાં ન જવા હૈ. આ તો એ ન્યાં હાલ્યા જાય ને માથે પડે પછી માર ઘડાધડ. આહાહા !
એમ આ કાળે સર્વજ્ઞ વીતરાગ પરમાત્માના વિરહ પડયા લોકોએ પોતાની કલ્પનાથી મારગ ચલાવ્યા. માર.... પડયા માથે બાપા રખડવાના. આહાહા!
અહીંયા તો પરમાત્માએ કહ્યું તે સંતો જગતને જાહેર કરે છે. પ્રભુ તારું ત્રિકાળી વસ્તુ છે, વસ્તુ છે એને ધ્યેય બનાવીને સમ્યગ્દર્શન થવું એ એક મારગ છે. એ સિવાય કોઈ મારગ છે નહીં.
હવે ઈ બેને જાણવાવાળી નયને શું કહેવી ? કે ત્રિકાળીને જાણે તેને નિશ્ચય કહેવું અને વર્તમાન ગુણ પ્રગટયો છે. પર્યાય અને કંઈક બાકી છે અશુદ્ધતા, એ ભિન્ન ભિન્ન જાત છે, તેને તે તે સમયે તે તે સમયને કાળે, તે પ્રકારે જાણેલો અને તે પ્રકારે તે પર્યાય છે, એને જાણવા યોગ્યવાળી જ પર્યાય ત્યાં પ્રગટ થાય છે. પણ એને સમજાવવું છે તે શી રીતે સમજાવે ? આહાહા !
આત્મા જ્ઞાનસ્વરૂપ પ્રભુ છે ચૈતન્ય ત્રિકાળ એનો આશ્રય લઈને જે જ્ઞાન થયું એ જ્ઞાન સમયે સમયે અને પ્રકાશે છે અને જે કંઈ પર્યાય, શુદ્ધતા આવી અને અશુદ્ધતા એને પણ પ્રકાશે છે, તેવું જ્ઞાન જ સમયે સમયે પ્રગટ થાય છે. એ શુદ્ધતાનો અંશ ને અશુદ્ધતા છે માટે સ્વપર પ્રકાશક જ્ઞાન પ્રગટ થાય છે એમેય નહીં. દેવીલાલજી! આવું છે બાપા! આહાહા !
અરે, પ્રભુ તું કોણ છો પ્રભુ બાપુ અરે તને પ્રભુતાની ખબર નથી ભાઈ ! આહાહા ! અને પ્રભુતાને જ્યાં પરખ્યો, એ પરખ્યાની જે દૃષ્ટિ પ્રગટી. એને જાણવું એ તો વ્યવહાર છે કહે છે. તો પણ એને જાણવું એ તો એ સમયે... જ્ઞાનનો પર્યાય જ એવો જ પ્રગટે છે, સ્વને જાણવું અને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #506
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૯૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ અશુદ્ધતા છે જેટલી એ પ્રકારે જ જાણવાનો પર્યાય, સમયે સમયે સ્વપર પ્રકાશક પર્યાય એ તે સ્વતઃ થાય છે. બહુ ઝાઝું લાંબુ લાંબુ કરવા જાય બહુ તો.. આહાહા !
આહાહા ! અરે પ્રભુનો મારગ બાપા! આહાહા! ભાગ્યવાનને તો કાને પડે એવી વાત છે હું? બાકી તો બધુ સંસારનું જ્ઞાન કર્યું ને આ વકીલો ચ્યા ને દાક્તર ધ્યાને એલ. એલ. બી. ને એમ. એ. ના પૂંછડા વળગાડયા ને, આહાહા ! ઈ બધાં કુશાન છે. આહાહા!
આ તો પ્રભુ જેમાં જ્ઞાનનો... ગાંઠડો છે. એ જ્ઞાનનો સાગર પ્રભુ છે. એમાંથી જે જ્ઞાન, એને ધ્યેયને લઈને પ્રગટે, તે જ્ઞાનને વર્તમાન જ્ઞાન કહેવામાં આવે છે. તે જ્ઞાનને તે જ્ઞાન જાણતું, શુદ્ધને અશુદ્ધને જાણતું તે જ્ઞાન પ્રગટ સહજ થાય છે. આહાહા ! તેથી વ્યવહારને જાણેલો પ્રયોજનવાન છે એમ કહેવામાં આવ્યું છે. આહાહા !
આહાહા! બારમી ગાથામાં ઘણું ભર્યું છે.
વ્યવહારનય, વિચિત્ર વર્ણમાળા સમાન, કોણ? સોનું. સોનું છે ને એ હજી પહેલું પૂર્ણ થયું નથી, ત્યારે એને આંચ દે છે અગ્નિના, તો વર્ણ વિચિત્ર પીળાશ અને એમાં કથીરનો ભાગ, ત્રાંબાનો ભાગ એવા બધા વર્ણો દેખાય ને અનેક પ્રકાર જુદા જુદા વર્ષો જુદા જુદા પીળાશનો ભાગ અને ઓલા ત્રાંબાનો ભાગ, ભિન્ન ભિન્ન એક સમયે આમ, એમ અહીંયાં શુદ્ધતાનો અંશ અને અશુદ્ધતાનો અંશ અનેક, છે? વિચિત્ર વર્ણમાળા સમાન હોવાથી. આહાહા ! એ જુદા જુદા એક એક ભાવસ્વરૂપ અનેક ભાવો દેખાયા હોવાથી.. આહાહાહા ! એક જ સમયે જુદા જુદા અનેક ભાવને દેખાડ્યા હોવાથી, એક સમયે, બીજે સમયે બીજા, ત્રીજે સમયે ત્રીજા. આહાહા! શશીભાઈ ! આવો મારગ છે. આહાહા ! આ તો જેને આત્માનું હિત કરવું હોય બાપુ! આહાહા ! અરેરે અનંતકાળથી રખડે છે, જુઓને કેટલા? આહાહા! બાળક જન્મે ને ત્યાં ને ત્યાં કાપીને કાઢવા પડે માતાના ઉદરમાંથી સરખું ન નીકળે, હેં? આહાહા ! થાય છે ને ? બને છે ને? કાપીને કાઢવું પડે. આહાહા ! ઈ નવ મહિના તો સવા નવ મહિના તો ઊંધે માથે ત્યાં શ્વાસ લેવાનું કઈ રીતે? ખોરાક કઈ રીતે? એને કાઢતા પાછું કાપીને કાઢે કાપીને કાઢે ને વળી મરીને કયાંય જાય. આહાહા ! અરે પ્રભુ! શું છે બાપા! આવા ભવો તે અનંતર્યા છે ભાઈ !
હવે એને દુઃખને ટાળવું હોય તો આ ઉપાય છે. આહાહા ! એ ત્રણલોકનો નાથ પ્રભુ ભગવાન પોતે, ધ્રુવ છે તેને ધ્યેય બનાવીને સમ્યગ્દર્શન પહેલું પ્રગટ કરવાનું છે અને પછી સ્વરૂપમાં ઠરતાં એમાં જે જાણ્યું છે, તેમાં ઠરવું તેનું નામ ચારિત્ર છે. ચારિત્ર કોઈ પંચમહાવત ને નગ્નપણું એ કોઈ ચારિત્ર નથી. આહાહા!
એમાં કહે છે કે જાણીને ર્યો, પણ પૂરણ કર્યો નથી, તેથી અંદરમાં અસ્થિરતાનો અંશ છેઅશુદ્ધતાનો અને શુદ્ધતાનો પર્યાયનો અંશ છે તે એક સમયમાં ભિન્ન ભિન્ન જાતના એને જાણવું ને દેખવું, એ વ્યવહારનયનો વિષય છે, એ વ્યવહારનય જાણેલો, એ જ્ઞાન એવું જ તે વખતે પ્રગટે છે. એને જાણેલો પ્રયોજનવાન કહેવામાં આવે છે. આહાહાહાહા !
હજી તો આંહી સુધી તો આવ્યું ને એનું આ પાછું માંડયું. લે. એક કલાક તો થવા આવ્યો. આહા દુલેરામજી, રામની માંડી આ તો. આહાહા ! પ્રભુ! તું કોણ છો ભાઈ? આહાહા ! અને તારી જાતની ભાત પડે પર્યાયમાં જ્યારે, આહાહાહા ! જેવો તું નિર્મળાનંદ છો, એવી જ્યારે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #507
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૨
૪૯૩ પર્યાયમાં ભાત પડે, જાતની ભાત પડે, એ દૃષ્ટિ અને જ્ઞાનને એની કોર લઈ જતાં. આહાહાહા ! એ જ્ઞાનની પર્યાય ને શ્રદ્ધાની પર્યાય અને શાંતિની પર્યાય પણ અપૂર્ણ છે હુજી, એથી ત્રિકાળનો વિષય છે એ તો નિશ્ચય છે તો હવે એને વ્યવહાર પર્યાય છે કે નહીં? એક તો તમે ત્રિકાળી દ્રવ્ય કીધું ને એનો આશ્રય સમકિત કીધું તો હવે એને કોઈ પર્યાય, પર્યાય રહી છે કે નહીં ? કે પૂરણ થઈ ગયું છે? પૂર્ણનો આશ્રય લીધો પણ પર્યાયમાં પૂર્ણ થઈ ગ્યો છે? હેં! આહાહાહા!
શું કરી છે વાત, ગજબ કરી છે ને!! શશીભાઈ ! ભાઈ ! તેં પૂરણનો આશ્રય કર્યોધ્રુવનો પણ પર્યાયમાં પૂરણ થયો છો? થયો હોય તો તો પર્યાયનો વ્યવહાર તારે હોય નહીં.
અને તે જાણવું રહે નહીં તેને એમ એને કહે છે. અને જે પૂરણ થયો તો તેને અશુદ્ધતા કે શુદ્ધતા છે નહીં. એટલે એ જાણવું એને છે જ નહીં. આહાહા ! તેથી કેવળીને શુદ્ધનય જાણેલો પ્રયોજનવાન એમ કીધું, નહિ તો ન્યાં નય કયાં છે? આહા! એ કહ્યું હતું ને કાલ. એકસો તેંતાલીસ ગાથા “કર્તા કર્મ”, કે શ્રુતજ્ઞાનમાં વ્યવહાર ભેદરૂપ નિશ્ચય ને વ્યવહારનય, તે નયને ઓળંગી ગયેલા કેવળી. કેમકે નય છે તે શ્રુતજ્ઞાનનો ભેદ છે. ભગવાન તો શ્રુતજ્ઞાનને ઓળંગી ગયા છે. આહાહાહા ! એટલે એને નય છે નહીં. છતાં એમ કીધું કે શુદ્ધનય પૂરણ થઈ ગઈ એનો અર્થ એ કે એનો આશ્રય કરવો બાકી રહ્યો નહીં. પૂર્ણદશા પ્રગટ થઈ ગઈ હવે જાણવું કામ કરે છે બસ! આહાહા ! ઈ એકસો તેંતાલીસમાં આવે છે કર્તા કર્મમાં. લ્યો આંહી સુધી તો કહેવાય ગયું હતું કાલ. એનું આ હાલ્યું આટલું. કો છોટાભાઈ બપોરે કાલ તો કો સારું ચાલ્યું'તું. (શ્રોતા – બહુ સરસ ન્યાલ થઈ જાય તેવું ) હા. ન્યાલ થઈ જાય તેવું વાત સાચી. આહાહા !
છે તેને પ્રાપ્ત કરવો છે ને પ્રભુ! ન હોય તેને પ્રાપ્ત કરવો હોય તો તો ન થાય. આહાહા ! એમ આવ્યું તું ને છે.. છે.. છે.. જાણનાર, જાણનાર, જાણનાર. છે ને? ત્રિકાળ.. જાણનાર... જાણનાર... જાણનાર... જાણનાર. બસ, છે તેને પ્રાપ્ત કરવો છે, છે એમ એને સ્વીકાર કરવો છે. આહાહા ! એથી પર્યાય સ્વીકાર કરે છે જેની છે તેને. આહાહા ! સમજાણું કાંઈ? ઝીણું બહુ બાપુ! આહાહા !
એથી, પછી કહે ને સોનગઢ નિશ્ચયવાદી, એકાંતવાદી, એકાંતવાદી. પ્રભુ! તને ખબર નથી બાપુ ભાઈ. (શ્રોતા – આચાર્યોનેય નિશ્ચયવાદી કહ્યા તો તો) નિશ્ચયવાદી એટલે આ તો એકાંત નિશ્ચયવાદી કહે છે, એમ કે વ્યવહારથી થાય એ વાત કહેતા જ નથી. નિમિત્તથી થાય એમ કહેતા જ નથી. વાત તો એમ જ છે. વ્યવહાર છે એમ જાણેલો પ્રયોજનવાન છે એમ કહીએ છીએ. પણ વ્યવહારથી નિશ્ચય થાય એવી વસ્તુ નથી.
(શ્રોતા નિમિત્ત નથી તો બેય ઉપાદાન છે?) પણ બે નય છે તે બેયનો વિષય વિરુદ્ધ છે નહિતર બે (નામ) કેમ પડયાં? બે નયનો સરખો વિષય હોય તો બે પડે કેમ? એક નયનો વિષય ત્રિકાળ છે અને એક નયનો વિષય વર્તમાન પર્યાય છે-શુદ્ધ, અશુદ્ધ આદિ, આહાહાહા ! બેય વિરુદ્ધનો સ્યાદ્વાદ સમાધાન કરી નાખે છે. કે ત્રિકાળની અપેક્ષાએ એને નિશ્ચય કહ્યો, વર્તમાન પર્યાય છે તે વ્યવહાર છે. ભેદ પડ્યો ને.. ભલે શુદ્ધનો અંશ ભેદ છે તે વ્યવહાર છે ત્રિકાળી અભેદ તે નિશ્ચય છે. આહાહા ! લ્યો એટલું થ્ય લ્યો ઓલું પછી લેવાશે.
(પ્રમાણ વચન ગુરુદેવ!).
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #508
--------------------------------------------------------------------------
________________
૪૯૪
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧
પ્રવચન નં.૪૮ ગાથા - ૧૨ તા. ૩૧-૭-૭૮ સોમવાર, અષાઢ વદ-૧૨ સં. ૨૫૦૪
સમયસાર, બારમી ગાથા છે. ‘ પ્રયોજનવાન છે ' ત્યાં સુધી આવી ગયું છે કાલે. એ રીતે પોત પોતાનાં સમયમાં-એટલે કે સ્વરૂપની દૃષ્ટિ છે તે નિશ્ચયનો વિષય છે, દૃષ્ટિનો વિષય જે છે એ નિશ્ચય છે. અને પર્યાયનાં ભેદ પડે છે તે વ્યવહાર છે. નિશ્ચયનો વિષય ત્રિકાળ દ્રવ્ય છે. અને વ્યવહા૨નો વિષય વર્તમાન પર્યાય છે. “ એ રીતે પોતપોતાના સમયમાં બન્ને નયો કાર્યકારી છે. ” આ રીતે. એક નય નિશ્ચય છે એ ત્રિકાળીને વિષય ક૨ના૨ એ આદરણીય છે અને વર્તમાનમાં પર્યાયનો ભેદ પડે, એ જાણવા લાયક છે વ્યવહારનય. એ રીતે પોત પોતાના સમયમાં બન્ને નયો કાર્યકારી છે. આ રીતે કાર્યકારી છે.
6
કા૨ણ કે તીર્થ અને તીર્થના ફળની એવી જ વ્યવસ્થિતિ છે. ' એટલે ? ‘ જેનાથી તરાય તે તીર્થ છે. ’ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રનો માર્ગ જે છે, એનાથી ત૨ાય છે, છે પર્યાય, છે વ્યવહાર, સદ્ભૂત વ્યવહાર ટીકાકાર જયચંદ પંડિતે અસદ્ભૂત વ્યવહારનું નિમિત્તથી કથન કર્યું છે. અસદ્ભૂત વ્યવહા૨નું કથન કર્યું છે વ્યવહાર પણ ખરેખર તો વ્યવહાર જે પર્યાયમાં સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર, પર્યાય છે એ વ્યવહાર છે એ તીર્થ છે અને એનું ફળ પણ કેવળજ્ઞાન, એ પણ વ્યવહા૨ ધર્મનું ફળ છે. મોક્ષમાર્ગ જે છે, પર્યાય છે માટે એને વ્યવહાર કહેવામાં આવે છે. અને એના ફળ તરીકે કેવળજ્ઞાન એ પણ વ્યવહાર છે. શ્રુતજ્ઞાનીને એ પણ કેવળજ્ઞાન સદ્ભૂત વ્યવહારનયનો વિષય છે. એટલે વ્યવહારધર્મ જે નિર્મળ, શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય ગહન ને ગંભીર ચીજ તેની દૃષ્ટિ થતાં, તે દૃષ્ટિમાં ગહન વિષયનું ભાન થવું તે નિશ્ચય છે. અને વર્તમાન પર્યાયનું પ્રગટ થવું એ પર્યાય એ વ્યવહાર છે.
‘ જેનાથી તરાય ’ એટલે કે મોક્ષનો મારગ પર્યાય છે. પણ એનાથી ત૨ાય છે, ત૨વાનો એ ઉપાય છે અને ઈ વ્યવહાર ધરમ છે. છે ને ? પર્યાય, ધરમ છે ને ઈ પર્યાય છે ને મોક્ષમાર્ગ છે જો કે આ તો અસદ્ભૂત વ્યવહારનય લેશે. પણ ઈ કાંઈ તરવાનો ઉપાય નથી. જોડે હોય છે તેનું જ્ઞાન કરાવ્યું છે. આહાહા !
વાસ્તવિક તો ભગવાન આત્મા ! અનંત ગુણ ગંભીર ! જેના ગુણનો પણ સંખ્યાએ અંત નહીં અને જેની પર્યાય, એક ગુણ છે, સંખ્યાએ ગુણનો અંત નહીં અને એક ગુણ છે તેના સામર્થ્યનો અંત નહીં. એવું જે દ્રવ્યસ્વરૂપ, જેમાં અનંત ગુણ છે ઈ ગુણની પણ હદ નહીં, અને એક ગુણની શક્તિની પણ જ્યાં અપરિમિત દ નહીં. એવો જે દ્રવ્ય સ્વભાવ, એની ગહનતાના, ગંભીરતાના...વિચારની પર્યાયમાં એની ગંભીરતામાં વિચાર કરે, ત્યારે એ પર્યાય દ્રવ્ય તરફ ઢળી જાય છે. તે દ્રવ્ય છે તે નિશ્ચય છે અને જે પ્રગટ થયેલી પર્યાય એ વ્યવહા૨ છે, એ તીર્થ છે. ચોથું, પાંચમું, છઠ્ઠું ગુણસ્થાનની નિર્મળ દશા, એ તીર્થ છે વ્યવહાર, અને એનું ફળ પણ વ્યવહા૨ છે કેવળજ્ઞાન, એ પણ પર્યાય છે. આહાહા !
"
જેનાથી ત૨ાય તે તીર્થ છે.' પર્યાય મોક્ષમાર્ગની, વસ્તુ મહા ગંભીર સાગર એની અંતરમાં પ્રતીતિ થવી અને એનું જ્ઞાન થવું અને એમાં રમણતાના અંશો થવા, એ તીર્થ ત૨વાનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #509
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૨
૪૯૫ ઉપાય છે. દ્રવ્ય તો નિશ્ચય છે. એમાં આ પર્યાય ને ઉપાય ને ઉપાયનું ફળ એ એમાં નથી. સમજાણું કાંઈ ? અને પાર થવું તે વ્યવહારધર્મનું ફળ છે. એ મોક્ષમાર્ગ જે પર્યાય છે એ ભેદ છે, તેથી તે વ્યવહાર છે. અને તેનું ફળ મોક્ષ એ પણ પર્યાય છે એનું ફળ વ્યવહાર છે. આહાહા ! આરે આવી વાતું છે!
જયચંદ પંડિતે એમાંથી અસદભૂત વ્યવહારનો, એ ટાણે જે નિમિત્ત હોય છે ને એનું જ્ઞાન કરાવ્યું છે. હવે, એમાંથી આ ગોટા ઊઠયા છે બધા. કે જુઓ આ પાઠ છે છઠે આમ કરવું. અને વ્રત પાળવાં નિયમ કરવાં. બાપુ! એમ નહીં હોં! એ હોય છે એનું જ્ઞાન કરાવ્યું છે. તેથી વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે એમ કીધું છે.
અને તે વ્યવહાર ને અનેક જુદા જુદા ધર્મ બતાવ્યા છે, કહ્યાં છે ને ભાઈ ! બહુ ઝીણી વાત છે બાપુ !
ભગવાન આત્મા પૂરણ આનંદનો કંદ ! મહા મહા આશ્ચર્યકારી, ગંભીર ગહન સ્વભાવનો સાગર પ્રભુ! એને ધ્યેય બનાવીને જે ધ્યેય થયું અંદર એ નિશ્ચય અને (ધ્યેય) બનાવીને પર્યાય જે થઈ, એ નહોતી ને થઈ એ માટે પર્યાય એ વ્યવહાર છે. છે, છે ને છે એ ત્રિકાળ તે નિશ્ચયનો વિષય છે, પણ નહોતું ને પ્રગટયું તરવાનો ઉપાય એ તો વ્યવહાર થયો. અને એવા વ્યવહારની સાથે, અસભૂત વ્યવહાર વ્રતાદિનો વિકલ્પ કેવો હોય એનું આંહી જ્ઞાન, કરાવ્યું છે ભાવાર્થમાં. સમજાણું કાંઈ?
અને એ વ્યવહારધર્મનું ફળ છે, પાર થવું પૂર્ણ થવું,” એ સર્વજ્ઞપણું થવું એ પણ વ્યવહાર ધર્મનું ફળ, એ પણ પર્યાય છે. આ સાધકની અપેક્ષાએ ક્વળજ્ઞાન પણ વ્યવહારનયનો વિષય છે. કેવળજ્ઞાનીને હવે નય નથી, પણ આંહી સાધક જીવ જ્યારે દ્રવ્ય અને પર્યાયના ભેદનો વિચાર કરે છે ત્યારે કેવળજ્ઞાન પણ વ્યવહારનયનો વિષય છે. કારણ કે પ્રગટેલી પર્યાય છે, એ કાંઈ અપ્રગટ વસ્તુ જે ત્રિકાળ ગહન સ્વભાવનો ભંડાર, એકરૂપ રહેનાર તે એ ચીજ નથી. આહાહા ! તેથી કહે છે કે વ્યવહાર તરાય તે તીર્થ તે વ્યવહારધર્મ, મોક્ષનો મારગ એનું ફળ કેવળજ્ઞાન એ વ્યવહારધર્મનું ફળ, અથવા પોતાના સ્વરૂપને પામવું તે તીર્થફળ એ.” વ્યવહારધર્મનું ફળ એ. જેવું સ્વરૂપ છે તેવું પર્યાયમાં સર્વશપણું પ્રાપ્ત થવું એ તીર્થફળ છે.
બીજી જગ્યાએ પણ કહ્યું છે: નટુ નિગમયે પવMદ તા માં વવદરળિઋણ મુદ્દા આહાહા ! તે વ્યવહાર, નિશ્ચય તેને મૂકવો નહીં. કન્ડે વિI ડુિ તિલ્ય 3400 તવંગા આચાર્ય કહે છે કે હે ભવ્ય જીવો, જો તમે જિનમતને પ્રવર્તાવવા ચાહતા હો. વીતરાગ માર્ગની પ્રવર્તના જે રીતે છે એ રીતે પ્રવર્તાવવા માંગતા હો, તો વ્યવહાર અને નિશ્ચય એ બન્નેને ન છોડો. પર્યાય છે એ નથી એમ ન છોડો. દ્રવ્ય છે એ નથી એમ ન છોડો. “પર્યાય નથી ” એમ કીધું 'તું. અગિયારમી (ગાથા) માં અસત્યાર્થ કહી હતી, આંહી હવે કહે છે કે “પર્યાય નથી”
એમ ન કરો. પર્યાય છે, અસત્યાર્થ કહી 'તી એ તો ગૌણ કરીને “નથી એમ કહ્યું હતું. ત્રિકાળી વસ્તુને દૃષ્ટિ વસ્તુની કરાવવા તે મુખ્ય છે તે નિશ્ચય છે અને પર્યાય છે તે ગૌણ કરીને નથી' એમ કહ્યું હતું. પણ એ પર્યાય નથી એમ ન માનો. આહાહાહા !
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #510
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૯૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ બન્ને નયોને ન છોડો કારણ કે વ્યવહારનય વિના તો તીર્થનો-વ્યવહારધર્મનો નાશ થઈ જશે. સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર જે મોક્ષમાર્ગની પર્યાય છે જે ભેદરૂપ દશા છે. ત્રિકાળી અભેદની અપેક્ષાએ, એ મોક્ષનો માર્ગ છે એ પણ ભેદરૂપ વ્યવહારધર્મ છે. આહાહા ! સમજાણું કાંઈ?
(શ્રોતાઃ) કોઈ ઠેકાણે વ્યવહાર કહે ને કોઈ ઠેકાણે નિશ્ચય કહે એમાં અમારે નિર્ણય શી રીતે કરવો?
(ઉત્તર) ઈ કઈ અપેક્ષાએ નિશ્ચય છે? રાગની તીવ્ર-મંદ દશા છે ત્યારે એની અપેક્ષાએ રાગને જ્યારે વ્યવહાર કહ્યો ત્યારે નિર્મળ પર્યાયને નિશ્ચય કહેવો. પણ આંહી જ્યારે ત્રિકાળને નિશ્ચય કહેવો ત્યારે ભેદને વ્યવહાર કહેવો, આમ છે. વસ્તુની સ્થિતિ તો આમ છે. આહાહા ! નિર્મળ પર્યાય એ તો આંહી તો નાખી બારમી ગાથામાં ભિન્ન ભિન્ન પર્યાય નિર્મળ ને રાગ એ અનેક પ્રકાર થયા એક જાત ન થઈ, એ બેયને જાણેલો પ્રયોજનવાન છે એમ કહ્યું છે. એને બેયને જાણવું એ વ્યવહારનયનું પ્રયોજન છે. આહાહા !
જે મોક્ષનો મારગ છે એ પર્યાય છે અને એની હારે અસભૂત વિકલ્પ, વ્રતાદિનો હોય છે એ પણ વિકારી પર્યાય છે એટલે બે જે થયાં અનેક થયાં. ઈ અનેકને તે રીતે જાણવું તે વ્યવહાર છે. અને ત્રિકાળીને જાણવું તે નિશ્ચય છે. આરે આવી વાતું છે. પ્રગટે અને નાશ થાય એ ખરેખર તો વ્યવહાર છે, ઉત્પાવ્યય છે. અને ધ્રુવ જે ત્રિકાળ છે તે નિશ્ચય છે, જેમાં ઊપજવું નથી બદલવું નથી, વ્યય થવું નથી, એકરૂપ જે અનંત ગુણનો રાશિ પ્રભુ! આહાહાહાહા !
એક પરમાણુનો એક સત્તા ગુણ લ્યો તોય પણ એટલો સરખો. અને એક આકાશનો સત્તા ગુણ લ્યો અનંતગુણો પહોળો તો પણ એ સરખો. આહાહા!
(શ્રોતાઃ શક્તિ અને ભાવ અપેક્ષાએ સરખાં છે) એ, એ રીતે જ સરખાં છે. ક્ષેત્રથી પહોળો માટે મોટો છે એમ નહીં. (શ્રોતાઃ ભાવ અપેક્ષાએ મોટું ને?) એક જ છે, ક્ષેત્રથી મોટું માટે મોટું છે ઈ વાત જ નહીં આંહીયા.
એમ ભગવાન આત્મા અંગુલના અસંખ્ય ભાગમાં અનંત આત્માઓ છે એક એક આત્માની સત્તા... આહાહા ! “હોવાપણે જે છે” એ પૂરણ છે; અને એ આત્માની સત્તા, કેવળ સમુદ્દઘાત કરે ત્યારે પણ સત્તા તો, સત્તા છે એ સત્તા જ છે, એ સત્તા મોટી થઈ ને આંહી સત્તા નાની થઈ એમ નથી. ગહન વાત છે ભાઈ !
વીતરાગ મારગ તો સમજવો બહુ કઠણ છે. આહાહાહાહા!
એ આંહી કહે છે કે વ્યવહાર વિના તો તીર્થ વ્યવહારધર્મ. પર્યાય જે છે એ જ વ્યવહાર છે. પંચાધ્યાયીમાં તો ચોખ્ખું પર્યાય તે વ્યવહાર ને દ્રવ્ય તે નિશ્ચય, એમ ચોખ્ખું લીધું છે. અને અહીંયાં પણ અગિયારમી ગાથામાં વ્યવહાર બધો અભૂતાર્થ છે એમ કહીને, બધો અભૂતાર્થ છે એમ કહીને એની પર્યાયનો ભાવ પણ અભૂતાર્થ છે એમ કહીને નિષેધ કર્યો છે. આહાહા !
એક ત્રિકાળ ભગવાન, અનંત અનંત ગુણ ઈ અનંતની કોઈ હદ નહીં. આહાહાહાહા ! જેમ ક્ષેત્રની કોઈ હદ નહીં, કે ક્ષેત્ર કયાં થઈ રહ્યું પૂરું, લોકની બહાર અલોક કયાં પૂરું થયું? શું છે આ તે વાત ! એ ક્ષેત્રની જ્યાં હદ નહીં, અંત નહીં, એવી જ રીતે કાળનો કોઈ અંત નહીં, કયારથી કાળ શરૂ થયો? આહાહાહા ! અનાદિ! એવી રીતે ભાવની કોઈ સંખ્યાની હદ નહીં,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #511
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૨
૪૯૭ એક આત્માના ગુણોની સંખ્યાની હદ નહીં, આહા હા ! ક્ષેત્રનું પણ જ્યાં મા૫ હદ ક્યાંય નહીં, કાળની કયાંય હદ નહીં, ભૂત ને ભવિષ્યની. આહાહા! કે આંહીથી શરૂ થયું ને આંહી પૂરું થયું એવું છે કયાંય? એવી એની ગહનતા.
એમ જ એ ભગવાન આત્મામાં અનંત જે ગુણો છે, એ ગુણોની સંખ્યાની પણ ગંભીરતાનો પાર ન મળે, હદ ન મળે, ભલે ક્ષેત્ર આટલું શરીર પ્રમાણે. આહાહા ! એવા અનંતગુણો અનંતનો અંત નહીં એટલા અનંત એમ. અને એવા અનંતગુણોની અનંતતાની હદ નહીં એટલા અને એક ગુણની પણ શક્તિની હદ નહીં એવી એક શક્તિ એની. આહાહાહા ! કેમ કે એક એક ગુણમાં અનંત ગુણનું રૂપ, તો ગુણ કેટલા? કે હુદ નહીં, અંત નહીં. આહાહાહા ! એટલા ગુણોનું એક ગુણમાં રૂ૫. આહાહાહા ! તો એક ગુણની પણ હદ નહીં. આહા! બાપુ! મારગડા કોઈ જુદા છે ભાઈ ! આહાહા !
એવો જે એક ગુણ તેની પણ જ્યાં હદ નહીં કે આંહી ગુણ પૂરો થઈ રહ્યો, એમ નથી ક્યાંય. આહાહાહા ! એવા અનંતગુણનું એકરૂપ વસ્તુ તે નિશ્ચય છે, જે કાયમ છે તે નિશ્ચય છે, અને જે જાય ને થાય તે વ્યવહાર છે. આહાહા! સંસારનો પર્યાય થાય છે, એ જાય છે, મોક્ષનો પર્યાય થાય છે. ફરીને, મોક્ષનો પર્યાય થાય છે ને ? એ કાંઈ છે નહીં ત્રિકાળ. આહાહાહા ! આ તો ગહન વાતું છે પ્રભુ! શું કહીએ? આહાહાહાહા !
એ ગંભીરતાની હદ લેવા જાય, ત્યાં દષ્ટિ નિર્વિકલ્પ થાય. દષ્ટિમાં મર્યાદિત રાગ રહે, ત્યાં સુધી તેની બેહદ શક્તિનો સ્વભાવ અને પ્રતીતમાં ન આવે, એના જ્ઞાનમાં ન આવે. કારણ કે રાગ છે તે સીમાવાળો ને હદવાળો ને મર્યાદિત છે. આહાહા! અને અરાગ જે સમ્યગ્દર્શન જ્ઞાનની પર્યાય, તે સમ્યજ્ઞાનની પર્યાય પણ બેહુદ છે. આહાહા ! કેમ કે એ પોતે બેહદ ગુણ દ્રવ્યને પોતે જાણે ને માને છે. આહાહાહાહા ! ઝીણી વાત છે ભાઈ આ તો.......
એ સમ્યજ્ઞાનની એક સમયની પર્યાય, અમાપ એવા ગુણો ને અમાપ એવાં એક ગુણનું સામર્થ્ય, એવા અનંતગુણનું એકરૂપ, જેની પર્યાયમાં જાણવામાં આવે એ પર્યાય કેવડી મોટી ? આહાહાહા ! એ પર્યાયના પણ અવિભાગપ્રતિચ્છેદ કરવા જાય તો અંત નહીં એટલા છે. આહાહાહા ! ઝીણો મારગ બહુ ભાઈ ! સત્ય છે ઈ કોઈ અલૌકિક વાતું છે. આહા!
એ ચીજ જે ત્રિકાળી વસ્તુ છે, જેમાં હલચલ નથી, જેમાં પલટવું નથી, જેમાં નાશ થવું નથી, જેમાં ઊપજવું નથી. એવો જે ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ, એ સમ્યગ્દર્શનનો વિષય એ નિશ્ચય. આહાહા ! અને જે પર્યાય પ્રગટી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન મહાગંભીર, પદાર્થને જાણીને અને પ્રતીત કરીને, પણ છતાં એ પ્રગટી પર્યાય તે વ્યવહાર છે. આહાહાહાહા! અને એની સાથે વ્રતાદિનો વિકલ્પ રહે, એ અસભૂત વ્યવહાર છે. આહાહા!
એ અસભૂત વ્યવહાર એ ધરમ નથી કાંઈ, તેમ તેનું ફળ કેવળજ્ઞાન એ એનું ફળ નથી. આહાહાહા ! પણ એ નિર્મળ પર્યાયની સાથે વ્યવહારનો વિકલ્પ કઈ મર્યાદાનો હોય છે એવું જણાવી ને એને વ્યવહારધર્મ કહ્યો ઉપચારીક સમજાણું કાંઈ?
વાસ્તવિક તો વ્યવહારધર્મ એ છે. ભગવાન આત્મા બેહદ અપરિમિત સ્વભાવનો સાગર. આહાહા ! એ કેવળજ્ઞાનમાં માપ આવે. પણ છે વસ્તુ અનંત શક્તિઓ અને શક્તિઓનું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #512
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૯૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ સામર્થ્ય, આહાહા ! એને જેણે પ્રતીતમાં અનુભવમાં લીધું સમ્યગ્દર્શનમાં, આહાહા ! એ પર્યાયને પણ આંહીયા તો વ્યવહાર કહેવામાં આવે છે. અને એ વ્યવહારધર્મ તરવાનો ઉપાય છે. સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર જે રાગની અપેક્ષાએ નિશ્ચય, દ્રવ્યની અપેક્ષાએ વ્યવહાર બહુ ઝીણો બાપુ મારગ ! શું કહીએ? આહાહા !
જિનેશ્વરદેવ અને એમનાં કહેલાં તત્ત્વો, એ બીજે કયાંય છે નહીં. કોઈએ જાણ્યું નથી ને એની ગંભીરતાને કોઈ પકડી શક્યા નથી. બધાએ કલ્પિત વાતું કરી છે. આહાહા ! આ તો જિનેશ્વરદેવે કહેલો મારગ, જે દ્રવ્યને આશ્રયે પ્રગટ થાય મારગ. આહાહાહા! તેને પણ આંહી વ્યવહાર, તરવાનો ઉપાય ગણી અને વ્યવહારધર્મ કહ્યો.
તીર્થ વ્યવહારધર્મનો નાશ થઈ જશે. જોયું? પર્યાય નહીં માનો-અસત્યાર્થ કિધી 'તી અગિયારમીમાં એ પર્યાય નથી એમ માનો તો સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર ને ચોથા, પાંચમાં, છઠ્ઠી, સાતમા, આઠમાની પર્યાય એનો નાશ થઈ જશે. આહાહા! હું? કેમ કે ચૌદગુણસ્થાન જ દ્રવ્યમાં નથી અને ચૌદ ગુણસ્થાનને અસત્યાર્થ ને અભૂતાર્થ કહ્યા છે. (શ્રોતા. એને તો અજીવ
અધિકારમાં પુદ્ગલના કીધા છે) એને અપેક્ષાએ, કઈ અપેક્ષા છે બાપુ! આહા! એ અસત્યાર્થ કહ્યાં છે પણ જો પર્યાય ને ગુણસ્થાન નથી જ તો તો તીર્થ જ નથી. ચોથું, પાંચમું, છઠું, સાતમું ગુણસ્થાનની દશા જ નથી. આહાહા ! છોટાભાઈ ! આવું ગંભીર છે! આહાહાહા !
એ તો આંહી કહેશે ભાવાર્થમાં એ નાખશે. ભાવાર્થમાં વ્યવહાર નાખશે. વ્યવહારધર્મ એ છે એમ કહેશે. ખરો વ્યવહારધર્મ તો એ પર્યાય છે એ જ વ્યવહારધર્મ છે, ત્રિકાળની અપેક્ષાએ. પરમાર્થ વચનિકામાં કહ્યું છે, પરમાર્થ વચનિકામાં છે કે જે મોક્ષમાર્ગ નિશ્ચય છે, એ જ વ્યવહાર છે. પર્યાય છે ને ઈ ? આહાહા !
એટલે કે જે પર્યાય નથી એમ કહ્યું હતું, એ ગૌણ કરીને, મુખ્ય નિશ્ચયનું લક્ષ કરાવવા એને અસત્યાર્થ કીધી 'તી ગૌણ કરીને. પણ એને નથી જ એમ માનો તો તો ચોથું, પાંચમું, છઠ્ઠ, સાતમું, આઠમું ગુણસ્થાનની દશા જ નથી. આહાહાહા! આ તો વીતરાગ મારગ બાપુ બહુ સ્યાદ્વાદ કઈ અપેક્ષાએ કહ્યું છે એ અપેક્ષાએ એને જાણવું જોઈએ. અસત્યાર્થ કહ્યું'તું કઈ અપેક્ષાએ એને વ્યવહાર પર્યાયને કહે છે કઈ અપેક્ષાએ? પાછા રાગ થાય જોડે એને વ્યવહાર કહે છે કઈ અપેક્ષાએ? આહાહા ! એકલો વ્યવહાર અસતુ, દયા, દાન, વ્રત, ભક્તિ એ તો બંધનું કારણ છે એ કાંઈ મોક્ષનું કારણ નથી. આહાહા ! વ્રત, નિયમ, પચ્ચખાણ બહારના વિકલ્પ જે ઊઠે છે બધા, એ તો બધા બંધના કારણ છે. એ કાંઈ મોક્ષનું કારણે ય નથી ને એનું ફળ મોક્ષેય નથી. એનું ફળ તો બંધ છે. આહાહાહા!
“તીર્થ વ્યવહારધર્મને નહિ માનો તો વ્યવહારનો નાશ થઈ જશે”પર્યાયનો નાશ થઈ જશે. પર્યાય નથી એમ થઈ જશે, એમ નથી. અને “નિશ્ચય વિના વાસ્તવિક પૂરણ તત્ત્વ છે” એની દૃષ્ટિ વિના પણ તત્ત્વનો નાશ થઈ જશે. તત્ત્વ તો મૂળ ઈ છે ત્રિકાળી, આ પર્યાય તો પ્રગટેલી દશા છે. પણ જે પ્રગટવું નથી જેને એકરૂપ ત્રિકાળ રહેવું છે એવો જે નિશ્ચય ન માનો તો તો તત્ત્વનો નાશ થઈ જશે. આહાહાહા ! આવું છે પણ બહુ માર્ગનો ફેરફાર થઈ ગયો બહુને. આહાહા ! ત્રણલોકના નાથ કેવળી પરમાત્મા તો બીરાજે છે ને મહાવિદેહમાં ત્યાંથી તો આ વાત આવી છે. આહાહાહા !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #513
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૨
૪૯૯ કુંદકુંદાચાર્ય ત્યાં ગયા હતા, આઠ દિ' રહ્યા હતા ને આંહી આવીને આ શાસ્ત્ર બનાવ્યાં છે. આહાહા ! નિશ્ચયનય વિના એટલે દ્રવ્યના સ્વભાવની ત્રિકાળતા વિના તત્ત્વનો નાશ થઈ જશે, વસ્તુનો નાશ થઈ જશે. તત્ત્વ, નિશ્ચય ન માને તો વસ્તુ જ નથી ત્યાં કાંઈ. આહાહા !
નિશ્ચય પૂરણ સત્યને ન માને તો તો દ્રવ્યનો જ નાશ થઈ જાય છે, અને વર્તમાન પ્રગટેલી પર્યાયને નથી એમ માને તો મોક્ષનો માર્ગ જે તીર્થ છે તેનો નાશ થઈ જાય છે. સમજાણું કાંઈ ?
હવે, ભાવાર્થ:- “લોકમાં સોનાના સોળ વાલ પ્રસિદ્ધ છે.” સોળવલું કહે છે ને? તમારે શું કહે હિન્દીમાં? સોળવલું. પૂરણ સોળવલું સોનું. “પંદર વલા સુધી તેમાં ચૂરી આદિ, ત્રાંબુ આદિ, કથીર આદિ પરસંયોગની કાલિમાં રહે છે ” ચૌદવલા, પંદર વલા સુધીના સોનામાં, ત્રાંબાનો કે કથીરનો અંશ ભેગો રહે છે, સોળ વલામાં એ અંશ રહેતો નથી. સોળવલું ચોખ્ખું સોનું થઈ જાય છે. તેથી અશુદ્ધ કહેવાય છે. સોનામાં તેર વલું ને ચૌદ વલું એ અશુદ્ધ કહેવાય છે. પૂરણ સોળ વલું નથી માટે. અને તાપ દેતાં દેતાં છેલ્લા તાપથી ઊતરે, અગ્નિની આંચ દેતાં સોનાને, છેલ્લા તાપ દઈને સોળ વલું પૂરું થાય, “ત્યારે સોળ વલું શુદ્ધ સુવર્ણ કહેવાય.”
આ તો તમારા સોનાની વાતું છે ઘરની. આહાહા ! હવે એ તો દેષ્ટાંત થયો.
જે જીવોને સોળવલા સોનાનું જ્ઞાન, શ્રદ્ધાન ને પ્રાપ્તિ થઈ તેમને પંદર વલા સુધીનું કાંઈ પ્રયોજનવાન નથી. એટલે કે એને પંદર વલું છે જ નહીં, છે જ નહીં પછી એને પ્રયોજનવાન કયાં રહ્યું? સોળવલું થયું એને ચૌદવલું પંદરવલું છે જ નહીં. એથી એનું પ્રયોજન એને કાંઈ નથી. આહાહા !
અને જેમને સોળ વલા શુદ્ધ સોનાની પ્રાપ્તિ નથી થઈ તેમને ત્યાં સુધી પંદર વલા સુધીનું પ્રયોજનવાન છે. પ્રયોજનવાન છે એટલે કે એટલું છે તે જાણવું જોઈએ. બરાબર એને જાણવું જોઈએ કે આ તેર વલું છે, કે ચૌદ વલું છે કે પંદર વલું છે એમ જાણવું જોઈએ પ્રયોજનવાન છે. એને સોળ વલું માની લે, તો ભૂલ છે. અને પંદર વલું છે એને ન માને તો ય ભૂલ છે. આહાહા ! આ તો દાંત થયો.
એવી રીતે આ જીવ નામનો પદાર્થ” ભગવાન આત્મા અંદર. આહાહા ! જીવ નામનો પદાર્થ, જીવ એ પદ શબ્દ, જીવ પદ બે અક્ષર થયા ને પદ. અને અર્થ એ જીવ વસ્તુ છે. જેમ સાકર શબ્દ છે એ પદ અને સાકર વસ્તુ છે એટલે એનો અર્થ એટલે પદાર્થ છે. એમ જીવ શબ્દ છે એ પદ , અને જે વસ્તુ છે અર્થ, એ અર્થ એ વસ્તુ છે એ પદાર્થ છે. જીવ નામનો પદાર્થ છે, તે પુગલના સંયોગથી પુદ્ગલનો નિમિત્તરૂપે સંયોગ હોવાથી, અશુદ્ધ અનેકરૂપ થઈ રહ્યો છે. છે અશુદ્ધરૂપ પોતાને કારણે પણ એને પુદ્ગલનો નિમિત્તરૂપે સંયોગ છે. એ નિમિત્તના સંબંધમાં, એની અશુદ્ધતા જીવની પર્યાયમાં થઈ રહી છે. છે? પુગલના સંયોગથી, સંયોગથી કીધી છે, સંયોગ એટલે બીજી ચીજ છે એમ એટલું. પણ થઈ છે અશુદ્ધતા અનેકરૂપ થઈ ઈ પોતાની પર્યાયમાં. આહાહાહા ! સમજાણું કાંઈ ?
જીવ નામનો પદાર્થ છે તે પુદ્ગલના સંયોગથી સંબંધથી અશુદ્ધ અનેકરૂપ થઈ રહ્યો છે.” એ સંબંધ પોતે કર્યો છે માટે અશુદ્ધ થયો છે. આહાહા ! સમજાણું કાંઈ ? તેના સર્વ પદ્રવ્યોથી ભિન્ન, તેને સર્વ પરદ્રવ્યોથી ભિન્ન, “એક જ્ઞાયકપણા માત્રનું જ્ઞાન” આહાહા ! સર્વ પરદ્રવ્યોના સંબંધથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #514
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ00
સમયસાર સિદ્ધિ ભાગ-૧ ભિન્ન એક જ્ઞાયકપણું જાણનાર સર્વજ્ઞ સ્વભાવી ભગવાન પૂરણ / સ્વભાવની વાત છે હોં ત્રિકાળ ! જ્ઞાયક! એકરૂપ ત્રિકાળ સર્વજ્ઞ સ્વભાવ! એકરૂપ ત્રિકાળ ! એવા જ્ઞાયકપણા માત્ર, જ્ઞાયકપણું માત્ર, એકલું ધ્રુવપણું, જ્ઞાયકપણું, સર્વજ્ઞ સ્વભાવપણું, સામાન્યપણું, ધ્રુવપણું, એકરૂપપણું, સદેશપણું માત્ર “જ્ઞાન, શ્રદ્ધાન ને આચરણ પ્રાતિ” એનું જેને જ્ઞાન, શ્રદ્ધાન ને આચરણરૂપ પ્રાતિ, પર્યાયમાં, “એ ત્રણે જેમને થઈ ગયાં તેમને તો પુદ્ગલ સંયોગજનિત અનેકરૂપપણાને કહેનારો અશુદ્ધનય કાંઈ પ્રયોજનવાન” એટલે એને અશુદ્ધનય છે નહીં. છે નહીં એટલે જાણવું પ્રયોજનવાન રહ્યું નહીં. સોળ વલું થયું એને પંદર વલું રહ્યું નહીં એટલે પ્રયોજન રહ્યું નહીં. એમ સોળ વલું કેવળજ્ઞાન થઈ ગયું અને પછી સંયોગજનિત પર્યાય છે નહીં તેથી એને પ્રયોજન એનું રહ્યું નહીં સમજાણું કાંઈ ? ગંભીર વાતું બાપુ! એક એક વાત ! એવી વાત છે ભાઈ ! લોકોએ ધર્મને સાધારણ કરી નાખ્યો પણ ધર્મ બાપુ કોઈ અલૌકિક ચીજ છે. આહાહા !
શું કીધું? સર્વ પર દ્રવ્યોથી ભિન્ન, સંયોગના સંબંધથી ભિન્ન, એક જ્ઞાયકપણા માત્રનું, એકલો ભગવાન જાણનાર શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુ એનું જેને જ્ઞાન થયું, આહાહાહા ! એનું જેને સમ્યગ્દર્શન થયું શ્રદ્ધા પ્રતીત થઈ અને એમાં કરવાનું આચરણરૂપ પ્રાપ્તિ થઈ. આહાહા ! જ્ઞાયકપણા માત્રનું જ્ઞાન, જ્ઞાયકપણા માત્રનું જ્ઞાન, શું કીધું? જ્ઞાયકપણાનું ત્રિકાળનું જ્ઞાન, ત્રિકાળની શ્રદ્ધા અને ત્રિકાળમાં આચરણ ઠરવું. શું કીધું? સર્વ પર દ્રવ્યોથી ભિન્ન, એ.. ક જ્ઞાયકપણું ત્રિકાળ જ્ઞાયક એકરૂપ સ્વભાવ, એની શ્રદ્ધા, જ્ઞાન ને આચરણ એવા જ્ઞાયકભાવની પૂરણતાનું જ્ઞાન, પ્રતીત ને આચરણ. આહાહા! પ્રાતિ, “એ ત્રણે જેમને થઈ ગયાં, તેમને તો પુદ્ગલ સંયોગજનિત અનેકરૂપપણાને કહેનારો અશુદ્ધનય કાંઈ પ્રયોજનવાન નથી.” એને અશુદ્ધનય છે જ નહીં, પ્રયોજનવાન નથી એટલે કે એને છે નહીં, અને નીચલે છે માટે જાણેલો પ્રયોજનવાન છે. આહાહાહા ! સમજાણું કાંઈ ? આવી વાતે વાતે ઝીણવટ અને નવરાશ મળે નહીં, ફુરસદ મળે નહીં માણસને. (શ્રોતાઃ કયારે વિચારે?) ચીમનભાઈ ! આ લોઢા આડ એમાં કયાં આમાં? આહાહા ! સ્ટીલનું મોટું કારખાનું હવે ત્યાં રોકાય કે આ કારખાને રોકાય? આહાહાહા ! પરનું થઈ શકતું જ નથી કરીએ, પુષ્ય ને પાપના ભાવ કરે–અસંખ્ય પ્રકારના શુભ ને અસંખ્ય પ્રકારના અશુભભાવ કરે અજ્ઞાન, પણ પરનું તો એ એક આંગળી ફેરવી શકે નહીં. એ પ્રશ્ન જ કયાં? એણે અનંતકાળમાં બધુંય કર્યું, એટલે શું? શુભ કે અશુભભાવ, પરનું તો કિંચિત્ માત્ર એક પરમાણુને ફેરવી શકે (નહીં) આંહી છે ને આંહી, ત્રણ કાળમાં કરી શકતો નથી. આહાહા ! (શ્રોતાઃ રોજ અમારે કરવું ને કરી શકતો નથી, આપ કહો અમારે કરવું શું એનો ઉપાય શું?)
ઈ કરી શકતો નથી, ઈ કોણ છે અને એનાં ભાવ શું થાય છે એ એણે પહેલું નક્કી કરવું જોઈએ. કરી શકતો નથી છતાં ભાવ થાય છે કરવાના અને એ ભાવ થાય છે એ ક્ષણિક છે કે ઉપાધિ છે કે મેલ છે એવું એણે જાણવું જોઈએ. અને એ વિનાની ત્રિકાળી ચીજ જે છે તે આ તો ક્ષણિક ઉત્પન્ન થાય છે, એ કરી શકે છે અજ્ઞાનભાવે, શુભ કે અશુભભાવ, અજ્ઞાનભાવે કરી શકે છે. અજ્ઞાનભાવે પરનું તો કરી શકતો નથી. આહાહાહા!
આ વકીલો જવાબો આમ બોલે ને, આ કાયદાનું આ છે ને એ ભાષા આત્મા કરી શકતો નથી ત્રણકાળમાં જયસુખભાઈ ! (શ્રોતા તે દિ' આવું નહોતું જાણું? તે દિ' કયાં ખબર હતી, તે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #515
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૨
૫૦૧ દિ' તો હુશિયારીમાં અંદર... આહાહાહા ! પરનું તો એક રજકણને પણ એક પ્રદેશથી આમ બીજે પ્રદેશ ખેસવવાની (ક્રિયા) કરી શકે નહીં આત્મા. (શ્રોતા એમાં તો બેમત છે. એક પરમાણુનું ન કરી શકે?) એ તો અજ્ઞાનીઓ બધા કહે છે એ તો વાત થઈ ગઈ છે. જ્યાં રામવિજયના ગુરુ હતા એની સાથે ચર્ચા થઈ તી. સુમનભાઈને... એમના દિકરા અને જજ આપણાં કનુભાઈ અમદાવાદમાં જજ છે ને આંહીના હીરાભાઈના દિકરા. એ મકાનમાં અમે હતા સવાત્રણ વરસ જજ છે કનુભાઈ, ઈ બે ય જણા ગયેલા, આ કહે કે આત્મા પરનું કરી શકે નહીં. એ કહે કે નહીં. પરમાણુનું ન કરી શકે, શરીરનું કરી શકે. આહાહા ! આવા ને આવા. શું થાય ભાઈ !
શું કરવું એટલે? પરદ્રવ્યનું કરવું એટલે પરદ્રવ્ય પોતાની પર્યાય વિનાનું છે? કે તેનું કરવું થાય? જે સમયે તું કહે છે કે આવું કરવું તો એ દ્રવ્ય શું કાર્ય વિનાનું છે? કે તેનું તું કર! લોજિકન્યાયથી પકડવું પડશે કે નહીં એને! (શ્રોતા: એ તો પોતાનું કામ કરે ને પોતાના ભાઈનું ય કરે) ધૂળમાંય કરે નહીં, અભિમાન કરે. આહાહા! લોકોમાં એમ કહે છે કે એક ગાયનો ગોવાળ એમ પાંચ ગાયનો ગોવાળ એક ગાયને ચરવા લઈ જાય બહાર (વગડામાં), ભેગી પાંચને લઈ જાય તો વાંધો શું? એમ એકનું ઘરનું કરે ને બીજાનું ય કરે પણ આંહી તો કહે છે કે એકેયનું કરી શકતો જ નથી. આહાહા!
આવી વાતું છે અજ્ઞાનપણે કરે તો એ પુણ્ય ને પાપના ભાવો કરે, શુભ અશુભ ભાવ કરે. આંહી કહે છે કે જેને દર્શન, જ્ઞાન, ચારિત્ર પુરણ પ્રાપ્ત થયાં એને અશુદ્ધ હોતું નથી. ઈ વિકારભાવ જ હોતો નથી, એટલે એને અશુદ્ધનય કાંઈ જરૂરતું નથી એટલે છે જ નહીં અશુદ્ધ એમ. આંહી એનો અર્થ જ એ છે કે જેને અશુદ્ધનય નથી, એને જાણવું કયાં રહ્યું. પણ જેને હજી રાગનો ભાગ છે, અને શુદ્ધતા પણ અંશે પ્રગટેલ છે, એને જાણવાનું રહેલ છે. કે હુજી હું અપૂર્ણ છું, પૂરણ મારી દશા છે નહીં, એમ એને જાણેલો, જાણેલો પ્રયોજનવાન છે. આહાહાહા !
અનેકરૂપપણાને કહેનારો અશુદ્ધનય કાંઈ પ્રયોજનવાન નથી, પણ જ્યાં સુધી શુદ્ધ ભાવની પ્રાપ્તિ થઈ નથી ત્યાં સુધી જેટલું અશુદ્ધનયનું કથન છે એટલે કે પર્યાયની પૂરણતા નથી અને રાગાદિનો ભાવ છે, તેટલું યથાપદવી પ્રયોજનવાન, જાણેલું પ્રયોજનવાન છે. આહાહા ! જાણેલું પ્રયોજનવાન છે આમ છે. કીધું ને? કે પૂરણ શુદ્ધનય થઈ તેને હવે અશુદ્ધનય નથી માટે તેને અશુદ્ધનય પ્રયોજન નથી. એટલે અશુદ્ધને જાણવું એને છે નહીં, અને આને તો હુજી અશુદ્ધ છે, શુદ્ધપર્યાય છે ને અશુદ્ધ રાગ છે, બેય ભેગાં છે, એથી એને તે કાળે તેટલું તે પ્રકારે છે એમ એને જાણેલું પ્રયોજનવાન છે.
પૂરણ થયા ને અશુદ્ધ પ્રયોજન નથી એનો અર્થ શું થયો? કે એને અશુદ્ધ નથી. નથી તેથી પ્રયોજન નથી. આને અશુદ્ધતા છે અને જાણેલો પ્રયોજનવાન છે. અશુદ્ધતા છે મારામાં અને શુદ્ધતાની પૂરણતા નથી, એમ એને જાણવું બરાબર યથાર્થપણે જોઈએ. જો એ રીતે ન જાણે તો તીર્થનો નાશ થઈ જાય. એટલે મોક્ષમાર્ગની પર્યાય ને સાથે નિમિત્ત છે તેનો ય અભાવ થઈ જાય. આહાહાહા ! સમજાણું કાંઈ?
તેથી એમ નથી કે એ વ્યવહાર જે નિર્મળ પર્યાય આવી, એ તો યથાર્થ વ્યવહાર છે. પણ જોડે રાગ છે એથી કરીને અશુદ્ધતા થોડી છે ને શુદ્ધતા (છે) એથી બેયને જાણવું તે પ્રયોજનવાન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #516
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૦૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ એને છે માટે જાણવું પ્રયોજનવાન. પુરણને નથી માટે એને જાણવું પ્રયોજન નથી એને અશુદ્ધતા પર્યાયમાં નથી. અહીં તો છે માટે જાણવું પ્રયોજનવાન છે એમ કીધું. આહાહા ! સમજાણું કાંઈ ?
હવે એક એક ગાથામાં આટલી ગંભીરતા ભરી છે. હવે ઘેરે વાંચીને બેસી જાય આખું સમયસાર, એક જણો કહેતો 'તો કે બહુ તમે સમયસારના વખાણ કરો છો તે, ઓહોહોહો! ગાથામાં આમ... પંદર દિવસમાં વાંચી ગયો કહે છે.. આહાહા! (શ્રોતા વાંચી ગયો ને પણ... સમજયો કાંઈ?) એમાં બાપુ પંદર દિ'માં ગોખીને, ગડિયાં ગોખી જાયને સમજ્યા વિના અક્ષર વાંચી ગ્યો એમાં શું થયું પણ? પણ તેમાં ભાવ કઈ અપેક્ષાએ કહ્યો છે તે સમજ્યા વિના વાંચ્યું
ક્યાં? “વાંચે પણ નહીં કરે વિચાર, એ સમજે નહીં સઘળો સાર' એ અમારે આવતું દલપતરામમાં, તે દિ' સીતેર વરસ પહેલાં, કવિ હતા કવિ પરીક્ષા લેનારાં. “વાંચે પણ નહીં કરે વિચાર, તે સમજે નહીં સઘળો સાર,” વાંચ્યા કરે પણ સમજે નહીં કે આ શું છે? આહાહા!
જ્યાં સુધી શુદ્ધભાવની પ્રાપ્તિ થઈ નથી ત્યાં સુધી અશુદ્ધનયના વિષય છે એમ કહેવું છે. એનો વિષય છે. શુદ્ધવાળાને એનો વિષય જ નથી એટલે અશુદ્ધનય પ્રયોજનવાન નથી. પણ આંહીયા-આંહીયા એનો વિષય છે. માટે એને જાણેલો પ્રયોજવાન છે. એમ એનો અર્થ છે મૂળ તો. આહાહા !
તેટલું યથાપદવી પ્રયોજનવાન છે “જ્યાં સુધી યથાર્થ જ્ઞાન શ્રદ્ધાનની પ્રાસિરૂપ” હવે તો સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ન થઈ એની વાત કરે છે. ઓલી તો પૂરણ પ્રાપ્તિ થઈ નથી; અને અપૂર્ણપણે શુદ્ધપર્યાય પૂર્ણ નથી ને રાગ છે, એટલે છે એને જાણવું બરાબર છે. પૂરણને તો છે નહીં, છે નહીં એટલે જાણવું પ્રયોજનવાન કયાં રહ્યું? આંહી તો છે એ જાણેલું પ્રયોજનવાન છે. કારણ કે છે તેને જાણવું છે. આહાહા! સમજાણું કાંઈ?
જ્યાં સુધી યથાર્થ, હવે આંહી હેઠલું લીધું / ઈ આંહી ગાથામાં એ કાંઈ નથી પણ એણે નાખ્યું. ગાથામાં તો ફક્ત નિશ્ચયની દૃષ્ટિ જેને થઈ છે અને પર્યાયમાં પૂરણતા થઈ જાય તો એને વ્યવહાર હોતો નથી. પણ અપૂર્ણ રહે તો એને વ્યવહાર છે, એવું એને જાણવું બરાબર જોઈએ. કારણ કે અપૂર્ણ શુદ્ધ છે. અને અશુદ્ધતાનો અંશ સાથે છે તો એને જેમ છે તેમ એણે જાણવું જોઈએ. બસ એટલું સિદ્ધ કરવું છે, કહો દેવીલાલજી! આહાહા! આવું છે ભાઈ વાદવિવાદે પાર પડે એવું નથી પ્રભુ શું કરે? આહા. હા!
હવે આંહી એણે પોતે જયચંદ પંડિતે જરી, સમ્યગ્દર્શન પહેલાં પણ વાત કરી થોડી. પાઠની શૈલીમાં એ નથી. પાઠની શૈલીમાં તો સમ્યગ્દર્શન પામ્યો છે ત્રિકાળનો આશ્રય લઈને, એને જે પર્યાયમાં અશુદ્ધતા ને અપૂર્ણતા છે, એને જાણવું જોઈએ એટલી વાત છે. સમજાણું? પણ એ પામેલો છે ને પૂરતા પર્યાયમાં નથી, અને અપૂર્ણ શુદ્ધને અશુદ્ધતા છે, તે છે માટે જાણે, તે છે એને જાણવું એમ, છે એને જાણવું, એ પ્રયોજનવાન એમ. ઓલાને નથી એને જાણવું પ્રયોજનવાન નથી એમ કીધું. એનો અર્થ. આહાહા!
હવે એક કલાકમાં કેટલી વાતું આવે. આમાં હવે ધંધા આડે ક્યાં દાક્તર ને ઇજેકશન ને આમાં આખો દિ'. આહાહા ! (શ્રોતા: ઇજેકશન મારે ને આયુષ્ય ન હોય તો મારી જાય !) ઓલો મરી ગયો શીવલાલ આંહીનો, શીવલાલ પટેલ હતા એક. એ તો બિચારો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #517
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૨
૫૦૩ દુઃખી થાતો તો હોં કાંઈ નહોતું રોગ હોં જરીએ, આ વલ્લભભાઈ પટેલ કહેવાય છે ને એનો કુટુંબી, કરમસદ, કરમસદ છે, આણંદની પાસે એ વિઠ્ઠલ પટેલ કરમસદના, આ એ કરમસદનો હતો, કરમસદ જોયું છે અમે, દુકાનનો માલ લેવા જતો તે દિ' ઘણાં વરસની વાતું છે. અડસઠ-ઓગણોતેરની વાતું છે. કરમસદ મોટો બીડીનો વેપાર મોટો, વરિયાળી નાખીને તમાકુ એકલી નહીં હોં. એમાં વરિયાળી નાખીને બીડીયું, કરમસદ છે ઈ ત્યાંનો શીવલાલ પટેલ અમારે આંહી હતો. તે ખાઈ આવ્યા, આપણે રસોડે ખાતાં. ખાઈને આવ્યા તે રસોઈને બધી અને કંઈ પહેલાં કેળાં ખાધાં કે નહીં? ( શ્રોતાઃ શીંગના ઓળા) શીંગના ઓળા. શીંગ-શીંગ ના ઓળા ખાધેલાં ને આ ખાધું. ઈ ખાઈને જ્યાં આવ્યા, અને ઓરડી હતી આંહી આપણે, ત્યાં બેઠા 'તા. હું આહાર કરીને ફરવા નીકળ્યો સાંજે આમ ફરતાં ફરતાં શીવા પટેલને, કેમ છે? બેઠા 'તા આમ નીચે ખાઈને આવ્યા, કાંઈ ન મળે. કેમ છે પટેલ? અંતક્રિયા ! શું પણ છે? કે અંતક્રિયા ! કેમ છે શું થયું? હેઠે બેઠા 'તા ખાઈને આવ્યા, શ્વાસ ગૂંટીથી ખસી ગયો છે શ્વાસ, એ નાભિથી શ્વાસ ખસી ગયો, કાંઈ કર્યું નથી મેં તો ખાઈને આવ્યો છું, હાલીને આવ્યો. કાંઈ ન મળે, રોગ ન મળે, બેઠો ને શ્વાસ આંહીથી ખસી ગયો નાભિથી. હેઠે ન બેસે. અંતક્રિયા મારી, ઓય માર્યા. પછી થોડુંક હાલ્યું સવાર સુધી કે સાંજ સુધી? ( શ્રોતાઃ બે વાગ્યા સુધી ) હું? બપોર સુધી પછી ભાઈ ગયા, ધરમચંદ દાક્તર પાસે ઓલા દુઃખી થાય ને ઇજેકશન આપ્યું. બસ, ઇજેકશન આપ્યું તે બેસી ગયો શ્વાસ. (શ્રોતા દુઃખી થાય વધારે) દેહ છૂટી ગયો. આંહી જ હતી ઓરડી. આહાહા ! જેને સ્થિતિએ જે પળે દેહ છૂટવાનો સમય છે એને કોણ ફેરવે ? આહાહા!
બેઠા, બેઠા શ્વાસ આમ થઈ ગયું, કીધું ને ઓલો મલકાપુરવાળો, જુવાન છોકરો શું નામ મલકાપુરવાળો ભણેલો મોક્ષમાર્ગ પ્રકાશક, એને આખું મોક્ષમાર્ગ પ્રકાશક કંઠસ્થ છે. પહેલેથી જ રસ છે (શ્રોતા: સ્વરૂપચંદ) સ્વરૂપચંદ! મોટો વેપારી છે કાપડનો દસ, દસ હજાર રૂપિયાનું કાપડનો મોટો વેપારી છે. પણ આ તત્ત્વનો રસ બહુ મોક્ષમાર્ગ પ્રકાશકનો. કુંવારો હતો ત્યારથી પ્રશ્ન બહુ કરતો, હવે તો પરણ્યો ને મલકાપુરમાં દુકાન મોટી છે. ઈ કહેતો 'તો મહારાજ હું એક વાર બેઠો 'તો, મિત્ર હતો જોડે ૨૫/ર૬ વર્ષનો મિત્રને કાંઈ રોગ નહીં, બેય વાતું કરતા 'તા.... આમ આમ કરીને ફૂફ ફૂફ કરીને દેહ પડી ગયો. કાંઈ રોગ નહીં, કાંઈ વ્યાસે ય નહીં, વાત કરતાં કરતાં ફૂ આમ થયું કહે, દેહ છૂટી ગયો. ઈ કહેતો તો સ્વરૂપચંદ કહેતો તો, બહુ હુશિયાર માણસ, મલકાપુરમાં, છે કોઈ મલકાપુરના? નથી- કાપડનો વેપારી છે મોટો દસ-દસ હજારનો. આહાહા !
એ તો દેહની સ્થિતિ બાપુ ! જે સમયે છૂટવાનો એમાં તેનું કાંઈ કામ નહીં આવે. ખબરેય ન પડે કે આ છૂટયું ફટ છૂટી જાય.
આંહી કહે છે કે અશુદ્ધતા જ્યાં સુધી છે, ત્યાં સુધી છે તેને જાણવું. પૂર્ણતામાં અશુદ્ધતા નથી એટલે તેને જાણવું પ્રયોજન ન કીધું છે ત્યાં સુધી જાણવું પ્રયોજનવાન કીધું. આદરવું કે એવી વાત નથી.
વિશેષ કહેશે.. (પ્રમાણ વચન ગુરુદેવ!)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #518
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧
૫૦૪
પ્રવચન નં. ૪૯ ગાથા - ૧૨ તા.૧-૮-૦૮ મંગળવાર, અષાઢ વદ-૧૩ સં.૨૫૦૪
બારમી ગાથા એનો ભાવાર્થ, આંહી સુધી આવ્યું છે.
જ્યાં સુધી યથાર્થ જ્ઞાન શ્રદ્ધાનની પ્રાસિરૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી આ હોય છે. શું? ત્યાં સુધી કે જેમનાથી યથાર્થ ઉપદેશ મળે. આહાહા ! આ પણ શરત આ, જેમનાથી યથાર્થ ઉપદેશ મળે ! એટલી તો એણે પિછાણ પહેલી કરવી પડે ને?
સમ્યગ્દર્શન થયા પહેલાં આવું હોય. છતાં એનાથી સમ્યગ્દર્શન થાય એમ નહીં. સમ્યગ્દર્શન થવા પહેલાં એને જેમનાથી યથાર્થ ઉપદેશ મળે, જેમનાથી યથાર્થ ઉપદેશ મળે. એટલે જેમ જે યથાર્થ ઉપદેશ આપનાર કોણ છે એવું તો એને પહેલું જ્ઞાન હોવું જોઈએ, ભલે અજ્ઞાન છે ત્યાં, પણ એને એ જાતનું તો જ્ઞાન હોવું જોઈએ ને કે યથાર્થ ઉપદેશ કરનાર કોણ છે?
એવાં જિનવચનોનું સાંભળવું-જેમનાથી યથાર્થ ગુણો એવાં જિનવચનો એટલે કે એ વિતરાગભાવને સ્થાપતા હોય એવાં જિનવચનોનું સાંભળવું. જે ઉપદેશક યથાર્થ ઉપદેશમાં વીતરાગભાવને સ્થાપતા હોય, એને જિનવચનો કહીએ ને એને જિનવચનો સાંભળવા.
ધારણ કરવું, સાંભળીને ધારી રાખવું. શું કહે છે? વીતરાગભાવ પ્રાપ્ત કેમ થાય? એમ શું કહે છે એને ધારી રાખવું. તથા જિનવચનોનાં કહેનારા શ્રી જિનગુરુની ભક્તિ. ઓલી જ્ઞાન, શ્રદ્ધાની પ્રાપ્તિ જેનાથી થાય, એ જિનવચનને કહેનારા શ્રી જિનગુની ભક્તિ, વીતરાગી ગુરુની ભક્તિ. આહાહા! જિનબિંબના દર્શન. બધે જિન જિન શબ્દ ત્યાંથી વાપર્યો છે. વીતરાગી ઓલામાં એમ આવ્યું ને, જિનવચનોનું સાંભળવું યથાર્થ ઉપદેશ મળે છે, અને જિનવચનોને કહેનારા જિન ગુરુની ભક્તિ અને જિનબિંબના દર્શન વીતરાગી બિંબ પ્રતિમા ! આહાહા ! જેને માથે શૃંગાર કે વસ્ત્ર તે ન હોય, જેવું જિનસ્વરૂપ હતું ભગવાનનું એવું જિનબિંબ અહીંયા હોય, એનાં દર્શન ઇત્યાદિ વ્યવહારમાર્ગમાં | એ કંઈ સમકિત છે નહીં, પણ છતાં આવો ભાવ એને હોય, એને પ્રવર્તવું એમ કહેવામાં આવે છે.
પ્રયોજનવાન છે. એટલું તો એને આવે જ. અને જેમને શ્રદ્ધા જ્ઞાન તો થયાં સમકિત થયું જ્ઞાન થયું. પણ સાક્ષાત્ પ્રાપ્તિ નથી થઈ, પૂરણ વીતરાગતાની દશા પ્રાપ્ત થઈ નથી. સમ્યગ્દર્શન જ્ઞાન થયું પણ પૂરણ યથાખ્યાત ચારિત્ર કેવળજ્ઞાન થયું નથી. તેમને પૂર્વકથિત કાર્ય, પૂર્વકથિત કાર્ય એટલે ઈ, યથાર્થ જિનભગવાનના વચન સાંભળવાં, ધારવાં, જિનગુરુની ભક્તિ, જિનબિંબના દર્શન ઈ પૂર્વકથિત કાર્ય હોય છે એને સમજાણું કાંઈ?
સમ્યગ્દર્શન જ્ઞાન થયા પછી પણ, આવો વ્યવહાર પૂરણ વીતરાગ નથી એટલે હોય છે.
પદ્રવ્યનું આલંબન છોડવારૂપ અણુવ્રત મહાવ્રતનું ગ્રહણ પણ હોય છે. જેટલા પ્રમાણમાં ઈ પરદ્રવ્યનું આલંબન છોડે એટલા પ્રમાણમાં એને અણુવ્રત ને મહાવત હોય છે. એનું ગ્રહણ, સમિતિ, ગુણિ પાંચ પ્રકારની સમિતિ, ગુમિ ત્રણ પંચ પરમેષ્ઠીના ધ્યાનરૂપ પ્રવર્તન, પંચપરમેષ્ઠીનું ધ્યાનરૂપ, પ્રવર્તન છે એ વ્યવહાર છે ને ઈ શુભ વિકલ્પ છે.
એ પ્રમાણે પ્રવર્તનારાઓની સંગતિ કરવી. આહાહા! અને વિશેષ જાણવા માટે શાસ્ત્રોનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #519
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check h††p://www.AtmaDharma.com for updates
ગાથા
૧૨
૫૦૫
અભ્યાસ કરવો. સમ્યગ્દર્શન જ્ઞાન થયા પછી પણ... પૂરણતા ન હોય તેને આ જાતનો અભ્યાસ શાસ્ત્રનો તેને હોય છે. ઈ શુભભાવ છે ને ? આહાહા ! ઇત્યાદિ વ્યવહારમાર્ગમાં પોતે પ્રવર્તવું, છે ને ? અને બીજાને પ્રવર્તાવવું એટલે ઉપદેશ એવો એનો હોય એમ.
–
એવો વ્યવહારનયનો ઉપદેશ અંગીકાર કરવો પ્રયોજનવાન છે. નીચે ખુલાસો વ્યવહારનયના ઉપદેશથી એમ ન સમજવું કે આત્મા ૫૨દ્રવ્યની ક્રિયા કરી શકે છે. પણ એમ સમજવું કે વ્યવહા૨ોપદિષ્ટ શુભ ભાવોને આત્મા વ્યવહારે કરી શકે છે. આહાહા ! આમ એનો અર્થ છે. વ્યવહારે એને શુભભાવ, અશુભથી બચવા હોય છે. વળી તે ઉપદેશથી એમ પણ ન સમજવું કે આત્મા શુભભાવો કરવાથી શુદ્ધતાને પામે છે. જિનબિંબના દર્શન, ને માટે એનાથી નિશ્ચય પમાય છે, એમ નથી. આહાહા !
પરંતુ એમ સમજવું કે સાધક દશાની ભૂમિકા અનુસાર શુભ ભાવો આવ્યા વિના રહેતા નથી. બસ, આટલી વાત છે.
ખરેખર તો વાત એવી સૂક્ષ્મ છે કે સમ્યગ્દર્શન અને જ્ઞાન થયું. આહાહાહાહા ! એનું જ્ઞાન જ. જે પ્રકારનો રાગ આવવાનો છે તે જ પ્રકારનું જ્ઞાન જ સ્વપ૨ પ્રકાશક તે સમયે થાય જ. જ્ઞાન જ તેવું સ્વને અને જે રાગ આદિ જેટલો ભાગ આવે એને જાણવાની યોગ્યતાવાળું જ જ્ઞાન પ્રગટ થાય. સમજાણું કાંઈ ? જેટલા પ્રકા૨નો... રાગ જે આવે અને સમ્યગ્દર્શન છે, એટલે દૃષ્ટિ તો ધ્રુવ ઉ૫૨ છે. અને જ્ઞાન પણ સ્વને જાણે છે અને તે કાળે તેને તે પ્રકારના રાગ જે આવવાના હોય છે, તેને જાણતું જ જ્ઞાન પ્રગટ થાય છે. આવી વાત છે ભાઈ ! આહાહા !
એ વ્યવહા૨નયને કથંચિત્ અસત્યાર્થ કહેવામાં આવ્યો છે પણ જો કોઈ તેને સર્વ અસત્યાર્થ જાણી, જૂઠો જાણી છોડી દે તો શુભોપયોગરૂપ વ્યવહા૨ છોડે શુભને છોડે અને શુદ્ધ તો આવ્યો નથી-આહાહા ! શુદ્ધોપયોગની સાક્ષાત્ પ્રાપ્તિ તો થઈ નથી, વીતરાગતા જે શુદ્ધોપયોગથી થવી જોઈએ તે તો છે નહીં અને શુભઉપયોગ છોડે, તો તો અશુભમાં જ જાય. આહાહા !
તેથી ઊલટો અશુભોપયોગમાં જ એ આવી, ભ્રષ્ટ થઈ, ગમે તેમ સ્વેચ્છારૂપ પ્રવર્તે ગમે તેમ સ્વેચ્છારૂપ પ્રવર્તે તો નરકાદિ ગતિ તથા ૫રં૫રા નિગોદને પ્રાપ્ત થઈ, આહાહા ! દૃષ્ટિ થઈ નથી, જ્ઞાનની ખબર નથી અને આ શુભને છોડીને બેસે, તો તો અશુભમાં જાય. આહાહા ! જો શુદ્ધની પ્રાપ્તિ થઈ હોય તો તો શુભ છૂટી જાય. આહાહા !
નરકાદિ ગતિ તથા પરંપરા નિગોદને પ્રાપ્ત થઈ. આહાહાહા ! આજ તો વિચાર એવો આવ્યો ’તો સવા૨માં, પહેલો આ ઊઠીને સવારે વાંચતા 'તા ત્યારે, કે ઓહો ! એક શ્વાસમાં નિગોદના અઢાર ભવ થાય. આહાહા ! ઊંચે નીચે મૂકે એવા શ્વાસમાં મનુષ્યનો શ્વાસ લેવો હોં, અઢાર ભવ થાય. આહાહાહા ! એને કેટલું દુ:ખ હશે ? આહાહા ! દેવના ભવમાં એક સાગ૨નું આયુષ્ય હોય, ઈ પખવાડિએ શ્વાસ આવે એને, આ શું કહે છે આ ? સંસારની સ્થિતિ પણ એવી કોઈ છે. આહાહા ! સ્વર્ગના દેવો એક સાગરની સ્થિતિવાળા હોય, એને પંદર દિ’એ એક સ્વાચ્છોશ્વાસ (હોય ) આહાહા! ઈ લઈ શકે છે કે મૂકી શકે છે ઈ પ્રશ્ન આંહી છે નહીં. સમજાણું ? અને ના૨કીને તો શ્વાસનું દર્દ જ પહેલેથી હોય. જન્મે ત્યારથી ધમણ હાલે. આહાહાહા ! તેથી, કેટલાક એમ કહેતા કે શ્વાસ, આપણે હળવે હળવે લઈએ, તો થોડાં શ્વાસ લેવાય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #520
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ૦૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ તો આયુષ્ય વધે, ઘણાં હોય છે ને. (શ્રોતા: માન્યતા હોય ને, એમ માનનારા હોય ને) છે. અમારે તો ઘણાં એક હતા ત્રિભુવન વિઠ્ઠલ શેઠ, ડોસા લાઠીમાં લાંબા, આને કાંઈ રોગ નથી ને આ આમ કેમ હાલે છે? હતા વૃદ્ધ હળવે, હળવે આમ રોગ નહીં, નિરોગી. એ કહે કે કેટલાક લોકો એમ કહે છે કે શ્વાસ ઓછા લઈએ, તો આયુષ્ય લંબાય, ને શ્વાસ જો બહુ ઝાઝા લઈએ તો આયુષ્ય ઘટી જાય એમ નથી. શ્વાસ ઉપર આયુષ્ય નથી. આયુષ્યની સ્થિતિ તો જે છે એ છે. આહાહાહા !
નિગોદના જીવ, એક શ્વાસમાં અઢાર ભવ ભાઈ ! શું છે બાપુ! એ વાત. નારકીના જીવને જન્મથી શ્વાસની ધમણ હાલે, આહાહા ! દેવના જીવોને સાગરોપમે, પખવાડિયે એક વ્યાસ આવે. આહાહા ! આ તો સંસારની સ્થિતિમાં આવું સ્વરૂપ છે શ્વાચ્છોશ્વાસનું. આહા !
અને આંહીયાં એક જુઓ તો, એક શ્વાચ્છોશ્વાસમાં, સ્વરૂપનું ભાન કરીને ભવનો અંત લાવે. આહાહા ! અંતર વસ્તુ શુદ્ધ ચૈતન્ય ધન છે એનામાં અંતર જતાં, એક જ સમય લાગે છે. કહે છે. એ તો આવે છે ને “રભસા” સમય એક લાગે, પણ ઉપયોગ અસંખ્ય સમયનો છે ને એટલે અસંખ્ય સમયે એનાં ખ્યાલમાં આવે. આનંદનો અનુભવ ને ! આહાહા ! ઈ એ નારકીને આવે ને શ્વાસો, દેવને પણ દસ હજારની સ્થિતિવાળાનો શ્વાસ લેવો હશે ? અને જેણે એક સાગરોપમે પંદર પખવાડિએ શ્વાસ, આવે. સર્વાર્થસિદ્ધિના તેત્રીસ સાગરવાળા સોળ પખવાડિયા સાડી સોળ પખવાડિયા અને શ્વાસ આવે. આહાહા ! છે આ તે સંસાર તે, સાડી સોળ પખવાડિયા કેટલા થયાં, સાડ સાત મહિના થયાં ને? ( શ્રોતા સવા આઠ મહિના) સાડા આઠ મહીના થયા. સાડા આઠ મહિને, એવો શ્વાસ એકવાર આવે. આહાહા !
એ દેવમાં દસ હજારની સ્થિતિવાળાને કેટલો હશે? જેને સાગરે... પંદર પખવાડિએ એનો પલ્યોપમ તો દસક્રોડાકોડી પલ્યોપમ છે એનો શ્વાસ કેટલો હશે. આહા! અને દસ હજારની સ્થિતિવાળાને શ્વાસ કેવો હશે દેવને, અને નારકીને તેત્રીસ સાગરની સ્થિતિવાળા, આહાહાહા ! એ શ્વાસની ધમણ ! આહાહા !
એવી સ્થિતિમાં પણ અંતમુખ થઈને સમ્યગ્દર્શન કરે છે. ભગવાન બિરાજે છે ને પ્રભુ અંદર ભાઈ ! પૂરણ પરમાત્મસ્વરૂપ તારી પર્યાયની પાસે છે ને! આહાહા ! કાંઈ દૂર નથી. આહાહાહા ! એ પર્યાયને અંતરમાં વાળતાં એવી સ્થિતિમાં પણ એક શ્વાસમાં જેને તો ધમણ હાલતી હોય શ્વાસની. આહાહા ! ઈ તો ઈ સંસારની ગતિની સ્થિતિ છે. ઈ વ્યાસ હું આમ લઈ શકું કે આમ છોડી શકું એવું છે જ નહીં. એ તો જડની પરમાણુની ક્રિયા છે. આહાહા ! પણ એમાં પોતે, પોતાના સ્વરૂપ તરફનો ભવભયનો ડર કરીને, આહાહા! માથેભય, ભવ અનંત અનંત આવા તેં કર્યા. આહાહા ! એવા અનંતા ભવનો, ભયનો ડર કરીને, ભવ-ભયથી ડરી ચિત્ત, ઈ અંતર્મુખ થાય છે. આહાહાહા ! દુઃખથી નહિ, ભવભયથી ભવ માત્ર દુઃખ છે. વળી સ્વર્ગનો ભવ એ ઠીક અને નારકીનો અઠીક, એમે ય નહીં. આહાહાહા !
ભવ માત્રના, ભવના ભયના ડરથી, અરેરે! કયાં અનંતા ભવ અને કયાં હું ભવના ભાવ વિનાનો મારું સ્વરૂપ! આહાહાહા ! ભવ વિનાનું તો ખરું પણ ભવનાભાવ વિનાનું મારું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #521
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૧૨
૫O૭ સ્વરૂપ !આહાહાહા ! એવો ચિદ્દન ભગવાન! એમાં પાછો વળીને અંદરમાં જાય. આહાહાહાહા ! અંતરમુહૂર્તની અંદર ઉપયોગની અપેક્ષાએ, બાકી તો સમયાંતરમાં દર્શન થતાં, જ્ઞાન સમયાંતરમાં સમ્યક થઈ જાય છે. આહાહા ! સમજાણું કાંઈ?
એ શાસ્ત્રજ્ઞાનની ત્યાં જરૂર નથી. આહાહા ! એ ભગવાન આત્મા ! પૂરણ શુદ્ધસ્વરૂપ ! ગહન, ગહન જેનો સ્વભાવ ને ગહન જેની શક્તિઓ. આહાહા! આ ગહન જેના ભવભ્રમણના ભાવ ને ભાવો. આહાહા ! એમાંથી ખસીને... ભગવાન મહાપ્રભુ! પરમાત્મ દ્રવ્ય વસ્તુ એની દષ્ટિ કરે છે, ત્યારે જ્ઞાન સમ્યક થાય છે અને ત્યારે તેને અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. આહાહાહા !
એ તેત્રીસ સાગરના દેવો તેત્રીસ પખવાડિયે શ્વાસ લ્ય અને તેત્રીસ હજાર વરસે કંઠમાંથી અમૃત ઝરે, એ જડનું અમૃત છે. સમજાણું કાંઈ ? એક સાગરની સ્થિતિવાળા દેવ, એને હજાર વરસે કંઠમાંથી અમૃત ઝરે. એને દાળ, ભાત, રોટલા કરવાના નહીં ને ચૂલા કરવાના એ નથી કાંઈ. આહાહાહા ! એ પુણ્યના ફળ તરીકેની સંસારની સ્થિતિ તો જુઓ. આહાહા ! જેમાં ધરમ તો છે નહીં. આહાહા! પુણ્યના ફળે મળેલો દેવ, એને હજાર વરસે કંઠમાંથી અમૃત ઝરે એ જડ અમૃત છે. આ તો પ્રભુને એક ક્ષણમાં પકડતાં અમૃત, આનંદ અમૃત ઝરે. આહાહાહા ! સમજાણું
કાંઈ ?
ઓલાને એક હજાર વરસે સાગરોપમવાળાને, ઓછાવાળાને. આ તો કહે છે કે આ પ્રભુ તું કોણ છો, જો શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિ કર. ઈ શુદ્ધ ઉપયોગમાં આત્મા જણાશે, અને શુદ્ધ ઉપયોગ પૂરણ થશે પછી એને શુભ ભાવ આવશે નહીં. શુદ્ધ ઉપયોગથી આત્માને પકડતા, આહાહા ! તને અમૃત ઝરશે. ઓલાને દેવને અમૃત ઝરે છે એ તો ધૂળનું અમૃત, પુદ્ગલનું. આ તો અમૃતનો નાથ. આહાહાહા !
અરે રે! એને માટે વખત કયાં લે છે ઈ? પારકા સાટુ કરીને જગત, જંજાળમાં જીવન ગાળીને. આહાહા ! પોતાનો એક ક્ષણ પણ મનુષ્યનો કૌસ્તુભમણિ કરતાં પણ, આહા હા ! મહાકિંમતી એ શેને માટે ? ધરમને માટે ! આહાહા !
એક ક્ષણમાં અંદર જતાં તને અમૃત આવશે પ્રભુ! દેવને તો, સાગરોપમે પંદર દિ' એ અમૃત આવે, હજાર વરસે આવે, પંદર દિ'એ એકવાર તો શ્વાસ લ્ય, નિગોદનાં જીવો પ્રભુ એક શ્વાસમાં અઢાર ભવ કરે, એનાં એક ભવમાં એના શ્વાસની મુદત કેટલી હશે? શું કીધું ઈ ? એક શ્વાસમાં જે અઢાર ભવ, તો એક ભવમાં ઈશ્વાસનો ભાગ કેટલો એને આવતો હશે? આહાહા ! આવા ભવ પ્રભુ તે કર્યા અનંત !
હવે આંહી તો કહે છે કે સમકિત થઈને પછી જે વ્યવહાર આવે, આહાહા ! એને પણ જાણનારો રહેજે. આહાહાહાહા ! કરનારો થઈને કહે છે એ તો વ્યવહારનયનું કથન છે. ભગવાન આત્મા! ભૂતાર્થ પરમાત્મા ! અનંત અનંત અમૃતના સ્વભાવથી છલોછલ પ્રભુ ભર્યો છે. એક ગુણ, એવા તો અનંતગુણ એને તું જ્ઞાનમાં ને દષ્ટિમાં લે, તો એનાથી તને અમૃત આવશે. અને તે પછી તને શુભ ભાવ આવશે. છતાં તે તારું જ્ઞાન તને અને તેને જાણતું જ પર્યાયરૂપ પ્રગટ થશે. આહાહા ! આવો મારગ ! આહાહા!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #522
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૦૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ સમ્યગ્દર્શન થયા પછી, વસ્તુને જાણી જોઈ અનુભવી. ઓહોહો ! આ તો અમૃતનો સાગર. જેના અંશના નમૂનામાંથી, આખો આત્મા આ તો અમૃતનો સાગર પ્રભુ! અરે હું કયાં ગયો તો? આને છોડીને હું કયાં રહ્યો હતો? હવે.. રાગને છોડીને હું આંહી જાઉં છું હવે. આહાહાહા ! એવી જે દૃષ્ટિ થઈ અનુભવ થયો, એ તો નિશ્ચયના લક્ષે થયો માટે નિશ્ચય થયું. પણ... એને જ્યાં સુધી પર્યાયમાં, શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિ ન થાય, એકધારા શુદ્ધોપયોગની પ્રાપ્તિ ન થાય, શુદ્ધઉપયોગમાં સમકિત થયું, જ્ઞાન થયું પણ એ શુદ્ધ ઉપયોગ લાંબો કાળ રહે નહીં. સમજાણું કાંઈ ? એને શુભ આવે, અશુભેય આવે. આહાહાહા ! પણ... એ શુભમાંથી આગળ જઈને એકલો શુદ્ધ ઉપયોગ ન થાય ત્યાં સુધી આવો શુભ ભાવ આવે. એને જ્ઞાનની પર્યાય તે સમયની સ્વને અને તેને જાણવાની યોગ્યતાથી જ પ્રગટ પર્યાય થાય. એને નવું બીજું જાણવું છે એમ કાંઈ છે નહીં. આહાહા !
શું કહ્યું છે ? એ જ્ઞાન જે સ્વભાવનું થયું, એમાં જે જ્ઞાનની પર્યાય થઈ. એ સમયે જ્યારે શુદ્ધ ઉપયોગ અંતરમાં છે, બહારમાં તો છે નહીં. ભલે અંદર અબુદ્ધિપૂર્વક અંદર રાગ છે, છતાં રાગ તરફનો ઉપયોગ નથી, પણ છતાં તેના જ્ઞાનની દશા તે કાળે પણ સ્વને જાણે છે અને એ રાગ છે તેને અવ્યક્તપણે પણ અંદર જાણવાની પર્યાય થાય છે. હવે બહાર નીકળ્યો અને જ્યારે શુભ ભાવ આવ્યો ત્યારે પણ તે કાળે તેને જાણતી જ પર્યાય સ્વ અને પરને જાણતી તે સમયની તે તે યોગ્યતાવાળી! આહાહા! જેટલો શુદ્ધનો પર્યાય થયો અને જેટલો અશુદ્ધ થયો તેને જાણતું જ્ઞાન જ પ્રગટ થાય છે. એને જાણેલો પ્રયોજનવાન કહેવામાં આવે છે. આમ છે પ્રભુ! ઓહો ! શુદ્ધ ઉપયોગ થયો ન હોય, દૃષ્ટિ જેને સમ્યક છે ઈ તો આવું કરે નહીં. સમજાણું કાંઈ? આહાહા ! પણ જેને દેષ્ટિ થઈ નથી ને માન્યું છે કે મને સમકિત થયું અને એ આ શુભ ઉપયોગ છોડી દે, તો તો અશુભમાં જાય. આહાહા !
સમ્યગ્દષ્ટિ જેને ધ્રુવનું જેને ભાન થયું છે, એ તો શુભમાં આવે એને જાણે ઈ શુભ છોડીને અશુભમાં ન જાય. આહાહા ! એ શુભ છોડીને તો શુદ્ધમાં જાય. પણ જેણે માન્યું છે કે અમે સમકિતી છીએ ને શ્રદ્ધા છે અને એને શુભ ભાવને છોડે તો તો અશુભમાં આવીને સ્વચ્છેદી થાય. આહાહાહાહા !
તો નરકાદિ ગતિ તથા પરંપરા નિગોદ, ઈ કેમ કહ્યું કે મૂળ તત્ત્વની વિરાધના એ નિગોદનું જ કારણ છે. આહાહા ! તત્ત્વની આરાધના એ મુક્તિનું કારણ છે, તત્ત્વની વિરાધના એ નિગોદનું કારણ છે. અને વચ્ચે જે તિર્યંચ ને મનુષ્ય આદિના ભવ થાય, નરકાદિના એ શુભાશુભ ભાવનું ફળ છે. સમજાણું કાંઈ? આહાહા ! મારગ અલૌકિક છે બાપુ ! આહા!
સંસારમાં જ ભ્રમણ કરે. માટે શુદ્ધનયનો વિષય જે સાક્ષાત્ શુદ્ધ આત્મા તેની પ્રાપ્તિ જ્યાં સુધી ન થાય પૂરણ એમ. શુદ્ધનયનો વિષય જે સાક્ષાત્ શુદ્ધ આત્મા ! એટલે દ્રવ્ય નહીં, પર્યાયમાં, પણ આંહી, શુદ્ધનયનો વિષય જે સાક્ષાત્ શુદ્ધ આત્મા, તેની પ્રાપ્તિ જ્યાં સુધી ન થાય પર્યાયમાં, આહાહાહાહા ! શુદ્ધનયનો વિષય તો આત્મા, પણ તેની પર્યાયમાં પ્રાપ્તિ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી વ્યવહાર પણ જાણેલો પ્રયોજનવાન છે. એ પ્રયોજનવાન છે એટલે એવું એવું જ્ઞાન જ એને જાણતું પ્રગટ થાય. આવી વાત છે ભાઈ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #523
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૨
એ વાત, ચર્ચા થઈ ગઈ 'તી એક માણસ કોઈ બ્રહ્મચારી હતો ને એની હારે.... આ કહે આ તો જ્ઞાન જ એવું પ્રગટે છે. જાણેલો પ્રયોજનવાન એટલે નવું જાણવું ઉપયોગ મૂકીને એવું ન્યાં નથી. આહાહા! ભગવાન આત્મા ચૈતન્યબિંબ પ્રભુ એનું જ્યાં જ્ઞાન થયું પર્યાયમાં, તો ઈ પર્યાયમાં જ્ઞાન સ્વનું પણ આવ્યું અને તે કાળે રાગનો ભાગ પણ બાકી છે તેનું પણ જ્ઞાન ત્યાં પરપ્રકાશક એની હારે પ્રગટે છે. કેમકે જ્ઞાનની પર્યાયનો સ્વભાવ સ્વપરપ્રકાશક છે.
જેમ અજ્ઞાનીના જ્ઞાનમાં પણ સ્વદ્રવ્ય જ પ્રકાશે છે એમ જ્ઞાનીના જ્ઞાનમાં વ્યવહાર જ પ્રકાશે છે, સ્વ તો પ્રકાશે છે જ, એ ઉપરાંત! આહાહા ! સમજાણું કાંઈ?
ઓહો ! આવો મારગ ! અરે ! સાંભળવા ન મળે આ મનુષ્યપણું ચાલ્યું જાય છે. આહાહા ! એની એક એક પળ! આહાહાહાહા !
જ્યાં સુધી પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી વ્યવહાર જાણવો... એવું જ સ્વરૂપ એનું છે. વ્યવહારને જાણે એવું જ એનું સ્વરૂપ છે. એટલે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે એમ કહેવામાં આવે છે. આહાહા ! સમજાણું કાંઈ ?
એવો સ્યાદવાદ મતમાં શ્રીગુરુઓનો ઉપદેશ છે. કુંદકુંદાચાર્ય આદિ સંતો ! દિગંબર મુનિઓ ! જે આત્મજ્ઞાની અનુભવી ચારિત્રમાં, એવા શ્રીગુરુઓનો આ ઉપદેશ છે. કે જ્યાં સુધી આત્માને શુદ્ધનયનો વિષય દ્રવ્ય છે પણ એની પર્યાયમાં પ્રાપ્તિ જ્યાં સુધી શુદ્ધની ન થાય ત્યાં સુધી તેને નીચલા દરજ્જામાં વ્યવહાર આવે, અને વ્યવહાર આવે તે જાણવા યોગ્ય છે એમ જાણે આદરવાયોગ્ય છે એમ છે નહીં. આહાહાહા !
આવું અપેક્ષાથી કહ્યું છે, વ્યવહારને અસત્યાર્થ કહ્યો ઈ અપેક્ષાથી કહ્યું છે એમ, મુખ્યને નિશ્ચય કહીને એની દૃષ્ટિ કરાવવા અસત્યાર્થ કહ્યો, સત્ય આને કહ્યું ને એને અસત્યાર્થ કહ્યો. અસત્યાર્થ માનીને, શુભ જ છોડી દ્ય અને શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિ થઈ જ નથી તો ભ્રષ્ટ થઈ જશે. આહાહા !
વસ્તુની મર્યાદાની દશા જ આવી છે. એ કંઈ ભગવાન કહે છે માટે આવું થાય છે એમ નથી. આહાહાહા ! વસ્તુના સ્વરૂપની સ્થિતિ જ આવી જાતની છે. આહાહા! કે પૂરણ સ્વરૂપને જાણે, ત્યારે એને સમ્યગ્દર્શનજ્ઞાન થાય, તે જ કાળે તેને તે પર્યાયમાં રાગ આદિ બાકી છે તેનું પણ જ્ઞાન થાય જ હારે. સમજાણું કાંઈ? એ એને વ્યવહારે જાણેલો પ્રયોજનવાન કહ્યું, બાકી તો ત્રણસો વીસ ને ઓગણીસ ગાથામાં તો એમ લીધું છે, કે ધર્મી જીવને આત્મજ્ઞાન થયું અને જ્ઞાયકભાવ છે ઈ આવ્યો, એ તો એ ઉદયને પણ જાણે જાણે, આ વ્યવહારને જાણે, નિર્જરાને પણ જાણે, આહાહાહા ! બંધને પણ જાણે, મોક્ષને પણ જાણે. એ તો જાણનાર ચૈતન્યમૂર્તિ જ્ઞાયક રસ છે. એ તો બેયને જાણે જાણે જાણે !!
એ નિર્જરા કરે ને ઉદય કરે ને, આહાહાહા!એવું કયાં છે? જાણનાર ભગવાન જ્ઞાયકમાં એવું કયાં છે? એ તો બંધને જાણે, મોક્ષને જાણે. એ બંધને કરે ને મોક્ષને કરે એમેય નહીં. આહાહાહા ! વસ્તુ છે ઈ પોતે પર્યાયને કરે-બંધની ને મોક્ષની પર્યાયને કરે એમ નથી. થાય છે, તેને સ્વપરપ્રકાશક જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક તો ધ્રુવ છે, પણ તેનું જે જ્ઞાન થયું છે સ્વપરપ્રકાશક તેમાં, એને જાણે છે. આહાહા! એવું જ વસ્તુનું વાસ્તવિક વસ્તુ સ્વરૂપ છે. એવું ભગવાને કહ્યું છે. આહાહા!
લ્યો, બારમી ગાથા પૂરી થઈ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #524
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૧૦
સમયસાર સિદ્ધિ ભાગ-૧
બ્લિોક - ૪
(મતિની). उभयनयविरोधध्वंसिनि स्यात्पदाङ्के जिनवचसि रमन्ते ये स्वयं वान्तमोहाः। सपदि समयसारं ते परं ज्योतिरुच्चै
रनवमनयपक्षाक्षुण्णमीक्षन्त एव।।४।। શ્લોકાર્થઃ- [૩મય-નય-વિરોધ-ધ્વસિનિ] નિશ્ચય અને વ્યવહાર-એ બે નયોને વિષયના ભેદથી પરસ્પર વિરોધ છે; એ વિરોધને નાશ કરનારું ચા-પ-si]સ્યાત્” પદથી ચિલિત [બિનવવસિ] જે જિન ભગવાનનું વચન (વાણી) તેમાં [ રે રમન્ત] જે પુરુષો રમે છે (-પ્રચુર પ્રીતિ સહિત અભ્યાસ કરે છે) [ તે] તે પુરુષો [ સ્વયં] પોતાની મેળે (અન્ય કારણ વિના )[ વાત્તમોદી:]મિથ્યાત્વકર્મના ઉદયનું વમન કરીને [૩ર્વે: પરંળ્યોતિ: સમયસારં]આ અતિશયરૂપ પરમજ્યોતિ પ્રકાશમાન શુદ્ધ આત્માને [સપતિ] તુરત [ ક્ષત્તે વ] દેખે જ છે. કેવો છે સમય-સારરૂપ શુદ્ધ આત્મા?[ મનવમ] નવીન ઉત્પન્ન થયો નથી, પહેલાં કર્મથી આચ્છાદિત હતો તે પ્રગટ વ્યક્તિરૂપ થઈ ગયો છે. વળી કેવો છે? [નય-પક્ષ-અક્ષણમ] સર્વથા એકાંતરૂપ કુનયના પક્ષથી ખંડિત થતો નથી, નિબંધ છે.
ભાવાર્થ - જિનવચન (વાણી) સ્યાદ્વાદરૂપ છે. જ્યાં બે નયોને વિષયનો વિરોધ છે-જેમ કે જે સત્નરૂપ હોય તે અસરૂપ ન હોય, એક હોય તે અનેક ન હોય, નિત્ય હોય તે અનિત્ય ન હોય, ભેદરૂપ હોય તે અભેદરૂપ ન હોય, શુદ્ધ હોય તે અશુદ્ધ ન હોય ઇત્યાદિ નયોના વિષયોમાં વિરોધ છે ત્યાં જિનવચન કથંચિત્ વિવક્ષાથી સ-અસતરૂપ, એકઅનેકરૂપ, નિત્ય-અનિત્યરૂપ, ભેદ-અભેદરૂપ, શુદ્ધ-અશુદ્ધરૂપ જે રીતે વિદ્યમાન વસ્તુ છે તે રીતે કહીને વિરોધ મટાડી દે છે, જૂઠી કલ્પના કરતું નથી. તે જિનવચન દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક-એ બે નયોમાં, પ્રયોજનવશ શુદ્ધદ્રવ્યાર્થિક નયને મુખ્ય કરીને તેને નિશ્ચય કહે છે અને અશુદ્ધદ્રવ્યાર્થિકરૂપ પર્યાયાર્થિકનયને ગૌણ કરી તેને વ્યવહાર કહે છે. આવા જિનવચનમાં જે પુરુષ રમણ કરે છે તે આ શુદ્ધ આત્માને યથાર્થ પામે છે; અન્ય સર્વથાએકાન્તી સાંખ્યાદિક એ આત્માને પામતા નથી, કારણ કે વસ્તુ સર્વથા એકાંત પક્ષનો વિષય નથી તોપણ તેઓ એક જ ધર્મને ગ્રહણ કરી વસ્તુની અસત્ય કલ્પના કરે છે-જે અસત્યાર્થ છે, બાધા સહિત મિથ્યા દૃષ્ટિ છે. ૪.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #525
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્લોક – ૪
૫૧૧
પ્રવચન નં. ૪૯ શ્લોક - ૪
તા. ૧-૮-૭૮ उभयनयविरोधध्वंसिनि स्यात्पदाङ्के जिनवचसि रमन्ते ये स्वयं वान्तमोहाः। सपदि समयसारं ते परं ज्योतिरुच्चै
रनवमनयपक्षाक्षुण्णमीक्षन्त एव।।४।। એ અર્થનું કળશ રૂપ કાવ્ય ટીકાકાર હવે કહે છે. કળશ: “ઉભયનય વિરોધ ધ્વસિનિ”_ નિશ્ચય અને વ્યવહાર બે નયોને વિષયના ભેદથી પરસ્પર વિરોધ છે, શું કહે છે નિશ્ચયનય છે અને વ્યવહાર છે, એ બે પડયા માટે બેયનો વિષય વિરોધ છે, નિશ્ચયનો વિષય ત્રિકાળ છે વ્યવહારનો વિષય વર્તમાન છે, બે નય જ વિરોધ છે. વિરોધ ન હોય તો બે પડે નહિ બેય ત્રિકાળને જાણે કે બેય પર્યાયને જાણે અથવા બેય ઉપાદેયને માને બેય તો એ નયના ભેદ બે પડયા કયાંથી?
એક નય નિશ્ચય સ્વને ત્રિકાળને ઉપાદેય જાણે, અને વ્યવહારનય રાગ આદિને પર્યાય આદિને હેય જાણે, જાણવાનું, પણ હેય તરીકે જાણે. આહાહા ! કેમ કે બે નયનો વિષય બે નયો છે, નય એટલે જ્ઞાનનો અંશ અને તેનો વિષય બે છે ભિન્ન. નિશ્ચયનયનો વિષય છે ત્રિકાળ, વ્યવહારનયનો વિષય છે વર્તમાન પર્યાય અને રાગાદિ. આહાહા ! અરે આવું શીખવું ને આવું, એ કરતાં ઈચ્છામિ પડિકમણું દરીયાવિરીયા! જયસુખભાઈ !મિચ્છામિ દુકકડે જાવ ! ઠાણાઉઠાણું ! એક સ્થાનથી બીજે સ્થાને–આ કૂતરા આવે છે ને પછી ઉઠાડે છે ને? પછી ઠાણે ઉઠાણું નથી આવતું? એ સંપ્રદાયમાં એક સ્થાને જીવ હોય ત્યાંથી બીજે ઠેકાણે ફેરવવો. એમ તો પોતામાં એણે લૂગડા ઉપર ચઢયો હોય તો પૂંજવા સિવાય બીજો કોઈ ઉપાય ન મળે. એ એનું સ્થાન છોડીને આમ જાય. છોટાભાઈ ! ઈચ્છામિ પડિક્કમણું! કર્યું તું કે નહીં? કર્યું તું આવે છે કે નહીં એમાં? ઠાણાં ઉઠાણાં, જીવીયાઉ વઉશવીયા શ્વેતાંબરમાં આવે છે–પહેલું નમો અરિહંતાણે, બીજા તિષ્ણુતો, ત્રીજો ઈચ્છામિ ચોથો તરસઉતરી, પાંચમો લોગસ્સ, છઠ્ઠો કરેમિ ભંતે અને સાતમું નમોથુછું. કેમ, સુજાનમલજી! કર્યા 'તા કે નહિ સાત? અમે તો દશ વર્ષની ઉંમરથી કર્યું હતું આવું બધુ. પાઠશાળામાં! જૈનશાળામાં ! આહા!
નયોને વિષયના ભેદથી, બે નયોના, આહાહા! એક નિશ્ચયનય અને એક વ્યવહાર, બેનો વિષય ભિન્ન છે, માટે એના વિષયમાં વિરોધ છે. બે નય જ વિરોધ વિષયવાળી છે. નિશ્ચયનયનો વિષય ભગવાન પૂર્ણાનંદનો નાથ અભેદ ત્રિકાળ છે, વ્યવહારનયનો વિષય તેનો જ વર્તમાન અંશ ને રાગ, એ વ્યવહારનયનો વિષય છે. હવે વળી બે નય ને એનો વળી વિષય અને એનો વિરોધ શું આ તે વાત? બાપુ! વસ્તુનું સ્વરૂપ એવું છે ભાઈ ! જે જ્ઞાનનો અંશ ત્રિકાળને જાણે તેને નિશ્ચય કહીએ, જે જ્ઞાનનો અંશ વર્તમાનના પર્યાયના અંશને ને રાગને જાણે તેને વ્યવહાર કહીએ. વસ્તુ એ છે કે નહીં? ત્રિકાળે ય છે અને પર્યાયે ય છે ને રાગે ય છે. આહાહા !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #526
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૧૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ મૂળ વાતની વાત ઘટી ગઈ અને ઉપરના ક્રિયાકાંડો ને મરી ગયા ધુસાઈને એમાં ને એમાં થઈ રહ્યું. લ્યો, ચીજ શું છે અને એના ભેદ શું નયના છે ને. એ બે નય શું છે અને એનો વિષય શું છે અને બેનો વિરોધ શું છે. આહાહા ! એ વસ્તુ છે ને ભગવાન આત્મા! પૂરણ શુદ્ધ ચૈતન્ય ઘન!અભેદ એકરૂપ! એ તો નિશ્ચયનો વિષય છે, અને તેનો જ એક વર્તમાન અંશ, ત્રિકાળ નહીં પણ વર્તમાન અંશ અને રાગ આદિ, દ્વેષ આદિ એ વ્યવહારનયનો વિષય એટલે વ્યવહાર તેને જાણે છે, નિશ્ચય આને જાણે છે. આહાહા !
પરસ્પર વિરોધ છે, એ વિરોધને નાશ કરનારું સ્યાસ્પદ અંક સ્યાત્ પદથી ચિદ્વિત્ લક્ષણ છે. અપેક્ષાથી કહેવું જેનુ લક્ષણ છે, ત્રિકાળને જાણે તે નિશ્ચય છે, પર્યાયને જાણે તે વ્યવહાર છે. એવું કથંચિત્ નિશ્ચય અને કથંચિત્ વ્યવહાર બેયનું જ્ઞાન જિન વચન કરાવે છે. “જિન વચનસિ રમંતે' જિન ભગવાનનું વચન વાણી તેમાં જે પુરૂષો રમે છે. હવે આમાંથી લોકો એવું કાઢે છે કે જિન વચનમાં રમે છે એટલે નિશ્ચયનય અને વ્યવહારનય બેયમાં રમે છે. આમ કહ્યું ને? જિન વચન(બેમાં એક હારે રમી શકાય જ નહીં) એમ હોઈ શકે જ નહીં–કળશ ટીકાકારે જિન વચનસિ રમે તેનો અર્થ જ એ કર્યો છે, કે જિન વચનમાં આત્મા ત્રિકાળી છે તે ઉપાદેય કહ્યો છે તેમાં જે રમે, જિન વચન તો જડ છે. એમાં રમવું શું? જિન વચનતિ રમંતે એમાં રમવું તે શું? અને બીજી રીતે જિન વચને બેય કહ્યા છે, નિશ્ચય અને વ્યવહાર, તો બેયમાં રમવું એ શી રીતે શું? આહાહા ! સમજાણું કાંઈ? એટલે સ્યા કથંચિ ત્રિકાળી છે વસ્તુ તે નિશ્ચય છે અને વર્તમાન પર્યાયનો અંશ તે વ્યવહાર છે. એમ કહીને ત્રિકાળીમાં રમવું એમ જિન વચનમાં કહ્યું છે. આહાહા!
આમાંથી એ કાઢે છે ઘણાં, પણ આ કળશ ટીકાકારે તો ચોકખું કહ્યું જિનવચનસિ રમંતે - કળશ ટીકાકાર એની ગાથાના અર્થમાં જ એ કહ્યું છે, જિન વચંસિ (કળશટીકા છે ને રાજમલજીની) રમતે એટલે વીતરાગે જે પૂર્ણ શુદ્ધ ચૈતન્યને ઉપાદેય કહ્યો, એ જિનવચન છે. એણે વાણીમાં રમવું નહીં પણ જિન વચનમાં કહેલો આવો જે આત્મા, આહાહા ! એમાં રમવું, એમ જિન વચનસિ રમન્તનો અર્થ છે. હવે એના ત્રણ અર્થ કરે. એક તો કહે કે જિન વચનમાં રમવું, તો વાણીમાં રમવું એ તો વસ્તુ છે નહીં, પછી બીજો કહે જિન વચનમાં બે કહ્યા છે નિશ્ચય અને વ્યવહાર, બેયમાં રમવું, આ એક શબ્દમાંથી ત્રણ અર્થ ઉભા થાય છે. શું કહ્યું? કેજિન વચનસિ રમતે એટલે વાણીમાં રમવું. તો વાણીમાં રમવું શું? વાણી તો જડ છે, ભાષા તો આવી છે.
બીજો એમ કહે કે જિન વચને તો બેય નય કહ્યા છે બેયમાં રમવું એમ નથી. પણ બે નય કહ્યા છે એ બેયને જાણવા, જાણવા, જાણવાની અપેક્ષાએ બેય એક છે. પણ આદરવાની અપેક્ષાએ એક ત્રિકાળી આદરણીય છે, વર્તમાન (પર્યાય) હેય છે. આહાહા! આવું શું થાય ! માણસ પોતાની કલ્પનાથી અને પોતાની વાતમાં જે દૃષ્ટિ પડી હોય એ દૃષ્ટિમાં લઈ જવા માગે છે. જિન વચનમાં વર્તમાનમાં બધા આ કહે છે, નિશ્ચય અને વ્યવહાર બેય કહ્યા છે, જુઓ માથે ન આવ્યું? નિશ્ચય વ્યવહાર બે નયોને વિષયના ભેદથી વિરોધ છે. વિરોધને નાશ કરનારું સ્યાત્ પદથી એ જિન ભગવાનનું વચન છે. તેમાં કથંચિત્ નિશ્ચય અને કથંચિત્ વ્યવહાર બેય કહ્યો છે, એમાં રમવું એમ એ કહે છે. એમ નથી. ભાઈ ! બેમાં રમાય જ નહીં. રાગમાંય રમે અને સ્વરૂપમાંય રમે બેય એ કેમ થાય?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #527
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
શ્લોક – ૪
૫૧૩
એટલે રમવા યોગ્ય એવી ચીજ જે ત્રિકાળ છે એમાં ૨મવું એને ઉપાદેય કરીને ભગવાને ઉપાદેય કહ્યું છે, ત્યાં ૨મવાનું કહ્યું છે એ કળશટીકામાં અર્થ છે પણ અત્યારે અહીં નથી, ત્યાં છે. સમજાણું કાંઈ ? પૂંઠા કાલ ચડાવ્યા છે કોકે બીજાએ એટલે આવું જ પૂંઠું એનું. કાલે, કળશ ટીકા જોતી ’તી સવા૨માં, નહોતી . મેં કીધું કોણ લઈ ગયું ? પછી કીધું કો 'ક પૂંઠું ચડાવવા લઈ ગયેલા, કોઈ બેનું દિકરીયું લઈ જાય છે પૂંઠું ફેરવવા સવારમાં. ઓલું પૂઠું હતુંને ઝરીનું.
શું કહ્યું આ ? ‘ સ્યાત્ ' અપેક્ષાએ ભગવાનનું કથન ત્રિકાળ છે તે સત્ય છે અને વર્તમાન પર્યાય તે અસત્ય છે એમ કીધી. પણ એ અપેક્ષાથી કહ્યું છે, કેમકે ત્રિકાળનો સત્યનો આશ્રય લેતા સમ્યગ્ થાય છે, માટે તેને સત્ય કહ્યું અને આને આશ્રયે થતું નથી માટે તેને અસત્ય કહ્યું. પણ એ ગૌણ કરીને નથી એમ કહ્યું હતું, પર્યાય નથી જ એમ કરીને અસત્ કહ્યું છે એમ નથી. આહાહા ! આમાં નવા કયાં આમાં કોણ, ૨ળવું ને ખાવું પીવું ને ભોગ, મરીને જાવું પાછું ઢો૨માં. થઈ રહ્યું જાવ. આહાહાહા ! અ૨૨૨ ! ( શ્રોતાઃ– ત્યાં તો કમાવું નહીઃ ને એકલું ખાવું ) અરેરે ! શું થાય બાપુ ? ભલે પાંચ પચીસ લાખ મળ્યા હોય ને ધૂળ પણ મરીને ઢો૨માં જવાના ઈ. પશુ થવાના. ધંધા એકલા આખો દિ ' ૨ળવું ને ભોગ, પાપ, પાપ ને પાપ. આહાહા ! ડગલે ને પગલે પાપ છે સંસા૨માં તો. ધર્મ તો નથી પણ પુણ્યેય નથી ત્યાં, આહાહા ! અરેરે ! બાયડી સામું જોવું, છોકરાં સામું જોવું, દુકાન સામે જોવું, દુકાનના નોકરો શું કામ કરે છે, એ જોવું અને મારે આ શું કામ કરવાનું છે એ જોવું. એ માથાકૂટ પાપની હાલી. સવારની પરંપરાથી. અરેરે ! એને પુણ્યનો વખત મળે નહીં. જેમાં ગતિ કાંઈક મનુષ્યની કે દેવની મળે, એવો વખત મળે નહીં એને ધર્મનો વખત, બાપુ ! એ તો બહુ અલૌકિક વાતું ભાઈ !
એને તો વિકલ્પથી પણ પાર પ્રભુ ! આહાહાહા ! એ વિકલ્પ જે ગુણ ગુણીનો ભેદ વિકલ્પ પણ પ્રવૃત્તિથી પાર વસ્તુ છે. આહાહાહા ! કયાં જાવું એને કેટલી નિવૃત્તિ હોય બાપુ ! આહાહાહા ! જેને વિકલ્પ પણ બોજો લાગે. આહાહા ! એ બોજાનો ભાર કાઢી હળવી શુદ્ધ ચૈતન્ય વસ્તુમાં દૃષ્ટિ કરવી. આહાહા ! આવો માર્ગ છે પ્રભુ દુનિયાએ, વીતરાગ માર્ગને બગાડી મારી નાખ્યો, ચૂંથી નાખ્યો છે. આહાહા ! શું કરે પ્રભુ ! બાપુ ! આ જિન વચનમાં રમવું એનો આ અર્થ કરે છે કે નિશ્ચયમાં પણ ૨મવું અને વ્યવહા૨ પણ ક૨વો, જિનવચનમાં બેય કહ્યું છે ને ? એમકે એવો અર્થ કરે છે. અરે પ્રભુ ! આહાહા !
જિન વચનમાં તો ત્રિકાળી જ્ઞાયકને જ ઉપાદેય કહ્યો છે. અને પર્યાયને, રાગને તો હૈય કહ્યો છે, અસત્યાર્થ કીધી ને ? પણ અસત્યાર્થનો અર્થ કે છે, પણ આશ્રય કરવા લાયક નથી, એ અપેક્ષાએ તેને અસત્ય કીધી પણ છે. એને અસત્ય કીધી. આહાહા ! પણ એ બેયમાં રમવું એ જિન વચનમાં બે નય કીધી છે. વીતરાગે બે નય કીધી છે, ને બેયમાં ૨મવું એવો એનો અર્થ નથી પ્રભુ અહીંયાં. આહાહા ! આવા અર્થ એ કરે છે. જિનવાણીમાં બેય આવ્યું છે, નિશ્ચય અને વ્યવહા૨. બેયમાં રમવું એવો અર્થ કરે છે ને પંડિતો અત્યારે, ભાઈ એમ નથી બાપુ ! ( શ્રોતાઃ જિનવાણીમાં ઠેય ને ઉપાદેય બેય આદરવા લાયક હોય ?) એ હેય ઉપાદેય એમ નહીં, બેય જાણવા લાયક છે કે નહીં. જાણવા લાયક બેય છે કે નહીં માટે બેય આદરવા લાયક છે. જાણવા લાયક છે પણ એક તો ઉપાદેય તરીકે જાણવા લાયક છે, અને એક હેય તરીકે જાણવા લાયક છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #528
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૧૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ જાણવા લાયકની અપેક્ષાએ બેય બરોબર છે. આહાહાહા ! શું થાય ભાઈ ? માથે ભગવાન રહ્યા નહીં, કેવળી રહ્યા નહીં. કેવળજ્ઞાનની ઉત્પત્તિ રહી નહીં. ભલે ભગવાન ન હોય, પણ એય રહ્યું નહી, અવધિ અને મન:પર્યય જ્ઞાન જે પ્રત્યક્ષ, સામાને એમ થઈ જાય કે ઓહો ! આ તો મારા મનની વાત જાણે છે, ભાઈ ! તો એને એય ન રહ્યું. હવે આ શ્રુતજ્ઞાન દ્વારા, ભાવશ્રુતજ્ઞાન દ્વારા આત્માને પકડવો એ વાત એક રહી છે. આહાહા ! અને તે શ્રુતજ્ઞાન ખરેખર તો પરોક્ષ છે, આનંદની અપેક્ષાએ અનુભવની અપેક્ષાએ પ્રત્યક્ષ ભલે કહે–આહાહાહા!
જિન વચન, ભગવાનનું વચન, વાણી તેમાં જે પુરુષો રમે છે આ જિન વચન આવ્યું ને? પણ જિન વચનમાં કહેલી મુખ્યતા, જે વસ્તુ જે છે. પૂર્ણાનંદનો નાથ પ્રભુ! તે ઉપાદેય છે, એ આશ્રય કરવા લાયક છે, એ આદરણીય છે ને એ જ જગતમાં મૂળ પ્રભુ પોતે છે. આહાહા ! એવી વસ્તુમાં જે રમે છે. આહાહા ! તેમાં પ્રીતિ સહિત (જે) અભ્યાસ કરે છે, તે પુરુષો પોતાની મેળાએ અન્ય કારણ વિના મિથ્યાત્વ કર્મના ઉદયનું વમન કરીને, આહાહા ! એટલે? જે શુદ્ધ ચૈતન્ય સ્વભાવ છે ત્યાં અંદર રમે છે એને મિથ્યાત્વનો ઉદય થતો જ નથી. તેણે મિથ્યાત્વને વમી નાખ્યું એમ કહેવામાં આવે છે.
| વિશેષ કહેશે – પ્રમાણ વચન ગુરુદેવ.
પ્રવચન નં : ૨૦ શ્લોક-૪ તા. ૨-૮-૭૮ બુધવાર, અષાઢ વદ-૧૪ સં. ૨૫૦૪
છે ને ચોથો કળશ.
ઉભયનયવિરોધધ્વસિની” ક્યા કહેતે હૈ?કે નિશ્ચય વ્યવહાર દો નયકે વિષય કે ભેદસે પરસ્પર વિરોધ, ક્યા કહ્યા? નિશ્ચયનયકા વિષય ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ હે. શુદ્ધ ચૈતન્ય અખંડ પરમ સ્વભાવભાવ પરમાત્મ દ્રવ્ય વો નિશ્ચયનયકા વિષય હૈ. ઉસકે લક્ષસે પરમાત્મ દ્રવ્ય આશ્રયસે સમ્યગ્દર્શન હોતા હૈ. સમ્યગ્દર્શન જો હોતા હૈ. પ્રથમ ધર્મકી શરૂઆત ઓ ત્રિકાળી જ્ઞાયક પરમાત્મા દ્રવ્ય વસ્તુ ઉસકા આશ્રયસે સમ્યગ્દર્શન હોતા હૈ. વ્યવહારનય હૈ, પર્યાય હૈ, રાગ હૈ ગુણ ભેદ હૈ, પણ વો તો વ્યવહારનયકા વિષય, નિશ્ચયકા વિષયસે વ્યવહારનયકા વિષય વિરૂધ્ધ હૈ, દોનો મેં વિરૂધ્ધ હૈ! આહાહા! જે નિશ્ચય યથાર્થ દષ્ટિ જો હૈ અથવા જ્ઞાન હૈ! વો ત્રિકાળકો વિષય કરતી હૈ, પૂર્ણાનંદ સ્વરૂપ સહજાનંદ પ્રભુ ! ઉસકા વો વિષય હૈ, યે નિશ્ચયનયકા ધ્યેય હૈ, યે સમ્યગ્દર્શનકા આશ્રય કરનેવાલી ચીજ હૈ. આહાહા !
ઔર વ્યવહારનય વર્તમાન પર્યાય અવસ્થા ઔર રાગાદિ ભાવ ઉસકો બતાનેવાલા વ્યવહારનય હૈ, તો દોકા વિષયમેં વિરૂધ્ધ હો ગયા. હું? નિશ્ચય ઔર વ્યવહાર ઈન દો નયોંકે વિષય નામ ઉસકા લક્ષકા જો આશ્રય હૈ ઉસમેં પરસ્પર વિરૂધ્ધ હૈ, ઇસ વિરૂધ્ધકા નાશ કરનેવાલા સ્યાસ્પદસે ચિહ્નિત, આહા! અપેક્ષાસે કહેના હૈ. ત્રિકાળી સત્ય હૈ ઔર પર્યાય અસત્ય હૈ, ઐસા જો કહેના હૈ એ અપેક્ષાએ કહેના હૈ, ત્રિકાળી સત્ય જો ધ્રુવ ચૈતન્યમૂર્તિ પરમાનંદ પ્રભુ વો હિ સત્ય હૈ, ઉસકો મુખ્ય કરકે નિશ્ચય કરકે ઉસકો સમ્યગ્દર્શનકા વિષય બતાયા. આહાહા ! ઝીણી વાત છે બાપુ!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #529
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્લોક – ૪
૫૧૫ ઔર એક સમયકી પર્યાયકા ઔર રાગ શુભ દયા દાન ભક્તિકા રાગ આદિ હો યે સબ પર્યાયકા વ્યવહારનયકા વિષય ઉસકો નહિ હૈ ગૌણ કરકે નહિ હૈ, ઐસા કહેનેમેં આયા હૈ! આવી આકરી વાત! જગતને બહારના ક્રિયાકાંડસે ઐસા હોગા ને ઐસા હોગા વો તો પુણ્ય બંધના કારણ
કોઈ ધર્મ નહિ! આહાહા ! (શ્રોતા:- મિથ્યાત્વ રહિતનું પૂજ્ય કે મિથ્યાત્વ સહિતનું પૂન્ય?) મિથ્યાત્ સહિતનું પુણ્ય, ભગવાનકી પ્રતિમા, પૂજા, જૈનદર્શન શ્રવણ, વાંચન, એ સબ શુભ રાગ છે, રાગ હૈ ને ઉસમેં ધર્મ માનતે હૈ, એ મિથ્યાત્વ સહિત પુણ્ય હૈ! આહાહાહા ! આકરી વાત છે ભાઈ !
અહિંયા કહેતે હૈ કે મૂળ ચીજ જો ત્રિકાળી આત્મા આનંદ સ્વરૂપ ભગવાન સહજાત્મસ્વરૂપ શુધ્ધ ઉસકા વિષય કરનેવાલી નય એ નયકો વિષય કરનેવાલી નયકા વિષય ધ્રુવ ઉસકો સત્ય કહા ઔર વ્યવહારનયકા વિષય પર્યાય વર્તમાન અવસ્થા અને દયા દાન રાગ આદિકા ભાવ ઉસકો અસત્ય કહા, એ અપેક્ષાસે કહા હૈ! મુખ્યકી દૃષ્ટિ કરાનેકો વ્યવહારકો ગૌણ કરકે અપેક્ષાસે, નહિ હૈ ઐસા કહનેમેં આયા હૈ ! આહાહાહા !
જિનભગવાનકા વચન વાણી હૈ ઉસમેં જો પુરુષ રમતે હૈ, ક્યા કહેતે હૈ? ભગવાન જિનેન્દ્રદેવકી વાણીમેં તો આ પૂર્ણાનંદકા નાથ પ્રભુ શુધ્ધ ચૈતન્ય વોહિ ઉપાદેય કહેનેમેં આયા હૈ. આહા ! વીતરાગકી વાણીમેં જિનેશ્વરકી દિવ્યધ્વનિમેં ભગવાન પૂર્ણાનંદ પ્રભુ પર્યાયેય નહિ, રાગેય નહિ, નિમિત્તેય નહિ ને ગુણ ગુણીકા ભેદ ભી નહિ, ઐસી અભેદ ચીજ જો હૈ. ઉસકો હી જિનવાણીમેં આદર કરનેકા કહેનેમેં આયા હૈ. આહાહાહા ! આમાં હૈ ને! કલ કહા થા ને! આ કાલે નહોતું અહીંયા ૪ થી ગાથામેં કળશટીકા કળશમાં કહા હૈ ને લ્યો.
જિનવચનસી દિવ્યધ્વનિકે દ્વારા કહી હૈ ઉપાદેયરૂપ શુધ્ધ જીવ વસ્તુ, ત્રિકાળ સચ્ચિદાનંદ પ્રભુ! શુધ્ધ ચૈતન્ય દ્રવ્ય સ્વભાવ! વો જિનવચનમેં આદરને લાયક કહેનેમેં આયા હૈ, પર્યાય ને રાગ આદરને લાયક હૈ ઐસા જિનવાણીમેં હૈ નહિ. આહાહાહા ! આવી વાત છે. હું? રાજમલે ટીકા ઐસા કિયા હૈ, જિનવચનસી એટલે દિવ્યધ્વનિ દ્વારા કહેનેમેં આયા હૈ ઐસા જો શુધ્ધ જીવ વસ્તુ વોહિ ઉપાદેય હૈ. ત્યાં નજર કરને લાયક હૈ ને વોહિ આદરણીય હૈ.
વર્તમાન પર્યાય ઔર દયા દાન વ્રત ભક્તિ આદિકા ભાવ વો આદરને લાયક નહિં. એ જાનને લાયક હૈ, કે હૈ, આદરને લાયક નહિ. આહાહા ! સમજમેં આતા હૈ? ઔર એક જીવ વસ્તુ ઉસમેં રમતે સાવધાનપણે રુચિ શ્રધ્ધા પ્રતીતિ કરતે હૈ. ત્રિકાળ ! પૂર્ણાનંદ પ્રભુ ! ઉસકી રુચિ પ્રતીતિ, શ્રધ્ધા કરતે હૈ, શુધ્ધ જીવકા પ્રત્યક્ષપણે અનુભવ કરતે હૈં ઉસકા અર્થ એ હૈ, શ્રધ્ધા રુચિ પ્રતીતિકા અર્થ એ કે ભગવાન આત્મા પૂર્ણ શુધ્ધ એક સમયકી પર્યાય રહિત ઐસા ત્રિકાળી ભગવાન આત્મા એ વસ્તકો પ્રત્યક્ષપણે અનુભવ કરતે હૈ, ઈસકા નામ સમ્યગ્દર્શન કહુને મેં આતા હૈ. આહાહાહા ! (શ્રોતા – અનુભવ તો જ્ઞાનની પર્યાય છે) ભલે હોય, જ્ઞાનની પર્યાયમેં પ્રતીત હૈ કે નહિ, સાથે આચરણ ભી હૈ કે નહીં સ્થિરતા? સ્વરૂપ આચરણ ! સમજમેં આયા?
શ્રીમમાં તો અનુભવ, લક્ષ, પ્રતિત. લક્ષ એ જ્ઞાન, પ્રતિત એ શ્રધ્ધા ને અનુભવ એ આચરણ લીયા હૈ. પરમાત્મસ્વરૂપ અપના બહારકી ચીજકો નિમિત્ત ભલે હો, ભગવાન હો સાક્ષાતો ભી પરદ્રવ્યના લક્ષસે તો રાગ હી હોગા. ઉસસે ધર્મ હોગા યે તીનકાલમેં નહીં. આહાહાહા ! સમજમેં આયા?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #530
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૧૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ તો જિનમંદિર અને ભગવાન પ્રતિમા અને સન્મેદશિખર એ સબ પરકે લક્ષસે તો શુભરાગ હી હોગા. આયેગા, પણ હે રાગ, હેં હેય, છોડને લાયક. આહાહા ! એક પરમાત્મા સ્વરૂપ શુધ્ધ ચૈતન્ય, કાલે પ્રશ્ન હતો ને, કે ભાઈ પામવા પહેલા શું હોય? કે એ શું હોય એનો કાંઈ વિકલ્પ કેવો હોય એ એનું કોઈ નો હોય પ્રમાણ એ આપણે આમાં બેનમાં વચનામૃતમાં નાખ્યું છે, પહેલો વિકલ્પ કેવો હોય એવો કોઈ નિયમ નથી, ( વિકલ્પ હોય ખરો) હોય ખરો પણ આવો જ હોય, કે હું શુધ્ધ છું, અખંડ છું એક છું કઈ પ્રકારનો વિકલ્પ આવે એમ હોય નહિ, કેવો આવે એને એ વખતે એવો. સમજાણું કાંઈ? ઝીણી વાત છે બહુ! આહાહા!
છતાંય વિકલ્પ આવે એ વસ્તુ નહીં. ઉસકે અવલંબનસે આત્માના ધર્મ સમ્યગ્દર્શન હોતા હૈ, એ નહિ. આહાહાહા ! વિકલ્પ હૈ વો તો વ્યવહારનયકા વિષય હૈ, રાગ આયા એ વ્યવહારનયકા વિષય હૈ. એ વ્યવહારનય હૈ એ જાનને લાયક હૈ. પણ હેય તરીકે, છોડને લાયક તરીકે જાનને લાયક હૈ, ઔર ત્રિકાળી ભગવાન પૂર્ણાનંદ પ્રભુ ઉપાદેય તરીકે જાનને લાયક છે. આવી વાતું છે.
છે? પ્રત્યક્ષપણે અનુભવ તેનું નામ રુચિ શ્રધ્ધા પ્રતીતિ, ઉસકા નામ રુચિ શ્રધ્ધા પ્રતીતિ એમ ને એમ શ્રધ્ધા અમારે આત્માની હૈ, એમ નહિં. આહાહા! ભગવાન પૂર્ણાનંદ પ્રભુ! વસ્તુ ધ્રુવ તેનો વર્તમાન પર્યાયમાં પ્રત્યક્ષ અનુભવ હોના, ઔર એ અનુભવમેં પ્રતીતિ હોના ઉસકા નામ સમ્યગ્દર્શન હૈ. આહાહા ! અત્યારે તો માર્ગમેં ફેરફાર, બાહરથી થાશે ઐસા કરો. વ્રત કરો ને તપસ્યા કરી ને ભક્તિ કરો ને મંદિર બનાવો ને પ્રતિમાના દર્શન કરો ને જાત્રા કરો, ધૂળમાંય નથી. મુનિને આહાર આપો. મુનિઓને આહાર આપો, એ તો બધાં રાગ હૈ. આહાહા! મુનિને આહાર દેવાની ક્રિયાનો ભાવ એ રાગ હૈ, એ કોઈ ધર્મ નહિં. આહાહા ! ધર્મ તો અંદર આત્મા પૂર્ણાનંદ પ્રભુ, ઉસકા ઉપાદેય કરકે એકાગ્રતા હોના, ઔર નિર્વિકલ્પ દશા પ્રગટ હોના ઉસકા નામ ધર્મ હૈ. આવી વાત હૈ. આહાહા !
બીચમેં વીતરાગ પૂર્ણ જબ ન હોય તબલગ બીચમેં રાગ ઐસા આતા હૈ. વ્રતકા, ભક્તિકા, આતા હૈ પણ હૈ એ હેય, ઉસસે બંધન હોતા હૈ. સમજમેં આયા? તો કહે-વચન પુગલ જિન વચન હૈ ને, પાઠ તો એસા હૈ, જિનવચનમેં રમતિ, હૈ? તો કહેતે હૈ કે જિનવચન તો પુદ્ગલ હૈ, જડ હૈ, જગમેં રમના હૈ? પાઠ તો ઐસા હૈ “જિનવચંસિ રમંતે' પણ આચાર્ય કહેતે હૈ ઉસકા અર્થ કયા? ઉસકા આશય ક્યા? પુદ્ગલ તેની રુચિ કરતા સ્વરૂપકી પ્રાપ્તિ નહીં હોતી, ઐસે વચન દ્વારા કહેનેમેં આનેવાલા કોઈ ઉપાદેય વસ્તુ, આદરણીય વસ્તુ, આહાહાહા! ઉસકા અનુભવ કરના એ ફળ પ્રાપ્તિ હૈ. આહાહાહા! કળશ ટીકા હૈ ને પહેલા આયા થા કલ નહતા. કાલે અહીંયા નહોતું ને.
“જિનવચંસિ રમતે હૈં? ઇસકા અર્થ યે, ઔર દૂસરી બાત કહીએ તો ચારેય અનુયોગકા સાર તો વીતરાગતા હૈ, અને વીતરાગતા જો હૈ એ જિનવચનમેં વીતરાગતા બતાયા કે વીતરાગતા પ્રગટ કરો. તો વીતરાગતા પ્રગટ કબ હોગી? કે ત્રિકાળી ભગવાન જ્ઞાયક સ્વરૂપ હૈ ઉસકા આશ્રય કરનેસે વીતરાગતા (પ્રગટ) હોગી. આહાહાહા ! તો “જિનવચંસિ રમતમાં આ કયું કહા? “જિનવચંસિ રમંતે'એમાં જીવ ઉપાદેય ઐસે કયું કહા? કે જિનવચનમેં સારા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #531
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્લોક – ૪
૫૧૭ ચાર અનુયોગમેં વીતરાગતા બતાના હૈ, તાત્પર્ય તરીકે વીતરાગતા બતાના હૈ, તો વીતરાગતા જબ બતાના હૈ તો વીતરાગતા હોગી કબ? તો એ તો ત્રિકાળી દ્રવ્યસે ઉસકે આશ્રયસે હોગી. ઉસકા અર્થ એ હો ગયા, “જિનવચંસિ રમતે સમજમેં આયા? આહાહાહા! ભગવાનકી વાણી દિવ્યધ્વનિ ત્રિલોકનાથ પરમાત્મા ઉસકી વાણીમેં ચારેય અનુયોગ આયા. પણ ઉસકા તાત્પર્ય કયા ભલે કથાનુયોગ આયા, કરણાનુયોગ આયા, દ્રવ્યાનુયોગ આયા, ચરણાનુયોગ આયા, પણ ઉસકા તાત્પર્ય કયા? કે, વીતરાગતા. તો જિનવચનમેં તાત્પર્યતા વીતરાગતા બતાના હૈ, તો વીતરાગતા કબ હોગી? શરૂઆતમેં ત્રિકાળી જિનસ્વરૂપી ભગવાન આત્મા! પરમાનંદ સ્વરૂપ પ્રભુ! વો વીતરાગમૂર્તિ પ્રભુ આત્મા હૈ! ઉસકે અવલંબનસે વિતરાગતા સમ્યગ્દર્શન હોગા. આહાહાહા ! સમજમેં આયા?
કયા ક્યિા? “જિનવચંસિ રમંતે 'નો ઐસા અર્થ કયું કિયા ઉસને? આહાહા! કોઈ કહે એ તો કળશકારે કિયા હૈ, પણ કયું કિયા? કારણ કે જિનવચન કિતના હૈ ચારે અનુયોગના કથન ભગવાનકી વાણીમેં આયા. તો પણ ભગવાનકી વાણીમેં આયા, ઉસકા તાત્પર્ય કયા? ઉસકા ફળ કયા, કે વીતરાગતા! ચારેય અનુયોગનું તાત્પર્યતા વીતરાગતા. કોઈ રાગ કરના ને રાગકા ફળ વો જિનવચનમેં હૈ હી નહિ. એ તો જાનનેકી ચીજ કહી. સમજમેં આયા? અને આ તો વીતરાગતા પ્રગટ કરનેકા કહા, તો વીતરાગતા પ્રગટ કબ હો ? વો કોઈ પર્યાય વર્તમાન હૈ કે રાગહે કે નિમિત્ત હૈ–ઉસકે આશ્રયસે વીતરાગતા નહીં હોગી. આહાહાહા !
તો વીતરાગતા પર્યાયમેં કબ હોગી? કે વીતરાગ સ્વરૂપ ભગવાન જિન સ્વરૂપી પ્રભુ આત્મા હૈ, પરમાત્મા! અપ્પા સો પરમાત્મા. આત્મા સો પરમાત્મા. આહાહા ! એ ભગવાન આત્મા પરમાત્મ સ્વરૂપ ત્રિકાળ ઉસકા આશ્રય લેનેસે વીતરાગતા હોતી હૈ, તો જિન વચનકા તાત્પર્ય બતાયા હૈ ઉસમેં. ભાઈ ! એમ કે રાજમલે આમ કયું કિયા, ત્યાં તો જિનવચનસે રમત કહ્યું ને આવો અર્થ કૈસા કિયા? એ વીતરાગ વચનોમાં શાસ્ત્રો જે આયા ઉસકા તાત્પર્ય વીતરાગતા હૈ અને વીતરાગતા જો હૈ એ ત્રિકાળી આત્મા આનંદ સ્વરૂપ ભગવાન ઉપાદેય હૈ ઉસકો ઉપાદેય કરે, ઉસકો વીતરાગતા હોગી. સમજમેં આયા?
(શ્રોતા બતાનેવાલા પ્રત્યે આદર હોય તો આત્મા પ્રત્યે આદર હોય ને) બતાનેવાલેની આંહી જરૂર નથી. બતાનેવાલા બતાનેવાલેને ઘેર ગયા. એ તો રાગ હૈ. બતાનેવાલકો સાંભળતે હૈ ઉસકો રાગ હૈ ઝીણી વાત છે ભાઈ ! આહાહા! બતાનેવાલા આયા ને સૂના વો તો રાગ હૈ, એ રાગ પણ વો રાગકા તાત્પર્ય તો પીછે વીતરાગતા, તો ઉસકા આશય કયા હુઆ? –કે રાગકા ભી નહિ ને સુનના હૈ ઐસા ભી નહિ. આહાહા ! ૧૭ર ગાથા પંચાસ્તિકાય સારા શાસ્ત્ર વીતરાગ જિન શાસન સારા શાસ્ત્રકા તાત્પર્ય વીતરાગતા હૈ ઐસા લીયા ૧૭ર ગાથા. ત્યારે જિનવચંસિ રમંતે નો અર્થ ઐસા કયું કિયા? સાર કિયા હૈ કે, વીતરાગતા બતાના એ જૈનશાસનકા વાણીકા સાર હૈ, તો વીતરાગતા કબ હોગી? કે જિનવચંસિ રમતે, વીતરાગતા બતાનેવાલી વાણી. એ વીતરાગતા કબ હોગી? કે ત્રિકાળી ઉપાદેય માનકર વિતરાગતા હોગી તો જિનવચન એમ કહેતે હૈ. આહાહાહા ! સમજમેં આયા?
આવો અર્થ કેમ કીયા ને આણે અર્થ સાધારણ લિયા હૈ, આણે તો મર્મ લિયા હૈ ભાઈ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #532
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૧૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ શું ? કયા કિયા? આહાહા ! મર્મ ક્યા? કે જિનવચનમેં રમંતે એટલી વ્યાખ્યા શબ્દ પાઠ હૈં. હવે જિનવચન હૈ વો તો જડ હૈ, ઉસમેં તો કોઈ રમના હૈ નહિ, હવે જિનવચનમેં કહેનેમેં આયા જે ચાર અનુયોગ ઉસકા સાર તાત્પર્ય ફળ કયા હૈ કે વીતરાગતા, તો વીતરાગતા જો હૈ એ કબ પ્રગટ હોગી ? એ ત્રિકાળી જ્ઞાયકભાવ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ ઉસકે સન્મુખ હોતેં ઉસકા આશ્રય લેતે હૈ તો વીતરાગતા હોગી. તો ચારેય અનુયોગમેં ઉપાદેય આ આત્મા હૈ, ઉસમેં રમના હૈ એમ કહેનેમેં આયા હૈ. રાજમલજી! દેવીલાલજી! આહાહા!
વસ્તુ કીધી છે. એણે “જિનવચંસિ રમંતે' એ એમ કયું કહા? જિનવચન આત્માકો ઉપાદેય કહેતે હૈ, ઉસકુ કયું કહા? કે જિનવચનમેં તો વીતરાગતા તાત્પર્ય હૈ. સાર એક વીતરાગતા બતાના હૈ ફળ તરીકે, તો વીતરાગતા આત્માકા ફળ કેસે હોગા ? ઓ ત્રિકાળી વસ્તુ ભગવાન પૂર્ણાનંદ જેમાં નિમિત્ત તો નહિં, દેવ-ગુરુ ભી નહિ આશ્રય, કેમ કે દેવ ગુરુ પર હૈ, ઉસકી શ્રધ્ધા કરના ઓ બી રાગ હૈ, અહીં તો વીતરાગતા તાત્પર્ય હૈ. જિનવચનની તાત્પર્યતા તો વીતરાગતા હૈ. આહાહા ! છોટાલાલજી! (શ્રોતા અપૂર્વ વાત છે.) આવી વાતું છે. (શ્રોતા ન્યાલ થઈ જાય એવી વાત છે) શૈલી તો જુઓ પ્રભુની ! આહાહા ! જિનવચન એમ કહે, ચારેય અનુયોગ ચાહે તો કથાનુયોગ હો, ચરણાનુયોગ હો પણ ઉસકા તાત્પર્ય તો વીતરાગતા બતાના હૈ, વીતરાગતા પ્રગટ કરના, તો વીતરાગતા પ્રગટ કરના તો ઉસકા અર્થ એ હુઆ કે ચારેય અનુયોગમેં વીતરાગતા પ્રગટ કરનાકા અર્થ? પૂર્ણાનંદ પ્રભુકા ઉપાદેય કરના, કરે તો ઉસકો વીતરાગતા હોગી. આહાહાહા ! ન્યાય છે કે નહિ? આહાહા!
રાજમલે તો મર્મ નીકાલા હૈ ઐસા કોઈ અર્થ કરી શકે નહિ સાધક! અત્યારે જગમોહનલાલે કીયા હૈ પણ આ તો “જિનવચંસિ રમંતે', કયું કહા ઐસા અર્થ? વીતરાગની વાણી ચાર અનુયોગરૂપે નીકળી “દિવ્યધ્વનિ” તો પણ ઉસકા તાત્પર્ય ક્યા? ફળ ક્યા? કે વીતરાગતા પ્રગટ કરના, તો વીતરાગતા પ્રગટ કરના તો વીતરાગતા પ્રગટ હોગી કબ? કે ત્રિકાળી જિનસ્વરૂપ જિન ઘટ ઘટમેં જિન વસે ભગવાન આત્મા જિનસ્વરૂપી પરમાત્મા હૈ, વોહિ આત્મા હૈ. આહાહા! “ઘટ ઘટ અંતર જિન વસે ને ઘટ ઘટ અંતર જૈન, મત મદિરાકે પાનસો મતવાલા સમજેન” ભગવાન અંદર જિનસ્વરૂપી પ્રભુ છે ઉસકો વીતરાગતા તાત્પર્ય એનો અર્થ જિનસ્વરૂપકા આશ્રય કરના. મોહનલાલજી! ૧૭ર ગાથામેં તો ઐસા કહા. પંચાસ્તિકાય કે ભાઈ સુત્ર તાત્પર્ય તો શબ્દ-શબ્દ ગાથામેં આયા ઓ તાત્પર્ય કહા, હવે સારા શાસ્ત્રકા તાત્પર્ય ક્યા? ચારેય અનુયોગ કહા ભગવાને, પણ ઉસકા ફળ કયા? ઉસકો કહેનકા ફળ ક્યા, કે વીતરાગતા પ્રગટ કરના વો બતાયા, તો વીતરાગતા પ્રગટ કરના વો બતાયા. તો એ વીતરાગતા પ્રગટ હોગી કબ? એ ત્રિકાળી જ્ઞાયકકો ઉપાદેય કરકે જાને માને ઉસકો વીતરાગતા હોગી.
પ્રથમ સમ્યગ્દર્શન ભી વીતરાગ પર્યાય હૈ. ત્રિકાળી ભગવાન જિનરૂપી પરમાત્મા, એ અપ્પા સો પરમાત્મા. અપ્પા સો પરમ-અપ્પા. તારણ સ્વામીમાં એ શબ્દ છે અપ્પા સો પરમપ્પા. આત્મા એ પરમાત્મા હૈ, બીજો પરમાત્મા એને ઘરે રહ્યા, આ આત્મા પોતે જ પરમાત્મ સ્વરૂપ છે અંદર સ્વશક્તિ. આહાહા ! એ વીતરાગ સ્વરૂપ જ પ્રભુ છે. એટલે તાત્પર્ય નામ વીતરાગતા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #533
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્લોક – ૪
૫૧૯ બનાનેમેં હેતુ સ્વકા આશ્રય કરના વો સારા અનુયોગકા સાર છે. ભાઈ ! આ તો “જિનવચંસિ રમંતે', આવો અર્થ કેમ કર્યો એણે? ભાઈ ! એ તો વસ્તુનો મર્મનો અર્થ કર્યો છે. આહાહા !
જિનવચનમાં આવી વાત લીધી બહોત, પણ ઉસકા ફળ ક્યા? વીતરાગતા પ્રગટ કરવા, તો વીતરાગતા પ્રગટ હોગી કબ? પ્રથમ સમ્યગ્દર્શન ભી વીતરાગ પર્યાય હૈ, સમ્યગ્દર્શન કોઈ સરાગ સમકિત ઐસા ફૈસા હૈ નહીં કોઈ. આહાહા ! સરાગ સમક્તિ ને વીતરાગ સમક્તિ એ તો ચરણાનુયોગમેં દોષકો ત્યાં બતાનેકો, કે સમકિત તો વીતરાગી પર્યાય હી હૈ. પ્રથમ ચોથા ગુણસ્થાનની સમકિત દશા એ વીતરાગી પર્યાય હૈ, તો વીતરાગી પર્યાય છે એ જૈન શાસનકા તાત્પર્ય હૈ, તો વીતરાગતા પર્યાય હૈ એ પ્રગટ કેમ હોગી? તો કહે દ્રવ્ય, ઉપાદેય માનસે. ત્રિકાળકો ઉપાદેય માને પહેલેસે તે ઠેઠ લગ. પૂર્ણ વીતરાગતા પ્રગટ હોનેમેં ભી પૂરણ આશ્રય કરના ઉપાદેયકા વો જૈનશાસનકા તાત્પર્ય હૈ. આહાહા! ગજબ વાત હૈ! કેવી શૈલી ! કેવી શૈલી! આહાહા ! અને કેવી બંધ બેસતી ન્યાયસે. આહાહા ! એવો અર્થ કર્યો.
એ લોકોને રુચે નહિ અને એવો અર્થ ઉસમેંસે નીકાલતે હૈ કે “જિનવચંસિ રમંતે', જિનવચને તો દો નય કહા હૈ, તો દો નયમેં રમના, ઐસા હૈ હી નહિ, દો નય તો વિરોધ હૈ, ઓ માટે તો કહેતે હૈ, વિરોધ હૈ, તો દોમેં રમના. નિશ્ચયમેય રમના ને વ્યવહારમેંય? આહાહા ! સમજમેં આયા? ભારે માર્ગ બાપા ! આહાહાહા ! આ તો સન્મેદશિખરની જાત્રા કરો તો કલ્યાણ થઈ જાશે, ધૂળમાંય નથી કાંઈ ન્યાં લાખ વાર જાને કરોડ વાર, સમેદશિખર એ તો શુભરાગ હૈ, આતે હૈ પણ એ ધર્મ નહીં. એ વીતરાગતા નહીં. આહાહાહા! જિનવચનમાં વીતરાગતા બતાના હૈ. પંચાસ્તિકાય! ચેતનજી! પંચાસ્તિકાય ૧૭ર ગાથા. ચારેય અનુયોગનો સાર, શાસ્ત્રનો વીતરાગતા લાના. વીતરાગતા કબ આયેગા? આહાહા ! કે વીતરાગ સ્વરૂપ જે ઘટ ઘટ અંતર જિન વસે, જિન પ્રભુ પોતે ઘટ-ઘટમેં ભગવાન પરમાત્માય પોતે હૈ, સ્વયમ્ હૈ. ઉસકા આશ્રય કરનેસે વીતરાગતા હોગી, તો ચારેય અનુયોગમેં રૂકા આશ્રય કરના વો ઉસકા કહેના હૈ. દેવીલાલજી! હેં? આહાહા !
ગજબ વાત કરી છે ને? એ બધા વિચાર આવ્યા'તા હોં કે અત્યારે, આને આમ કેમ કહ્યું આ, ભાઈ એમ અહીં “જિનવચંસિ રમત” શબ્દ હૈ, ત્યાં જિનવચનમાં ઉપાદેય જિન વસ્તુ જે કીધી તેમાં રમવું એનો અર્થ શું? આહાહાહા ! એ અર્થ એ તો ઈ જ કરે. બીજાનો ભાવ નહીં અંદરથી, ક્યાંયનું ક્યાંય કાઢે એ ક્યાંય. આહાહાહા ! જિન વીતરાગ ત્રિલોકનાથની ગમે તે વાણી હો ચાર અનુયોગની, પણ ઉસમેંસે નીકાલના સાર વીતરાગતા હૈ. વીતરાગ ભગવાન હૈ, તો વાણીમેં વીતરાગતા કેમ પ્રગટ હો ઐસે બતાના હૈ. તો વો વીતરાગતા સારા અનુયોગકા, સારા જિનશાસનકા, સારા શાસ્ત્રકા તાત્પર્ય હૈ, તો એ વીતરાગતા કબ હોગી?
આહાહાહા! ત્રિકાળી જૈન સ્વરૂપ ભગવાન આત્મા, પરમાત્મ સ્વરૂપે બિરાજમાન આત્મા હૈ. આહાહાહાહા ! ઉસકા આશ્રય કરને સે ક્યું કે વીતરાગ સ્વરૂપી જિનસ્વરૂપી આત્મા હૈ, ઉસકા આશ્રય કરનેસે વીતરાગતા હોગી. આહાહા ! ચારેય અનુયોગનો પોકાર આ એક હૈ. સમજમેં આયા? વ્રત આના ને ભક્તિ આના, એ આતે હૈ. એ જુદી વાત છે. પણ હૈ હેય ! એ વીતરાગતા બતાના એ ઉસમેં આયા નહિ. આહાહાહા ! આમ વ્રત કરના ને આમ અપવાસ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #534
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૨૦
સમયસાર સિદ્ધિ ભાગ-૧ કરના એવી ચરણાનુયોગમાં વાત આવે, પણ ઉસકા અર્થ કયા?
સન્મુખ હોકર અસ્થિરતા રહેતી હૈ, તો ઐસા વિકલ્પ આતા હૈ, પણ વો વિકલ્પ આદરણીય નહીં. આદરણીય તો ત્રિકાળી જ્ઞાયકભાવ, વીતરાગભાવ ઉત્પન્ન હોનેમેં કારણ હૈ. માટે આદરણીય હૈ. આહાહા! અને ઉસમેંસે વો ભી નીકલા કે વીતરાગભાવ(કા) તાત્પર્ય, તો ત્રિકાળકે આશ્રયસે હોતા હૈ. તો વ્યવહારકે આશ્રયસે તો વીતરાગતા નહિ હોગી તો વ્યવહાર હેય હો ગયા. જાનને લાયક હો ગયા. જાનને લાયક, જાનને લાયક હૈ એ ઈતના. આહાહા ! ગજબ વાત છે, નિશ્ચય ને વ્યવહારની સંધિ.
અહીં તો બહારમાં અપવાસ કર્યા ને ભક્તિ કરી ને પૂજા કર્યાને પાંચ પચ્ચીસ લાખ ખર્ચ કિયા ને હો ગયા ધર્મ. ધૂળમેંય ધર્મ નહિં. ધર્મ કૈસા ન્યાં. ત્યાં તો કદાચિત્ રાગકી મંદતા, કિયા હો તો વો પુણ્ય હૈ, રાગ હૈ, એ કાંઈ ધર્મ નહિ. આહાહાહા! શેઠ! આવો માર્ગ હૈ! આહાહા ! આવો કેવો અર્થ કર્યો કહે છે? આણે વળી શું કર્યું હશે? આહાહા! જિનવચન, વીતરાગકા વચન, વીતરાગતા પ્રગટ કરનેકા વચન, વાચ્ય. આહાહા ! રાગ તો અનંતબૈર પ્રગટ કિયા. વો કોઈ જિનવચન શાસ્ત્રકા તાત્પર્ય નહી કાંઈ. વ્યવહાર-વ્યવહાર એકીલા આતા હૈ. એ કોઈ શાસ્ત્રકા તાત્પર્ય નહિ. આહાહાહા !
સમકિતીકો ભી વ્યવહાર આતા હૈ એ કોઈ શાસ્ત્રકા તાત્પર્ય નહિ. આહાહાહા ! સમજમેં આયા? આહા! ભગવાન ત્રિલોકનાથ ! સર્વજ્ઞ પરમેશ્વર જિનેશ્વર ! ઉસકી દિવ્યધ્વનિ ઓમ કાર ધ્વનિ “મુખ ઓમ કાર ધ્વનિ સુની અર્થ ગણધર વિચારે, રચી આગમ ઉપદેશે ભવિક જીવ સંશય નિવારે.” પણ આ, સંશય નિવારે એટલે કે મિથ્યાત્વ ટાળે એટલે રાગની એકતા ટાળે ને વીતરાગતા કરે. આહાહાહા ! તે ચારેય અનુયોગોમાં આગમની ગણધરે રચના કિયા ઉસમેં. આહાહાહા ! શું શૈલી ! શું શૈલી ! ગજબ શૈલી ! ચારેય કોરથી મેળવો તો એટલો આમ મિલાન થઈ જાય છે. આહાહા ! કે ૧૧ મી ગાથામાં કહા ૧૨ મીમાં અહિં કહા - ૧૧ મીમેં કહા કે ત્રિકાળી ભગવાન પૂર્ણાનંદ પ્રભુ, એ પરમાત્મા હૈ ને ઉસકા આશ્રય કરો, ઉસકા અવલંબન કરો. આહા ! એ આલંબન વો વીતરાગતા ઉત્પન્ન હોનેકા કારણ હૈ. વીતરાગી સ્વરૂપ ત્રિકાળી હું ઉસકા આલંબન, એ વીતરાગકી પર્યાય ઉત્પન્ન કરનેકા કારણ હૈ. આહાહાહા ! વ્યવહાર બીચમેં આતે હૈ, યે જૈનશાસનકા વીતરાગ વાણીકા તાત્પર્ય નહિ હૈ. આહાહાહા ! એ તો બિચમેં પુરુષાર્થકી કમજોરીસે આતા હૈ. એ કોઈ શાસ્ત્રકા તાત્પર્ય નહીં. આહાહાહા ! વ્યવહાર એ કોઈ શાસ્ત્રકા તાત્પર્ય નહીં. આહાહા ! સારા શાસ્ત્ર કરોડો અબજો, આહાહા ! એક આચારાંગના અઢાર હજાર પદ, ઓર એક પદમેં એકાવન કરોડ ઝાઝેરા શ્લોક, એક આચારાંગ સુત્ર પહેલું ૧૮ હજાર પદ, એક પદમેં એકાવન કરોડ ઝાઝેરા શ્લોક, ઐસા-ઐસા ડબલ છત્રીસ હજાર સૂયગડાંગ, ૭૨ હજાર પણ એ સબ શાસ્ત્ર ને બાર અંગ. આહાહાહા ! એ સારા ૧૨ અંગ ને ૧૧ અંગકા કહેનેકા તાત્પર્ય ક્યા હૈ? કે જે અનંત કાળમેં સ્વકા આશ્રય લેકર વીતરાગતા પ્રગટ કિયા નહીં. એ સ્વકા આશ્રય લેકર વીતરાગતા પ્રગટ કરના વો સારા તાત્પર્ય હૈ. આહાહા ! સમજમેં આયા? લ્યો આ બીજી રીતે આવ્યું વાત આજે હિન્દીમેં ભાઈ આવ્યા છે ને, ભાઈ ! આ બહુ સરસ વાત છે. આહાહા !
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #535
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
શ્લોક – ૪
૫૨૧
‘જિનવચંસિ ૨મંતે ’, “ જે પુરુષ ઉસમેં ૨મતે હૈ, પ્રચુર સહિત અભ્યાસ કરતે હૈ, ” એટલે અર્થાત્ જિનસ્વરૂપી ભગવાન અંદર બિરાજે છે.
ઉસકા આશ્રય લેકર વીતરાગતા હોતી હૈ તો એ જૈન જિનવચનમેં વીતરાગતા બતાના હૈ. તો વીતરાગતા તો સ્વકે આશ્રયસે હોતા હૈ. તો જિનવચનમેં સ્વકા ઉપાદેય કરનેકા કહેનેમેં આયા હૈ. આહાહાહાહા ! તો જિનવચનમેં ત્રિકાળી ભગવાન ઉપાદેય આનંદ કંદ પ્રભુ વોહી ઉપાદેય કહેનેમેં જિનવચનમેં આયા હૈ. વ્યવહા૨ ઉપાદેય હૈ. ઐસા જિનવચનમેં આયા નહિ. વ્યવહા૨ આતા હૈ, પણ હેય હૈ. આહાહા ! બાબુલાલજી ! આજ તો હિંદી આયા થોડા. આહાહા ! આ તો રાજમલજીએ ઐસા અર્થ ક્યું કિયા ? જિનવચન તો પુદ્ગલ હૈ, તો જિનવચનમેં કહા હુઆ જો ભાવ હૈ. ઉસકા તાત્પર્ય તો વીતરાગતા હૈ. તો વીતરાગતા જિનવચનમેં કહા તો એ વીતરાગતા ઉત્પન્ન હોગા સ્વકે આશ્રયસે, માટે જિનવચનમેં સ્વદ્રવ્યકો ઉપાદેય કહા હૈ. સ્વ ત્રિકાળી ભગવાન એ ઉપાદેય કહેકર વીતરાગતા પ્રગટ કરનેકા કહા હૈ. આહાહા! ચાર અનુયોગ, બા૨ અંગ ગમે તે ચાર અનુયોગ હોય, ફલાણામાં આ કહ્યા ને ઢીકણામાં આ કહ્યાને. ચરણાનુયોગમાં આ સબ કહ્યા. આહાહા ! ઉસકા અર્થ ? કે તેા સ્વરૂપ જ જ્ઞાતા દેષ્ટા હૈ. જ્ઞાતાદેષ્ટા હો જા, તબ વીતરાગતા હોગી. આહાહાહાહા ! જયસુખભાઈ ! આ તકરારો કરે. આથી એમ છે ને, આથી આમ છે ને, આ વ્યવહા૨થી નિશ્ચય થાય, પ્રભુ પણ એમ ન હોય. પ્રભુ તું તારા તત્ત્વની શૈલીને ભૂલી ગયો છો. અને વીતરાગને એ કહેવું નથી, વીતરાગને ઓ કહેના હૈ હી નહિ. આહાહાહા!
વીતરાગને તો પરમાત્માને તો એ હ્રી કહેના હૈ. ત્રિલોકનાથ પરમાત્મ સ્વરૂપ તુમ હૈ ને નાથ ! વો આદર સત્કાર કર ઉસકા. આહાહાહા ! વોષ્ઠિ ઉપાદેય જાન, વ્યવહાર એ ઉપાદેય નહીં. આતા હૈ પણ ઠેય હૈ અને જૈન અનુયોગો ને શાસ્ત્રકા તાત્પર્ય કોઈ વ્યવહાર રાગ એ તાત્પર્ય નહીં. આહાહાહા ! એથી જીસકો શાસ્ત્રકા તાત્પર્ય ઐસા વીતરાગતા જે સ્વદ્રવ્યકે આશ્રયસે હોતી હૈ. ઉસકો વ્યવહાર આતા હૈ, પણ વો વ્યવહાર હેય હૈ, ક્યું કિ શાસ્ત્રકા તાત્પર્ય નહિં એ. આહાહા ! કહાં લગ એ ઉપાદેય હૈ કે જબ લગ વીતરાગતા કેવળજ્ઞાન પૂર્ણ ન હોય. તબલગ વીતરાગ સ્વરૂપ ભગવાનકા હી આદરણીય કરના. આહાહા ! શૈલી તો જુઓ શૈલી ! આહાહા ! આ વીતરાગ વાણી ને આ વીતરાગની વાણીનો સાર. અરે પ્રભુ ! વાદ અને વિવાદ, નિમિત્તથી હોગા. અરે પ્રભુ ! એ નિમિત્તથી હોગા એ વાણીનું તાત્પર્ય હૈ ?
તો નિમિત્તસે હોગા તો તો રાગ હોગા. આહાહાહા ! ભગવાન સાક્ષાત્ બિરાજતે હો સમોસ૨ણમેં, ઉસકા દર્શન કરના વો ભી એક શુભરાગ હૈ. ક્યુંકિ એ ૫૨દ્રવ્ય હૈ. એ કાંઈ જૈનશાસ્ત્રકા એ તાત્પર્ય નહિ. ભગવાનકા દર્શન ! આહાહા ! તાત્પર્ય તો વીતરાગ. પહેલે દ૨≠સે ત્રિકાળી ભગવાન પરમાનંદ પ્રભુ આત્મા પરમાત્મા સ્વરૂપ જ અંદર બિરાજમાન હૈ. સ્વભાવરૂપે, શક્તિરૂપે, સત્ત્વરૂપે, તત્ત્વરૂપે ઉસકા આશ્રય ક૨ના વોહિ સા૨ા અનુયોગકા કહેના હૈ. એ આશ્રય કહાંલગ, જબલગ પૂર્ણ વીતરાગતા ન હોય તબલગ. કેમકે શરૂઆતમેં ભી વીતરાગતા તાત્પર્ય હૈ, અને પૂર્ણ વીતરાગતા તાત્પર્ય હૈ પાછા, આહાહા! હૈ? આહાહાહાહા ! તો પૂર્ણ વીતરાગતા ભી સ્વકા પૂર્ણ આશ્રય લેનેસે હોતા હૈ. તો ત્યાં ભી એ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #536
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૫૨૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ ભગવાન આત્મા જ એક ઉપાદેય આયા. આહાહાહા ! આ જિનવચંસિ ૨મંતેમાંથી આ બધું આવ્યું. આહાહા !
અપને આપ પુરુષ રમતે હૈ. ( સ્વયમ્ ) અપને આપ ી અન્ય કારણકે બિના, વાન્તમોહાઃ ‘મિથ્યાત્વકા ભ્રમણાકા' રાગકી એકતાકા મિથ્યાત્વ ભાવકા, આહાહા ! સ્વની એકતાકા તાત્પર્ય હૈ તો સ્વની એકતા કરતે હૈ તો રાગકી એકતા સ્વયં નાશ હો જાતી હૈ. ‘ વમન હો જાતા હૈ?' આહાહા ! હૈ? વાન્તમોહાઃ મિથ્યાત્વકર્મકા ઉદયકા વમન કરકે, આહા ! ભ્રમણા જો પુણ્યસે ધર્મ હોગા ને વ્યવહા૨સે ધર્મ હોગા ને નિમિત્તસે ધર્મ હોગા, ઐસી જો ભ્રમણા મિથ્યાત્વભાવ વો અપના સ્વભાવકા આશ્રય કરનેસે મિથ્યાત્વભાવ નાશ હો જાયેગા, વમન હો જાયેગા. વમન કા અર્થ ? કે એક વમન કિયા વો ફિર વમન લેતે હી નહિં. આહાહાહાહા ! જિસને ભગવાન આત્મા પૂર્ણાનંદ પ્રભુ નિર્વિકલ્પ વીતરાગ મૂર્તિકા આશ્રય લિયા. આહાહા! ઉસકા જો મિથ્યાત્વ વમન હો ગયા. એ ફિર મિથ્યાત્વ ઉસકો આતા હી નહિ. આહાહાહા ! સમજમેં આયા ? એની મેળે, ત્યાં વાંચે તો કાંઈ સમજાય એવું નથી ન્યાં. લાદીમાં બહુ ગરી ગયા હોયને. મુંબઈમાં લાદીનું છે ? થાણામાં લાદીનું, આ તો એક દાખલો. કોઈપણ પદાર્થ ત્યાં ને ત્યાં અંદર ઘૂસ્યા કરે. આહાહા !
( અન્ય કારણકે બિના ” એટલે ક્યા કહેતે હૈ ? એને કોઈ નાશ કરવા માટે મૈ ઓ આશ્રય લિયા માટે નહિ, એ તો નાશ હોને કી લાયકાતસે નાશ હોગા હી. આહાહા ! જબ ભગવાન આનંદ સ્વરૂપ પ્રભુ વીતરાગ મૂર્તિ ધ્રુવ સચ્ચિદાનંદ અખંડ ઉસકા આશ્રય લિયા તો મિથ્યાત્વકા વગર કારણ, અન્ય કારણ વિના નાશ હો જાયેગા. અહીં વીતરાગતા પ્રગટ કિયા માટે નાશ હોગા, એ તો નાશ હોગા વમન ઉસકા સહજ હો જાએગા. એની પર્યાયમેં વો કાળકા ધર્મ ઐસા હૈ. આહાહાહા ! ગજબ વાત છે ને!
(શ્રોતાઃ )– વીતરાગતા પ્રગટ કરને કે લિયે અપને દ્રવ્યકે સહારેકી જરૂરત હૈ કી નહીં ? (ઉત્ત૨: )–એ તો એ ને એ હુઆ વીતરાગ ભાવકા સહારા લેના. દ્રવ્યકા સહા૨ાકા અર્થ ક્યા ? વીતરાગભાવકા સહારા વીતરાગભાવ હૈ.
(શ્રોતાઃ )– એ દ્રવ્ય કુછ પર્યાયને મદદ કરે છે ?
(ઉત્તરઃ )– બિલકુલ મદદ કરે નહીં. આહાહા! દેવગુરુ શાસ્ત્ર કાંઈ મદદ કરે નહિ. આહાહા ! આવી વાત છે.
દેવ ગુરુ શાસ્ત્રકી માન્યતાકા વિકલ્પ જો રાગ હૈ. વો ભી અપના આશ્રય કરનેમેં બિલકુલ મદદ ક૨તે નહિ. નુકશાન આવે પ્રભુ! આવી વાત છે બાપા ! જૈનદર્શન ! આહાહાહા ! આ વસ્તુનું સ્વરૂપ જ ઐસા હૈ, કે પોતે વીતરાગસ્વરૂપ પ્રભુ વીતરાગ સ્વરૂપ હી હૈ. કહ્યાને ? ઘટઘટ અંત૨ જિન વસે સબ ઘટમાં જિન વસે ભગવાન જ જિનસ્વરૂપ હી વસતે હૈ. આહાહાહા ! અને ઘટ-ઘટ અંતર જૈન. એ જિનનો આશ્રય લિયા વો જૈન. જૈન કોઈ સંપ્રદાય નહિ. આહાહા ! કોઈ વાડા નહિ, પંથ નહિ. વો તો વસ્તુકા સ્વરૂપ. આહાહાહા! જિનસ્વરૂપી ભગવાન ! આહાહા ! ઉસકા આશ્રય લેનેસે વીતરાગતા હુઈ વોહિ શાસ્ત્રકા કહેનેકા તાત્પર્ય હૈ.
ઉસકા અર્થ યહ ભી આયા કે શાસ્ત્રકા અર્થકા તાત્પર્ય વ્યવહાર કરના વો તાત્પર્ય હૈ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #537
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્લોક – ૪
પર૩ ઐસા હૈ નહિ. વ્યવહાર આતા હૈ, ઉસકો વીતરાગભાવ જો ઉત્પન્ન હુઆ એ ભાવમેં રહેકર આતા હૈ ઉસકો પરપ્રકાશક તરીકે જ્ઞાનકી પર્યાય એ સમયે પરકો જાનકી લાયકાતસે ઉત્પન્ન હોતી હૈ. ઐસા ઇસકા સ્વભાવ હૈ. જબ અહિંયા વીતરાગ સ્વભાવકા આશ્રય લિયા તો જે સમ્યજ્ઞાન પ્રગટ હુઆ એ સમ્યજ્ઞાન વીતરાગ પર્યાય હે, ને વો પર્યાયમેં સ્વકો જાનના અને જે રાગાદિ બાકી આતા હૈ. ઉસકો જાનના, એ રાગ હૈ તો જાનના ઐસા ભી નહિ. એ પર્યાયકા ઐસા યે સ્વભાવ હૈ કે સ્વપર પ્રકાશક તરીકે ઉત્પન્ન હોગી. આહાહા! એ વીતરાગી સમ્યજ્ઞાન હી ઐસા ઉત્પન્ન હોગા. આહાહાહા! ગજબ વાત છે ક્યાંનુ ક્યાં લઈ જાય છે. આહાહા!
એ સ્વચૈતન્યપ્રભુ! નિર્વિકલ્પ ચૈતન્ય ભગવાન આત્મા! દ્રવ્યસ્વભાવકા આશ્રય લિયા તો જ્ઞાન હુઆ વો વીતરાગી જ્ઞાન હુઆ. કયુંકિ વીતરાગી સ્વરૂપકા આશ્રય લેકર જ્ઞાન હુઆ તો વીતરાગી જ્ઞાન હુઆ. તો વીતરાગી જ્ઞાન એ જ્ઞાનના સ્વભાવ અપર પ્રકાશક હૈ. આહાહા! તબ જો વીતરાગી જ્ઞાન હુઆ, સમકિત દર્શનકે સાથમેં જ્ઞાન, તો જ્ઞાનકા સ્વભાવ સ્વપર પ્રકાશક હૈ. તો રાગ હૈ ઉસકો જાનના વો ભી કહેના એ વ્યવહાર હૈ. એ પર્યાય જે ઐસી ઉત્પન્ન હોતી હૈ અપર પ્રકાશક વીતરાગી પર્યાય ઉત્પન્ન હોતી હૈ. આહાહાહા ! આવી વાતું છે બાપુ ! સમજમેં આયા? આહા!
પ્રભુ! તારી ચીજમેં તેરી ચીજની મોટપ ઈતની હૈ, કે જ્યાં પરમાત્માની પર્યાય ભી ઇસકી પાસ પાણી ભરે, કયુંકિ પર્યાય તો એક સમયકી અને આ ભગવાન તો અનંત ગુણકા પિંડ સારા હૈ. આહાહાહાહા ! અને ભગવાનકી પર્યાય હૈ વો ભી વ્યવહારનયકા વિષય હૈ. આહાહાહાહા ! શું ક્યા કહેતે હૈ આ? આ પ્રભુ અંદર બોલાતે હૈ! આ માર્ગ આ હૈ! આહાહા ! ક્યા ક્યા? વ્યવહાર આતા હેં ને? પણ વ્યવહાર આતા હૈ ને પણ પ્રભુ સુન તો સહી. એ કોઈ વીતરાગકા શાસ્ત્રકા તાત્પર્ય નહિં.
તેથી ઉસકે કારણ સ્વચૈતન્યમૂર્તિ ભગવાન ઉસકો ઉપાદેય તરીકે જ્યાં જ્ઞાન હુઆ. સમ્યગ્દર્શનકે સાથ એ જ્ઞાન ભી વીતરાગી પર્યાય હૈ. વીતરાગકે આશ્રયસે વીતરાગી પર્યાય હૈ એ સરાગી જ્ઞાન નહિ. અને એ જ્ઞાનકી પર્યાયકા સ્વભાવ અપર પ્રકાશક હૈ. એથી જિસને ત્રિકાળી જ્ઞાયકા આશ્રય લિયા, ઉસકા જ્ઞાન સ્વપર પ્રકાશક પર્યાયમેં વીતરાગી ઉત્પન્ન હોગા, તો વો રાગ આતા હૈ ઉસકો વીતરાગી જ્ઞાનસે જાનતે હૈ એસા કહેના ભી વ્યવહાર હૈ. આહાહાહાહા ! ખરેખર તો વીતરાગી પર્યાયકો જાનતે હૈ. આહાહાહા ! આ પરમાત્માની વાણી છે બાપા! આવી ક્યાંય છે નહિં બીજે. અને ન્યાયથી એને બેસી જાય એવું છે, જરી ધ્યાન રાખે તો. આ કાંઈ પરાણે બેસાડવાની વાત છે ખેંચીને, એમ કાંઈ નથી. આહાહા ! એના સહુજ સ્વરૂપની જ વાત આવી છે. ઠીક અત્યારે બરાબર અમારે મોહનલાલજી ને બધા સાંભળવામાં આવ્યા છે ને ત્યાં આ નવી વાત કાઢી છે હોં, આવી હમણાં સ્પષ્ટ આવી નથી. આહાહા !
એ કારણ કે બિના મિથ્યાત્વકર્મ, ઉદયકા વમન કરકે “ઉચ્ચ; પરમ જ્યોતિ સમયસાર” એષ અતિશયો પરમજ્યોતિ પ્રકાશમાન શુદ્ધ આત્મા સમયસાર એટલે શુદ્ધ આત્મા. એમ, જ્યોતિ સમયસાર કહાને? સમયસાર. એટલે શુદ્ધાત્મા. સમયસાર શબ્દ પડ્યો ને અંદર ઉચ્ચ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #538
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૨૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ પરમ જ્યોતિ સમયસારં ઉચ્ચે અતિશયરૂપ પરમ જ્યોતિરૂપ ત્યાં સુધી તો ઉચ્ચે પરમ જ્યોતિનો અર્થ ર્યો. હવે કોણ?કે સમયસાર! એટલે કોણ? કે શુદ્ધઆત્મા! આહાહા ! આ તો શ્લોકો સંતોના છે. એ કંઈ વાત બાપુ! એ કાંઈ ! આહાહા ! ગજબ વાતું ભાઈ !
એ સમયસાર, કો તત્કાળ હી દેખતે હૈ” આહાહા ! શુદ્ધાત્માકો શુદ્ધાત્માકા આશ્રય લિયા અને મિથ્યાત્વકા વમન ઉસકે કારણસે હો ગયા. તો તત્કાળ શુદ્ધાત્માના દર્શન ઉસકો હોગા. સમજમેં આયા? શુદ્ધાત્માકો તત્કાળ હી દેખતે હૈ, “સપદિ ઈક્ષત્તે” સપદિ એટલે તત્કાળ, ઇન્ત એટલે દેખતે હૈ. “એવ” એટલે “હ”, જ તત્કાળ છે ને હી તત્કાળ દેખતે હી અથવા તત્કાળ હી દેખતે હૈ. આહાહા! ભગવાન આત્મા! પૂર્ણ શુદ્ધ અખંડ અભેદ ચીજ ! ઉસકા જબ આશ્રય કરતે હૈં તો વીતરાગી પર્યાયમેં આત્મા પૂર્ણાનંદ હૈ, એ દેખનેમેં પ્રતીતમેં આતા હૈ. દેખનેમેં આતા હૈ નામ પ્રતીતમેં સારા આત્મા હૈ એસા આયા, ભલે પ્રતીતમેં આત્મા આયા નહીં. આહાહા ! પણ શુદ્ધાત્મા હૈ એસા પર્યાયમેં જ્ઞાન આ ગયા, શુદ્ધાત્મા હૈ ઐસી પ્રતીતમેં શ્રદ્ધામેં સારા આત્મા આ ગયા, આત્મા આ ગયા નામ શુદ્ધાત્મા હૈ ઐસા કિતના ઐસી પ્રતીતિ આ ગઈ, શુદ્ધ આત્મા તો શુદ્ધાત્મામેં રહા. આહાહાહા ! બહુ માર્ગ ઝીણો બાપુ! આહાહા ! (શ્રોતા:- આપ ચોખ્ખો કરીને સમજાવો છો) આવી તો વાત નીકળે છે. નીકળે છે જોવોને અંદરથી આવે છે વાત. આહા ઓલા બિચારા ન આવ્યા અત્યારે, મોડા આવશે. ઓલા આવવાના છે ને ચોકઠાવાળા? નસીબ હોય એને કાને પડે એવી વાત છે, આ તો. આહાહાહા !
સપદિ ઇક્ષત્તે એવ” જેણે જેણે જૈનસ્વરૂપ ભગવાન ઈસકા આશ્રય લિયા તો પર્યાયમેં સારા આત્મા તત્કાળ દેખનેમેં આતા હૈ, પર્યાયમેં સારા આત્મા કિતના કેવડા પૂર્ણ હૈ, ઉસકા જ્ઞાન હો જાતા હૈ. એ પર્યાયમેં ઉસકો દેખતે હૈ. આહાહા ! પર્યાયમેં દેખતે હૈ. ઉસકા અર્થ? વીતરાગી પર્યાયમેં વીતરાગસ્વરૂપ એસા હૈ એસા જ્ઞાનમેં આયા. એસા પ્રતીતમેં આયા. આહાહા ! વસ્તુ તો વસ્તુમેં રહી, પણ પર્યાય જો ઉસકે આશ્રયસે પ્રગટ કિયા એ પર્યાયમેં સારા ભગવાન શુદ્ધાત્મા એ વીતરાગ સ્વરૂપ હૈ. ઐસી વીતરાગી સમ્યજ્ઞાનમેં, વીતરાગી આ સ્વરૂપ હૈ ઐસા ખ્યાલમેં આ ગયા. આહાહા ! ગજબ વાત હૈ.
હવે આ સમયસાર કોઈ કહે વાંચી ગયો, બાપા ! ભગવાન ! એ શું છે બાપુ! આહાહા ! ઉસ સમયસારરૂપ શુદ્ધાત્મા નવિન ઉત્પન્ન નહિ હુઆ”દેખનેમેં આયા એ કાંઈ નયા નહિં હૈ. દેખનેમેં આયા એ વખતે એમ લાગે કે આ તો નયા! વસ્તુ તો હૈ યે હૈ! એ વખતે દેખનેમેં આયા ! પણ દેખનેમેં આઈ ચીજ કોઈ નવી નહીં હૈ. પર્યાય, વીતરાગી પર્યાયમેં દેખનેમેં આયા. એ વીતરાગી પર્યાય નયી છે. પણ વો દેખનેમેં આયા વો ચીજ કાંઈ નયી નહિ હૈ. અનાદિકી હૈ. આહાહા! કિન્તુ પહેલે કર્મસે અચ્છાદિત થા. રાગની એકતા બુદ્ધિસે આચ્છાદિત થા. જો સો પ્રગટ વ્યક્તિરૂપ હો ગયા. ઔર વહ સર્વથા એકાંતરૂપ કુનયના પક્ષથી (વ્યક્તિરૂપ) ખંડિત નહીં હોતા નિબંધ છે. કુનયસે ખંડિત કરે તોયે એ ખંડિત નહિ હોતા એસી વો ચીજ હૈ. – પ્રમાણ વચને ગુરુદેવ.
* * *
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #539
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્લોક – ૪
૫૨૫ ન = = = =
= = = = =
= પ્રવચન નં. ૫૧ શ્લોક-૪ તા.૪-૮-૭૮ શુક્રવાર, શ્રાવણ સુદ-૧ સં. ૨૫૦૪
કળશ ફરીને લઈએ કાલે હિન્દી હતું કે, આજે ગુજરાતી ( લઈએ). નિશ્ચય અને વ્યવહાર એ બે નયોને વિષયના ભેદથી પરસ્પર વિરોધ છે. છે? (શ્રોતા – આમાં લખ્યું છે પણ અમને સમજાતું નથી.) હજી તો અર્થ ક્યાં કર્યો છે? પણ હજી આ તો ભાઈને કીધું. ત્યાં પુસ્તકમાં પાનું છે કે નહિ એટલું. અર્થ કર્યો નથી હજી. આહાહા! શું કહે છે? “નિશ્ચય ને વ્યવહાર બે નયોનાં વિષયના ભેદથી પરસ્પર વિરોધ છે. એ વિરોધને નાશ કરનારું સ્યાપદથી ચિલિત જિન ભગવાનનું વચન તેમાં જે પુરૂષો રમે છે” હવે ત્યાં સુધીનો અર્થ. કે જિનવચનમાં મૂળ તો જિનસ્વરૂપ જે વસ્તુ છે. આત્માનું જિન સ્વરૂપ જ છે. (શ્રોતા:- તો કાં દેખાતું નથી.)
એ, એ વાત ચાલે છે. દેખે તે પર્યાય વીતરાગી છે. એ વીતરાગી પર્યાય છે એ વ્યવહાર છે, અને ત્રિકાળી જિનસ્વરૂપ છે તે નિશ્ચય છે. જૈનધર્મ કોઈ પક્ષ નથી જૈનધર્મ એ વસ્તુનું સ્વરૂપ છે. એટલે કે એ જિનસ્વરૂપ જ આત્મા–વીતરાગ સ્વરૂપ જ છે. બીજી ભાષાએ કહીએ તો આત્મા મુક્ત સ્વરૂપ છે. સમજાય છે કાંઈ? મુક્ત સ્વરૂપ છે તો એમ કહીએ તો એ નિર્વાણ સ્વરૂપ જ છે. આહાહા ! ઝીણી વાત છે! આ કોઈ દિ' સાંભળી નથી કાંઈ બહાર. આહાહા!
અનાદિ અનંત તીર્થકરો અનંત કેવળીઓ અનંત સંતો થયા છે અને થશે એ આ આત્મા જિનસ્વરૂપ છે. તેનો અનુભવ કરવો એ જૈન શાસન માર્ગ છે. એ જૈનધર્મ છે, પણ અનુભવ કરવો એ પર્યાય છે. અને ત્રિકાળી સ્વરૂપ તે જિન છે. પર્યાય એટલે અવસ્થા, હાલત, વર્તમાન દશા અને વસ્તુ ત્રિકાળ-ત્રિકાળ, એ ત્રિકાળ જે વસ્તુ છે. એ વીતરાગ સ્વરૂપ જ છે. મુક્ત સ્વરૂપ જ છે. આહાહાહા ! એ વીતરાગ સ્વભાવ સ્વરૂપ જ આત્મા છે. બધા ભગવાન આત્મા હોં! આહાહા !
એ વીતરાગ સ્વરૂપ છે આત્મા, એનો અનુભવ કરવો એ પર્યાય થઈ, તો સ્યા આત્મા નિત્ય છે, સ્યાત્ આત્મા અનિત્ય છે, આ અપેક્ષાએ. કેમકે જે ત્રિકાળી ચીજ છે જિનસ્વરૂપ, વીતરાગ સ્વરૂપ, ભગવત્ સ્વરૂપ, મુક્ત સ્વરૂપ એ જિનસ્વરૂપ. એનો આશ્રય લઈને જે અનુભૂતિનો વીતરાગ પર્યાય પ્રગટ થાય, તે અનિત્ય છે, ક્ષણિક છે, અવસ્થા છે. તો સ્યાત્ પદ કરી કથંચિત્ ત્રિકાળી નિત્ય છે. અને પર્યાયની અપેક્ષાએ તે અનિત્ય છે. સમજાય છે કાંઈ ? આહાહા! જૈનધર્મ એટલે સર્વવ્યાપક એટલે એ જિનસ્વરૂપ જ ભગવાન આત્મા, એ તો કહ્યું 'તું ને “ઘટ ઘટ અંતર જિન વસે.' જિનસ્વરૂપ જ પ્રભુ છે. વીતરાગ સ્વરૂપ જ છે. આહાહા ! એ નિત્ય છે. અને એનો અનુભવ કરવો એ અનિત્ય છે. તો સ્યા નિત્ય ને સ્યાત્ અનિત્ય એ રીતે કહે છે. છતાં એ નાશ કરનારો સ્યાત્ છે.
“જિનવચંસિ રમંતે હવે જિન વચનમાં રમે એટલે શું? જિનવચનમાં કહેલું જિનસ્વરૂપ જે આત્મા એમાં જે રમે, રમે એ પર્યાય થઈ, ત્રિકાળી સ્વરૂપ તે નિત્ય થયું, આહાહાહા ! અને જે ત્રિકાળી સ્વરૂપ છે, માર્ગ બાપા જુદી જાત છે. આ જૈનધર્મ કોઈ પક્ષ નથી કોઈ વાડો નથી. એ વસ્તુનું સ્વરૂપ જ એવું છે. ભગવાન આત્મા! આહાહા ! મુક્ત જિનસ્વરૂપે બિરાજમાન છે,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #540
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ૨૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ એનો અનુભવ કરવો એને અનુભવ કરવામાં રાગ ને નિમિત્તની અપેક્ષા છે જ નહિં કોઈ, કે આવો એને વ્યવહાર હોય તો અનુભવ થાય. દેવીલાલજી! આહાહા!
કેમકે જે વીતરાગ સ્વરૂપ છે, એમાં અકાર્યકારણ નામનો ગુણ વીતરાગ સ્વભાવે પડ્યો છે. શું કહ્યું ઈ? જિનસ્વરૂપ ભગવાન આત્મા, એમાં એક અકાર્યકારણ નામનો વીતરાગી સ્વભાવ ગુણ પડ્યો છે. માટે તેના વીતરાગ સ્વભાવને ચૈતન્યના ત્રિકાળી સ્વભાવને, આહાહાહા ! અનુભવ કરવામાં વીતરાગપણાની પર્યાય પ્રગટ કરવામાં જિનસ્વરૂપ છે તેની અપેક્ષા ભલે હો, નિમિત્ત તરીકે લક્ષ તરીકે પણ એને કોઈ કારણ વ્યવહાર આવો હોય તો એ નિશ્ચયે અનુભવ થાય, એવું એના સ્વરૂપમાં નથી. તેથી તેની પર્યાયમાં પણ એવું નથી. શું કહ્યું ઈ? આહાહા!
જૈન વસ્તુ છે એ સ્વરૂપ જૈન છે જિન છે. હવે એ જિન જૈન થાય ત્યારે એ જિનનો અનુભવ કરે, ત્યારે જૈન થાય. જયસુખભાઈ ! લોજીકથી તો વાત ચાલે છે પણ હવે શું થાય? અરે માર્ગ પ્રભુનો! આહાહા! અનંત તીર્થકરો, અનંત કેવળીઓ થયાં છે ને થશે એનો એક પ્રકાર આ છે કે બે નય એટલે? ત્રિકાળી ચીજ છે એ વીતરાગ સ્વરૂપ છે. એનો અનુભવ કરવો એ પર્યાય સ્વરૂપ છે. એ પર્યાય એ પણ વીતરાગ સ્વરૂપ છે. એ વીતરાગ સ્વરૂપની પર્યાયને પરના કારણની અપેક્ષા નથી, કે વ્યવહાર આવો હોય તો એનાથી થાય એ વાત જ તદ્દન જુઠી છે. આહાહાહા !
એનો વ્યવહાર પર્યાય કેમ પ્રગટે નિર્મળ કે ત્રિકાળી જિનસ્વરૂપ છે એનો દૃષ્ટિમાં જ્યાં સ્વીકાર થાય ત્યારે જ્ઞાનમાં એનો અનુભવ થાય, એ અનુભવ પર્યાય છે, અને એ વીતરાગી પર્યાય છે. એક વાત, અને તેનાં જિનસ્વરૂપમાં અકાર્યકારણ નામનો એક ગુણ છે, એ વીતરાગી ગુણ છે. અકાર્યકારણ નામનો એક ગુણ છે આત્મામાં એ વીતરાગી ગુણ છે. આહાહા ! એ વીતરાગી ગુણને, ગુણનો આશ્રય છે દ્રવ્ય. પણ એ દ્રવ્યનો આશ્રય કરતાં, એમાં ગુણનું અકાર્ય કારણપણું પણ પર્યાયમાં આવી જાય છે. એની જે પર્યાય વીતરાગી છે એને વ્યવહાર કારણ ને નિર્વિકારી પર્યાય કાર્ય, એવો પર્યાયનો સ્વભાવ નથી. આહાહાહા ! આ બધાં પ્રશ્નો હતાં ને, પહેલું આવું હોય ને આવું હોય આવો વિકલ્પ હોય કે એ બધી વાતું. આહાહાહા !
જેમ એ જિનસ્વરૂપ પ્રભુ છે એને કોઈ અપેક્ષા નથી કોઈ એનો કર્તા છે કે આનાથી બન્યો છે કે આ કાળે થયો છે એમ છે કોઈ? વસ્તુ જે છે ભગવાન ! જિનસ્વરૂપી પરમેશ્વર સ્વરૂપ એને કોઈ અપેક્ષા નથી એ તો છે છે ને છે. આહાહા ! એવા પરમેશ્વર સ્વરૂપનો આશ્રય લઈને એટલે કે તેના તરફ લક્ષ કરીને જે પર્યાય પ્રગટ થાય, વીતરાગી પર્યાય, સમ્યગ્દર્શન એ વીતરાગી પર્યાય છે, સમ્યજ્ઞાન એ વીતરાગી જ્ઞાન છે. અને તેમાં સ્વરૂપની સ્થિરતા એ વીતરાગી આચરણ છે. આહાહાહા ! એ પર્યાયમાં પણ અકાર્યકારણ ગુણનો પર્યાય આવ્યો એ પર્યાયને રાગનું કારણ ને પર્યાય કાર્ય એવું પર્યાયનું સ્વરૂપ નથી. દ્રવ્યનું સ્વરૂપ તો નથી. આહાહાહા ! ગજબ વાત છે. લોકોને વ્યવહારથી થાય ને નિમિત્તથી બાપુ એ જૈનધર્મ જ નથી. એ જૈનધર્મને જાણતા જ નથી. આહાહા !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #541
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્લોક – ૪
૫૨૭ વ્યવહાર હો એ તો જણાવવા માટે હો, પણ એ તો જાણવાની પર્યાય જે સ્વને આશ્રયે પ્રગટ થઈ એ જાણવાની પર્યાયમાં સ્વપરપ્રકાશપણું પોતાથી પ્રગટ થાય છે, એમાં એ રાગાદિ હોય એ જાણે, પણ એ કોઈ ચીજ આદરણીય છે કે એનાથી આ પર્યાય પ્રગટી છે એવું છે નહીં. આહાહાહા ! સમજાણું કાંઈ?
એ કહે છે, કે જે જિન ભગવાનનું વચન એટલે કે જિન ભગવાનનુ વચનમાં જિનસ્વરૂપ છે તે આદરણીય છે એમ બતાવ્યું. જિનવચનમાં જે વસ્તુ ત્રિકાળ છે, કેમ? કે એને આદરણીય બતાવ્યું એમાં બેય આવી ગયા એક તો ત્રિકાળી વસ્તુ આવી અને આદર કરવો એ પર્યાય પણ આવી ગઈ. આહાહા! પણ એ જેને આદર કરવો છે, એ જિનસ્વરૂપ એ વીતરાગ સ્વરૂપ છે. આહાહા! એથી એમાં પર્યાયમાં પણ વીતરાગતા જ પ્રગટ થાય. આ જૈન ધર્મનું અનાદિ સ્વરૂપ- રૂપ છે. એમાં આડું અવળું કાંઈ કરવા જાય તો એ જૈનધર્મ નથી. આહાહાહા ! સમજાણું કાંઈ? એ પર્યાય જે છે ને નહોતી તે પ્રગટી, વસ્તુ તો છે ત્રિકાળ, મુક્ત સ્વરૂપ જ છે. આવે છે. ને મુક્ત એવ વસ્તુ મુક્ત કહો, સિદ્ધ સ્વરૂપ કહો, નિર્વાણ સ્વરૂપ કહો, મોક્ષ સ્વરૂપ કહો; વીતરાગ સ્વરૂપ કહો, પરમાનંદની શક્તિનો સાગર એકલો કહો. આહાહા ! એવો જે ભગવાન આત્મા એ જિનસ્વરૂપે છે. આહાહાહા ! ગજબ વાત કરે છે.
એની ભાષા વીતરાગ તો જુઓ, આહા ! એની વાણીમાં જિનવચનમાં રમવું એટલે કાંઈ વાણીમાં રમવું નથી. શબ્દ તો એ આંહી છે. “જિનવચંસિ રમંત” પણ જિનવચનમાં જિનસ્વરૂપ જે છે ભગવાન આત્મા તે આદરણીય છે, ઉપાદેય છે એમ જિનવચનમાં કહ્યું છે. એમાં રાગાદિ આવે એ આદરણીય છે, નિમિત્ત આદરણીય છે એમ જિનવચનમાં નથી. આહાહા ! સમજાણું કાંઈ ? તેમ એના વસ્તુના સ્વરૂપમાં નથી. જિનવચન કહે છે એ કાંઈ અમથું કહે છે? વસ્તુ સ્વરૂપ જ એવું છે કે વીતરાગમૂર્તિ પોતે પરની કોઈ અપેક્ષા વિના એ ચીજ અનાદિ અનંત શાશ્વત છે. એની અપેક્ષા કરીને જે કાંઈ પર્યાય પ્રગટ થાય એને ભલે આની અપેક્ષા ગણો દ્રવ્યની પણ પરની કોઈ અપેક્ષા જ નથી એને. આહાહાહાહા ! વસ્તુ તો આ છે સમજાણું કાંઈ ? આહાહાહા !
જૈનધર્મ કોઈ સંપ્રદાય નથી, વાડો નથી, કે ભાઈ અમે જૈન છીએ અને તમે અન્ય છો ને. આહાહાહા ! જૈન સ્વરૂપી ભગવાન છે, તેને ઉપાદેય તરીકે જાણીને પર્યાયમાં વીતરાગતા પ્રગટ કરવી, આહાહા ! એ જૈનધર્મ! જિનસ્વરૂપ વસ્તુ! આમાં ક્યાંય મળે એવું નથી ત્યાં દવાખાના ને દાકતરને. આહાહા! વસ્તુ તો જુઓ. આહાહા ! ભગવાન “જિન સોહિયે આત્મા, અન્ય સોહિયે કર્મ, કર્મ કટે જિનવચનસે' એમ શ્રીમદ્દે કહ્યું. વચનસો શબ્દ નામ ભાવ, જે સ્વરૂપ છે જૈન વીતરાગ અકષાય સ્વરૂપની મુર્તિ પ્રભુ છે. એને... આશ્રયે વીતરાગતા થાય, તે વીતરાગતા કર્મનો નાશ કરે, એ પણ વ્યવહાર છે. નાશ કરે છે એ. આહાહાહા ! સમજાણું કાંઈ? ( શ્રોતા:કઠણ કહો અને પછી પૂછો કે સમજાણું કાંઈ ) પણ હળવે હળવે તો કહીએ છીએ આમાં કાંઈ પણ વસ્તુ જ આવી છે ત્યાં બીજું શું? આહાહા ! જિનબિંબ છે આત્મા. ઓલામાં આવે છે ને ભાઈ ! જિનબિંબનાં દર્શનથી નિસ્બત અને નિકાચીત કર્મ ટળે બાપુ! આહાહા ! (ધવલમાં) ધવલમાં આહાહા! એ તો નિમિત્તનું કથન છે. જિનબિંબ આત્મા પ્રભુ છે! ભાઈ ! આત્મા શું છે, એ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #542
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ૨૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ વીતરાગી ગુણોનો પિંડ પ્રભુ! વિતરાગી બિંબ છે ઈ ! એ વસ્તુનું સ્વરૂપ આ છે. જૈનધર્મ કોઈ આ છે ને ફલાણું આ, એ જૈનધર્મ એટલે જ આ. આહાહા !
વસ્તુ જે વીતરાગી બિંબ છે પ્રભુ દ્રવ્ય, એને આશ્રયે નિસ્બત ને નિકાચીત કર્મનો નાશ તો એને કારણે થાય. પણ આ નિમિત્ત છે, એમ કહેવાય ત્યાં. આહાહાહા ! નિમિત્ત કાંઈ કરતું નથી નાશ કરવામાં. આહાહા! અરે આવો માર્ગ! સાંભળવા મળે નહિ. જૈન પરમેશ્વર ત્રિલોકનાથ અનંતઅનંત તીર્થકરોનો આ અવાજ છે. આ દિવ્ય ધ્વનિનો અવાજ આ છે. ભાઈ ! તારે હિત કરવું હોય, દુઃખી તો થઈ જ રહ્યો છે બાપુ! આહાહા ! પરના લક્ષવાળા પુણ્ય ને પાપના ભાવ વિકારી એ તો દુઃખી થઈ જ રહ્યો છે, પરના લક્ષવાળા. આહાહા! સ્વના લક્ષવાળા ભાવ તો વીતરાગી થાય અને પરના લક્ષવાળા તે બધાં રાગી ભાવ, રાગ ભાવ થાય. સમજાણું કાંઈ?
ચાહે તો ત્રણલોકનો નાથ તીર્થકર હોય તો એમ કહે છે કે મારે લઉં તો તને રાગ થાય પ્રભુ, કેમકે અમે પર છીએ અને તારે લક્ષે તું “સ્વ” છો, જિનસ્વરૂપ છો. તો તારે લક્ષે તને વીતરાગતા થશે. અને એ વીતરાગતાની પર્યાયમાં દ્રવ્યનો જે અકાર્યકારણ નામનો વીતરાગી ગુણ છે એનો પર્યાય આવ્યો, અનંતગુણ વ્યક્ત થયા ને?આહાહાહાહા ! એથી એની વીતરાગી સમ્યગ્દર્શન જ્ઞાનની જે પર્યાય તેને કોઈ કાર્ય રાગનું કાર્ય, રાગ કારણ ને નિર્મળ કાર્ય, છે નહીં, કેમકે એ પર્યાય પોતે જ બીજાના કારણ વિના થયેલી અને બીજાનું કાર્ય કરનારી એ પર્યાય નથી. આહાહાહા! એટલે શું? આહાહાહા !
એ જે જિનસ્વરૂપ ભગવાન આત્મા! આ “જિનવચંસિ રમંતે 'માં શું છે? આહા ! ભગવાને તો એ કહ્યું છે, કે જે કાંઈ પર્યાય ને દ્રવ્ય બેય છે પણ હવે જે દ્રવ્ય જે છે ત્રિકાળી તે ઉપાદેય છે શેમાં? કે પર્યાયમાં. એટલે બેય સિદ્ધ થઈ ગયું. આહાહા! જૈનધર્મ એ તો અનાદિ સનાતન સત્ય છે. આહાહાહા ! સમજાય છે કાંઈ ? અને બીજામાં પણ ક્યાંક જો છાંય આવી હોય તો આ ભગવાનની આવી છે. કોઈ કોઈ વાત ઉપનિષમાં ને બૌદ્ધમાં ને ફલાણામાં ને ઢીકણામાંને આ તો. આહાહા ! પરમ સત્ય સૂર્ય પ્રભુ! એવો જે ભગવાન આત્મા! એના ગુણો અનંત છે, પણ એક એનો ગુણનો ગુણ શું? એ ગુણ અકાર્યકારણ છે એનો ગુણનો ગુણ શું? કે પર્યાયમાં વીતરાગતા થવામાં એ ગુણનો ગુણ એ છે કે પર કારણની અપેક્ષા છે જ નહીં. આહાહાહા ! મોહનલાલજી! ન્યાં ક્યાંય સંભળાય એવું નથી ત્યાં કલકતામાં કાંઈ ન મળે. એ તો એણે કહ્યું 'તું પહેલે દિ'. આવો માર્ગ વીતરાગનો બાપા. આહાહાહા !
શ્રોતા – પર તો કારણ નથી પણ ઉપાદાન કારણ ત્રણ છે.
એક જ કારણ છે, આ ત્રિકાળી દ્રવ્ય ત્રિકાળી, વર્તમાન પર્યાયેય નહિ, અહીંયા તો, ત્રિકાળી ઉપાદાન એક જ ધ્રુવ, એને આદર કરતા જે ઉપાદાન પર્યાય થાય એને ભલે ઉપાદાન કહો નિમિત્તની અપેક્ષાએ, બાકી એ પર્યાય છે, એતો. આહાહા ! શું ભગવાનની શૈલી તો જુઓ. આહાહાહા ! જે ભગવાન આત્મા, અનંત ગુણનું એકરૂપ એમાં એક અકાર્યકારણનાં ગુણનું એકરૂપ, એથી એની પર્યાયમાં પણ, જીવનો અનુભવ કરવો, એ અનુભવ કરવામાં એને અનુભૂતિ માટે કોઈ વિકલ્પ ને કોઈ નિમિત્ત ને કોઈ રાગની અપેક્ષા છે જ નહિ. આહાહા ! આવું છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #543
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્લોક – ૪
પ૨૯ લોકોને નિશ્ચય નિશ્ચય લાગે પણ બાપુ વસ્તુ જ નિશ્ચય છે એમ નક્કી કરનાર, પર્યાય પણ ભેગી આવી જાય છે. આ જિનસ્વરૂપ છે એ જાણ્યું કોણે? પર્યાય જાણે છે ને? કે દ્રવ્ય જાણે છે? આહાહા! ભગવાન આત્મા પૂર્ણ વીતરાગી બિંબ પ્રભુ!જિનબિંબ છે. ઇ એનાં જિનબિંબમાં અકાર્યકારણ નામનો એક ગુણ છે. જિનબિંબનો એ ગુણ છે. એ ગુણનો ગુણ કે સ્વને આશ્રયે સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય થાય, તે એક પર્યાયને કોઈ પરનાં કારણની અપેક્ષા નથી. એવો અકાર્યકારણ ગુણનો ગુણ છે. આહાહા! બાપુ! માર્ગ કોઈ અલૌકિક છે અને કોઈ આ વસ્તુ સિવાય ક્યાંય નથી. વીતરાગ માર્ગ સિવાય ક્યાંય માર્ગ છે જ નહીં વીતરાગ માર્ગ તો આ છે. આહાહા !
“જિનવચંસિ રમતે”. એ તો અર્થમાંય એમ કહ્યું છે. જુઓ આવા જિનવચનમાં અપૂર્વ રમણ કરે. નયને ગૌણ કરી વ્યવહાર કહે છે એમ, અર્થમાં છે. દ્રવ્યાર્થિક અશુદ્ધ દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક એમ કીધું. એને ગૌણ કરી તેને વ્યવહાર કહે છે. આવા જિનવચનમાં રમે છે. જોયું? અંદર ભાવાર્થમાં. આહાહા! શ્લોક હજી ગજબ છે. આહાહા!
આ તો સવારમાં યાદ એવું આવી ગયું છે. ઓલું આવે છે ને? અમદાવાદનું શુક્રવાર શોભા ભલી આઠ ટાણે થાય. ચઢતે પોરે ચોકમાં ભલી બજાર ભરાય, આવે છે ને? નિશાળમાં આવતું નિશાળમાં નિશાળમાં પહેલાં આવતું હતું. આ શુક્રવાર છે આજ. લ્યો ઠીક એ વાત સાચી. શુક્રવારના ડાળીયા નથી અમથા કહેતા, ડાળીયા થયા કાંઈ? આ વાણીયા વેપાર વેપાર કરે છે. શુક્રવાર થયો એમ કહે. શુક્રવાર કાંઈ થયો? શુક્રવાર એટલે ડાળીયા થયાં ક્યાંય, ધૂળમાંય નથી. એ ડાળીયા, સાંભળને માળા ઝેરનાં કટકાઓ છે ત્યાં તો. આહાહા !
આત્મામાં વીર્ય છે અનંત શુક, વીર્ય આત્મામાં છે શુક્ર આત્મામાં અનંતગુણ છે. એમાં એક વિર્ય નામનો ગુણ છે. તો એ વીર્યગુણ પણ બીજાગુણની અપેક્ષાથી છે એમેય નથી, એ ગુણનો આશ્રય દ્રવ્ય છે. તો જેણે દ્રવ્યનો આશ્રય લીધો એ જૈનધર્મ, એ જૈન સ્વરૂપ એનો આશ્રય લીધો, એ જૈનધર્મ. એ જૈનધર્મમાં એનું જે વીર્ય છે. શુક્ર વીર્ય, એણે સ્વરૂપની રચના કરી. એ સ્વરૂપની રચનામાં પરની કોઈ અપેક્ષા નથી. સમજાણું કાંઈ? આહાહા !
ખંડવા બંડવામાં આમાં કાંઈ નથી ત્યાં ખંડાઈ જાય એવું છે. આહાહા ! જાઓ તો ખરા પ્રભુની વાણી તો જુઓ. આહાહા ! એ વાણીમાં દ્રવ્ય ને પર્યાય બેય આવ્યા. કઈ રીતે? કે જિન સ્વરૂપમાં રમવું, જિનસ્વરૂપ છે તેને ઉપાદેય કરવું, એમ વીતરાગની વાણીમાં આવ્યું,
ત્યાં બેય આવી ગ્યું. ત્રિકાળી ભગવાનને ઉપાદેય કર્યો એ પર્યાયે, એટલે પર્યાય પણ આવી ગઈ. આહાહા ! અને તે પર્યાયને રચનામાં વીર્ય નામનો ગુણ છે તે સ્વરૂપની રચના વીર્ય કરે છે. એ પરિણતિને રાગ રચનાર વ્યવહાર કષાયની મંદતાનો ક્રિયા અશુભ ટાળીને શુભ કર્યું, માટે એને આ પર્યાય થઈ, ત્રણકાળમાં નથી. (શ્રોતાઃ–પહેલી કાંઈ તૈયારી કરવી પડતી હશે.) એક જ તૈયારી આ છે, બીજી તૈયારી નથી. રાગ વિનાનો ભગવાન છે ત્યાં દૃષ્ટિ કરવી એ એક જ ઉપાય છે. કોઈ બીજી અપેક્ષા છે જ નહિ. કેવો વિકલ્પ પહેલો હોય છે? આહાહા ! ભગવાનની વાણીમાં એ આવ્યું, અનંત તીર્થંકરો થઈ ગયા, બિરાજમાન છે, થશે અનંત, એની વાણીમાં એ આવ્યું, વીતરાગ સ્વરૂપી પ્રભુ તારું સ્વરૂપ છે એ ઉપાદેય છે, એમ વાણીમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #544
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૩)
સમયસાર સિદ્ધિ ભાગ-૧ આવ્યું. એમ આવતા બેય નય આવી ગઈ. ત્રિકાળી છે તે નિશ્ચય, આહાહા! અને પર્યાય પ્રગટી વીતરાગી તે વ્યવહાર. એને વ્યવહારના રાગની કોઈ અપેક્ષા છે જ નહિં. આહાહાહા ! સુજાનમલજી! આહાહા ! આવું વસ્તુનું સ્વરૂપ જ છે. એ કોઈએ કર્યું છે એમ નથી. વસ્તુની સ્થિતિ જ એવી છે. આહાહા ! તો અહીં ઝઘડા આ વ્યવહારથી નિશ્ચય થાય એમ કહો તો અનેકાંત, નહિં તો એકાંત, પણ પ્રભુ! સુન તો સહી તને અનેકાંત ને એકાંતની વાતુંની ખબર નથી ભાઈ ! આહાહા ! પોતાના દ્રવ્યને આશ્રયે થતી નિર્મળ પર્યાય એને પરની અપેક્ષા નથી ને સ્વની અપેક્ષા છે એ અનેકાંત છે. ત્રિકાળની અપેક્ષા છે પણ પરની અપેક્ષા નથી એ અનેકાંત છે. આહાહા ! એકલો વીતરાગભાવ ઘંટયો છે. હું? આહાહા ! સમ્યગ્દર્શન એ વીતરાગી પર્યાય છે. સમ્યજ્ઞાન એ વીતરાગી પર્યાય છે. સ્વરૂપ આચરણ અંદર સ્થિર થવું એ પણ વીતરાગી અનંતાનુબંધીના અભાવની વીતરાગી પર્યાય છે. આહાહાહા ! એને પણ ન્યાં મિથ્યાત્વ ને અનંતાનુબંધીનો અભાવ થયો માટે આ પર્યાય થઈ એવી અપેક્ષા છે જ નહીં એને. છે જ નહીં. આહાહાહા ! સમજાણું કાંઈ?
એથી એના વીર્ય ગુણને લ્યો અકાર્યકારણ નામના ગુણને લ્યો, એ બેય ગુણો છે, વીતરાગી સ્વરૂપ છે. જેમ પોતે જિનસ્વરૂપ છે તેના ગુણો પણ વીતરાગી સ્વરૂપ છે. આહાહાહા !
એનો આશ્રય લેવો, એ પર્યાય આશ્રય લે. એટલે દ્રવ્ય ને પર્યાય બેય સિદ્ધ થઈ ગયું. કથંચિત નિત્ય છે અને કથંચિત અનિત્ય છે. આહાહા! અને અનિત્ય છે એ નિત્યનો નિર્ણય કરે છે. વિતરાગી પર્યાય જે અનિત્ય છે એ ત્રિકાળી નિત્ય દ્રવ્યનો નિર્ણય કરે છે. આહાહાહા! નિર્ણય કરવો એ કાંઈ નિત્યમાં નથી. નિત્ય તો ત્રિકાળી એકરૂપ છે. આહાહાહા ! નિત્યનો આદર કર્યો ત્યાં જ પર્યાય થઈ ગઈ. આહાહાહા !
વીતરાગ માર્ગ બાપુ ક્યાંય છે નહિ. વીતરાગ સંપ્રદાયમાં અત્યારે ગોટા ઉઠયા છે. આહા! મૂળની પહેલેથી ખબર ન મળે. આહાહા! કહો બાબુભાઈ ! આવો માર્ગ છે. જિન ભગવાનનું વચન એમાં જે રમે છે એટલે આ. વાણીમાં એમ આવ્યું, પ્રભુ! તું જિનસ્વરૂપ છો ને! આહા! અમે જિનસ્વરૂપી પર્યાય પ્રગટ કરી, પણ તું જિનસ્વરૂપ જ છો. કેમકે જિનસ્વરૂપી પર્યાય થઈ એ ક્યાંથી આવી? જિનસ્વરૂપમાંથી આવે કે ક્યાંય રાગમાંથી કે પરમાંથી આવે? આહાહા ! એથી એમ કહ્યું, એ વાણીમાં એમ આવ્યું કે જે જિનસ્વરૂપ છે પ્રભુ તારું એ ઉપાદેય છે. એ ભાઈએ એમ કહ્યું છે ને આ કળશ ટીકાકારે કળશ ટીકાકારે જિનવચનનો અર્થ જ એ કર્યો કે કાલ હાલ્યુ'તું હિન્દીમાં. આહાહા ! “જિનવચંસિ રમંતે” એનો અર્થ? જિનવચનમાં જે ત્રિકાળી જિનસ્વરૂપ ભગવાન એને આદરણીય ને ઉપાદેય કર્યો. એમાં રમવું એ જિનવચનમાં રમવું કહેવાય છે. આહાહા ! લોજીકથી ન્યાયથી પણ આ વાત સિદ્ધ થાય છે, પણ માણસને પોતાનો પક્ષ મુકવો નથી. તેથી કહ્યું ને એમાં “ઘટ ઘટ અંતર જિન વસે અને ઘટ ઘટ અંતર જૈન.” એ જિનને માને તે જૈન. એ જિન સ્વરૂપી વીતરાગી એને અનુભવે ને માને તે જૈન. એ ઘટ ઘટમાં જૈન છે એ બહારમાં કોઈ નથી. આહાહા ! હવે અમે જૈન છીએ સ્થાનકવાસી જૈન છીએ, દેરાવાસી જૈન હવે મુકને વાત પડતી બધી. આહાહા !
જૈન તો એને પરમેશ્વર એમ કહે, જિન સ્વરૂપી પ્રભુ તું તેનો આદર કર તે પર્યાયમાં ત્યારે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #545
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્લોક – ૪
૫૩૧ તું જૈન છો. જિનસ્વરૂપી તો હતું જ, પણ પર્યાયમાં તે આદર કર્યો 'તો તું જૈન થઈ ગયો. જિનનો જૈન તું થઈ ગયો હવે. આહાહા ! અરે એ વાત હતી નહીં હોં, લોકો બિચારા ક્યાં ગયા હશે? આહાહા ! અરેરે ! ભગવાન છે એ. આહાહા ! એક કૂતરો હમણાં રોતો હતો. તો લોકો એમ કહે છે ને એ જમડાને દેખે. એમાં શું? એને એ જાતનો શોક આવી જાય છે. આહાહા ! રોતો 'તો ખૂબ રોતો હતો. અરે! ભગવાન! તું ભગવાન છો ને પ્રભુ! આ શું છે તને આ. આહાહા ! અરે ! તને ખબર નથી તને. આહાહા ! આ અવાજ ને શરીરને એ કાંઈ તું નથી. આહાહા ! અહિંયા તો રાગનો વિકલ્પ એય આત્મા નથી. દયા–દાન-વ્રત-ભક્તિ-પૂજાનો વિકલ્પ ઊઠે, બ્રહ્મચર્ય પાળવાનો વિકલ્પ ઊઠે, એ પણ આત્માનો નથી. આહાહા ! કારણ કે વિકલ્પ રાગ છે ને આત્મા તો વીતરાગ જિનસ્વરૂપ છે. આહાહા ! વાણી બાપા વીતરાગની. આહાહા !
એ અકાર્યકારણ ગુણથી લ્યો, શુક્ર ગુણથી લ્યો, આહાહા! કોઈ પણ ગુણ છે તેની પર્યાયનું કારણ તે દ્રવ્ય છે. સમજાણું કાંઈ? એકલો ગુણેય નહિ. ગુણ પરિણમે છે એમ નથી લીધું. ચિવિલાસમાં આવ્યું તું ભાઈ ! દ્રવ્ય પરિણમે છે. આહાહા! ચિવિલાસમાં! કાંઈ ગુણ જુદો છે? દ્રવ્ય આખું દ્રવ્ય છે જિનસ્વરૂપી પ્રભુ! એનો આદર કરતાં આખું દ્રવ્ય વીતરાગી પર્યાયપણે પરિણમે છે, હું! આહાહા ! સમજાણું કાંઈ ? સમજાય એટલું સમજો પ્રભુ! અમૃતની વાણી વિતરાગની આ છે. આમાં કાંઈ ફેરફાર કરે તો કાંઈ હાલે એવું નથી. આહાહાહા !
એ જિન ભગવાનનું વચન તેમાં પુરુષો પ્રીતી સહિત અભ્યાસ કરે. એટલે રુચિ સહિત એમાં ઠરે અંદર. આહાહા ! આનંદનો સાગર ભગવાન એ આનંદ પણ જિનસ્વરૂપે છે, વીતરાગ સ્વરૂપી, વીતરાગી આનંદ છે. જ્ઞાન અંદર છે એ. વીતરાગી જ્ઞાન છે, આનંદય વીતરાગી આનંદ છે. વીર્ય એય વીતરાગી વીર્ય છે. આહાહાહા ! અનંતા ગુણો વીતરાગી ગુણ સ્વરૂપ છે એ. એવા ભગવાનમાં જે કાંઈ રમે છે. એટલે ધ્રુવ છે એમાં રમવું, ધ્રુવ છે તો ધ્રુવ છે. દ્રવ્ય છે તો દ્રવ્ય છે. પણ એમાં જે રમે છે એ પર્યાય છે. આહાહા! સ્વસમ્મુખ થઈને તેમાં રમે છે. તે જિનવચનમાં રમે છે એમ કહેવામાં આવે છે. આહાહા ! રાગની ક્રિયાઓ કરીને માને છે કે અમે કાંઈ ત્યાગી થયા. સમકિતના ત્યાગી થયા, ધર્મના ત્યાગી થયા. આહાહાહા ! જેમાં રાગ નથી તેમાં રાગનો ત્યાગ કરવો એય વસ્તુમાં નથી. સમજાણું કાંઈ? આહાહા ! જ્યાં સ્વરૂપમાં રાગ નથી હવે રાગનો ત્યાગ કરવો એ કયાં છે? આહાહા !
એ કેમ કહ્યું પણ એ? કેમકે જિનસ્વરૂપ પ્રભુ છે. એના આશ્રયથી તો વીતરાગતા થાય. આહાહા ! એને રાગ કરવો છે કે છોડવો છે, એ ક્યાં રહ્યું? આહાહા !જિનસ્વરૂપનો આશ્રય કરતા વિતરાગી (પર્યાય) થઈ એ રાગનો ઉદય છૂટી ગયો. એણે છોડ્યો નથી, છોડવો નથી, એમાં
ક્યાં છે તે છોડવો છે? એ આવ્યું છે ને ૩૪મી ગાથામાં, કે રાગનો ત્યાગ પણ પરમાર્થ આત્મામાં નથી. આહાહા! આ તો જરી બહારનો ત્યાગ કરીને મેં ત્યાગ કર્યોને, મિથ્યાત્વનું પોષણ છે. આહાહાહા ! મિથ્યાત્વને દેઢ કરે છે, અનંત સંસારને ગજબ વાતું બાપા! માર્ગની રીત એવી છે. આહાહા ! અરે! પુરુષો રમે છે એની વ્યાખ્યા કરી. સ્વરૂપ જે જિનસ્વરૂપ છે તેની રુચિ કરીને રુચિ અનુયાયી વીર્ય. જેની રુચિ થઈ ભગવાન પૂર્ણાનંદ હું છું, વીતરાગ સ્વરૂપ છું, એવી રુચિ થઈ તો એને અનુસારે એનું વીર્ય ત્યાં કામ કરે. આહા! રાગમાં કામ ન કરે. આહાહા!
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #546
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ૩ર
સમયસાર સિદ્ધિ ભાગ-૧ વ્યવહારને ઉપજાવે એ આત્મા નહિ. આહાહા ! રાગ છે એમાં ક્યાં રાગ હતો તે ઉપજાવે? આહાહા ! પણ અહીંયા એમ કહ્યું છે કે જેણે જિનસ્વરૂપનો આશ્રય કરીને વીતરાગી પર્યાય પ્રગટ કરી, એને વ્યવહાર જાણેલો પ્રયોજનવાન એટલે? કે તેની જ્ઞાનની પર્યાય જ એવી થઈ છે કે સ્વનું જ્ઞાન થતાં એ પર્યાય જ એવી પ્રગટી છે. કે સ્વને જાણે ને રાગને જાણે વ્યવહારથી, એવી જ પર્યાય પ્રગટી છે. રાગને કરે ને રાગથી થાય એ વસ્તુના સ્વરૂપમાં નથી. એની પર્યાયના સ્વરૂપમાં નથી. આહાહાહા ! આવો માર્ગ છે. કહો, કાંતિભાઈ ! ત્યાં કાંઈ પ્લાસ્ટિકના ભૂકામાં આ કાંઈ વાત સાંભળવા મળે એવી નથી ત્યાં આ. આહાહા! અરે ! જૈનધર્મને નામે લોકોએ તો કાંઈકનું કાંઈક કરી નાખ્યું છે. આહાહા! પહેલો બાહ્ય ત્યાગ કરો થોડો આ છોડો, આ છોડો. ( શ્રોતા : ભૂમિકા સાફ કરે છે.) ભૂમિકા સાફ કરે છે કે બગાડે છે? ઝીણી વાત છે બાપુ! બહુ વાત! રાગનો ત્યાગ પણ આત્મામાં નથી. એની પર્યાયમાં રાગનો ત્યાગેય નથી. રાગનો ત્યાગ કહેવો એ પરમાર્થે નથી નામ માત્ર કથન છે. આહાહા!
સ્વરૂપ જ્યાં ચિદાનંદ જિનસ્વરૂપ છે, એનો આશ્રય લઈને જે વીતરાગતા થઈ, ત્યાં રાગની ઉત્પત્તિ તેટલી ન થઈ, તેણે રાગનો નાશ કર્યો એમ નિમિત્તથી કથન છે. આહાહા ! રાગનો ત્યાગ કર્યો એ નિમિત્તથી કથન છે. વસ્તુ એમ નથી. તો પરનો ત્યાગ તો છે જ ક્યાં આત્મામાં? પરના ત્યાગ ગ્રહણ રહિત તો એનો ગુણ છે. શું કીધું? આહાહા ! ત્યાગ ઉપાદાન ત્યાગ, ગ્રહવું અને છોડવું એક-એક રજકણનું, શરીરનું, વાણીનું, પૈસાનું કોઈ પણનું ગ્રહવું ને છોડવું એનાથી રહિત એનો ગુણ છે. હવે એ ગુણની પર્યાય પણ પરના ત્યાગ ને ગ્રહણ રહિત જ છે. શું કીધું? સમજાણું કાંઈ? આહાહા ! આ તો વીતરાગનો ધર્મ શું છે, એ વાત છે બાપા ! બાકી રખડવાના પંથ તો કરી રહ્યો છે એ આખો દિ'! ચારગતિમાં ક્યાં જઈને જશે, પડશે. આહાહા !
... શું કીધું? કે રાગનો ત્યાગ કરવો ત્યાગ જીવે કર્યો પર્યાય હોં! આહાહાહા! કેમકે રાગ સ્વરૂપમાં નથી, પછી સ્વરૂપમાં નથી એ રાગ ત્યાગે છે એ રહ્યું ક્યાં? એ તો વીતરાગ સ્વરૂપ છે. આહાહા ! વીતરાગ સ્વરૂપનો આશ્રય લેતા તો વીતરાગી પર્યાય થાય બસ. આહાહા ! આ એની પર્યાય, એ પર્યાયે રાગનો ત્યાગ કર્યો એ પણ વસ્તુના સ્વરૂપમાં, પર્યાયમાં નથી એમ કહે છે. કેમકે એનાં ગુણમાં પણ વીતરાગતા છે, તો એની પર્યાયમાં વીતરાગતા આવી, રાગનો ત્યાગ એવો એમાં છે જ નહિ. આહાહા ! પંડિતજી! આવી વાત છે. આહાહાહા ! જેનો ગુણ જ વીતરાગ છે એનાં ગુણના, ગુણની વીતરાગ પર્યાય થાય. એ રાગને કરે? ને રાગને છોડે ? પરનો ત્યાગ ગ્રહણ તો નથી જ. આહાહા !
પરનો ત્યાગ કરીને લૂગડા છોડી નાખી ને દેખાવ કરવો કે અમે કાંઈક ત્યાગી છીએ. આ બહુ આકરી વાત છે બાપુ! આહાહા ! વીતરાગ માર્ગને ઓળખવો કોઈ અપૂર્વ પ્રયત્ન જોઈએ બાપુ! આહાહા ! એ કાંઈ લાડવા ખાવા નથી. આહાહા !
એ જ કહે છે જુઓ “પ્રચુર સહિત અભ્યાસ કરે છે.” એટલે કે વસ્તુની રુચિ સહિત અંદર એકાગ્રતાનો અભ્યાસ કરે છે. આહાહા ! વીતરાગ જિનસ્વરૂપની રુચિ કેમકે એ વીતરાગ મૂર્તિ જ જિનબિંબ છે પ્રભુ! આહાહા ! એની રુચિપૂર્વક જે અંદરમાં અભ્યાસ કરે છે એકાગ્રતાનો, તે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #547
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્લોક – ૪
૫૩૩ પોતાની મેળાયે અન્ય કારણ વિના એ તો એને કારણ વિના મિથ્યાત્વનો તો એને કારણે નાશ થાય છે. એ મિથ્યાત્વની પ્રકૃત્તિનો એ વખતે નહિ ઉદય થવાનો અને નાશ થવાનો એની પ્રકૃત્તિનો સ્વભાવ છે. આહાહા! અને મિથ્યાત્વ ભાવનો એ અહીં જયાં સમ્યક આશ્રય કર્યો ત્યાં મિથ્યાત્વભાવની ઉત્પતિ થઈ નહિ એ મિથ્યાત્વ ભાવનો ત્યાગ કર્યો એમ નિમિત્તથી કથન છે વ્યવહારથી. આહાહાહાહા!
એ સ્વયં વાન્ત મોહા” એટલે કે રાગ એની મેળાએ છૂટી જાય છે. પ્રકૃત્તિ પણે એની મેળાયે છૂટી જાય છે એમ કહે છે. આહાહા! સ્વયં છે ને? આત્મા છોડે છે માટે છૂટી જાય છે એમ નથી. આહાહાહા ! ભગવાન આત્મા! પોતાના જિનબિંબનો જ્યાં આશ્રય લીધો જિનબિંબ એવું સ્વરૂપ જે ભગવાન આત્માનું એના સમીપ ગયો ને આશ્રય લીધો ને અવલંબન લીધું. આહાહા! એવી પર્યાયે રાગને વમી છે ને રાગ નાશ કર્યો છે એમેય નથી, એ તો એની મેળાયે જ નાશ થઈ જાય છે. એમ કહે છે. આહાહા !
સ્વયં વાન્ત મોહાઃ” મોહનો મિથ્યાત્વનો પરિણામ અને સ્વયં એની મેળાયે ઉત્પન્ન થતાં નથી. પ્રકૃત્તિ તો એની મેળાયે નાશ થાય છે, એ તો પરમાણુ છે એને કાંઈ આત્માને સંબંધ નથી. આહાહા ! શુદ્ધ ચૈતન્ય દ્રવ્યનું જ્યાં અવલંબન લીધું, એને જ્યાં આશ્રય ને ઉપાદેય માન્યો, ત્યાં તે દૃષ્ટિમાં સમ્યક ચૈતન્યની દશા થઈ. ત્યાં તેને રાગનું છૂટવું એ રાગ એની મેળાએ છૂટી જાય છે. અને પ્રકૃત્તિ તો તેની મેળાયે જ ત્યાં નાશ થવાને યોગ્ય હતી તે નાશ થાય છે. એનું આ વીતરાગ પર્યાયનું નિમિત્ત, અને રાગનો નાશ થવો એ ઉપાદાન એનું, નિમિત્તે કાંઈ કર્યું નથી, એને નાશ કર્યો નથી) એમ કહેવું છે. આહાહા! આ નિમિત્તના ઝઘડા છે ને? એટલું તો કબુલ્યું છે કે નિમિત્ત તો સોનગઢવાળા માને પણ એનાથી પરમાં થાય એમ નહિ. આહાહા ! અરે! બાપુ! સોનગઢવાળાની વાત નથી આ, આ તો વીતરાગના ઘરની વાતું છે. કહો, છોટાભાઈ ! આવો માર્ગ.
સ્વયં વાન્ત મોહ” શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ભગવાન એનો જ્યાં આશ્રય લીધો, ઉપાદેય માન્યું એ માન્યતાની પર્યાય જ્યાં સ્વતંત્ર પ્રગટ થઈ, તે કાળે માન્યતાની પર્યાય ફક્ત નિમિત્ત, અને મિથ્યાત્વનો નાશ થવો એ એના કારણે, ઉપાદાનને કારણે અને પ્રકૃત્તિનો નાશ થવો એને કારણે. આહાહા ! ઘણું-ઘણું કળશો, કળશ છે આ તો બાપુ! આહાહા !
આ અતિશયરૂપ પરમ જ્યોતિ ”ભગવાન ચૈતન્ય જ્યોતિ ઝળહળ જિનબિંબ હતું. એનો આ અંદરમાં આશ્રય લીધો આદરણીય ત્યાં ચૈતન્ય જ્યોતિ પર્યાયમાં પ્રગટ થઈ, આ તો ચૈતન્યના પ્રકાશનું પૂર છે આત્મા તો બાપુ! એમાં રાગેય નથી ને શરીરેય નથી ક્રિયા ક્રિયા એનામાં છે જ નહિ. આહાહા ! એને કર્મનો નાશ કરવો એ એનાં સ્વરૂપમાં નથી. આહાહા ! ઘાતી કર્મનો નાશ કરી ભગવાન કેવળ પામ્યા એમ આવેને ભાષા. આહાહા! ભાવ ઘાતી કર્મનો નાશ કરવો એય સ્વરૂપમાં નથી, કારણ કે આ વિતરાગ મૂર્તિ પ્રભુ જ્યાં છે અને જ્યાં પર્યાયે એનો આશ્રય લીધો, ત્યારે વીતરાગી પર્યાય થઈ, એમાં રાગની પર્યાયનો વીતરાગી પર્યાયે નાશ કર્યો એમેય નથી, સ્વયં એની મેળાયે રાગ ને કર્મ નાશ થઈ જાય છે. આહાહા! વિશેષ કહેવાશે.
-પ્રમાણ વચન ગુરુદેવ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #548
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧
૫૩૪
પ્રવચન નં. પ૨ શ્લોક-૪ તા. ૫-૮-૭૮ શનિવાર, શ્રાવણ સુદ-૨ સં. ૨૫૦૪
“ઉભયનય વિરોધ ધ્વસિનિ” કહ્યું છે ને? એનો ખુલાસો કરે છે. જિનવચન વહુ સ્વાદ્વાદરૂપ છે. અપેક્ષાએ કથન કરે છે. ખુલાસો આવશે હમણાં. જ્યાં બે નયોને વિષયનો વિરોધ છે કેમકે એક વસ્તુ ત્રિકાળ પણ છે અને એની પર્યાય પણ છે. એ વસ્તુનું સ્વરૂપ છે. પર્યાય છે એ વ્યવહારનયનો વિષય છે દ્રવ્ય છે એ નિશ્ચયનયનો વિષય છે. બેયનાં વિષયમાં વિરોધ છે, છતાં બેય નય છે. વિષયનો વિરોધ છે, છતાં બેય નય છે. કેમકે જે વસ્તુ નિત્ય પ્રભુ છે, આત્મા જિનસ્વરૂપે નિત્ય છે. એવા નિત્યનો નિર્ણય કરનાર ને ધ્યાન કરનારી પર્યાય, એ તો પર્યાય છે. સમજાણું કાંઈ? જે વસ્તુ નિત્ય છે, આ ભગવાન આત્મા જિનસ્વરૂપે નિત્ય છે. જિનસ્વરૂપ જ છે પોતે, એ નિત્ય છે પણ એ નિત્ય છે એનો નિર્ણય કરનાર કોણ ? નિત્ય નિર્ણય કરે? એ પર્યાય નિર્ણય કરે, એ પર્યાય છે તે અનિત્ય છે. વસ્તુ પોતે નિત્ય છે. એટલે જિનવાણી આ રીતે બે નયોનો વિરોધ હોવા છતાં, તેનું સમાધાન કરે છે. અહીં તો આત્મા ઉપર ઉતારે છે ને અહીં આત્મા ઉપરની વાત છે ને? જિનવચનમાં રમતિ.
જિનવચનમાં, દ્રવ્ય જે જિનસ્વરૂપી વીતરાગ મૂર્તિ પ્રભુ છે એ ઉપાદેય છે, તો ઉપાદેય છે એ તો પર્યાય થઈ ગઈ, આ ઉપાદેય છે એવો જે નિર્ણય એ તો પર્યાય થઈ ગઈ. ઉપાદેય વસ્તુ. સમજાય છે કાંઈ ? જિનવચનમાં બે નયનો વિરોધ કરીને જે નિશ્ચય છે. તેને આદરણીય બતાવે છે, અને આદરણીય કરે છે કોણ? કે- પર્યાય. ઝીણો વિષય બાપુ! બહુ અલૌકિક વાત ! એ જૈનધર્મ સિવાય ક્યાંય આ વાત હોઈ શકે જ નહિ. જે જિનરૂપી પ્રભુ છે! વીતરાગ બિંબ ચૈતન્ય છે! પણ એ વીતરાગ બિંબ છે, એ તો નિત્ય ને ધ્રુવ છે. હવે એ નિશ્ચયનયનો વિષય તો ધ્રુવ છે. ત્યારે એનો નિર્ણય કરનાર એ પર્યાય છે, એ પર્યાય છે, ન હોય તો તો એનો નિર્ણય કોણ કરે? નિત્ય અનિત્ય વસ્તુનું સ્વરૂપ જ છે. ભગવાને કાંઈ ધર્મ કહ્યો એ કાંઈ પક્ષથી કહ્યો નથી. એ તો જેવું વસ્તુનું સ્વરૂપ છે, તે રીતે એમણે જણાવ્યું. સમજાણું કાંઈ? આહા!
એટલે જે નિત્ય પ્રભુ છે ને એમાંય આવ્યું ને? ૪૭ ગાથા દ્રવ્યસંગ્રહ “દુનિયપિ મોખ હેયુ જાણે પાહુડ નિયમા” આહાહા..! ગજબ વાત કરે છે ને? શું કહે છે એ. ભગવાન આત્મા જિનસ્વરૂપી જિનબિંબ જ પોતે પરમાત્મ સ્વરૂપ જ છે એ. આહા! એનું જે ધ્યાન કરે એટલે કે તે તરફની એકાગ્રતા કરે તે મોક્ષમાર્ગ, એ તો પર્યાય થઈ, વસ્તુ છે એનું જે ધ્યાન કરે એકાગ્રતા, એ તો નવી પર્યાય થઈ, એ ત્રિકાળી ચીજ ન રહી. વિષય એનો ત્રિકાળી. સમજાણું કાંઈ ? આહાહા! “દુનિયપિ મોખ હેયુ જાણે પાહુડે નિયમા” જૈનદર્શન જૈનસ્વરૂપ આત્મા એનું જે લક્ષ કરવું, એકાગ્રતા કરવી એ એનું ધ્યાન અને એ ધ્યાન એ પર્યાય છે. આહાહા! હવે અહીંયા મોક્ષમાર્ગ બે પ્રકારે કહ્યો. એટલે એક જ વસ્તુ તો નિશ્ચય મોક્ષમાર્ગ તે જ મોક્ષમાર્ગ છે. બીજો તો રાગ આદિ એને આરોપથી એને કથન કરી અને તે નિશ્ચય જે સમ્યજ્ઞાન છે. એ ત્રિકાળી જિન સ્વરૂપને આશ્રયે થયેલું, ધ્રુવને આશ્રયે થયેલી જે પર્યાય એ પર્યાયમાં સ્વપરપ્રકાશક સ્વભાવ હોવાથી, એ સ્વને જાણે અને રાગ બાકી રહ્યો છે અને વ્યવહાર મોક્ષમાર્ગ કહ્યો. પણ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #549
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્લોક – ૪
પ૩પ એને એ જાણે એ જાણે એ એને જાણે, એવું એ પણ નહિ. ખરેખર એને જાણવાનું અને સ્વને જાણવાનું સ્વપરપ્રકાશક, સ્વયં સિદ્ધ પર્યાય હોવાથી તે વ્યવહારનયનો વિષય છે. આરે! અરે ! આવી વાતું છે. ધનાલાલજી! વસ્તુ જ આવી છે. અને જૈનધર્મ કોઈ પક્ષ વાડો નથી. એ તો વસ્તુનું સ્વરૂપ છે. આહાહા!
જે જિનસ્વરૂપ છે પ્રભુ! એનું ધ્યાન એટલે તેનો આશ્રય કરવો એ તો પર્યાય છે. એટલે પર્યાય છે અને એનો વિષય છે તે ત્રિકાળ છે. બે નયનો વિષય વિરોધ થઈ ગયો. સમજાણું કાંઈ ? છે? બે નયોને વિષયનો વિરોધ છે. જેમ કે સરૂપ હોય તે અસરૂપ ન હોય. એમ લોકોને ખ્યાલમાં આવે છે. એ પર્યાય અપેક્ષાએ અસત્ છે, અસત્ નામ ત્રિકાળમાં એ નથી. આહાહાહા ! વસ્તુ તરીકે સરૂપ છે. જે સમ્યગ્દર્શનનો વિષય છે. સમ્યગ્દર્શન છે એ પર્યાય છે. પણ એનો વિષય છે તે ત્રિકાળી ધ્રુવ છે. જિનસ્વરૂપ છે, જેથી જિનસ્વરૂપનું ધ્યાન કરતાં અથવા તેમાં એકાગ્ર થતાં, એને વીતરાગી પર્યાય પ્રગટ થાય. એ વીતરાગી પર્યાય તે મોક્ષનો માર્ગ. આહાહાહા ! સમજાણું કાંઈ?
વસ્તુ છે એ તો વીતરાગ સ્વરૂપ જ છે. હવે એના ઉપર લક્ષ ગયું, લક્ષ ગયું કોનું? પર્યાયનું એટલે પર્યાય અને પર્યાયનો વિષય બે નય થઈ ગયા. આહાહાહાહા ! એક સરૂપ છે. તે જ અસરૂપ છે. પર્યાય અપેક્ષાએ તે સત નથી. દ્રવ્ય અપેક્ષાએ સત્ છે. આહાહાહા! કઈ અપેક્ષાએ? પર્યાય પર્યાયપણે સત્ છે, પણ ત્રિકાળની અપેક્ષાએ તે અસત્ છે. પોતે જ્યારે અવિનાશી છે, ત્યારે પર્યાય નાશવાન છે. સમજાણું કાંઈ? ઝીણું બહુ છે આ! બધી જીંદગી આ સમજ્યા વિના જાશે તો ફોકટ જાશે. આહાહાહા ! ત્રણલોકના નાથ સર્વજ્ઞદેવે સર્વજ્ઞ સ્વભાવી વસ્તુથી સર્વજ્ઞપણું પ્રગટ કર્યું. એ સર્વજ્ઞ સ્વભાવ એ તો નિત્ય છે, પણ પ્રગટ કર્યું તે અનિત્ય છે. (શ્રોતા : એનું એ નિત્ય અને એનું એ અનિત્ય) એનું એ અનિત્ય કયાં કીધું છે. એને આશ્રયે પ્રગટ કર્યું તે અનિત્ય છે એમ કીધું. સર્વજ્ઞ સ્વભાવ જે ત્રિકાળ છે. તે નિત્ય છે અને એને આશ્રયે પ્રગટ થયેલી પર્યાય સર્વજ્ઞ એ અનિત્ય છે. (શ્રોતા - એક સર્વજ્ઞમાં નિત્યપણું ને એજ સર્વજ્ઞમાં અનિત્યપણું) એ જ કહે છે ને નયનો વિષય બાપુ!
વીતરાગ માર્ગ એવો છે કોઈ અલૌકિક અને એ સિવાય કોઈ ધર્મ છે જ નહિ ક્યાંય. કારણ કે વસ્તુની સ્થિતિ આ રીતે છે. દ્રવ્ય અને પર્યાય. અને એ રીતે જેના માર્ગમાં નથી. એમાં પર્યાયનો ધર્મ ધર્મીને ત્રિકાળને આશ્રયે થાય એમાં દ્રવ્યને પર્યાય બે વસ્તુરૂપ છે, એવું જેનામાં નથી, એને કોઈ ધર્મ હોઈ શકે નહિ. સમજાણું કાંઈ ? આહાહા ! શુદ્ધભાવ અધિકારમાં નિયમસારમાં નથી આવ્યું કેવળજ્ઞાન નાશવાન છે. કેવળજ્ઞાન નાશવાન ! પર્યાય છે ને? આહાહા! એક અપેક્ષાએ પરદ્રવ્ય કહ્યું, પણ છે પરદ્રવ્ય પર્યાય. એ તો પરદ્રવ્ય કહ્યું કેમ? કે જેમ પરદ્રવ્યમાંથી નવી પર્યાય આવતી નથી. એમ ધર્મની પર્યાયમાંથી નવી પર્યાય આવતી નથી, એ દ્રવ્યમાંથી આવે છે. માટે સ્વદ્રવ્યને દ્રવ્ય કહી અને પર્યાયમાંથી નવી પર્યાય આવતી નથી, પરદ્રવ્યમાંથી જેમ નથી આવતી એમ પર્યાયમાંથી નથી આવતી, માટે પર્યાયને પરદ્રવ્ય કહ્યું, આહાહા..! આવો માર્ગ છે.
(શ્રોતા : આ વાત તો સાચી પણ ધર્મ કેમ થાય?) લ્યો આ શું હાલે છે. આ?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #550
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૩૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ કે ધર્મી જે જિનરૂપી પ્રભુ વસ્તુ ! એનો આશ્રય લેતા એટલે કે એનું ધ્યાન કરતાં એટલે કે એને લક્ષમાં લેતાં, જે પર્યાય પ્રગટ થાય તે ધર્મ છે. (શ્રોતા : પણ પર્યાય અમારા ઘરમાં શબ્દ જ વપરાતો નથી.) પર્યાય નથી વપરાતો શબ્દ ભગવાનના શાસનમાં તો ઘરે વપરાય છે ને અહીં.
(શ્રોતા : પૈસાને દ્રવ્ય કહ્યો છે.) પૈસા ધૂળમાં ન્યાં ક્યાં? પૈસામાંય તે પરમાણું છે તે નિત્ય છે. અને એની પર્યાય તે અનિત્ય છે. વસ્તુની સ્થિતિ એવી છે. એને અનિત્યથી નિત્યનો નિર્ણય કરવો એવું એનામાં છે નહીં. એ વસ્તુ છે નિત્યાનિત્ય, પણ આ તો નિત્યાનિત્યમાં, અનિત્ય નિત્યનો નિર્ણય કરે છે. એથી એ અનિત્ય પણ વસ્તુ છે, ને નિત્ય પણ છે. ત્રિકાળને સત્ય કહીએ તો પર્યાયની અપેક્ષાએ તેને અસત્ય પણ કહેવામાં આવે. આહાહાહાહા! આવી ચીજ છે. શું થાય? વસ્તુનું સ્વરૂપ જ એવું છે, ભગવાને કાંઈ કર્યું નથી. જેવું છે એવું જાણીને કહ્યું છે. આહાહા ! એ સત્ હોય તે અસત્ ન હોય એમ લાગે, પણ ત્રિકાળ છે તે સત્ છે ને એક સમયની પર્યાય કાયમ રહેનારી નથી માટે અસત્ છે. આહાહાહા! ભાવાર્થ છે ને? ચોથા શ્લોકનો! પાંચ તો હવે આવશે.
“એક હોય તે અનેક ન હોય” જોયું?એમ લાગે પણ વસ્તુ તરીકે એક છે ને પર્યાય તરીકે અનેક છે. આહાહા ! એ અનેક ન હોય તો એકનો નિર્ણય કરે કોણ? આહાહાહા ! પર્યાય અનેક છે. જ્ઞાનની દર્શનની આદિ અનેક છે, અને એ પર્યાય પોતે પણ એક સમયની બીજા સમયની એમ અનેક છે. એ અનેકપણું છે, તે પણ છે, તે વ્યવહારનયનો વિષય છે. અને એ અનેકે એકનો નિર્ણય કર્યો, એવો એક છે તે નિશ્ચયનયનો વિષય છે. આહાહા! આવી વાતું છે બાપુ! સમજાણું કાંઇ?
(શ્રોતા : જરા કઠણ તો પડે.) કઠણ તો પડે જેને અભ્યાસ ન હોય એને કઠણ પડે, પણ વસ્તુ તો આ છે. વસ્તુનું સ્વરૂપ જ આવું છે ત્યાં આવું ન હોય તો કોઈ રીતે સત્ ને અસત્ની, દ્રવ્ય ને પર્યાયની સિદ્ધિ થઈ શકશે જ નહિ. સમજાણું કાંઈ ? આહાહાહા ! આ ત્રિકાળ છે એ તો છે, પણ ત્રિકાળ છે એ જાણનારી પર્યાય છે કે જાણનારો ત્રિકાળી દ્રવ્ય છે? આહાહાહા !ત્રિકાળી ભગવાન આત્મા! પૂર્ણાનંદનો નાથ પ્રભુ! એ સમ્યગ્દર્શનનો વિષય, પણ સમ્યગ્દર્શન છે એ અનિત્ય છે કે નિત્ય છે. પર્યાય છે કે દ્રવ્ય છે? કાયમ રહેનારી છે કે એક સમય રહેનારી છે? આહાહાહા ! સમજાણું કાંઈ ? આ તો મૂળ તત્ત્વનો પત્તો લેવાની વાત છે ભાઈ ! હેં? આહાહા ! હું! આ શ્લોક વસ્તુનો છે. તેથી અહીં આ વસ્તુનું સ્વરૂપ છે. માટે આ બે નય લીધી ને? અને તે “વિરોધધ્વસિની ” એમ કહ્યુંને. જો મૂળ શ્લોક છે જુઓ ચોથો. “ઉભયનયવિરોધ ધ્વસિનિ સ્યાસ્પદકે જિનવચંસિ રમન્ત” આહાહાહા !
જિનવચનમાં દ્રવ્ય ને પર્યાય વસ્તુનું સ્વરૂપ છે એવું જિનવચનમાં બે નયનો વિષય બતાવ્યો. આમ વિરોધ છે એક ત્રિકાળ રહેનાર છે. એક, એક સમયની પર્યાય છે. એક અવિનાશી છે ત્યારે એક નાશવાન છે એ રીતે વિરોધ હોવા છતાં, વસ્તુનું સ્વરૂપ છે. સમજાણું કાંઈ? આહાહાહા ! એ પર્યાયને, અરે! મોક્ષનો માર્ગ જે છે, એ પર્યાય છે, અને એનો વિષય છે એ દ્રવ્ય ત્રિકાળી છે એ ત્રિકાળી છે તો એકરૂપ ભગવાન જિનસ્વરૂપે એકરૂપ છે. અને જિન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #551
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્લોક – ૪
પ૩૭ સ્વરૂપનો આશ્રય લઈ, એનું ધ્યાન કરી, એને ધ્યેય બનાવી, જેણે પર્યાય પ્રગટ કરી છે, એવી પર્યાય તે વીતરાગી પર્યાય છે, એ વીતરાગી પર્યાય તે મોક્ષનો માર્ગ છે. એ મોક્ષનો માર્ગ તે પર્યાય છે અને એનો વિષય છે તે ત્રિકાળી ધ્રુવ છે. આહાહાહાહા! શું થાય? અત્યારે તો ગડબડ બહુ થઈ ગઈ ને ઘણી, એટલે આ વાત પકડવી એને કઠણ પડે (છે). હું? આહાહા! અભ્યાસ ન મળે એક તો ઓલામાં લખ્યું છે. ઓલાએ અત્યારે વાણીયાને વ્યવસાયવાળાને જૈનધર્મ હાથ આવી ગયો. ભાઈ ! હેં? આહાહા ! વાણીયા એકલા આખો દિ' વ્યવસાય ધૂળ આ ને આ ને આ વિકલ્પો કર્યા જ કરે. પરનું કરે નહિં. આહાહા ! વાણીયાને (જૈનધર્મ) હાથ આવ્યો. આ જૈનધર્મ તો અલૌકિક ચીજ છે. આહાહા! જેને આ વ્યવસાયમાં ધંચી ગયા છે, એને આ વ્યવસાય હાથ નહિં આવે. આહાહાહા ! સમજાણું કાંઇ?
જિનવચન “વિરુદ્ધધ્વંસિની” બે નયનો વિરોધ સમાડી દે છે. કેમ કે બેયનો વિષય વિરોધ હોવા છતાં બેય વસ્તુ છે. આહાહા ! બેય છે, એકનો વિષય પર્યાય છે, ને એકનો વિષય ધ્રુવ છે. પણ બેય છે. સમજાણું કાંઈ? આહાહા ! અહિંયા તો સમ્યગ્દર્શનને પ્રગટ કરવું એ વીતરાગી પર્યાય છે, વીતરાગી પર્યાય છે, એ વીતરાગી મૂર્તિ પ્રભુ છે. એ વીતરાગી સ્વરૂપને લક્ષ ને તેમાં ધ્યાને ને તેમાં એકાગ્રતા થતાં સમકિત થાય છે. આહાહા! ધનાલાલજી ! આહાહાહા ! આ તો સાદી ભાષામાં આવી વસ્તુ છે. લાંબી વાતું પણ ઘણાં પ્રકાર પણ વસ્તુ આમ છે. આહાહા !
તેથી કહ્યું ને ઘણીવાર કહીએ છીએ ને કે “જિન સોહિ એ આત્મા, જિન સોહિએ આત્મા અન્ય સોહિ એ કર્મ, એ હિ વચનસે સમજ લે જિનપ્રવચનકા મર્મ” જોકે શ્રીમમાં એનો શબ્દ બીજો છે “જિન સોહિ એ આત્મા અન્ય સોહિ એ કર્મ, કર્મ કટે જિનવચનસે ” એમ આવ્યું પણ એનો અર્થ એ કે વીતરાગ મૂર્તિ પ્રભુ આત્મા !ત્રિકાળ વીતરાગ સ્વરૂપ જ ! સર્વજ્ઞ સ્વરૂપ જ ! પરમાત્મ સ્વરૂપ જ, છે આહાહા ! એનો આશ્રય લેતાં, એને ધ્યાનમાં ધ્યેય બનાવતાં, આહાહા ! તેને વર્તમાન જ્ઞાનની પર્યાયમાં શેય બનાવતાં. આહાહાહા! જે પર્યાય પ્રગટ થાય એ અનિત્ય છે. કારણ કે નહોતી ને થઈને? અને ઓલું તો છે, છે ને છે. આહાહા! સમજાણું કાંઈ?
કાંતિભાઈ ! ઓલા પ્લાસ્ટિકનાં ભૂકામાં કાંઈ હાથ આવે એવું નથી આ. આહાહાહા ! પૈસા પેદા બહુ થાય છે એમાં. ધૂળમાંય પૈસો નથી, એ તો જડ છે પેદા થાય તો શું એમાં? આહાહા ! એની પાસે ક્યાં આવે છે એ? એ તો મને મળ્યા એવી મમતા એને આવી એની પાસે. તે મમતા પણ એક પર્યાય છે, અને મમતા વિનાની ચીજ છે એ ત્રિકાળી દ્રવ્ય છે. આહાહાહા ! સમજાણું કાંઈ? આમાં આવશે. પછી આવશે જુઓ.“નિત્ય હોય તે અનિત્ય ન હોય” એમ લાગે પણ નિત્ય છે, એ ત્રિકાળી છે અને એનો નિર્ણય કરનારી પર્યાય, આ નિત્ય એમ નિર્ણય કરનારી પર્યાય અનિત્ય છે. એ છે વિરોધ છે પણ એ છે. સમજાણું કાંઈ? આહાહા !
ભેદરૂપ હોય તે અભેદરૂપ ન હોય.” વસ્તુ અભેદ છે એમાં પર્યાયનો ભેદ છે. પણ આમ જાણે અભેદ હોય, તે ભેદ ન હોય પણ અભેદ છે એ પર્યાયે ભેદ છે. આ એ વસ્તુનું સ્વરૂપ એમ છે. આહાહાહા ! અને અભેદ વસ્તુ છે ત્રિકાળી પ્રભુ! એને પર્યાયના ભેદે એનો નિર્ણય થાય છે. એટલે વીતરાગી પર્યાયથી અભેદનો નિર્ણય થાય છે, ભલે વીતરાગી હોય પણ છે. પર્યાય,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #552
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ૩૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ સમ્યગ્દર્શનશાન ચારિત્ર એ પર્યાય છે, અને એ પર્યાય ભેદરૂપ છે. અને ભેદરૂપ પણ છે, અને એનો વિષય અભેદ પણ છે. આમ લાગે કે અભેદ ને ભેદ વિરોધ છે, અભેદ હોય તે ભેદ ન હોય. એ અભેદ હોય તે ભેદ ન હોય. પણ હારે બીજી ચીજ છે એ ભેદરૂપ છે. આહાહાહા ! આ તો ભાઈ જાણવાની વાત છે, અંદર પહેલી તો. આહાહા ! જેવી રીતે વસ્તુ સ્વરૂપ છે એ રીતે જ્ઞાન ન થાય તો તે અંતરમાં નહીં વળી શકે. આહાહા ! જેવું વસ્તુનું સ્વરૂપ છે, એવી રીતે જ્ઞાન ન થાય, તો એ જ્ઞાન સત્ જ નથી, તો સાચું જ્ઞાન હોય, તો દ્રવ્યને ત્રિકાળ જાણે, પર્યાયને ક્ષણિક જાણે. જાણીને એ સાચું જ્ઞાન એમ જાણે કે વસ્તુ ત્રિકાળ, પર્યાય અનિત્ય છે, તો એને ત્રિકાળ ઉપર જાય, એનું લક્ષ ત્રિકાળ ઉપર જાય. આહાહા ! એ લક્ષ છે એ સમ્યગ્દર્શન ને જ્ઞાન છે. આહાહાહા !
આ તો ચોથા શ્લોકનો ભાવાર્થ ભરે છે. છે? શુદ્ધ હોય તે અશુદ્ધ ન હોય, ત્રિકાળી ભગવાન શુદ્ધ છે તે અશુદ્ધ ન હોય, પણ પર્યાયમાં અશુદ્ધ હોય. અશુદ્ધ પર્યાય જો ન હોય તો એને વેદનમાં શુદ્ધ આનંદ આવવો જોઈએ. તો પર્યાયમાં જ્યારે આનંદનું વેદન નથી, કે જે આનંદની પર્યાય ધ્રુવને આશ્રયે થાય એવી નથી, તો એ પરના લક્ષે થાય એવી અશુદ્ધ પર્યાય છે. આહાહા ! આ તો બાપુ! જરી નિવૃત્તિ લઈને ! હું? આહાહા ! અરે અનંતકાળથી જેને એક સમય માત્ર પણ, સમ્યગ્દર્શન શું ચીજ છે! પ્રગટ કર્યું નથી બાપુ! એ ચીજ કેવી હોય ભાઈ ! એ કોઈ સાધારણથી પ્રગટ થાય એવી ચીજ નથી. આહાહા !
એ શાસ્ત્ર જ્ઞાન છે, એ પરલક્ષી અનિત્ય છે. અને સ્વરૂપનું જ્ઞાન છે એ સ્વલક્ષી, પણ છે જ્ઞાન અનિત્ય. સમ્યજ્ઞાન છે એ અનિત્ય છે, એ પર્યાય છે. આહાહા! અને વસ્તુ છે, એ શુદ્ધ છે. વસ્તુ છે, એ વસ્તુ છે એ અપૂર્ણ ન હોય, અશુદ્ધ ન હોય, આવરણ ન હોય, વિકૃત ન હોય, વસ્તુ છે એ તો વસ્તુ પવિત્ર પિંડ પ્રભુ છે, પણ એનું જેને લક્ષ નથી. એનો જેને આશ્રય અનાદિથી નથી તેથી એને પરદ્રવ્યનો આશ્રય છે, પર્યાયમાં! આશ્રય છે માટે ત્યાં અશુદ્ધતા થાય છે. એ અશુદ્ધતા પણ છે. પર્યાયમાં અશુદ્ધતા છે. વસ્તુ શુદ્ધ છે. આહાહા!
(શ્રોતા : ઘડિકમાં શુદ્ધ ને ઘડિકમાં અશુદ્ધ) ઘડિકમાં ને ઘડિકમાં કોને, એને ને એને અશુદ્ધ ક્યાં કહ્યું? જેને શુદ્ધ કહ્યું એને અશુદ્ધ ક્યાં કહ્યું? શુદ્ધ છે તો, એ શુદ્ધ જ છે, પણ એને પર્યાય જોઈએ એ નથી. એટલે શુદ્ધ નથી. એથી એને પરને આશ્રયે અશુદ્ધ છે. એ વસ્તુનું સ્વરૂપ છે. આહાહાહા ! કહો, દેવીલાલજી! આ તો લોજીકથી તો વાત ચાલે છે. આહાહાહા ! પ્રભુનો માર્ગ છે સુરાનો, એ કાયરનાં ત્યાં કામ નથી બાપા! આહાહાહા! શુદ્ધ હોય તે અશુદ્ધ ન હોય એમ વિરોધ દેખાય, ઇત્યાદિ નયોના વિષયોમાં વિરોધ છે. જિનવચન કથંચિ વિવિક્ષાથી કઈ અપેક્ષાએ, વિવિલા એટલે કઈ અપેક્ષાએ? કઈ અપેક્ષાએ સત્, કઈ અપેક્ષાએ અસ. ત્રિકાળની અપેક્ષાએ નિત્ય, વર્તમાનની અપેક્ષાએ અનિત્ય.ત્રિકાળની અપેક્ષાએ શુદ્ધ, વર્તમાનની અપેક્ષાએ અશુદ્ધ. અનાદિનું છે ઈ ! એવા સત્ અસતરૂપ, એક અનેકરૂપ, નિત્ય અનિત્યરૂપ, ભેદ અભેદરૂપ, શુદ્ધ અશુદ્ધરૂપ, જે રીતે વિદ્યમાન વસ્તુ છે, પાછું એમ. વસ્તુ એ વિદ્યમાન છે, અને એની પર્યાય પણ વિદ્યમાન છે. વ્યવહારનયનો વિષય છે કે નહિં? નય છે જ્ઞાનનો અંશ તો તેનો વિષય વિદ્યમાન છે કે નહીં. પર્યાય તરીકે વિદ્યમાન છે. દ્રવ્ય તરીકે વિદ્યમાન દ્રવ્ય છે.
આકરી વાત છે બાપુ! માર્ગ એવો છે કોઈ, અત્યારે તો ક્રિયા કાંડ આડે કાંઈ સૂઝ પડતી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #553
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્લોક – ૪
પ૩૯ નથી, વ્રત પાળો ને ભક્તિ કરો ને, આ કરો ને તે કરો ને, એ બધો અશુદ્ધ વિકારીભાવ, જે પર લક્ષે થાય છે, એ વ્યવહારનયનો વિષય છે. એને નિશ્ચયનયનો વિષય જ્યાં પ્રગટયો નથી તો એને વ્યવહારનયનો વિષય પણ એને નથી. એ તો એકાંત અજ્ઞાન છે. આહાહા ! શું કહ્યું છે ? કે પરાશ્રિત જેટલા વ્રત, નિયમ, ભક્તિ, પૂજા આદિનો ભાવ એ રાગ છે. અને એ બધાં પરલક્ષી એ દશા પર દિશા તરફનાં વલણવાળી દશા છે. ત્યારે આત્મા જે છે એ ત્રિકાળી શુદ્ધ છે, એના વલણવાળી જો દશા હોય તો તો (એ) શુદ્ધ હોય. ત્યારે એના વલણવાળી દશા નથી તો ત્યારે પરના લક્ષવાળી પરની દિશા તરફ દશા ઢળે છે, એવી અશુદ્ધતાની હૈયાતી છે. ધનાલાલજી! મોહનલાલજી! પકડાય એવું છે હળવે હળવે હોં, વેપારીને વેપારમાં આવા ગૂંચી ગ્યાને અને આ આખો માર્ગ કોઈ ! આહાહા !
જે રીતે વિદ્યમાન વસ્તુ છે, જોયું? ત્રિકાળ તરીકે નિત્ય વિદ્યમાન છે, પર્યાય તરીકે અનિત્ય વિદ્યમાન છે. ત્રિકાળ તરીકે શુદ્ધ વિદ્યમાન છે, પર્યાય તરીકે અશુદ્ધ વિદ્યમાન છે અશુદ્ધ છે. અશુદ્ધ ન હોય તો એને આનંદની દશાનું વદન હોવું જોઈએ, એ નથી. ત્યારે એને દુઃખનું વેદન છે અશુદ્ધતાનું એ પણ છે. આહાહા! (શ્રોતા : પૈસા કમાય છે. એમાં કાંઈ દુઃખનું વેદન નથી.) કમાવાનો ભાવ જ દુઃખ છે. આહાહા ! એ ગણવાનો ભાવ જ દુઃખ છે, કે આ પચ્ચીસ લાખ મળ્યા ને દસ લાખ મળ્યા ને ધૂળ મળી ને. એ તો પાપ જ છે. આહાહાહા ! પણ એ છે, પાપ જ છે ગણો તો એ. આહાહાહા ! પરલક્ષીનાં ભાવો જ કર્યા કરે છે ઘણાં તો, ૨૨ કલાક ૨૩ કલાક. આહાહા!
સત્સમાગમે એને સત્ શાસ્ત્રનાં વાંચન પરિચયમાં આવે બેચાર કલાક તો ત્યાં શુભભાવ થાય, ધર્મ પછી, પણ શુભેય છે અને અશુભેય છે. એમ વિદ્યમાન છે તેનો વિષય કરાવ્યો છે. જણાવ્યો છે. આહાહાહા ! એ રીતે જે રીતે વિદ્યમાન વસ્તુ છે. એ સર્વજ્ઞ સિવાય, વીતરાગ સિવાય, આ વસ્તુ ક્યાંય હોઈ શકે નહિ. સમજાણું કાંઈ? કેમકે વીતરાગે વીતરાગ પર્યાય પ્રગટ કરી. એ વીતરાગી દ્રવ્યને આશ્રયે, એ બે વસ્તુ તેને એનાં જ્ઞાનમાં આવી અને એવું આવ્યું એવું એને કથનમાં કહ્યું, આહા! વાણીમાં આવ્યું. એ વાણીમાં આવ્યું એવું વિમાન વસ્તુને જે છે એ રીતે, એ જે રીતે તેણે જણાવી. આહાહા....! સમજાય છે કાંઈ ' કહીને વિરોધ મટાડી દે છે, જોયું. જે રીતે વિદ્યમાન ત્રિકાળી તરીકે ત્રિકાળ વિદ્યમાન છે, પર્યાય તરીકે પર્યાય પણ વિદ્યમાન છે. છે ને? વ્યવહારનયનો વિષય છે કે વિષય નથી? તો નય શેની? આહાહાહા! પર્યાય પણ વ્યવહારનયનો વિષય છે, અને ત્રિકાળ તે નિશ્ચયનયનો વિષય છે. બે વિરોધ હોવા છતાં બેય રીતે છે. આહાહા એક માણસને ધર્મ કરવો છે. ત્યારે એનો અર્થ એ થયો કે એની પર્યાયમાં અધર્મ છે. દ્રવ્યમાં કયાં? ત્યારે એને પલટવું છે ને એ પલટવાની દશામાં અધર્મ છે ને? જો પલટવાની દશામાં અધર્મ ન હોય તો તો ધર્મ હોવો જોઈએ. તો એને ધર્મ કરવો એ તો રહેતું નથી. આહાહા!
મારે ધર્મ કરવો છે એ શબ્દમાં ધ્વનિ ત્રણ ઉઠી, એક તો વર્તમાન અધર્મ છે એને ટાળીને ધર્મ તેની દશામાં લાવવો છે બે અને ધર્મ લાવવો છે એનો આશ્રય વસ્તુ દ્રવ્ય છે. આહાહા ! ધર્મની પર્યાયનો આશ્રય પરદ્રવ્ય નથી. સમજાણું કાંઇ? આહાહાહા ! ધર્મની પર્યાયનો આશ્રય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #554
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૪)
સમયસાર સિદ્ધિ ભાગ-૧ દ્રવ્ય છે. કેમકે ધર્મ જે વીતરાગી પર્યાય છે, ધર્મ એ વીતરાગી પર્યાય છે, મોક્ષમાર્ગ એ વીતરાગી પર્યાય છે. એ વીતરાગ સ્વરૂપ જે ત્રિકાળ છે તેને આશ્રયે થાય છે. એટલે બેય સિદ્ધ થઈ ગયું. ત્રિકાળી જિનસ્વરૂપ પણ છે. અને એને આશ્રયે થયેલી પર્યાય, આહાહાહા ! એ પણ છે બેય વિદ્યમાન છે. તેથી વર્તમાન પર્યાયના વિષયને વ્યવહારનય કહ્યો, (અને) ત્રિકાળનો વિષય કરનાર એને નિશ્ચય કહ્યો, બેય છે વસ્તુ.
વેદાંત દ્રવ્યને માને એકલું, પણ તે દ્રવ્ય છે અને દુઃખથી મુક્ત થાય એમ જે કહ્યું, કે ભાઈ એકરૂપ છે એમ નિર્ણય કર. પણ એકરૂપ છે નહીં એવો નિર્ણય તો છે. તો એ પર્યાયમાં કૅત પણ તો આવી ગ્યું, અને એકપણું નિર્ણય કરવા જાય છે. અનેકપણે માન્યું'તું એ ટળ્યું અને એક છું એવું ઈ તો પર્યાયમાં આવ્યું. હું? ટળવું ને થવું એ તો પર્યાયમાં આવે, ટળવું ને થવું એ ધ્રુવમાં ન હોય, આહાહા ! એથી એ કહે છે. ભગવાન જિનવચન જે રીતે છે તે રીતે કહીને, શું કહ્યું? જિનવચન પહેલું છે ને? ત્યાં જિનવચન, કથંચિત્ કઈ અપેક્ષાથી, કહીને વિરોધ મટાડી દે છે. આહાહા ! બાપુ આ તો સમયસાર છે. આહા! હેં? આ તો હજી શરૂઆતની વાત છે. આહાહાહા ! અને આવું દ્રવ્ય ને પર્યાય ને શુદ્ધ ને પર્યાય અશુદ્ધ અને દ્રવ્ય શુદ્ધને પાછી પર્યાય પણ શુદ્ધ એવું ક્યાં છે? (જિનવચનમાં છે) સમજાણું કાંઈ ? આહાહા !
અને તે દ્રવ્ય જે શુદ્ધ છે, ત્રિકાળી ભગવાન છે, તેનું લક્ષ કરે છે. ત્યારે એને શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે. એ પ્રગટ થઈ છે એ પર્યાય છે. પ્રગટ થવું ને ન થવું એ તો ધ્રુવ ત્રિકાળ છે. જયસુખભાઈ ! આવું ઝીણું છે બાપુ! આહાહા ! વકિલાતમાંય થોથા બધાં છે ન્યાં. આ તો વીતરાગની વકીલાત છે બાપા! એના નિયમો ને એના કાયદા ! આહાહા! જિનવચન કથંચિત્ વિવિક્ષા, ત્રિકાળની અપેક્ષાએ નિત્ય છે, વર્તમાનની અપેક્ષાએ અનિત્ય છે, એમ કહેવાથી વિરોધ મટાડી દે છે. સમજાણું કાંઈ?
આમાં તો ભાઈ મગજને કેળવવું જોઈએ. આ તો વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર જૈન પરમેશ્વરનો જૈનધર્મ એ જૈનધર્મ એટલે શું? જે જિનસ્વરૂપ ત્રિકાળ છે ભગવાન એને આશ્રયે થયેલી દશા તે જૈનધર્મ અને પરના લક્ષે થયેલો તે અધર્મ. ચાહે તો દયા દાન ને વ્રત ભક્તિ હો, પણ છે તો એ અધર્મ કેમકે સ્વ ચૈતન્ય ભગવાન વીતરાગ મૂર્તિ પ્રભુ એને આશ્રયે તો એ દશા થઈ નથી. એ તો વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા ને બ્રહ્મચર્ય અમે શરીરથી બ્રહ્મચર્ય પાળીએ છીએ. અરે! શરીર એટલે જડ, આહા! એનાથી બ્રહ્મચર્ય પાળવું એટલે શું? એ તો વિકલ્પ છે, શુભરાગ છે. આહાહા! (શ્રોતા બ્રહ્મચર્ય કોને કહેવું.) બ્રહ્મ નામ આત્મા આનંદનો નાથ એમાં ચરવું નામ રમવું એનું નામ બ્રહ્મચર્ય (છે).
ઓલામાં આવ્યું તું કાલે નહીં? અનુભૂતિ તે જૈનધર્મ છે. અને અનુશાસન, એમાં એ આવ્યું'તું ભાઈ અનુશાસન એટલે કે એમાં રમવું. આહાહા ! આનંદસ્વરૂપને દૃષ્ટિમાં લીધો છે તેમાં રમવું, એ સંયમ છે. આહાહાહા ! એ સંયમ પણ પર્યાય છે. આહાહા! કેમકે પ્રગટી નવી દશા પ્રગટી છે, પ્રગટે તે ગુણ ન હોય દ્રવ્ય ન હોય, દ્રવ્ય ને ગુણ તો ત્રિકાળ રહેનારા છે. આહાહા ! બદલે નાશ થાય ને ઉપજે એ તો પર્યાયમાં હોય, આહાહા ! તેથી કેવળજ્ઞાન પણ ઉપજે છે એ પર્યાય છે. આહાહા ! એ જિનવચન. આહાહા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #555
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્લોક – ૪
૫૪૧ કોઈ અપેક્ષાએ કહેવાથી ત્રિકાળને નિત્ય કહીને પર્યાયને અનિત્ય કીધી, ત્રિકાળને શુદ્ધ કીધું પર્યાયને અશુદ્ધ કીધી. એ અપેક્ષાએ બે નયનો વિષય વિરોધ હોવા છતાં મટાડી દે છે. એ હોય છે, એ રીતે હોય છે. જુઠી કલ્પના કરતું નથી. વીતરાગ વાણી કોઈ કલ્પનાથી થઈ નથી, એ તો સત્ છે તે રીતે પાણી આવી છે. આહાહા !
- જિનવચન, દ્રવ્યાર્થિક ને પર્યાયાર્થિક બે નયોમાં, દ્રવ્યાર્થિક એટલે ત્રિકાળી દ્રવ્ય, એને જાણનારો નય અને પર્યાય એટલે વર્તમાન અવસ્થાને જાણનારો નય પર્યાયાર્થિક બે નયોમાં પ્રયોજનવશ, જરૂરિયાતને કારણે પોતાના લાભ થવાને કારણે, શુદ્ધ દ્રવ્યાર્થિકનયને મુખ્ય કરી. આહાહા ! પોતાનું પ્રયોજન સુખનું છે. એ સુખની પ્રાપ્તિને કારણે શુદ્ધ દ્રવ્યાર્થિકનયને મુખ્ય કરીને તે છે એમ કીધું છે. આહાહા ! સમજાણું કાંઈ? આત્માનું પ્રયોજન તો સુખી થવાનું છે ને? સુખી થવાના પ્રયોજનને માટે શુદ્ધ દ્રવ્યાર્થિકનયને મુખ્ય કરી તેને નિશ્ચય કહ્યો, તે છે તે સત્ છે એમ કહ્યું.. અને અશુદ્ધ દ્રવ્યાર્થિકરૂપ. એટલે શું? અશુદ્ધ છે તો વ્યવહારનો વિષય આ પર્યાયાર્થિક, પણ એ દ્રવ્ય પોતે પર્યાયપણે અશુદ્ધપણે પરિણમ્યું છે. પર્યાયપણે હોં, એથી અશુદ્ધદ્રવ્યાર્થિકનય કહ્યું. કર્મને લઈને નહિ, પરને લઈને નહિ. એ દ્રવ્ય પોતે પર્યાયમાં અશુદ્ધપણે પરિણમ્યું છે. એ પર્યાયમાં હોં – દ્રવ્ય પોતે અશુદ્ધ થતું નથી. આહાહા ! એ દ્રવ્ય પોતે પર્યાયમાં અશુદ્ધપણે, અશુદ્ધ દ્રવ્યાર્થિકરૂપ એને કહ્યું. વિકારપણે પરિણમે છે જે પર્યાય એને અશુદ્ધ દ્રવ્યાર્થિક કહી એટલે જે દ્રવ્ય છે તેનો એ પર્યાય છે. પણ એ અશુદ્ધ છે એથી એને અશુદ્ધદ્રવ્યાર્થિક કીધી, એ અશુદ્ધ દ્રવ્યાર્થિક પોતે પર્યાય છે. આહાહા..!
એ પર્યાયાર્થિક નયને ગૌણ કરી, નથી એમ નહિ, પણ એને ગૌણ કરી, અને ત્રિકાળીને, નિશ્ચયને મુખ્ય કરી અને તેને વ્યવહાર કહે છે. આહાહાહા ! પર્યાય માત્ર હોવા છતાં, અશુદ્ધતા હોવા છતાં, તેને ગૌણ કરીને વ્યવહાર કહે છે. અને ત્રિકાળને મુખ્ય કરીને નિશ્ચય કહે છે, ત્રિકાળને મુખ્ય કરીને પર્યાયને નથી, એમ કહેતા નથી. ગૌણ કરીને નથી એમ કહ્યું છે. આહાહા ! સમજાણું કાંઈ ?
હવે, આવા નવરાશ ક્યાં, આમાં લેવી ? બાયડીઓને આખો દિ' ધંધા રાંધવું ને, સૂપડે સોળવું ને, પાપડ કરવાને, શું કહેવાય વડી ને, છોકરાને સાચવવાને, નિશાળે જવા પહેલા એને રાંધીને ખવડાવવું પહેલું ને નહીંતર ટાઈમ થઈ જાય, આહાહા! અરેરે! આવા વખતમાં આ ક્યાં નિર્ણય કરવા આવો બધો, અને વખત તો હાલ્યો જાય છે પ્રભુ! આહાહા !
આવા જિનવચનમાં જે પુરુષ રમણ કરે, આવા એટલે? વ્યવહારને ગૌણ કરી અને દ્રવ્યને મુખ્ય કરી, દ્રવ્યમાં જે રમે છે. એમ કહેવાનો એનો અર્થ છે. આનો અર્થ એવો કરે છે કે બેય નયમાં રમણ કરવું જિનવચંસિ, જિનવચને બે નય કીધી છે. પણ બે નયમાં એક નયને ગૌણ કરી, અને એક નયને મુખ્ય કરીને તેમાં રમવું છે. સમજાણું કાંઈ? આહાહા ! કેમકે રમવું છે એ તો પર્યાય છે, જેમાં રમવું છે એ દ્રવ્ય છે. સમજાણું કાંઈ ? તેથી તે પર્યાયને પર્યાય ઉપરનું લક્ષ છોડાવવા, પર્યાયને ગૌણ કરીને વ્યવહાર કહ્યો. અને ત્રિકાળીને મુખ્ય કરીને નિશ્ચય કહ્યો. એવા ત્રિકાળી જે આત્મા ધ્રુવ નિત્યાનંદ પ્રભુ એ જિનવચનમાં ઉપાદેય તરીકે વર્ણવ્યો છે. કળશ ટીકામાં એ છે, જિનવચંસિ રમતે, એનો અર્થ એ કર્યો છે કે જિનવચનમાં ત્રિકાળી દ્રવ્યને ઉપાદેય કહ્યું છે. ધનાલાલજી!
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #556
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૪૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ | (શ્રોતાઃ- બંને નયોને ન છોડવી જોઈએ એમ પણ કહ્યું છે ને?) નય છે ને? નથી ? છે માટે છોડવી નહીં જોઈએ. ગુણસ્થાન ભેદ નથી? સમકિત જ્ઞાનાદિ ભેદ છે કે નહિ? છે માટે એને છોડવી ન જોઈએ. નથી એમ નહિ. પણ છે માટે તે આશ્રય કરવા લાયક છે એમ નથી. આહાહા ! આવા જિનવચનમાં જે એટલે કે, જે દ્રવ્યાર્થિકને મુખ્ય કરીને કહ્યું, એવા જિનવચનમાં જે આવ્યું એવા નિત્યાનંદ પ્રભુમાં જે રમણ કરે. આહાહાહા ! સહજામ સ્વરૂપ સહુજ તરીકે પલટતી અવસ્થા પણ જ્યાં નથી. એવું સહજાન્મસ્વરૂપ ! શુદ્ધ જિનબિંબ પ્રભુ ! એ જ ઉપાદેય છે એમ જિનવચનમાં કહ્યું છે. આદરણીય ને સત્કાર કરવા જેવું હોય ગ્રહણ કરવા જેવું હોય, તો એ શુદ્ધ ત્રિકાળી દ્રવ્ય છે. આહાહાહા ! સમજાણું કાંઇ?
વાતો ઝીણી કાઢવી ને સમજાણું કાંઈ પાછું કહેવું, પણ માર્ગ તો આવો છે બાપા ભાઈ ! અત્યારે તો વિંખાઈ ગ્યું છે. આહાહા ! અત્યારે તો વ્રત, તપ, ભક્તિ, પૂજા ને અપવાસ ને પરિષહ સહન કરો એ બધું કલ્યાણ થાશે તમારું. આહાહા ! એ સહન કરે છે એ ક્યાં એ તો ક્રોધ રૂંધાયેલો છે નથી “બહેન” લખ્યું? આકરું કામ ભાઈ ! એ કોઈ વ્યક્તિનું કાંઈ નહિ આપણે તો સત્યની વસ્તુ શું? વ્યક્તિની જવાબદારી તો વ્યક્તિને છે. ઊંધા પરિણામનું ફળ તો, એને વેદવાનું છે ને? બીજાને શું છે? આહાહા...! કોઈ પ્રત્યે એમ વિરોધ નહીં, અનાદર નહીં. તિરસ્કાર નહીં એ પ્રભુ છે. ભગવાન ! અરેરે ! એને વિરોધતાના ભાવમાં, વિરોધ દુઃખના ફળ આવશે બાપુ! આહાહા ! એના પ્રત્યે અનાદર ન કરવો જોઈએ, કરુણા લાવવી જોઈએ. આહાહાહા !
અહિંયા તો પ્રભુ એમ કહે છે કે જિનવચનમાં, આવું જિનવચન કેવું? કે મુખ્યને નિશ્ચય કહે અને પર્યાયને ગૌણ કરીને વ્યવહાર કહે, એવા જિનવચનમાં એટલે એવી મુખ્ય વસ્તુ છે તેમાં રમે. ગૌણ કરીને વ્યવહાર કહ્યો ને વ્યવહાર છોડવા જેવો છે. આહાહાહા ! સમજાણું કાંઈ? કાંતિભાઈ ! આમાં ક્યાં નવરાશ મળે છે? આ વખતની. આહાહા ! અરેરે ! એને કરવા જેવું પ્રભુ, બીજા માને ન માને સમજે એની હારે કોઈ સંબંધ નથી.
પોતે ભગવાન! પૂર્ણાનંદનો નાથ !જિનસ્વરૂપી !તેનો આશ્રય કરાવવા તેને મુખ્ય કરીને તે જ છે, એમ કહ્યું. તેને મુખ્ય કરીને તે જ છે એમ કહ્યું. એને પર્યાય છે તેને ગૌણ કરીને તે નથી તેમ કહ્યું. આહાહાહા ! સમજાણું કાંઈ ? એવા પુરુષો આ શુદ્ધાત્માને યથાર્થ પામે છે. આહાહા !
ખરેખર તો જે શુદ્ધ પર્યાય સમ્યગ્દર્શન છે, એ સ્વના લક્ષે થાય છે. છતાં તે દ્રવ્યથી થતી નથી, પર્યાયથી પર્યાય થાય છે. સમજાણું કાંઈ ? ઉત્પાદુ જે સમકિતનો થયો એ ઉત્પાને ધ્રુવનો પણ આશ્રય નથી, ઉત્પાદ્ન વ્યયનો આશ્રય નથી, એને ધ્રુવનો આશ્રય નથી, એ તો સ્વતંત્ર ઉત્પાદ થયો છે. આહાહા ! સમજાણું કાંઈ ? કેમકે શાસ્ત્રમાં તો એમ કહ્યું ૧૦૧ ગાથા, પ્રવચનસાર! ઉત્પાને ધ્રુવનો આશ્રય નથી, ઉત્પાને વ્યયનું આલંબન નથી, કે વ્યય છે માટે ઉત્પા થાય છે, ધ્રુવ છે માટે ઉત્પા થાય છે. આહાહાહાહા ! પર્યાય પણ સમ્યગ્દર્શન જ્ઞાન એ પર્યાય છે અને ઉત્પાદરૂપે છે, અને તે સત્ છે. એ સનો એટલો ફેર કે એ પર્યાયનું લક્ષ આમ જાય છે એટલું, પણ એને દ્રવ્યનો આશ્રય મળ્યો માટે પર્યાય થઈ એમ નથી.
(શ્રોતા: બહુ કઠણ પડશે આ) હેં? વસ્તુ સ્થિતિ તો આવી છે. આહાહા! બીજું શું કરે?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #557
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
શ્લોક – ૪
૫૪૩
અનાદિ અભ્યાસ ન મળે. અને આ અભ્યાસ રાગ ને દ્વેષ ને, આહાહા ! પુણ્ય પાપનો, ૫૨નો તો અભ્યાસ છે જ નહિ, ૫૨નો તો કરી શકતો જ નથી. વિકારનો અભ્યાસ છે અનાદિથી શુભ ને અશુભભાવનો. અને તે પણ શુભ-અશુભ પર્યાય પણ તેને કાળે ઉત્પન્ન થવામાં જેને કર્મની અપેક્ષા નથી, ધ્રુવની અપેક્ષા નથી. આહાહાહા ! આકરું પડે છે અત્યારે તો મોટા-મોટા પંડિતો ગોથા ખાય છે. નહીં, વિકા૨ પર્યાય કર્મને લઈને થાય. નહીંતર સ્વભાવ થઈ જાશે, ભાઈ ! પર્યાયનો તે પ્રકારનો તે સમયનો ઉત્પત્તિનો કાળ છે તે સમયે થાય છે. આહાહાહા ! જેની વિકારી પર્યાય છે, મિથ્યાત્વની તેને દ્રવ્યનોય આશ્રય નથી, તેને પૂર્વ પર્યાયનોય આશ્રય નથી, તેમ નિમિત્તનો આશ્રય નથી. આહાહાહા ! એવું વસ્તુનું સ્વરૂપ જ એ રીતે છે, એ રીતે ન જાણે તો વિપરીત દૃષ્ટિ છે. સમજાણું કાંઈ ?
જે કોઈ જિનવચન એટલે આત્મામાં ૨મે છે, એટલે કે ત્રિકાળી જ્ઞાયક સ્વરૂપ ભગવાન એના ત૨ફ જેનું લક્ષ જાય છે. બસ ! આટલો ફેર ! તે શુદ્ધાત્માને યથાર્થ પામે છે. આહાહા ! તે શુદ્ધ આત્માને જેમ છે તેમ પામે છે. વિશેષ કહેવાશે.
પ્રમાણવચન ગુરુદેવ.
અને નિશ્ચયથી તો– ૫૨માર્થ દૃષ્ટિએ તો ભગવાન ધ્રુવ છે એ પરિણામનો પણ કર્તા નથી. કેમકે એ સર્વજ્ઞની જે પર્યાય છે એ કર્તા, કરણ આદિના ષટ્કા૨કથી એ પરિણિત ઊભી થાય છે, દ્રવ્યને કા૨ણે નહિ, આ.. હા.. હા... ! આવું વીતરાગસ્વરૂપ એવું ઝીણું (છે), બાપુ !
‘ પંચાસ્તિકાય સંગ્રહ ’ ની બાસઠ ગાથામાં કહ્યું ને ? વિકા૨ના પરિણામ જે છે, મિથ્યાત્વના-વિપરીત શ્રદ્ધાના જે પરિણામ છે અને રાગ-દ્વેષના (પરિણામ છે), એ પરિણામનો કર્તા પણ પરિણામ (છે) પરિણામનો કર્તા દ્રવ્ય નહિ. આ.. હા.. હા...! એ મિથ્યાત્વ, રાગ-દ્વેષના પરિણામનો કર્તા પરિણામ, પરિણામનું કાર્ય પરિણામ, પરિણામનું સાધન પરિણામ, પરિણામ માટે પરિણામ કર્યું, પરિણામથી પરિણામ થયાં, પરિણામને આધારે પરિણામ થયા, દ્રવ્યના આધારે નહિ– દ્રવ્યથી નહિ, આ.. હા.. હા... ! ભાઈ...! ત્યારે આ સર્વજ્ઞસ્વભાવ પણ નિશ્ચયથી જુઓ (તો ) પ્રભુ...! આ.. હા.. હા...! વ્યવહા૨થી ગમે તેટલી વાતું આવી હોય (કે), પૂર્વે મોક્ષમાર્ગ હતો ને એને લઈને કેવળ થયું અને દ્રવ્યને આશ્રયથી થયું...! પૂર્વની પર્યાયથી થાય, એ કાઢી નાખીએ !( અર્થાત્ ) ઉત્પાદની અપેક્ષાએ કેવળજ્ઞાનનો ઉત્પાદ થયો એને પૂર્વના કોઈ વ્યયની અપેક્ષા નથી, તેને નિમિત્તની અપેક્ષા નથી, તેને ધ્રુવની અપેક્ષા નથી !! આ.. હા.. હા.. હા....! આ તે કાંઈ વીતરાગનું તત્ત્વજ્ઞાન...! ! બહુ ઝીણું ભાઈ ! (પ્રવચન સુધા ભાગ-૨ પાના નં. ૩૪૬/૪૭ પૂ.ગુરુદેવશ્રીના પ્રવચન )
આ.. હા.. હા...!
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #558
--------------------------------------------------------------------------
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates 544 સમયસાર સિદ્ધિ ભાગ-૧ વાંચકોની નોંધ માટે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com