SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૬ ૨૪૩ ન પિલ્લઈ, જીર્ણતા, શરીરમેં ન આવે, શરીરની ઇન્દ્રિયા હીણી ન હો ઔર શરીરમેં રોગ ન આ જાય એ પહેલે (કામ) કરી લે, પીછે નહીં હોગા. આહાહા ! આપણે અષ્ટપાહુડમેં હૈ, આ શ્વેતાંબર મેં ભી હૈ, શ્વેતાંબરકી આ ગાથા હૈ જરા જાળ ન પીધઈ, આપણે દિગંબરમેં હૈ, વૃદ્ધાવસ્થા ન આ જાય, રોગ શરીરમેં દેખાવ ન આપે, ઔર ઇન્દ્રિયો હીણી ન હો જાએ તબલગ કામ કરી લે આત્માકો, પીછે નહીં કરી શકે, ચલા જાએગા જિંદગી તેરી નિષ્ફળ, આહાહા !નિષ્ફળ નહીં, ધર્મને માટે નિષ્ફળ, આહાહા ! રખડવા માટે સફળ, દુઃખ ભોગવવા માટે સફળ. આહાહાહા. આવું સત્ય સ્વરૂપ છે. જ્ઞાયકભાવ સ્વયં શુદ્ધ હૈ એ શુદ્ધનયકા વિષય હૈ” શુદ્ધ નયનો વિષય તો ત્રિકાળ છે, પણ એ વિષયને જાણ્યુંને ત્યારે તેને શુદ્ધ કહેવામાં આવ્યું ને એ અપેક્ષાએ પર્યાયને પણ શુદ્ધ નયનો વિષય કહેવામાં આવે, છે તો વિષય ત્રિકાળી શુદ્ધ, પણ એનો વિષય કરતા જે પર્યાય નિર્મળ પ્રગટ થઈ, એ પણ એ બાજુ ઢળી ગયેલી છે ને? એટલે એને પણ એક ન્યાયે ૧૪ મી ગાથામાં આત્મા કહો કે શુદ્ધનય કહો, અનુભૂતિ કહો. એમ કહેવામાં આવ્યું છે એક અપેક્ષાએ, આહાહા! અહીં તો ત્રિકાળી શુદ્ધને વિષય કીધો. અન્ય જો પસંયોગજનિત ભેદ હૈ મલિન આદિ, વે સબ ભેદરૂપ અશુદ્ધ દ્રવ્યાર્થિકનાયકા વિષય હૈ” આહાહાહા ! પસંયોગજનિત મલિન આદિ પર્યાય હૈ અથવા ભેદ પ્રમત અપ્રમત, યે સબ ભેદરૂપ અશુદ્ધ દ્રવ્યાર્થિકનય, યું કયું કહા? કે દ્રવ્યથી પર્યાય હૈ, વો અપેક્ષાસે અશુદ્ધદ્રવ્યાર્થિક કહા, એ મલિન પર્યાય પ્રમત-અપ્રમત પણ દ્રવ્ય કી હૈ ને? એ અપેક્ષાએ દ્રવ્યથી પર્યાયમેં ઉત્પન્ન હુઆ હૈ ને? તો અશુદ્ધદ્રવ્યાર્થિક કહા, યે અશુદ્ધદ્રવ્યાર્થિકનય થી શુદ્ધ દ્રવ્યની દૃષ્ટિમેં પર્યાયાર્થિક હી હૈ, અશુદ્ધ કર્યું કહા? કી દ્રવ્ય પોતે પોતાની પર્યાયમેં અશુદ્ધરૂપે હોતા હૈ વો કારણે એને અશુદ્ધદ્રવ્યાર્થિક કહેનેમેં આયા. આહાહા ! અશુદ્ધદ્રવ્યાર્થિક શુદ્ધ દ્રવ્યની દૃષ્ટિમેં પર્યાયાર્થિક હી હૈ” એ તો. પર્યાય હ હૈ, ભેદ પ્રમતઅપ્રમત સબ. આહાહા! “ઔર ઇસ લીયે વ્યવહારનય હી હૈ,” કયા કિયા? ત્રિકાળી વસ્તુ જો ભગવાન શુદ્ધ ચૈતન્ય વો શુદ્ધ નયકા વિષય, અને પર્યાય હુઈ યે ભેદ, પણ જો મલિન પર્યાય સંયોગજનિતકો ભેદ હું ચૌદ ગુણસ્થાન, શુભાશુભ ભાવ. એ તો અશુદ્ધ દ્રવ્યાર્થિક, એ દ્રવ્ય પોતે પર્યાયમાં ભેદરૂપે પર્યાય હુઈ હૈ એ અપેક્ષાસે અશુદ્ધદ્રવ્યાર્થિક કહા, પણ એ અશુદ્ધદ્રવ્યાર્થિક કે પર્યાયાથિક હી હૈ અને પર્યાયાર્થિક હૈ વો હી વ્યવહાર હૈ. આહાહા! કેટલું યાદ રાખે આમાં એક કલાકમાં? આ તો બાપુ જગતથી જુદી જાત છે બાપુ, ધર્મની જાત જિનેશ્વર ત્રણ લોકનો નાથ, પરમેશ્વર કહે છે એ વાતો આખી જગતથી જુદી છે, આહાહા ! દુનિયામાં ક્યાંય મેળ ખાય એવો નથી. આહાહા! શું કહ્યું? કયા કિયા? કે દો ભેદ, એક ત્રિકાળી દ્રવ્ય વસ્તુ જ્ઞાયકભાવ એ શુદ્ધનયકા ધ્યેય વિષય ઔર પર્યાયમેં જો ભેદ હૈ ચૌદ ગુણસ્થાન શુભાશુભ આદિ એ અશુદ્ધ દ્રવ્ય, એ દ્રવ્ય પોતે અશુદ્ધપણે પરિણમ્યા હૈ, પર્યાય તરીકે હોં, એથી એને અશુદ્ધદ્રવ્યાર્થિક કહ્યું એની પર્યાય છે ને, એમ ગણીને, એ અશુદ્ધદ્રવ્યાર્થિક છે, અશુદ્ધદ્રવ્ય જેનું પ્રયોજન એ અશુદ્ધદ્રવ્યાર્થિક હૈ, ઉસકો પર્યાયાર્થિક કહેતે હૈં, આ ઉસકો વ્યવહાર કહેતે હૈ, આહાહા ! Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008305
Book TitleSamaysara Siddhi 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy