________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ મનીષ ગયો, મનીષ ગયો? હેં? આહાહા !
ચૈતન્ય જ્ઞાનકા પુંજ હૈ અંદર, જેમ ધોકળા હોતા હૈ ને ધોકળા કયા કહેતે હૈ, રૂકા બોરા, રૂકા બોરા બડા હોતા હૈ ને ૨૫-૨૫ મણકા, આ અનંત અનંત ગુણકા જ્ઞાનકા બોરા હૈ, ઉસમેંસે થોડા નમુના બહાર નીકાલતે હૈ, કે જો ભાઈ આ રૂ ઐસા હૈ ઐસે આ જ્ઞાયકકા પુંજ પ્રભુ ઉસકા જ્ઞાન કરનેસે ઉસકા નમુનારૂપ જ્ઞાનકી પર્યાય બહાર આતી હૈ, કે આ જ્ઞાનકી પર્યાય જો આઈ ઐસા હી સારા સ્વરૂપ જ્ઞાનમય હૈ. આહાહા! ઔર વો જ્ઞાનકી પર્યાય જો અવસ્થા હુઈ યે હૈ તો ભેદ, ત્રિકાળની અપેક્ષાએ પણ રાગ તરફકા ઝુકાવ નહીં, રાગકા જ્ઞાન હુઆ યે તો સ્વકા ઝુકાવમેં હુઆ હૈ વો કારણે વો પર્યાયકો ભી અભેદ નામ સ્વસમ્મુખ હુઈ, સ્વકે આશ્રયસે હુઈ, તો અભેદ હુઈ એમ કહેનેમેં આતા હૈ. પર્યાય કાંઈ દ્રવ્યમેં ઘુસ જાતી નહીં, પર્યાય તો પર્યાયમેં રહેતી હૈ, ભલે જ્ઞાયકના જ્ઞાન હુઆ ને રાગકા જ્ઞાન હુઆ એ તો અપની પર્યાય હુઈ હૈ, પણ વો પર્યાય કોઈ ત્રિકાળમેં ઘુસ જાતી હૈ ઐસા નહીં, પર્યાય પર્યાયમેં રહેતી હૈ દ્રવ્ય દ્રવ્યમેં રહેતા હૈ.
છતાં દ્રવ્યના જ્ઞાન પર્યાયમેં જ્ઞાન આતા હૈ આ પૂર્ણાનંદ પ્રભુ હૈ, ઐસા જ્ઞાન પર્યાયમેં આતા હૈ, પણ એ વસ્તુ પર્યાયમેં આ જાતી નહીં. આહાહાહા ! સમજમેં આયા? હળવે હળવે તો કહેવાય છે, આ તો પ્રભુનો માર્ગ છે, આહાહા! જિનેશ્વરદેવ, અનંત સર્વશો, અનંત તીર્થકરો આ વાત કહેતા આવ્યા છે. એણે અનંતવાર સાંભળી છે પણ એને રુચી નથી. એને અંતરનો આશ્રય કરીને શરણ લીધું નથી એણે. આહાહા ! શરણ લીયા નહીં.
તો કહેતે હૈ! ઐસા યે જ્ઞાયક માત્ર સ્વયં શુદ્ધ હૈ, ત્રિકાળી, યહ શુદ્ધ નયકા વિષય હૈ, યહાં કયું કિયા? કે એ શુદ્ધ જો હૈ ત્રિકાળી પણ ઉસકા યહાં જ્ઞાન હુઆ ઉસકો શુદ્ધ હૈ, તો યે પર્યાય જે જ્ઞાન હુઈ, એને ભી શુદ્ધ કહુનેમેં આયા, અભેદ હો ગઈ ને, જે શુદ્ધ ચૈતન્યમૂર્તિ પૂર્ણ હૈ ઉસકા જ્ઞાન હોકર યે સ્વકે સન્મુખ હો ગયા, સ્વકે આશ્રયે હો ગયા, તો ઉસકો ભી અભેદ કહુનેમેં આતા હૈ, ને ઉસકો ભી શુદ્ધ કહનેમેં આતા હૈ, અભેદની અપેક્ષાએ બાકી પર્યાય હૈ યે તો વ્યવહારનયકા વિષય હૈ, ચાહે તો કેવળજ્ઞાન હો એ ભી વ્યવહારનયકા વિષય હૈ. આહાહાહા! આવી ફૂરસદ ક્યાં? નવરાશ ક્યાં? ધંધા આડે, એક ધંધો હોય ત્યાં બીજો ધંધો ચલાવે કારખાનું બીજું કારખાનાં, ત્રીજા કારખાનાં, આમાં નવરાશ ક્યાં મળે? આહાહા !
પ્રભુ(શ્રોતાઃ- આમાં રૂપિયા મળે, આમાં શું મળે) ધૂળમાંય નથી મળતા રૂપિયા ત્યાં એને, રૂપિયા તો રૂપિયામાં રહેતે હૈ, મેરેકો મિલા ઐસી મમતા મિલતી હૈ ઉસકો, પૈસા મિલતે હૈ? પૈસા તો પૈસામાં રહેતે હૈ. આત્મામેં આતા હૈ મેરે મિલા ઐસી મમતા ઉસકે પાસ આઈ, પૈસા તો પૈસામેં રહા હૈ. આહાહા ! ધૂળમૅય હે નહીં.
આ પર્યાય જ્ઞાનકી હુઈ યે ઉસમેં રહી એમ કહેનેમેં આયા. આહાહા! પ્રભુ જો ચૈતન્યમૂર્તિ, ચૈતન્યના પ્રકાશના પૂર પુંજ પિંડ ત્રિકાળી ઉસકા જ્ઞાન હુઆ વો જ્ઞાનકી પર્યાય ઉસમેં રહી કેમકે ઉસકે આશ્રયસે ઉસકા અવલંબનસે અથવા ઉસસે પર્યાય હુઈ હૈ. આહાહા ! આવું આકરું કામ છે.
અરેરે આ ક્યાં નવરાશ ફૂરસદ, બાળક હોય ત્યાં રમતુંમાં જાય, યુવાન થાય તો બાઈડીના મોહમાં જાય, વૃદ્ધાવસ્થા થાય તો જીર્ણ શરીર ને થઈ રહ્યું, જીવન પરાધીન થઈ ગયું. આહાહા! આમાં પહેલેસે કામ ન લિયા હો તો પછી નહીં લઈ શકે. શાસ્ત્રમ્ ઐસા હે જરા જાળ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com