________________
Version 001: remember to check h±tp://www.AtmaDharma.com for updates
૬
ગાથા
૨૪૧
જો શાયકકો જાની ઔર ૫૨કો જાની એ તો મેરી પર્યાય હૈ. મૈં જાનનેવાલા ઓ રૂપે પરિણમ્યા હૂઁ. રાગ એ પરિણમ્યા હૈ. રાગકા જ્ઞાન હુઆ શરીરકા જ્ઞાન. એ રાગ યહાં આયા હૈ ઔર રાગકે કા૨ણસે જ્ઞાનકી પર્યાય ૫૨કો જાનનેમેં હુઈ હૈ ઐસા હૈ નહિ, આવો માર્ગ છે.
ભાઈએ હિંદીનું કહ્યું ’તું, તમારા ભાઈએ કે થોડું હિંદી લ્યો કહે. પછી આખું હિંદી લ્યો કીધું. સવારમાં વહેલા આવ્યા 'તા. પછી કીધું થોડું હિંદી નહિ ચાલે. થોડું ગુજરાતી અને થોડું હિંદી ગરબડ ( નહીં ) ચાલે આખું હિંદી લ્યો કીધું, ભાઈને લઈને. આહાહા ! બાપુ મારગડા જુદા ભાઈ, આહાહા!
=
અરેરે સત્ય સુનનેમેં ભી આવે નહિ. તો એ સત્યકા કયા ચીજ હૈ ઉસકી પ્રાપ્તિ તો મહા દુર્લભ હૈ. આહાહા ! આહાહા !
แ
,,
યહ જો મૈં જાનનેવાલા હું સો તો મેં હી હું. ” રાગ ને શરીરાદિકી ક્રિયા જો હોતી હૈ. જડકી, ઉસકા યહાં જ્ઞાન હોતા હૈ વો તો મેં હી હું, યે જ્ઞાનકી પર્યાય મેરી હૈં, મેરેસે ઉત્પન્ન હુઈ હૈ, ૫૨સે ઉત્પન્ન હુઈ નહીં. આહાહા ! ‘ અન્ય કોઈ નહી ’, ‘ ઐસા અપનેકો અપના અભેદરૂપ અનુભવ હુઆ ', ઐસા અપનેકો ભગવાન સ્વરૂપ ચૈતન્ય પ્રભુ અપના જ્ઞાન હુઆ ને ૫૨કા જ્ઞાનમેં ભી અપના જ્ઞાન હુઆ, ઐસા અપનેકો અપના અભેદરૂપ અનુભવ હુઆ, તબ ઇસ જાનનેરૂપ ક્રિયાકા કર્તા સ્વયં હી હૈ, કયા કિયા ? જાણકસ્વરૂપ જે ભગવાન આત્મા ત્રિકાળ ઉસકા જાનનેકી પર્યાય ઔર યે સમય હજી રાગ અને શ૨ી૨કો જાનતે હૈ યે પર્યાય, એ પર્યાયકા કર્તા તો આત્મા હૈ, આહા ! હૈ ? યે જાનનેરૂપ ક્રિયાકા કર્તા અહીં લીયા હૈ. આહાહા ! પર્યાય હુઈ ને ? ક્રિયા હૈ ને ? પર્યાય; ત્રિકાળી ચૈતન્ય જ્ઞાયક પણ મૈં હું ઐસા જ્ઞાન હુઆ ઔર જ્ઞાનમેં હજી શરીરાદિ લક્ષ ૫૨ ઉ૫૨ જાતા હૈ તો ઉસકા ભી જ્ઞાન હોતા હૈ તો ઉસકા જ્ઞાન હુઆ વો જ્ઞાનકી પર્યાય મેરા જ્ઞાનકૃત હૈ, હૈ ? યે જાનનેરૂપ ક્રિયાકા કર્તા સ્વયં હી હૈ, એ રાગસે જ્ઞાન હુઆ તો રાગ કર્તા ને જાનનેકા કાર્ય ઉસકા કર્મ, કાર્ય ઐસા હૈ નહીં. આહાહા ! આવો વીતરાગનો માર્ગ.
“યે જાનનેરૂપ ક્રિયાકા કર્તા સ્વયં હી હૈ' સ્વને જાનના ને ૫૨ને જાનના યે જાનનેકી ક્રિયાકા કર્તા તો સ્વયં આત્મા હૈ. યે જાનનેકી ક્રિયા ૫૨કા જાનના હુઆ તો ૫૨ કર્તા હૈ અને આ જ્ઞાનકી પર્યાય કાર્ય હૈ ઐસા હૈ નહીં. ઔર જિસને જાના વો કર્મ ભી સ્વયં હી હૈ. આહાહાહા ! યે કર્તા ભી સ્વયં હૈ અપની જ્ઞાનકી પર્યાયકા, અને કર્મ ભી સ્વયં હી હૈ, કાર્ય હુઆ વો ભી સ્વયં હી હૈ અપના. આહાહા ! ઐસા એક શાયક સ્વભાવ સ્વયં શુદ્ધ હૈ, ઐસા એક શાયક સ્વભાવ સ્વયં શુદ્ધ હૈ, હૈ ? હિન્દી દીયા હૈ હિન્દી પુસ્તક દીયા, હિન્દી હૈ ? આહાહા ! આ તો ત્રિલોકનાથ સર્વજ્ઞ ૫૨માત્મા જિનેશ્વરદેવની વાણી છે. આહા ! પ્રભુ તું કોણ, કયા હૈ ? ઔર કિતના કાળકા હૈ ? મૈં તો શાયક હું કિતના કાળકા હૈ? મૈં તો ત્રિકાળ હું તો ઉસમેં પર્યાયકા કોઈ ભેદ ઉસમેં હૈ કે નહીં ? ઉસકો જો જાનનેવાલી પર્યાય હૈ અથવા અશુદ્ધ રાગ હૈ યે કોઈ ઉસમેં હૈ કિ નહીં ? કે ના. ત્યા૨ે ઉસમેં હૈ નહીં ઐસા જ્ઞાન હુઆ તો યે જ્ઞાનકી પર્યાય હુઈ, યે પર્યાય તો સ્વકો જાનતે હૈ ને ૫૨કો જાનતે હૈ, યે પર્યાય ઉસમેં હૈ કી નહી અંદરમેં ? કે એ અંદ૨મેં નહીં પણ પર્યાયમેં દોકા જાનના, યે મેરામેં હૈ, પર્યાયમેં સ્વકા જાનના ને ૫૨કા જાનના યે પર્યાયમેં હૈ, સમજમેં આયા ? ક્યાં, ભાઈ આવ્યા નથી ? પ્રવિણભાઈ ! ન્યાં બેઠા છે, ઠીક.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com