________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૮
૩૦૯
પ્રવચન નં. ૩૧ ગાથા - ૮ તા. ૧૧-૭-૭૮ મંગળવાર, અષાઢ સુદ-૬ સં.૨૫૦૪
આઠમી ગાથાની ટીકા ચલતે હૈ ને? યહાં આયા હૈ, શિષ્યકો ગુરુએ આત્મા શબ્દ કહા, તો આત્માકા અર્થ નહિ સમજનેસે ગુસકી સન્મુખ આંખ ફાડકર ટગટગ લગાકર (આત્માકા) ક્યા અર્થ હૈ, સમજનેકી જિજ્ઞાસામેં ખડા હૈ. આહાહા
ઉસમેં ગુરુએ કહા કે આત્મા ઈસકો કહિએ, સ્વયમ્ વ્યવહારમાર્ગમાં રહેતા હુઆ, ઐસા આયા હૈ ના? ઉપદેશ દેનેમેં વો વિકલ્પ આયા હૈ ને? અહીં તો છદ્મસ્થ મુનિ લેના હૈ ને? આહાહાહા ! ધર્મ સમજનેકો આયા હૈ ઔર ઉસકા પ્રશ્ન હૈ કે તુમ આત્મા કહેતે હો તો ક્યા કહેતે હૈ આત્માકા? પ્રશ્ન ભલે ન હોય પણ ઉસકી દૃષ્ટિ ત્યાં લગાઈ હૈ કે આત્મા ક્યા ( કિસકો) કહેતે હૈ આપ? ઉસકા અર્થ કરકે શબ્દક અર્થ બતલાયા. દર્શન જ્ઞાન ચારિત્રકો પ્રાપ્ત હો, આહાહાહા ! જે આત્મા અંદર હૈ એ દર્શન જ્ઞાન ચારિત્ર, સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન સમ્યગ્યારિત્રકો પ્રાપ્ત હો, સદા પ્રાપ્ત હો, પછી હિન્દીમેં વિશેષ લખ્યા હૈ. ઉસકા અર્થ એ બહુ જ ટૂંકી ભાષામેં આત્માકા છ દ્રવ્યકી યહ બાત હૈ નહિ, આત્મા અર્થાત દર્શન જ્ઞાન ને ચારિત્ર જો નિર્મળ પર્યાયરૂપ પરિણમે, પ્રાપ્ત હો એ આત્મા, બહુ સૂક્ષ્મ બાત કિયા હૈ ઈસમેં. આહાહા ! ગુરુએ કહા ને ઉસને ધ્યાનસે સૂના.
આવી વાત ક્યાંય છે નહિ બીજે, દિગંબર સંતો સિવાય આ ગજબ વાત છે કોઈ, એ વાત સંપ્રદાયવાળાને ખબર નથી, જિસકા ઘરમેં હૈ, હેં? તમારા તો ઘરમેં હૈં. આહાહા !
ક્યા કહેતે હૈ દેખો. ઓહોહો ! કોઈ છ દ્રવ્ય કી બાત ન કિયા, ગુરુએ તો આત્મા શબ્દ લિયા હૈ બસ, કારણ કે આત્મા જાણેગા તો છ દ્રવ્ય, “એગે જાણહિ સો સવ્વ જાણહિ, એ સર્વ જાનનેમેં આયેગા. તો એક આત્મા કહા અને સૂનનેવાલા ભી આત્મા ક્યોં એકલા કહેતે હૈ? છ દ્રવ્ય ક્યું નહિ કહેતે ઐસા નહિ. સૂનનેવાલાકો ભી જંખના, ધગશ એ ક્યા કહેતે હૈ બસ વો બાત, આત્મા ક્યા (કિસકો) કહેતે હૈ? આહાહા ! કહેનેવાલા ભી એક આત્માકો હી કહેતે હૈ અને સૂનનેવાલા ભી આત્મા ક્યા હૈ યે સમજનેકી જિજ્ઞાસા એક છે. આહાહા !
છ દ્રવ્યય ન કહા ગુરુએ તેમ શિષ્ય પ્રશ્ન ઐસા નહીં કિયા કે આ૫ આત્મા કહેતે હો પણ છ દ્રવ્ય તો કહો, નમ્ર વિનયવંત હૈ, આપ આત્મા ક્યા ( કિસકો ) કહેતે હૈ આપ? કયુંકિ આત્માકી પર્યાયમેં છ દ્રવ્ય તો જાનનેમેં આ જાતા હૈ ઐસી પર્યાયકી તાકાત છે, એટલે યહાં છ દ્રવ્યકો જાનનેકા પ્રશ્ન કિયા નહિ, યહાં તો આત્મા કહા. આહાહા ! તો ઈતના લિયા હે ઉસને ભેદસે કથન કરકે દર્શન જ્ઞાન ચારિત્ર જે આત્મા, અંતરમેં ઉસકી પ્રતીતિરૂપ દર્શન ઉસકા જ્ઞાન ને ઉસકા રમણતા ઉસકો પ્રાપ્ય હો. આહાહાહા ! ઉસકો આત્મા કહેતે હૈ.
ઐસા જ્યાં અર્થ સૂના શિષ્ય, અહીંયા તો ઐસા હી તૈયારીવાલા શિષ્ય લિયા હૈ, આહાહા! દિગંબર સંતોની કથની, અપનેમેં તો તૈયારી બહોત હૈ, પણ સૂનનેવાલા હી ઐસા લિયા કે તૈયારીવાલા હૈ. આહાહા! નેમચંદભાઈ ! આવી વાત છે બાપુ. આ કથા વાર્તા નહિ આ તો અંતરના વીતરાગના પેટ હૈ. જિનેશ્વરદેવ ત્રિલોકનાથ એ આત્મા કિસકો કહેતે હૈ એ આચાર્ય અપના શબ્દોસે કહેતે હૈ, પ્રભુ એક વાર સૂન, એ આત્મા ઈસકો કહેતે હૈ કે જે સમ્યગ્દર્શન,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com