SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨૮ સમયસાર સિદ્ધિ ભાગ-૧ અંતરમેં પ્રશ્ન ઉઠયા હૈ જિજ્ઞાસાકા ઉસકો આ ઉત્તર કહેનેમેં આતા હૈ. સમજમેં આયા? જિસકો એ સમજકર અંદર પ્રશ્ન ઉઠયા કે વ્યવહાર પરમાર્થકા પ્રતિપાદક કહેનેવાલા કૈસે? વ્યવહારસે પરમાર્થ હોતા હૈ એ તો બાત નહીં. વ્યવહારસે પરમાર્થ આત્મા હોતા હૈ એ તો બાત નહીં, પણ વ્યવહારસે પરમાર્થ કહેનેવાલા વ્યવહાર હૈ, એ કેસે? આહાહા ! આમાં ગોટા વાળ બધાં જુઓ વ્યવહારસે પરમાર્થ પ્રાપ્ત હોતા હૈ. એણે કયા કહા? વ્યવહાર તો બતાતે હૈ પરમાર્થકો, વ્યવહાર વ્યવહારકો બતાતે હૈ એ બાત નહીં. આહાહા ! વ્યવહારનયા વ્યવહારકો લક્ષ કરાતે હૈ ઐસા નહીં, પરમાર્થકો કહેનેવાલા હૈ એ કૈસે હૈ? ઉસકા ઉત્તર जो हि सुदेणहिगच्छदि अप्पाणमिणं तु केवलं सुद्धं । तं सुदकेवलिमिसिणो भणंति लोयप्पदीवयरा।।९।। जो सुदणाणं सव्वं जाणदि सुदकेवलिं तमाहु जिणा। णाणं अप्पा सव्वं जम्हा सुदकेवली तम्हा।।१०।।जुम्म।। શ્રુતથી ખરે જે શુદ્ધ કેવળ જાણતો આ આત્મને, લોકપ્રદીપકરા ઋષિ શ્રુતકેવળી તેને કહે. ૯. શ્રુતજ્ઞાન સૌ જાણે, જિનો શ્રુતકેવળી તેને કહે સૌ જ્ઞાન આત્મા હોઈને શ્રુતકેવળી તેથી ઠરે. ૧૦. ગાથાર્થ લઈએ, જો જીવ હી નામ નિશ્ચયસે ખરેખર વાસ્તવ નામ ખરેખર શ્રુતજ્ઞાનકે દ્વારા, ભાવાર્થમાં તો એમ લેશે સાધારણ ભાઈ ભાવાર્થમાં, શાસ્ત્ર જ્ઞાનસે એમ પાઠ લીધો, ભાઈ ભાવાર્થમાં, પણ એમ નથી. અહિંયા તો ભાવશ્રુતજ્ઞાનથી સીધા આત્માકો જાનતે હૈ. પછી શાસ્ત્રજ્ઞાન એટલે આમ લેના. જે જીવ વાસ્તવમેં ખરેખર શ્રુતજ્ઞાનકે દ્વારા ભાવ, દ્રવ્યશ્રુત તો નિમિત્ત હૈ, પણ ભાવક્રુત જ્ઞાન જો હુઆ અપના આત્માકો પકડનેકે લાયકવાળા(કો) ભાવશ્રુતજ્ઞાન હુઆ. આહાહા! ઇસ શ્રુતકે દ્વારા અનુભવગોચર, અનુભવગમ્ય, કેવળ શુદ્ધ, કેવળ એક શુદ્ધ, એક શુદ્ધ આત્મા ભાવશ્રુતજ્ઞાન દ્વારા, દ્રવ્યશ્રુત તો નિમિત્ત હૈ પણ અંદર ભાવશ્રુતજ્ઞાન દ્વારા “શુપેણ અભિગચ્છઈ ”! જે અપના આત્માને સન્મુખ હોકર અભિ” નામ સમસ્ત પ્રકારે અનુભવ કરતે હૈ, ભાવશ્રુતજ્ઞાન દ્વારા વસ્તુકે સન્મુખ હોકર સમસ્ત પ્રકારે અનુભવ કરતે હૈ. આહાહા ! ક્યા કહેતે હૈ? વસ્તુ જો હૈ વસ્તુ, અનંત ગુણકા અભેદ વસ્તુ( આત્મદ્રવ્ય) વો જો ભાવશ્રુતજ્ઞાન દ્વારા સીધા અનુભવ કરતે હૈ એ તો નિશ્ચય શ્રુતકેવળી હૈ. હૈ? કેવળ એક, કેવળ શુદ્ધમ્ છે ને? કેવળનો અર્થ એક શુદ્ધ, આહા! શ્રુત જ્ઞાનકે દ્વારા આ અનુભવગોચર-અનુભવગોચર, અનુભવગમ્ય કેવળ એક શુદ્ધ આત્માકો અભિગચ્છાન્તિ-સન્મુખ હોકર જાનતા હૈ. અંતર્મુખ હોકર(અહા) અંતર્મુખ હોકર, ભાવશ્રુતજ્ઞાન દ્વારા અંર્તમુખ હોકર જે કોઈ આત્માકો કેવળ શુદ્ધમ્ એક શુદ્ધરૂપ વસ્તુ. આહાહા ! એકરૂપ શુદ્ધ ઉસકો ભાવશ્રુત જ્ઞાન દ્વારા જાનતા હૈ ઉસે લોક પ્રદીપકરા લોકકો પ્રગટ કરનેવાલા સંતો મુનિઓ, શ્રુતકેવળી કહેતે હૈ. આ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008305
Book TitleSamaysara Siddhi 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy