________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૭
૨૮૧ પાંચમા અધ્યાયમાં. અહિંયા તો કહે છે પ્રભુ એકવાર સૂન તો સહી અરિહંતકા તો લક્ષ કરનેસે તો તેરે વિકલ્પ (હોગા) કયુંકિ એ તો પરવસ્તુ હૈ. આહાહાહા!
પંચપરમેષ્ટિકી શ્રદ્ધા કરને જાએગા, પ્રભુ એ તો પરદ્રવ્ય હૈ ને નાથ. તો પરદ્રવ્યમેં તો અવસ્તુ હૈ તેરી અપેક્ષાસે તો, અવસ્તુમેં દષ્ટિ કરનેસે તો રાગહી હોગા. આહાહા ! તો વો તો ઠીક પણ અભેદમેં ભેદ કરનેસે ભી રાગ ઉત્પન્ન હોગા, નિર્વિકલ્પતા નહિ હોગી. આહાહા ! અને નિર્વિકલ્પ સમ્યગ્દર્શન બિના, ધર્મની શરૂઆત હોતી નહીં. આહાહા ! જગતના ભાગ્ય કે સમયસાર ઐસી રહી ગઈ ચીજ. આહાહા ! (શ્રોતા - પરમ કલ્યાણની વાતો છે.)
ભેદષ્ટિમેં નિર્વિકલ્પતા, દશા નહિ હોતી.” ઔર સરાગીકે વિકલ્પ હોતે રહેતે હૈ,” ભાષા હવે સમજો. ભેદકો જાનનેસે જો રાગ ઉત્પન્ન હો તો તો કેવળીકો, કેવળી ભી ભેદકો જાનતે હૈ, કેવળી તો લોકાલોકકો જાનતે હૈ ઔર અપના દ્રવ્ય ગુણ પર્યાયકો જાનતે હૈ તો ઉસકો ભી રાગ હોના ચાહિએ. સમજમેં આયા? કહેતે હૈ કે સરાગીકે વિકલ્પ હોતે હૈ. પણ તુમ તો રાગી હૈ, તુમ તો હજી રાગી હૈ, એ રાગી હૈ વો કારણસે ભેદકે લક્ષ કરને જાએગા, તો રાગી, કારણ રાગ ઉત્પન્ન હોગા. ભેદકા જાનના વો રાગકા કારણ નહિ. પણ તુમ રાગી પ્રાણી હૈ, ભેદ ઉપર તેરી દૃષ્ટિ જાએગી તો તેરે રાગ હે માટે રાગ ઉત્પન્ન હોગા. આહાહા !
ભગવાન તો ભેદ દ્રવ્ય ગુણ પર્યાય ત્રિકાળ જાનતે હૈ. ઉસકે ક્યોં રાગ નહિ હોતા?ભેદકો જાનના એ રાગકા કારણ હો તો કેવળી તો સબકો જાનતે હૈ. પણ તું રાગી પ્રાણી હૈ, અલ્પજ્ઞ હૈ, ઔર તેરે એક વિષય અભેદકો છોડકર ભેદકા લક્ષ કરેગા તો તેરા રાગકે કારણ રાગ ઉત્પન્ન હોગા. આહાહા ! સમજમેં આયા? ભૈયા, આહાહા ! જુઓ, આ દિગંબર સંતોના ભાવ. આહાહાહાહા! અને નિર્વિકલ્પતા, પર્યાય હોગી ઐસા તો અહીં સિદ્ધ કરતે હૈ. એકલા દ્રવ્ય હી હૈ ઐસા નહીં. દ્રવ્યના લક્ષ કરનેસે, દ્રવ્ય કી દૃષ્ટિ કરને સે પર્યાયમેં અરાગી નિર્વિકલ્પતા હોગી, જે પર્યાયમેં પરકા લક્ષસે રાગ હોતા હૈ ઐસે પર્યાયમેં ભેદકા લક્ષસે ભી રાગ, રાગી હૈ વો કારણે. આહાહા ! સમજમેં આયા? આહાહા!
ભેદષ્ટિમેં ભી નિર્વિકલ્પ દશા નહીં હોતી ઔર સરામીકો વિકલ્પ હોતે રહેતે હૈ. રાગી પ્રાણી હૈ અલ્પજ્ઞ હૈ, તો ભેદકા લક્ષ કરને જાએગા તો અભેદકી દૃષ્ટિ છૂટ જાયેગી ઔર ભેદકા લક્ષસે તો તેરે રાગ હી ઉત્પન્ન હોગા કથંકિ રાગી હે માટે. ભેદકા જ્ઞાન કરના વો રાગકા કારણ હો તો તો કેવળી સબ ત્રણ લોક ત્રણ કાળ બધું જાનતે હૈ, કિંતુ રાગ નહીં, તેરેમેં તો રાગ હૈ હજી તુમ રાગી પ્રાણી હૈ તો એકકો લક્ષ છોડકર દૂસરા ઉપર લક્ષ જાયેગા તો રાગી, કારણ તેરે ભેદ દેષ્ટિમેં રાગ ઉત્પન્ન હોગા. સમજમેં આયા? આહાહાહા! આવી વાત છે, કેવી જાતનો ઉપદેશ આ હશે ! બાપુ, મારગ આ છે ભાઈ. આહાહા ! દુનિયા કહો, દુનિયા એમ કહે કે એકાંતવાદ હૈ, કાનજી સ્વામીકા એકાંતવાદ હૈ. ઐસા કર કરકે, પુસ્તક નિકાલ દો, પ્રભુ તેરે ક્યા પડી હૈ. આહાહાહા ! આ કયા કહેતે હૈ? આ શૈલીકા તો આ પુસ્તક હૈ. યહાંકા બના (હુઆ) નહીં. ભાઈ તને ખબર નથી પ્રભુ. આહાહા !
તેરી દયા કબ હોગી? કે પરકા લક્ષસે જેમ રાગ ને હિંસા હોતી હૈ તેરી, ઐસા ભેદકા લક્ષસે ભી રાગ ને હિંસા તેરી હોતી હૈ. આહાહાહાહા ! સમજમેં આયા? જેમ પરકી દયાકા ભાવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com