________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ હૈ ક્યોં? કે જો ભેદ હૈ આત્મા વસ્તુ હૈ ઉસમેં ગુણભેદ હૈ, એ આત્મામેં હૈ તો હૈ ઉસકો વ્યવહાર
ક્યોં કહા? ઉસમેં ન હોય એ ચીજકો વ્યવહાર કહો તો તો બરાબર હૈ, પણ ઉસમેં હૈ એ આત્મા જ્ઞાન હૈ દર્શન હૈ આનંદ હૈ ઉસમેં પર્યાય ભી નિર્મળ હૈ ઔર તુમ ભેદકો વ્યવહાર કહતે હો. તો વ્યવહાર તો ઉસકો કહેને આતે હૈ કે ઉસમેં ન હો ઔર પર વસ્તકો વ્યવહાર કહેનેમેં આતા હૈ. સમજમેં આયા? સૂક્ષ્મ વિષય હૈ અપૂર્વ, યહાં કોઈ યે કહ સકતા હૈ. યહાં ઐસા પ્રશ્ન કર સકતે હૈ કે પર્યાય ભી દ્રવ્યકે હી ભેદ હૈ, યે ગુણ ને ગુણકી પર્યાય નિર્મળ, વો તો વસ્તુકા હી ભેદ હૈ, વસ્તુકી યહ ચીજ હૈ, વસ્તુમેં હૈ, હૈ ના? ભેદ દ્રવ્ય કે હી ભેદ હૈ વસ્તુકા ભેદ હૈ અવસ્તુ નહિ. એ કોઈ પર ચીજ, જેમ સ્વની અપેક્ષાએ અવસ્તુ કહેનેમેં આતા હૈ.
સ્વવસ્તુ અતિ એ અપેક્ષાએ શરીર વાણી, મન, કર્મ, સ્ત્રી, કુટુંબ, દેવ, ગુરુ શાસ્ત્ર એ તો અન્ય હૈ. તો અન્ય કો તો આત્મામેં હૈ નહિ. વો કારણ વ્યવહાર કહો તો એ તો વાત બરાબર હૈ. પણ આત્મામેં જે ગુણ ને પર્યાય હૈ ઉસમેં હૈ તો નિશ્ચયસે હૈ. ઉસકો તુમ વ્યવહાર કહતે હો તો વો ક્યા કારણ હૈ? અમારા પ્રશ્ન તો, પ્રશ્નકારકા ઐસા પ્રશ્ન હો સકતા હૈ. ઐસા ભી કહા. સમજમેં આયા? આવી વાત છે, હૈ?
એ કોઈ યહ કહ સકતા હૈ કે પર્યાય ભી દ્રવ્ય, ભેદ હૈ અવસ્તુ નહિ, એ કાંઈ પરવસ્તુ નહિ, તબ ફિર ઉન્હેં વ્યવહાર કૈસે કહા જાતા હૈ? અપનેમેં અપની પર્યાય હૈ, અપનેમેં અપના ગુણ હૈ, તો રૂમેં હૈ તો નિશ્ચય હે, તો જો રૂમેં હૈ ઉસકો ભેદ બતાકર વ્યવહાર કહેતે હો વો કેસે હૈ? સમજમેં આતા હૈ? આહાહા! ધર્મ (કિ) વાત અપૂર્વ વાત હૈ ભાઈ સમ્યગ્દર્શન, સમ્યગ્દર્શન જ કોઈ અપૂર્વ ચીજ હૈ. પૂર્વે કદી કિયા નહિ, પૂર્વે કદી યથાર્થ રુચિસે સૂના હી નહિ. આહાહા ! તો શિષ્યકા યે પ્રશ્ન કે તબ ફિર ઉન્હેં વ્યવહાર કેસે કહા જા સકતા હૈ? જબ ઉસમેં હૈ, ઉસમેં ન હો, ઉસકો તો વ્યવહાર કહો, ઉસમેં હૈ એ તો નિશ્ચય હૈ, સ્વ નિશ્ચય પર વ્યવહાર પ્રશ્નકાર કહેતે હૈ ઉસકા સમાધાન. આ પ્રશ્નનું રૂપ, પ્રશ્નકારનું આ રૂપ, કે જે ચીજ હૈ આત્મા ભગવાન ઉસમેં અનંત ગુણ હૈ ઔર ઉસકી પર્યાય ભી હૈ અથવા એ ગુણરૂપી ભેદ એ પર્યાય હૈ, વસ્તુ હૈ ઉસમેં એ ગુણ હો વો હી ભેદ હૈ એ તો ઉસમેં હૈ, હૈં ઉસકો આપ વ્યવહાર ક્યાં કહો? ઉસમેં ન હોય ઉસકો વ્યવહાર કહો તો તો વ્યાજબી હૈ, સમજમેં આયા? આહાહાહા !
સમાધાનઃ યે ઠીક હૈ, તેરી બાત યે અપેક્ષાએ તો ઠીક હૈ કે પરકો વ્યવહાર કહેના, અવસ્તકો વ્યવહાર કહેના, અપનેમેં હૈ (ઉસકો) વ્યવહાર ક્યાં કહેતે હૈ વો તો અપનેમેં હૈ, કે ઠીક હૈ તેરા પ્રશ્ન. પણ ઉસમેં સમજનેકી ચીજ હૈ, તેરી બાત ઠીક હૈ પણ ઉસમેં ભી સમજનેકી ચીજ હૈ. આહાહા!
“કિંતુ યહાં દ્રવ્યદૃષ્ટિએ અભેદકો પ્રધાન કરકે ઉપદેશ દિયા હૈ” યહાં તો દ્રવ્યદૃષ્ટિ દ્રવ્ય વસ્તુ ઉસકી દૃષ્ટિ કરાનેકો ઔર દેષ્ટિકા વિષય જો અભેદ હૈ, યે મુખ્યતાસે કથન કરનેમેં આયા હૈ. ત્રિકાળી ચીજ જો જ્ઞાયકભાવ ઉસમેં ગુણભેદ હૈ વો ભી દૃષ્ટિકા વિષય નહિ, અને ગુણ ભેદ હૈ યે ગુણીમાં ભિન્ન ગુણ હૈ અને ભિન્ન ગુણી હૈ ઐસા નહિ. ગુણીમાં ગુણ અભેદ હૈ પણ, દ્રવ્યદૃષ્ટિએ અભેદકો પ્રધાન કરકે ઉપદેશ દિયા હૈ, આહાહા! અભેદ દેષ્ટિમેં ભેદકો ગૌણ, હૈ તો ખરા. પણ વો ભેદકો ગૌણ કરકે અભાવ કરકે નહિ. આહાહા ! આત્મામેં જ્ઞાન દર્શન આનંદ હૈ,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com