________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૭
૨૭૫ ભેદકો ગૌણ કરકે વ્યવહાર કહેનેમેં આયા હૈ. આહાહા ! આવું છે.
વીતરાગ માર્ગ પરમેશ્વર ત્રિલોકનાથ એમાં દ્રવ્ય ગુણ ને પર્યાય તીનોં હૈ. આત્મામેં દ્રવ્ય ગુણ ને પર્યાય તીનો હૈ અપનેમેં હૈ તો એ નિશ્ચય કહેનેમેં આયા અપનેમેં પરવસ્તુ નહીં. ઉસકો વ્યવહાર કહેનેમેં આયા. અને તુમ તો પર્યાયકો ને ગુણભેદકો વ્યવહાર કહેતે હો જાણે એ વસ્તુ જ નહીં, મૈયા! મૈ (ને) કયા કારણસે કહા હૈ પ્રભુ તું સૂન તેરી પૂરણ પ્રભુતા જો દ્રવ્ય અભેદ હૈ, ઉસકી દૃષ્ટિ કરાનેકો ભેદ ઉસમેં કહા હૈ, પ્રભુ તુ સૂન તેરી પૂરણ પ્રભુતા જો દ્રવ્ય અભેદ હૈ ઉસકી દૃષ્ટિ કરાનેકો ભેદ ઉસમેં હૈ (તો ભી) ગૌણ કરકે અવસ્તુ કરકે વ્યવહાર કહા. વસ્તુ નિશ્ચયકો વસ્તુ કહા. આહાહા ! (ત્રિકાળીને) અભેદકો નિશ્ચય કહા. અહીં તો યહ કહા. ત્રિકાળીમેં તો ત્રણ કાળ આવે ને વળી – અહીં તો અભેદ વસ્તકો વર્તમાનમેં, આહાહા! એકરૂપ વસ્તુ હે પ્રભુ ઉસકી દૃષ્ટિકી પ્રધાનતાસે આ ઉપદેશ દેનમેં આયા હૈ, કયોંકિ દ્રવ્યદૃષ્ટિ કરાનેકો સમક્તિ હોતા હૈ, ઔર ભેદકી દષ્ટિ કરનેસે વિકલ્પ ઉત્પન્ન હોતા હૈ! હૈ ઉસમેં ભેદ પણ છદ્મસ્થ પ્રાણી હૈ, રાગી હૈ આગળ કહેગા, કહેશે – રાગી પ્રાણી હૈ તો ભેદકા લક્ષ કરેંગે તો રાગ હોગા - ભેદકા જ્ઞાન કરનેસે રાગ હોગા એમ નહીં પણ તુમ રાગી પ્રાણી હે અલ્પજ્ઞ હૈ છદ્મસ્થ હૈ એ તેરેમેં ભેદ હૈ ગુણ પર્યાય પણ ગુણ પર્યાયકા લક્ષ લેગા તો રાગી પ્રાણી હૈ તો રાગ હી ઉત્પન્ન હોગા.
લ્યો વિશેષ આવશે. પ્રમાણ વચન ગુરુદેવ
પ્રવચન નં. ૨૮ ગાથા - ૭ તા.૮-૭-૭૮ શનિવાર, અષાઢ સુદ-૩ સં. ૨૫૦૪
સમયસાર, સાતમી ગાથા ભાવાર્થ. એનો બીજો પેરેગ્રાફ ફરીને, ભાવાર્થનો બીજો પેરેગ્રાફ.
પહેલે ઐસા કહા કે, આત્મા જો ચીજ હૈ, એ તો અનંતગુણ પી ગયે ઐસી એકરૂપ એકવસ્તુ હૈ, અભેદ ચીજ હૈ. ઉસમેં પુણ્ય ને પાપના ભાવ વો તો દૂર રહા, કયોંકિ એ તો અશુદ્ધ હૈ વો તો દૃષ્ટિકા વિષયમેં નહિ. અને દૃષ્ટિકા વિષય એ વસ્તુમેં નહિ. ક્યા કિયા? કે આત્મા જો હૈ વસ્તુ એ તો અનંત ધર્મ નામ ગુણકા એકરૂપ દ્રવ્ય હૈ, તો ઉસમેં વિકાર તો હૈ નહીં, શુભ અશુભ ભાવ કર્મના નિમિત્તના સંગે, આશ્રયે જે ઉત્પન્ન હોતા હૈ એ તો ચીજમેં હૈ નહિ, તો દૃષ્ટિકા વિષયમેં ભી એ આતા નહિ, હવે એક ચીજ, એક સમયમાં અનંત ગુણરૂપ અભેદ ચીજ, પણ એ અભેદકો ધર્મીકો નહિ જાનનેવાલા, ધર્મ નામ ગુણ કો જાનતે હૈ. ઉસકો ધર્મ દ્વારા અભેદકો બતાયા કે આ જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, ઐસે ભેદ કર બતાના, યે અભેદમેં ભેદ કરના વો વ્યવહાર હૈ. સમજમેં આયા? અને એ ભેદ એ દૃષ્ટિકા વિષય નહીં. દષ્ટિ, સમ્યગ્દર્શનકા વિષય તો અભેદ અનંત ગુણનો એકરૂપ દ્રવ્ય એ ઉસકા વિષય દ્રવ્ય હૈ. દષ્ટિ, તો અહિંયા પ્રશ્ન કિયા.
યહાં કોઈ કહ સકતા હૈ, કલ આયા હૈ, આ વાત કિયા ઉસમેં કોઈ પ્રાણી પ્રશ્ન કર સકતે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com