________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ હો ગયા હૈ ગુણ કોઈ ભિન્ન નહિ તો ગુણકો જે સમજતે હૈ, અભેદકો દૃષ્ટિકા વિષયકો નહિ સમજત, ઉસકો ભેદસે સમજાયા. પણ ભેદસે સમજાયા પણ ઈ ભેદ સમજાયા અભેદ, ભેદે ભેદકો સમજાયા હૈ ઐસા નહિં. દૃષ્ટિ ત્યાં કરાનેકો ભેદકો સમજાયા. આહાહા ! ભેદકો ગૌણ કરકે, ભેદકો ગૌણ કરકે, ભેદકો વ્યવહાર કહેકર અવસ્તુ કહા એ આ અપેક્ષાસે કે ત્રિકાળી દૃષ્ટિમેં અભેદમેં ભેદ હૈ નહિ, એ અભેદ દૃષ્ટિ કરાનેકો ભેદકો ગૌણ કરકે વ્યવહાર કહા હૈ, હવે આમાં આ આટલું બધું યાદ કયારે રહે? આહાહા ! (શ્રોતા: યાદ કયાં રાખવાનું છે, સમજવાનું જ છે) હૈં? આહાહા !
ઈસલિયે ભેદકો ગૌણ કરકે ઉસે વ્યવહાર કહા. અભાવ કરકે નહિ. હૈ તો ઉસમેં પણ અભેદ દૃષ્ટિ કરાનેકો અભેદમેં ભેદ માલૂમ હોતા નહિ અને ભેદકા લક્ષ જો આ જાય તો રાગ ઉત્પન્ન હોતા હૈ. અને અભેદ દેષ્ટિ કરાનેકો, અભેદ દેષ્ટિકો મુખ્ય કરકે, ગુણ હૈ ઉસમેં, ભેદ હૈ, પણ ભેદકો ગૌણ કરકે, વ્યવહાર કહેનેમેં આયા હૈ. અભેદકો મુખ્ય કરકે નિશ્ચય કહેનેમેં આયા હૈ. આહાહાહા! આવું છે શું કરવું પણ? દયા પાળવી કે વ્રત કરવા ઉપવાસ તારી દયા તો પાળ પહેલી. ભેદકા ભી લક્ષ છોડકર અભેદ દષ્ટિ કરના એ સ્વ દયા હૈ. એટલે? જૈસા અભેદ હૈ ઐસા જાન્યા ઉસકા નામ સ્વ દયા હૈ! હે અભેદકો ભેદ જાનના હૈ, રાગવાળા જાનના તો હિંસા કિયા અપની ચીજકો અનાદર કર દિયા. આહાહાહા ! આહાહા !
અભેષ્ટિમેં ભેદકો ગૌણ કરનેસે હી, કહેનેસે હિ અભેદ ભલીભાંતિ માલુમ હો સકતા હૈ. ઈસલિયે, આ કારણે ભેદ ઉસમેં હોને પર ભી, ઉસકી વસ્તુમેં હૈ, છતાં ભેદકો ગૌણ કરકે ઉસે વ્યવહાર કહા હૈ. ઉસમેં અભાવ કરકે વ્યવહાર કહા નહીં, કે એમાં ગુણભેદ હૈ હી નહિ, ધર્મ અંદર હૈ હી નહિ. પર્યાય હૈ હી નહિ, એમ નહીં. પણ અભેદ ત્રિકાળી ચીજ જો અભેદ એકરૂપ હૈ, ઉસકી દિષ્ટિમેં ભેદ અભેદમેં માલૂમ હોતા નહિં, તો ભેદકો ગૌણ કરકે વ્યવહાર નામ અવસ્તુ કહા અને ત્રિકાળી અભેદકો મુખ્ય કરકે વસ્તુ કહી. ઉસકા નામ વસ્તુ કહા. આહાહાહા ! વિષય આજ ઝીણો છે. આજ, અષાડ સુદ બીજ છે આજ તો, સૌરાષ્ટ્રનું વર્ષ બેસે છે આજ. સૌરાષ્ટ્રમાં જામનગરવાળા અષાડ સુદ બીજનું બેસે છે ને? એય ચીમનભાઈ એને ખબરેય નહિ હોય મુંબઈ રહે છે ને? સૌરાષ્ટ્રમાં અષાડ સુદ બીજે વર્ષ બેસે, જામનગર ને એ બાજુ, વર્ષ બેસતું
ત્યાં છે. મુંબઈ બહુ રહેતા હોય એને ખબર ન હોય. અષાડ સુદ બીજ જામનગર ને એ બાજુમાં વર્ષ બેસતું આ, ૩૫ની સાલ બેસશે. ૩૪ સાલ (પૂરી થઈ ). આહાહા !
કયા કિયા? પ્રશ્નકારકો કહેતે હૈ કે તુમ પ્રશ્ન કર સકતે હો, કયોં કર સકતે હો? કે આત્મામેં ભેદ ગુણ હૈ, હૈ તો ઉસકો હમ વ્યવહાર કહા, તો તુમ પ્રશ્ન કર સકતે હો. ગુણ હે ઓ તો નિશ્ચય હૈ. સ્વ હૈ ઉસમેં તો નિશ્ચય હૈ ને વ્યવહારકો તુમ અવસ્તુ કહા, અવસ્તુકો વ્યવહાર તુમ કહેતે હૈ, તો એ આત્મામેં ગુણપર્યાય નહીં હૈ? ગુણ પર્યાય નહિ હૈ, તો વ્યવહાર હૈ? ઐસા પ્રશ્ન તુમ કર સકતે હો, પણ ઉસકા હમારા ઉત્તર યે હૈ, કે વસ્તુ જો અભેદ દેષ્ટિ કરાને કો એકરૂપ ત્રિકાળ ચીજ ઈસકા આશ્રય કરનેસે સમ્યગ્દર્શન હોતા હૈ. તો ત્રિકાળીના અભેદની દૃષ્ટિ કરાનેકો અભેદકો મુખ્ય કરકે ઉસકો નિશ્ચય કહેનેમેં આયા હૈ. સમજમેં આયા? ઉપદેશ દિયા ગયા હૈ. ઔર વ્યવહાર ગુણભેદ હૈ ઉસમેં તો હું તો એ અપેક્ષાએ નિશ્ચય છે પણ અભેદ દૃષ્ટિ કરાનેકો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com