________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૮
૩૧૯
પ્રવચન નં. ૩ર ગાથા - ૮ તા. ૧૨-૭-૭૮ બુધવાર, અષાઢ સુદ-૭ સં. ૨૫૦૪
આઠમી ગાથાનો ભાવાર્થ છે ને? ભાવાર્થ હૈ. પંડિત નથી આવ્યા? (શ્રોતા:- પંડિતજી ભાવનગર ગયા છે) ભાવનગર ગયા છે.
કયા કહેતે હૈ? “લોગ શુદ્ધનાયકો નહીં જાનતે” અર્થાત્ લોક સામાન્ય જન વ્યવહારી હૈ, વો ધર્મી પૂર્ણ શુદ્ધ ચૈતન્ય ધર્મી જો શુદ્ધનયકા વિષય વો જાનતે નહિ. વસ્તુ જો અખંડ હૈ, અભેદ હૈ, ચૈતન્યસ્વરૂપ જિસમેં પર્યાયકા ભેદ ભી નહિ, એ ચીજકો લોક જાનતે નહીં, “ક્યોંકિ શુદ્ધનયકા વિષય તો અભેદ એકરૂપ વસ્તુ હૈ,” શુદ્ધનયકા વિષયકો નહીં જાનતે (એ) શુદ્ધનયકો નહીં જાનતે. કયોંકિ શુદ્ધનયકા વિષય અભેદ એકરૂપ વસ્તુ છે. એકરૂપ, અભેદ એકરૂપ, ઉસમેં પર્યાયકા ભેદ નહિ, રાગકા સંબંધ નહિ, સંયોગકા સંબંધ નહિ. આહા ! (શ્રોતાઃએ તો ત્રિકાળસ્વરૂપ છે.) એ વર્તમાન, એ ત્રિકાળી વસ્તુ, ત્રિકાળ કહેનેમેં આતા હૈ પણ વર્તમાનમેં અભેદ અખંડ વસ્તુ. આહાહા ! એકરૂપ વસ્તુ વર્તમાનમાં એમ. વર્તમાનમેં એકરૂપ અભેદ એકરૂપ વસ્તુ, ઉસકો તો વ્યવહારીજન અનંતકાળમેં અભ્યાસ નહિ તો જાનતે નહિ. હૈ? એ અભેદ એકરૂપ વસ્તુ ત્રિકાળ, ત્રિકાળ એ બી એક લાગુ, પણ વસ્તુ હૈ બસ, એકરૂપ સામાન્ય, ધ્રુવ. આહાહા!
કિંતુ તે અશુદ્ધનાયકો હી જાનતે હૈ!” વ્યવહારનયકો જાનતે હૈ ઐસા, નહિ કહેકર અશુદ્ધનયકો જાનતે હૈ, અશુદ્ધનય કહો કે વ્યવહાર એટલે કયા કિયા? કે વસ્તુ જો હૈ એકરૂપ અભેદ અખંડ, ઉસકો અજ્ઞાની અનાદિસે પરિચય નહિ અભ્યાસ નહિ, વ્યવહારીજન ઉસકો જાન સકતે નહિ. વો તો અશુદ્ધનયકો જાનતે હૈ, રાગકો ને ભેદકો એ જાનતે હૈ. ભેદકો જાનતે છે કે ભાઈ આ જ્ઞાન એ આત્મા, જ્ઞાન એ આત્મા, જાને તે આત્મા ઐસા ભેદ, ભેદ કરકે જાનતે હૈ. સમજમેં આયા? કિન્તુ અશુદ્ધનયકો હી જાનતે હૈ ઐસા લિયા, એ તો ભેદકો હી જાનતે હૈ ભેદસે અભેદ કયા ચીજ હૈ ઉસકો જાનતે નહીં. આહાહા!
કયોંકિ ઉસકા વિષય ભેદરૂપ અનેકરૂપ પ્રકાર હૈ” અશુદ્ધનયકા વિષય ભેદરૂપ અનેક પ્રકાર હૈ. જોયું? શુદ્ધનયકા વિષય અભેદ એકરૂપ હૈ તો અશુદ્ધનયકા વિષય ભેદ અનેકરૂપ હૈ. સમજમેં આતે હૈ? આ તો વિષય સૂક્ષ્મ હૈ.
ઇસલિયે વ્યવહારક દ્વારા હી પરમાર્થકો સમજ સકતે હૈ' એ કારણે એ અશુદ્ધનયકો નામ ભેદકો જાનતે હૈ અનેક પ્રકાર હૈ ઉસકો જાનતે હૈ, અભેદ ને એકરૂપ વસ્તુકો જાનતે નહીં. ઉસકો વ્યવહારસે, વ્યવહારક દ્વારા હી પરમાર્થકો સમજ સકતે હૈ, ભેદદ્વારા પરમાર્થકો સમજ સકતે હૈ. આ જ્ઞાન તે આત્મા, દર્શનકો પ્રાપ્ત થાય એ આત્મા, ઐસા ભેદ કરકે સમજ સકતે હૈ... કયા કહેતે હૈ?કે આત્મા તો અભેદ હૈ, એક અખંડ અભેદ હૈ વસ્તુ પણ વો અભેદકો જાનતે નહિ તો ઉસકો સમજાયા કે દર્શન જ્ઞાન ચારિત્રકો જે પ્રાપ્ત હો ભેદસે સમજાયા. દર્શન જ્ઞાન ચારિત્રકો જે પ્રાપ્ત હો, એ આત્મા, સમજમેં આયા? આહાહા! આવી છે વાત. વ્યવહારકે દ્વારા હી, વ્યવહારસે નિશ્ચય હોતા હૈ એ પ્રશ્ન અહિંયા નહિ. ફક્ત વ્યવહારસે ભેદસે અનેક પ્રકાર બતાને?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com