SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨૦. સમયસાર સિદ્ધિ ભાગ-૧ અભેદ એકરૂપકો જાનતે હૈ, ભેદસે અનેક પ્રકારસે એક ચીજકો ઉસમેં ભેદ નહિ છતાં ભેદ બતાકર કે ભાઈ જો જ્ઞાન તે આત્મા, જ્ઞાનકો પ્રાપ્ત હો એ આત્મા. ઐસે જ્ઞાનના ભેદ કરકે બતાયા. તો વો જાણે કે હા, વો જાનનેવાલા જ્ઞાન, જ્ઞાન એ આત્મા, તો વ્યવહારકે દ્વારા, ભેદકે દ્વારા અભેદકો સમજ સકતે હૈં. એ કારણ વ્યવહારસે સમજાનેમેં આતા હૈ. આહાહા ! આવી વાત છે. એ વ્યવહાર કયા? કોઈકો તો દયા પાળ સકતે હૈ ને વ્રત કર સકતે હૈ ને ભક્તિ કર સકતે હૈ એ વ્યવહાર દ્વારા, એ બાત અહિંયા હૈ નહીં. અહિંયા તો એક વસ્તુ અભેદ અખંડ તત્ત્વ હૈ આત્મા, ઉસમેં ભેદ હૈ નહિ. ગુણ અનંત હૈ, છતાં અનંત ગુણનું રૂપ અભેદ એક ચીજ હૈ, તો અભેદકો અનાદિ કાળકા અભ્યાસકે અભાવમેં જાણ સકતે નહિ તો ભેદકો સમજાના પડે કે ભેદ આયા એ વ્યવહાર આયા, ભેદકે દ્વારા વ્યવહારક દ્વારા કે જો ભાઈ અંદર આત્મા જો હૈ ને? આ જાને હેં ને? જાને હેં ને? જ્ઞાન એ આત્મા. ઐસા ભેદ કરકે વ્યવહાર કરકે અભેદકો બતાયા. વ્યવહાર કરતે-કરતે અભેદ હોગા એ અહીંયા પ્રશ્ન હૈ નહીં. વ્યવહાર આચરણ કરતે નિશ્ચય હોગા એ અહિંયા પ્રશ્ન હૈ નહિ. અહિંયા તો ઉસકો અભેદ ચીજકો નહીં સમજતે તો ભેદ દ્વારા, ઉસમેં હૈ ગુણીમેં ભેદ હૈ પણ અભેદ તરીકે હૈ, ઉસકો ભેદ બતાકર, ભિન્ન બતાકર કે જાનનેવાલા, પહેલેમેં તીન (ભેદ) લિયા થા. સાતમી ગાથામાં અહિંયા એક જ્ઞાન જ લિયા, હવે. આહાહા ! સમજમેં આયા? એ તો એનો એ જ વિષય છે એને વિષય તો એને એ, પણ એને એ ટૂંકામાં બતાયા. યહાં વ્યવહારને દ્વારા કહેનેમેં આયા કે પરમાર્થકો, પરમાર્થકો એટલે વસ્તુ જે અખંડ અભેદ ચૈતન્ય તત્ત્વ, જિનતત્ત્વ જે વસ્તુ અનાદિ એકરૂપ વસ્તુ હૈ, ઉસકો એકરૂપકો નહિ જાનનેવાલકો અનેક નામ ગુણાદિ ભેદકે દ્વારા ઉસકો અભેદકો બતાતે હૈ ઐસા વ્યવહાર આયા બિના રહેતે નહીં, સમજમેં આયા? છતાં વ્યવહારકા અનુસરણ કરને લાયક નહીં. ભારે ભાઈ આ. આહાહા ! મોટી તકરાર આ ગાથામાં ચીમન ચકુ હતો એણે આ કાઢયું'તું જુઓ આમાં વ્યવહાર છે. પણ કયા કીધું, વ્યવહારસે કીધું? વ્યવહારસે તો ભેદસે સમજાના પણ એથી ભેદસે સમજેગા, માટે રાગની ક્રિયા કરે તો સમજેગા ઐસે અહિંયા બાત હૈ નહીં, અહિંયા તો અખંડ એક રૂપકો જે નહિ જાનતે હૈ, તો જ્ઞાન, આ જાનતે હૈં ને, જાનનેવાલા ગુણ હું એ જ્ઞાન એક આત્માકા એ આત્મા હૈ, રાગ એ અણાત્મા હૈ, શરીર એ અણાત્મા હૈ, ને જ્ઞાન એ આત્મા હૈ, ઐસા ભેદ કરકે બતાયા, પણ બતાના હૈ અભેદ. ભેદસે લતાના (હે) અભેદ, તો ભેદ સૂનકર ભેદકા આશ્રય લેના નહિ હૈ, સુનનેવાલેકો ભી ભેદસે અભેદકો જાનના, જાનના હૈ. આહાહા ! આવો ઝીણો માર્ગ. આ સામાયિક કરો ને પડિક્કમણા કરો ને ફલાણુ કરો ને ભક્તિ કરો ને થઈ રહ્યું. લ્યો આહાહા ! એ તો અનંતબૈર કિયા ભાઈ એ કોઈ ચીજ નહીં. અહિંયા વ્યવહાર દ્વારા આમ, ગુણી જો એકરૂપ અભેદ હૈ ઉસકો ભેદકે દ્વારા જનાના ઇતના વ્યવહાર બિચમેં આયા વિના રહેતે નહિ. પણ વ્યવહારસે જાનનેમેં આનેવાલી તો ચીજ અભેદ હૈ. આહાહા ! વ્યવહાર વ્યવહારકો જણાતે હૈ ઐસા નહિ. વ્યવહાર જણાતે હૈ ઉસકો (અભેદકો) સમજમેં આયા? આવો માર્ગ હજી તો આ સમ્યગ્દર્શનકી વાત ચલતી હૈ. સમ્યગ્દર્શન જિસકો પાના હૈ, ઇસકો ભેદસે પહેલે સમજાના પડ, કે જુઓ ભાઈ વસ્તુ જો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008305
Book TitleSamaysara Siddhi 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy