________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯-૧૦
૩૪૧ પરીક્ષા કરને જાએગા તો તું ભ્રષ્ટ હો જાયેગા, અભી બતાયાને? અષ્ટપાહુડ. ઉસકા એ અર્થ હૈ સૂક્ષ્મ હે ભગવાન, સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્મા ઉસકા શ્રુતજ્ઞાનમેં ઉસકા જ્ઞાન હુઆ વો સર્વજ્ઞ સ્વભાવકે આશ્રયસે જો ભાવકૃત હુઆ એ ભાવશ્રુતમેં સર્વજ્ઞ સ્વભાવી આત્માના જ્ઞાન હુઆ. આહાહા ! ગજબ વાત હૈ ગંભીર વાત બહોત. આહાહા ! (શ્રોતા:- અહીં પ્રશ્ન હોતા હૈ અલ્પજ્ઞ હૈ વહ સર્વશકો કૈસે જાણે?) સર્વજ્ઞને જાણે, એ કહેતે હૈ અહીંયા એ જ બાત લેના હૈ ને? અલ્પજ્ઞ પર્યાયમેં સર્વજ્ઞ સ્વભાવકી શ્રદ્ધા જ્ઞાન બરાબર હોતા હૈ. છતાં સર્વજ્ઞ સ્વભાવી આત્મા અલ્પજ્ઞ શ્રુતજ્ઞાનમેં આતા નહીં. પણ ઉસકા સામર્થ્ય હૈ યે સબ જ્ઞાન આતા હૈ. બાબુલાલજી! ઝીણી વાત બહુ બાપુ. આહાહા ! આહા!
રાત્રિકો કહા થા ને? આહાહા ! ક્ષેત્રકા અંત કહાં? ક્યા ચીજ હૈ આ? આકાશ.. આકાશ. આકાશ.. આકાશ. આકાશ ચૌદ બ્રહ્માંડ જો અસંખ્ય જોજનમેં હૈ ઉસસે બહાર અનંત. અનંત.. અનંત. અનંત. અનંત.. અનંત.. અનંત ચાલે જાવ તો ક્યાંય આકાશકા અંત હૈ? શું ક્યા કહેતે હૈ આ? એ આકાશકા અંત નહિ ક્યાંય, આહાહા! ઔર કાલકી આદિ નહિ કે પહેલા આત્મા કોણ, ને પહેલી પર્યાય કોણ? આહાહાહા ! એ બી કોઈ અચિંત્ય અનાદિ એ વસ્તુ. ઔર આત્માકા અનંત ગુણ જો હૈ, એ બી આકાશના પ્રદેશની સંખ્યા કરતે અનંતગુણા ગુણ હે, ભાઈ માર્ગ બહુ અલૌકિક હૈ બાપુ. આહાહા ! આકાશકા જો પ્રદેશ હૈ અનંત ઉસસે અનંત ગુણા ગુણ એ ઈતનામાં અનંતગુણા ગુણ! ક્યા હૈ આ? ઓહોહો ! ઔર અનંત ગુણ હૈ કિતના કે સંખ્યામેં ક્યાંય અંતે ય આવે નહિ. છતાં ત્યાં હૈ. આહાહા ! જિસકી સંખ્યામેં અંત ના આવે ઐસા (ઈતના ) ગુણ ભી આત્મામેં હૈ. આહાહા ! આકાશના અંત ન આવે પણ ઐસા હૈ, કાળકા અંત ન આવે પણ કાળ ઐસા હૈ. આહાહાહા !
ઐસે ભગવાન આત્મા અપના સર્વજ્ઞ સ્વભાવકો જાનકર જો શ્રુતજ્ઞાન હુઆ, વો શ્રુતજ્ઞાનકી પર્યાયમેં ભી સર્વજ્ઞ સ્વભાવીકી પ્રતીતિ આયા, ઔર એ સર્વજ્ઞ સ્વભાવના પર્યાયમેં જ્ઞાન આયા, છતાં વો સર્વજ્ઞ સ્વભાવી ચીજ (એ) પર્યાયમેં નહિ આતી. આહાહા ! એક વાત. ઈતની વર્તમાન શ્રુતજ્ઞાનકી પર્યાય સારા સર્વજ્ઞ સ્વભાવકો જાને તોપણ જે સર્વજ્ઞ સંપૂર્ણ સ્વભાવ હૈ ઉસમેંસે શ્રુતજ્ઞાન હુઆ તો ઉસકો જાનનેકી લાયકાતવાળા ઈતના હુઆ છતાં એ સ્વભાવમેં કમી (હુઈ) નહિ. આહાહાહાહા ! ઔર ઉસમેં કેવળજ્ઞાન હો, માણેકચંદભાઈ ! આહાહા ! પ્રભુ માર્ગ કોઈ અલૌકિક છે. આહાહા ! એ સર્વશપણા પ્રગટ હુઆ તો ભી સર્વજ્ઞા સ્વભાવમેં કમી હુઈ અંદર ઐસા નહીં. આહાહાહા !
ઔર સર્વજ્ઞ પર્યાય પ્રગટ હુઈ, ઉસકા જો અવિભાગ પ્રતિચ્છેદ અનંત હૈ, ક્યુકિ સર્વજ્ઞ તો અનંતા સર્વજ્ઞોકો ભી જાનતે હૈ અનંત સર્વજ્ઞોં કો ભી જાનતે હૈ. આહાહા! તો એ સર્વશકી પર્યાયમેં જિતના ભાગ અવિભાગ અંશ પડતે હૈ, અનંત.. અનંત. આહાહા ! ઈતના હી એ અનંત દ્રવ્યમેં હૈ જ્ઞાન ગુણમેં. આહાહા ! કેવળજ્ઞાનકી પર્યાયમેં જેટલી સામર્થ્યતા અવિભાગ જેના ભાગ ન પડે ઐસા છેદ કરકે. અનંત-અનંત અવિભાગ (અંશ) પ્રભુ માર્ગ બહુ દુર્લભ હૈ ભાઈ. આહાહા! છતાંય એ ચીજ તો તેરે પાસ પડી હૈ અંદર. આહાહા ! એ સર્વજ્ઞકા એ અનંતા અવિભાગ પ્રતિચ્છેદ પ્રગટ હુઆ (તો ભી) ઈતના ને ઈતના જ્ઞાયકમેં અનંત અવિભાગ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com