________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ પ્રતિચ્છેદ હૈ. આહાહાહા !
ઐસી શક્તિ જો હૈ, ઐસા સર્વજ્ઞ પ્રભુ સ્વભાવ ઔર સર્વજ્ઞ જે પર્યાય હુઈ. આહાહા ! ઉસમેં તો અનંત અગુરુલઘુ પર્યાય (પ્રગટ ફુઈ) ભાઈ એ શું છે, ક્યા હૈ? સર્વજ્ઞ પર્યાયમેં અનંત ગુણી વૃદ્ધિ હો જાય ને અનંત ગુણી હાનિ હો જાયે. પર્યાય ઐસી-તૈસી. આહાહા ! ક્યા હૈ ? સમજમેં આયા? એ કેવળજ્ઞાનકી પર્યાય, અહીં તો આપણે શ્રુતજ્ઞાનસે આત્મા જાણે એમાં આ લેના હે.. કે એવી કેવળજ્ઞાનકી પર્યાય જે અનંત હોગી, એ બી સબ શક્તિરૂપ જ્ઞાનગુણમેં સર્વજ્ઞપણામે પડી છે. એ સર્વજ્ઞ સ્વભાવી આત્મા જે જ્ઞાનસે જાનનેમેં આવે આતે હૈ, એ જ્ઞાનકો અહીંયા શ્રુતજ્ઞાન કહેતે હૈ. આહાહાહા !
ઝીણી વાત છે બાપુ. આ કોઈ વાર્તા કથા નથી. આ તો સર્વજ્ઞ ત્રિલોકનાથ જિનેન્દ્રદેવકી બાત હૈ. આહાહા! અગાધ અગાધ ગંભીર ચીજ હૈ. કભી અભ્યાસ કિયા નહીં, કભી સૂના નહીં. આહાહા !
ઐસે એક એક ગુણકી એક એક પર્યાયમેં અનંત અવિભાગ પ્રતિચ્છેદ ઈતના ને ઈતના ગુણમેં ઈતના અવિભાગ પ્રતિચ્છેદ. આહાહા ! એ અવિભાગ પ્રતિષ્ણદવાળી પર્યાય પ્રગટ હુઈ છતાં અંતરમેં તો જિતના ગુણમેં હેં અવિભાગ પ્રતિચ્છેદ તો શક્તિ તો ઈતની ને ઈતની રહેતી હૈ, સર્વજ્ઞપણા પ્રગટ હો તો પણ જ્ઞાયકપણા સર્વજ્ઞ સ્વભાવી વસ્તુ હૈ તો ઈતની ને ઈતની હૈ, ઔર મતિજ્ઞાન પર્યાય, શ્રુતજ્ઞાન પર્યાય, કેવળજ્ઞાનકી અનંતમેં ભાગે હૈ, તો પણ જ્ઞાયકભાવમાં સર્વજ્ઞસ્વરૂપી જે આત્મા એ તો ઈતના ને ઈતના હૈ. આહાહાહાહા ! સમજમેં આયા? ભાઈ આ તો અલૌકિક વાતું છે. સર્વજ્ઞ જિનેશ્વરદેવ જેને એક સમયમેં તિનકાળ તિનલોક દેખા ભાઈ એ કોઈ માર્ગ અલૌકિક હૈ પ્રભુ. આહાહાહા ! ઐસે આત્મા સર્વશકી પર્યાય પ્રગટ હો તો ભી કહેતે હૈ કે સર્વજ્ઞકી પર્યાયકા કર્તા સર્વજ્ઞ દ્રવ્ય નહીં. માણેકચંદભાઈ ! ક્યાં આ વાત. આહાહા ! લોકો ક્યાં અટકયા છે ક્યાં વસ્તુ પડી છે આ. સર્વજ્ઞ પર્યાય પ્રગટ હુઈ, આહાહા! ઐસી અનંતી પર્યાય જ્ઞાન ગુણમેં હૈ. ઐસા સર્વજ્ઞ સ્વરૂપી પ્રભુ શ્રુતજ્ઞાનસે જાનનેમેં આતા હૈ. આહાહાહા ! એ ભાવશ્રુતજ્ઞાનકી તાકાત કિતની? આહાહા ! સમજમેં આયા?
ઔર એ સર્વજ્ઞ પર્યાય પ્રગટ હોતી હૈ, ઉસકા કર્તા દ્રવ્ય નહીં, (આત્મ) દ્રવ્ય નહીં એ પર્યાય-પર્યાયકા કર્તા, છતાં આઈ હૈ દ્રવ્યર્મેસે. આહાહા! એ કઈ અપેક્ષાએ બાત હૈ? આહાહા ! એ પર્યાય તો અપની સત્ અહેતુક, આહાહાહા ! સ્વતંત્ર પર્યાય હુઈ હૈદ્રવ્યને કારણસે નહીં, ગુણકે કારણસે નહીં. આહાહા ! પ્રભુ તારી બલિહારી છે. આહાહા ! એ ઉસકા જે ચૈતન્ય સ્વભાવસર્વજ્ઞપણા હુઆ તો એ ચૈતન્ય સ્વભાવે પ્રગટ કિયા ઐસા નહિ, પર્યાય હૈ ને? આવી વાત છે. આહાહા! અરેરે! એણે ભગવાન સર્વજ્ઞની જે આજ્ઞા, અહીં તો વિચાર ક્યા આયા કે સર્વજ્ઞકી આજ્ઞા માનકર પરીક્ષા કરના, એકલી આજ્ઞા વિના પરીક્ષા કરને જાયેગા તો ભ્રષ્ટ હો જાએગા, ઐસા આયાને, અભી બતાયાને? આહાહાહા! બાપુ વસ્તુ ઐસી ગંભીર હૈ. જે સમ્યગ્દર્શન એની સાથ હુઆ શ્રુતજ્ઞાન એમાં ઈતની તાકાત હૈ કે જે અંદર સર્વજ્ઞ અનંતી પર્યાય પ્રગટ હો ઐસા ગુણ પડ્યા હૈ, ઔર અનંતી સમકિતની પર્યાય પ્રગટ હોગી, એ સબ શ્રદ્ધા ગુણમેં પડી હૈ અંદર. આહાહા!ઔર અનંત અનંત આનંદ પ્રગટ હોગા કેવળીકો, ઐસી અનંત આનંદ (પર્યાય) જેના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com