SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬૮ સમયસાર સિદ્ધિ ભાગ-૧ ઇસ પ્રકાર અભેદમેં ભેદ કિયા જાતા હૈ, હૈ તો અભેદ વસ્તુ અભેદ હૈ, એકરૂપ હૈ ઉસમેં વ્યવહારસે ભેદ કરકે સમજાનેમેં આતા હૈ, હૈ? “ઇસલિયે વ્યવહાર હૈ.” આહાહાહા! દયા દાન વ્રત તપના ભાવ તો અસભૂત વ્યવહાર હૈ, આહાહાહા ! ઉસકા તો દૂર રહો, ઉસકા તો લક્ષ છોડો પણ ઉસમેં હૈ ઐસા દર્શન જ્ઞાન ચારિત્ર જો સબૂત વ્યવહાર હૈ ઉસમેં હૈ, પણ ભેદ નહિ અભેદમેં અંદર વસ્તુ હૈ, આહાહા ! તો ઉસકા ભેદ પાડ કરકે સમજાના એ વ્યવહાર હૈ. આહાહા ! એ આત્મા દર્શનરૂપ હૈ, વિશ્વાસ કોણ કરતે ? વિશ્વાસ કરતે હૈ કોણ? જડ કરે? રાગ કરે? મેં આત્મા હું, ઐસા વિશ્વાસ કોણ કરતે હૈ? એ વિશ્વાસ ઓ સમ્યગ્દર્શન એ સમ્યગ્દર્શનસે દ્રવ્યકા લક્ષ કરાના હૈ, દૃષ્ટિ દ્રવ્ય ઉપર લેના હૈ. પણ એકલા દ્રવ્યો સમજાના, ન સમજી શકે, ધર્મી આ દ્રવ્ય હૈ, વસ્તુ હૈ, વસ્તુ હૈ, પણ ઉસકો વિશ્વાસ કરનેવાલી ચીજ વો દ્રવ્ય હૈ જાનનેવાલા જાનતે હૈ કૌન? એ જાનનેવાલી ચીજ એ આત્મા હૈ. ઠરતે હૈ કોણ? રમત-રમતે, ઠરતે કે અંદર એ આત્મા, ઐસા ત્રણ ગુણકો ભેદ કરકે વ્યવહાર કરકે સમજાયા હૈ. નેમચંદભાઈ ! આવી વાત છે. અત્યારે તો હજી તકરારું બહારમાં પડશે હજી. વર્મી કોણ છે ઈસકી દૃષ્ટિ બિના વ્રત ને તપ ને ભક્તિ પૂજા કરો કરતે કરતે શુભ સે શુદ્ધ હો જાએગા. અહિંયા તો કહેતે હૈ કે અશુદ્ધ પરિણામસે તો સમ્યગ્દર્શન હોતા નહીં, દૃષ્ટિ દ્રવ્ય ઉપર હોગી નહિ, પણ ઉસમેં દર્શન જ્ઞાન ચારિત્રકા ભેદ કરકે ભી દૃષ્ટિ અભેદમેં આતી નહિ. આહાહા ! ભેદ ઉપર ભી જબલગ લક્ષ રહેગા તબલગ વિકલ્પ ઉત્પન્ન હોગા. આહાહા ! આવો મારગ ! યદિ પરમાર્થસે વિચાર કિયા જાવે” ખરેખર પરમપદાર્થ વસ્તુ અભેદ ઐસે વિચાર કિયા જાવે, “તો એક દ્રવ્ય અનંત પર્યાયકો અભેદરૂપસે પીકર બેઠા હૈ” વસ્તુમે અનંત ગુણો જે ભેદ એ અંદર પર્યાય એટલે ભેદ, અંદરમેં હૈ, એ તો પી ગયા હૈ. આહાહા ! પાણી જેમ પી જાતે હૈ ને? એમ અનંત ધર્મ, દ્રવ્ય પી ગયા હૈ, અંદરમેં પી ગયા હૈ. આહાહા ! યદિ પરમાર્થસે વિચાર કિયા જાય તો એક દ્રવ્ય અનંત ભેદોંકો, પર્યાય એટલે ભેદો, પર્યાયકો એટલે ભેદોંકો, અભેદરૂપસે પીકર બેઠા હૈ( એટલેકે) દ્રવ્યમેં અનંત ગુણ અભેદરૂપ અંદર પડા હૈ, કોઈ ભિન્ન હૈ નહિ. સમજમેં આયા? આરે ! આવી વાત હવે, નવરાશ ફુરસદ ક્યારે લે, એક તો બહારની પ્રવૃત્તિ ધર્મને નામે ચલાવી દીધી છે. એ પ્રવૃત્તિથી પણ ધર્મ નહિ પણ અંદર વસ્તુ જે એકરૂપ હૈ, ઉસમેં ભેદ કરકે સમજાના પણ ભેદસે ભી ધર્મ નહિ. આહાહા ! અંદર વસ્તુ અભેદ ચૈતન્ય ધ્રુવ પ્રવાહ ધ્રુવ ધ્રુવ ધ્રુવ ધ્રુવ ધ્રુવ ધ્રુવ ધ્રુવ ઉર્ધ્વ સદા ધ્રુવ. ઉસમેં તો અનંત ગુણ તો પી ગયે હૈ. અનંત ગુણ કોઈ ભિન્ન રહ્યા નહિ, પી ગયા ને એકરૂપ રહા હૈ. આહાહાહા ! આવો ઉપદેશ હવે ! આ તો હુજી ધર્મની પહેલી શરૂઆતની વાત છે. ચારિત્ર ને એ તો કાંઈ પછી વાતું, બાપુ એ ચારિત્ર કોને કહેવા ને એ લોકોને તો બહારથી નગ્નપણું ધારણ કરે ને કંઈ પંચમહાવ્રતના નામ ધારે નામ મહાવ્રત તો હૈ ક્યાં? બહુ આકરી વાત પ્રભુ હૈ. હિતની વાત આ તો હૈ હીં, કોઈ વ્યકિતની નહિ. વ્યકિતની વાત હૈ નહિ, વસ્તુ, હિત ઐસા હોતા હૈ, એ વ્રત તપની અશુદ્ધતા એ તો વિકલ્પ હૈ, ઉસકો તો દૂર રહો, વો તો દ્રષ્ટિકા વિષયમેં હૈ હી નહિ, પણ વસ્તુમેં દર્શન જ્ઞાન Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008305
Book TitleSamaysara Siddhi 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy