SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember fo check h±tp://www.AtmaDharma.com for updates ગાથા ৩ ૨૮૫ અહિત હોગા. આમાં પક્ષની બાત ક્યાં રહી ? એ સોનગઢવાલા એકાંત કહેતે હૈ કે અમારા માર્ગ અનેકાંત પ્રભુ.. કરો ( કહો ) પ્રભુ, તમે ભગવાન હૈં ને નાથ. આહાહા ! તારા શક્તિ ને ગુણમેં તો કોઈ ખામી હૈ નહિ. આહાહા ! પર્યાયમાં અંશમેં ખામી હૈ, તે એક સમયકી ભૂલ હૈ. આહાહા ! એ સ્વભાવકા આશ્રય લેકર ભૂલ ટાલેગા. ઐસે ભગવાન હૈ. આહાહા ! કોઈ ઉ૫૨ દ્વેષ ને વિરોધ નહિ કરના. સમજમેં આયા ? આહાહા ! ચાહે જિતના એકાંતી કહો, નિશ્ચયાભાસી કહો, તુમકા (તુમ્હારા ) જે લક્ષમાં હૈ તો તુમ ઐસે કહે સકતે હો. પણ વો ઉસમેં, જામેં જિતની બુદ્ધિ હૈ ઈતનો દિએ બતાય વાંકો બૂરો ન માનીએ ઔર કહાંસે લાય. ભૈયા આહા.. હા.. એ ગાથા પૂરી હો ગઈ. પ્રમાણવચન ગુરુદેવ. પ્રવચન નં. ૨૯ ગાથા તા. ૯-૭-૭૮ રવિવાર, અષાઢ સુદ-૪ સં. ૨૫૦૪ સમયસાર સાત ગાથા હુઈ. જરીક કેટલાક ( શ્રોતા ) નવાં છે. સાતમીનો ભાવાર્થ ફરીને લઈએ. સૂક્ષ્મ અધિકા૨ હૈ, ભાવાર્થ હૈ ને ? 6 แ ઇસ શુદ્ધ આત્માકે કર્મબંધકે નિમિત્તસે અશુદ્ધપણા હોતા હૈ યહ બાત તો દૂર હી રહો ” કયા કહેતે હૈ ? ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાનઘન પવિત્રતાકા પિંડ હૈ ઉસમેં ઉસકી દશાનેં પર્યાયમેં વર્તમાન હાલતમેં નિમિત્ત કર્મ ને ઉસકી અપેક્ષાસે પુણ્ય ને પાપ ને ભ્રાંતિ આદિ અશુદ્ધતા હો, વો લક્ષમેં લેને લાયક નહીં. આત્મા વસ્તુ હૈ એ તો પવિત્ર ને શુદ્ધ ચૈતન્ય ઘન હૈ ! પણ ઉસકી દશામેં હાલતમેં, પર્યાયમેં, વર્તમાન-વર્તમાન અંશમેં અશુદ્ધતા હૈ પુણ્ય ને પાપ, દયા ને દાન, વ્રત ને ભક્તિ, કામ ને ક્રોધ, એ બધી અશુદ્ધતા હૈ એ અશુદ્ધતા તો અહિંયા દૂર રહો કહેતે હૈ. ઉસકા તો લક્ષ કરના નહિ. આહાહા ! જિસકો આત્માકા સમ્યગ્દર્શન કરના હો, આત્મા જૈસા હૈ પરિપૂર્ણ શુદ્ધ ઐસા જિસકો અંતરમેં સમ્યગ્ સત્ય દર્શન ઐસા સત્ય હૈ ઉસકા દર્શન કરના હો અથવા ઉસકા અનુભવ કરના હો, ઉસકો કયા કરના ? યે બાત ચલતી હૈ, કે અશુદ્ધતા તો લક્ષમેં લેના હી નહિ, અશુદ્ધતા આતી હૈ અંદર એ લક્ષમાં ન લેના. આહાહા ! કોંકિ અશુદ્ધતાકા લક્ષસે તો મલિનતાકા રાગહી ઉત્પન્ન હોગા ઉસસે સમ્યગ્દર્શન ને ધર્મ દશા ઉત્પન્ન નહિ હોગી. ડાકટર ? સૂક્ષ્મ વિષય થોડા હૈ, ફરીને લીધું ત્રીજી વાર લીધું છે હોં. “ કિંતુ ઉસકે, દર્શન જ્ઞાન ચારિત્ર કે ભી ભેદ નહિ ” કયા કહેતે હૈ ? વસ્તુ જો હૈ વસ્તુ જે અંતર એ તો અંતર અનંત અનંત ગુણનો એકરૂપ તત્ત્વ હૈ. ઉસમેં શ્રદ્ધા, જ્ઞાન ને ચારિત્ર ઐસી જો નિર્મળ પર્યાય પ્રગટ હોતી હૈ ઉસકા ભી લક્ષ કરનેસે સમ્યગ્દર્શન નહિ હોતા. આહાહા ! આત્માકા સાક્ષાત્કાર અશુદ્ધતાકે લક્ષસે નહીં હોતા ઔર ઉસમેં ગુણ હૈ અથવા પર્યાય હૈ, સમ્યńન જ્ઞાન ચારિત્ર વસ્તુ શક્તિ તો ત્રિકાળમેં હૈ, પણ ઉસકે દર્શન જ્ઞાન ચારિત્ર ભેદસે સમજાના, એ ભેદ હૈ ઉસકે લક્ષસે ભી આત્માકા સાક્ષાત્કાર નિહ હોતા. આત્માકા અનુભવ સમ્યગ્દર્શન નહિ હોતા. આહાહાહા ! Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008305
Book TitleSamaysara Siddhi 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy