SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૭ ૨૬૫ (કા બનાયા હુઆ હૈ) લોકો સ્વચ્છેદે પોતાની અપની કલ્પનાસે. આહાહા! સનાતન ચૈતન્યના તત્વ ચલા આયા હૈ, સનાતન દિગંબર મુનિઓએ તો પરમાત્માની જે વાણીનો ધોધ હતો એ ચલાવ્યો છે. આહાહા! એક સ્વભાવ વસ્તુકે અનુભવ કરનેવાલા. ધર્મીકો, ધર્મીકો કહો, જ્ઞાનીકો કહો, પંડિત પુરુષકો કહો, અને એ જ પંડિત હૈ. આહાહા!જિસને એક દ્રવ્યસ્વરૂપના શ્રદ્ધા જ્ઞાન કિયા વો હી પંડિત હૈ. આહાહાહા ! આહાહા! શાસ્ત્રકા બહોત જ્ઞાન હો ને બહોત સમજાને આતે હૈ તો પંડિત હૈ ઐસી કોઈ ચીજ નહિ. આહાહાહા ! ધર્મીકો ન તો દર્શન હૈ ભેદ નહિ એ તો અખંડ જ્ઞાયક ઉપર દૃષ્ટિ હૈ, ન દર્શન હૈ ન જ્ઞાન હૈ ન ચારિત્ર હી હૈ, જોયું? આહાહા! એવ એકઃ એમ છે ને? હેં ને? જ્ઞાયક એવ એક કિંતુ વો તો જ્ઞાયક એક માત્ર શુદ્ધ જ્ઞાયક હી હૈ. સમ્યગ્દષ્ટિકી દૃષ્ટિ તો એક જ્ઞાયક ઉપર હી હૈ, તો વો જ્ઞાયક માત્ર હી હૈ ! ભેદરૂપ યે હૈ નહિ. આહાહાહાહા ! દર્શનકા વિષય ધ્યેય, એ એમાં જ્ઞાન દર્શન ચારિત્ર ભેદ નહિ. એ તો એકરૂપ ચીજ છે એ ઉસકા ધ્યેય હૈ. આહાહાહા ! પીછે જો ઉસમેંસે જ્ઞાન હુઆ અપના દર્શનકે આશ્રયસે એ જ્ઞાનમેં સ્વપરપ્રકાશક જાનનેકા સ્વભાવ હૈ, તો દ્રવ્યકો ભી જાને ઔર પર્યાય ને ભેદ ભી જાને. પણ એ તો જ્ઞાન સ્વપરપ્રકાશક એ જાને, આદરણીય ને ધ્યેય તો દૃષ્ટિકા( વિષય) એક જ જ્ઞાયક હૈ. આહાહા ! બીજી રીતે, એક જ્ઞાયકા ધ્યેય ને દ્રવ્ય દૃષ્ટિ હુઈ તો ઉસકા જ્ઞાન ઐસા હુઆ, જ્ઞાન કે ઉસકા જ્ઞાન ઐસા હુઆ, કે સ્વકા ભી શાન હૈ ઔર રાગ આદિ મંદ આદિ કે શુદ્ધતા હો ઉસકા ભી ઉસકો યથાર્થ જ્ઞાન વ્યવહારકા હૈ, સમજમેં આયા? એકલા શાસ્ત્રકા જ્ઞાન એ જ્ઞાન નહિ. આહાહા ! વસ્તુકા જિસકો જ્ઞાન હુઆ, અભેદ ધર્મી એક દ્રવ્ય સ્વભાવ ઉસકી જિસકો દૃષ્ટિ હુઈ, તો ઉસકો ભેદ નહિ ઉસમેં, પણ ઉસકી સાથે જો જ્ઞાન હુઆ વો જ્ઞાન અભેદકો ભી જાનતે હૈ ઔર પર્યાયમેં ભેદ હૈ દર્શન જ્ઞાન ચારિત્ર, રાગ આદિ હૈ, યે જાનતે હૈ જાનને લાયક હૈ, કિંતુ વો તો એકમાત્ર શુદ્ધ, શુદ્ધ જ્ઞાયક હી હૈ શુદ્ધ. ત્રણમેં તો અશુદ્ધતા આતી હૈ એમ અહીં કહેતે હૈ. દર્શન જ્ઞાન ને ચારિત્ર એ તો તીન ભેદ હુઆ. ભેદ હુઆ ત્યાં સોળમી ગાથામેં તો મલિન કહ્યા ને મેચક, ૧૬મી ગાથાના કળશમાં, મેચક ત્રણ હુઆ તો ભેદ હુઆ, મલિન હુઆ. મલિન કહુનેકા વ્યવહાર હૈ, કયોંકિ ઉસકે આશ્રયસે રાગ ઉત્પન્ન હોતા હૈ. આહાહા! અને ત્રિકાળને આશ્રયસે વીતરાગભાવ ઉત્પન્ન હોતા હૈ અને ભેદને આશ્રયસે રાગ હોતા હૈ તો ભેદ હૈ યે મેચક મલિન હૈ, અભેદ હૈ યહ નિર્મળ હૈ. આહાહા ! વિશેષ કહેગા. (પ્રમાણ વચન ગુરુદેવ) પ્રવચન નં. ૨૭ ગાથા - ૭ તા. ૭-૭-૭૮ શુક્રવાર અષાઢ સુદ-૨ સં. ૨૫૦૪ ઈસ શુદ્ધ આત્માકે, શુદ્ધ આત્માને, પવિત્ર દ્રવ્ય સ્વભાવ ત્રિકાળ આનંદકંદ પ્રભુ એ શુદ્ધઆત્મા, જો સમ્યગ્દર્શનકા વિષય હૈ. શુદ્ધ આત્મા ત્રિકાળી સમ્યગ્દર્શનકા વિષય, ધ્યાનમેં ધ્યેય, ધ્યાન હૈ પર્યાય, ઉસકા ધ્યેય શુદ્ધ આત્મા. પૂરણ પવિત્રતાકા પિંડ વો શુદ્ધ. એ આત્માકો “કર્મબંધને નિમિત્તસે અશુદ્ધતા હોતી હૈ,”કર્મબંધના નિમિત્તથી, ઉપાદાન પોતાનું જ છે નિમિત્ત Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008305
Book TitleSamaysara Siddhi 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy