________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ કર્મ, અશુદ્ધતા મલિનતા હોતી હૈ, “યહ બાત તો દૂર હી રહો ” મલિનતાકા તો લક્ષ છોડ દો, વો તો લક્ષમાં લેતેકે લાયક ચીજ નહિ. સમ્યગ્દર્શન જિસકો પાના હૈ ધર્મકી પહેલી સીઢી અથવા ધર્મકી શરૂઆત, ધર્મની શરૂઆત કરના હૈ, ઉસકો શુદ્ધ આત્મામેં જો મલિનતા દિખતી હૈ ઉસકા તો લક્ષ છોડ દો. કયોંકિ વો કોઈ દૃષ્ટિકા ધ્યેય હૈ નહિ.
કિંતુ ઉસકે દર્શન જ્ઞાન ચારિત્રકે ભી ભેદ નહિ. આહાહા ! એકરૂપ વસ્તુ ચિર્ધન એકરૂપ, ઉસમેં દર્શન જ્ઞાન ચારિત્ર તીન ભેદ કરના વો ભી વિકલ્પકા કારણ હૈ, ભેદ હૈ, (વો) વ્યવહાર(કા) વિષય હૈ, વો સમ્યગ્દર્શનકા વિષય નહિ. આહાહા! આવી વાત છે. ધર્મની શરૂઆત કરનેવાલેકો અશુદ્ધતા તો લક્ષમૅસે છોડ દેના પણ દર્શન જ્ઞાન ચારિત્રકા ભેદ અભેદમેં ભેદ કરના યે છોડ દેના. આહાહા ! આવી વાત છે. “ભી ” ચારિત્રકે ભી એમ છે ને ? અશુદ્ધતા તો દૂર રહો પણ ભેદકા ભી (લક્ષી દૂર રહો. દર્શન જ્ઞાનને ચારિત્ર વો ભી લક્ષમેં તેને લાયક (નહિ ). ભેદ હૈ તો દૃષ્ટિકા વિષયમેં લક્ષ લેને કે લાયક નહિ. આહાહા ! સૂક્ષ્મ વિષય હૈ.
કયોંકિ, કેમકે ભગવાન આત્મા વસ્તુ હૈ “એ અનંત ધર્મરૂપ એક ધર્મી” અનંત ધર્મ હૈ, ગુણ હૈ ઉસમેં, પણ વસ્તુ તરીકે એક હૈ, ગુણ તરીકે અનંત છે, પણ ગુણી તરીકે એક ધર્મી એક દ્રવ્ય હૈ, આહાહા ! આવો મારગ ! વસ્તુ અનંત ધર્મરૂપ અનંત ગુણરૂપ એક ધર્મી હું એક દ્રવ્ય હૈ આહાહા ! પરંતુ વ્યવહારીજન અજ્ઞાની વ્યવહારમેં રહેનેવાલા પરમાર્થકા નહિ જાનનેવાલા “એક ધર્મકો સમજતે હૈ” એ ધર્મને સમજે, કે આ જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, ઐસા ધર્મકો સમજે પણ ધર્મીકો(અભેદકો) સમજતે નહિ. સમજમેં આયા? વ્યવહારીજન ધર્મોકો હી સમજતે હૈ. ધર્મો કો હી ફકત જ્ઞાન દર્શન ને અસ્તિત્વ ને વસ્તુત્વ ઐસા ધર્મને જાણે. ધર્મીકો નહિ જાનતે. પણ ધર્મી જે દ્રવ્ય એકરૂપ હૈ ઉસકો જાનતે નહિ. આહાહા! આમ આત્મા હૈ, અસ્તિ હૈ, ઐસા ગુણસે તો જાને કદાચિત્ પણ વો એકરૂપ ધર્મી હૈ જિસમેં ગુણ ભેદ ભી નહિ ઐસા એકરૂપ ધર્મી દ્રવ્યકો જાનતે નહિ. આહાહા ! ક્યાં લે જાના? ધર્મીકો નહીં જાનતે.
ઈસલિયે વસ્તુને કિન્હી અસાધારણ ધર્મોકો” અસાધારણ નામ ઉસમેં યે હે ને દૂસરેમેં નહિ, ઐસા અસાધારણ ધર્મો નામ ગુણ અવસ્થા ગુણકો “ઉપદેશમેં લેકર અભેદરૂપ વસ્તુમેં” ભી વસ્તુ તો અભેદ હૈ અનંત ગુણનો એકરૂપ ધર્મી હૈ પણ નહિ સમજનેવાલા, ધર્મી નામ દ્રવ્યકી દૃષ્ટિ નહીં, વો ગુણ કો હી જાનતે હૈ ઉસકો અભેદરૂપ વસ્તુમેં ભી વસ્તુ તો અભેદ હૈ, તો જ્ઞાન દર્શન ભિન્ન હૈ ને વસ્તુ ભિન્ન હૈ ઐસા નહિ. અનંત ગુણકા એકરૂપ ચિદાનંદ દ્રવ્ય એક હૈ.
વસ્તુમેં ભી ધર્મોકે નામરૂપ ભેદકો ઉત્પન્ન કરકે ” આહાહા ! વસ્તુ જો ચિદાનંદ પ્રભુ આત્મા જ્ઞાયકકા ધ્રુવ પ્રવાહ( સદેશ) જાનન જાનન જાનન ધ્રુવ દ્રવ્યસ્વરૂપ પ્રવાહ નામ ધ્રુવ રહેનેવાલા કાયમ ઉસકો નહીં જાનતે, ઉસકો ધર્મોર્ક નામરૂપ ભેદકો ઉત્પન્ન કરકે ધકે નામ, કથનરૂપ કરકે, કે આ આત્મા જ્ઞાન હૈ, દર્શન હૈ, ઐસા ભેદ ધર્મોના નામરૂપી કથન, વસ્તુમેં ભેદ નહિ. આહાહા ! ધર્મોકે, ધર્મી જ્યાં આમ દ્રવ્ય ઉસકી દ્રષ્ટિ કરાનેકો અભેદમેં ભેદ હૈ નહિ, તો પણ ભેદ ધર્મોના નામરૂપ ભેદ, કથનરૂપ ભેદ, જ્ઞાન-દર્શન ઐસા કોઈ અંદર ભેદ નહિ અંદર અભેદમેં પણ નામ કથન કરકે નામરૂપ ભેદકો ઉત્પન્ન કરકે, “ઐસા ઉપદેશ દિયા જાતા હૈ, કે જ્ઞાની કે” ધર્મ, ધર્મી નામ દ્રવ્યકો “દર્શન હૈ, જ્ઞાન હૈ, ચારિત્ર હૈ” ઐસા ભેદ કરકે સમજાતે હૈ, સમજમેં આયા?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com