SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર સિદ્ધિ ભાગ-૧ અનંતા ફર્નિચર પડા હૈ. અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત દર્શન ઐસા અનંતાનંત પણ વો સબ એકરૂપમેં હૈ, દ્રવ્યસે ભિન્ન હૈ નહીં. હવે ઉસકો ભિન્ન કરકે બતાના, તો નામરૂપી કથન કરકે કથન માત્રસે વ્યવહારસે કહેનેમેં આતા હૈ. આહાહા ! સમજમેં આયા? આવો ઉપદેશ એટલે લોકોને એવું લાગે, કંઈ કરના ધરના કુછ નહીં ને આનંદ બહોત હૈ. આગ્રામેં એક પંડિત હતાં બાબુ એક કલાક સૂના, સભા મોટી બડી થી, પાટણીના મકાનની પાછળ જગ્યા હતી આ બાજુમાં એક વ્યાખ્યાન હુઆ (પંડિત) ઉભા હો ગયા. બડા આનંદકી બાત, કરના ઘરના કૂછ નહિ? અરે! પ્રભુ, એમ કોઈ વ્રત કરના, ભક્તિ કરના, તપ કરના કુછ નહિ. અરે! ભગવાન એની તો બાતેય ક્યાં છે અહિંયા? વો ચીજ આત્માને પ્રાપ્ત હો ઉસસે, એ આત્મામેં હૈ હી નહિ અને ઉસમેં હૈ નહિ ઉસસે પ્રાપ્ત કૈસે હો? અહિંયા તો ઉસમેં હૈ દર્શન જ્ઞાન ચારિત્ર સ્વભાવ તો ઉસસે ભી પ્રાપ્ત હો ઐસા નહિ કહી. પરિણતિસે એ પ્રાસ હો એસા નહિ. “જે પરિણતિકો પ્રાપ્ત હોતા હૈ, એ દ્રવ્ય હૈ. આહાહા! આ તો સિદ્ધાંત હૈ ત્રણ લોકના નાથ. સર્વજ્ઞ પરમેશ્વર વીતરાગ. એક સમય, સેકન્ડનો અસંખ્યમો ભાગ ઉસમેં તીન કાલ એક સમયમેં તીન કાલ, આહાહા ! ઔર તીન લોક ઔર અલોક જાનતે હૈ, એ ભગવાનકી વાણી આ હૈ. આહાહા ! બાપુ, એ શું ચીજ છે ભાઈ, વો સંતો ! વાણી ભગવાનકી હૈ વો કહેતે હૈ કે માર્ગ તો ઐસા હૈ હમ (ને) ભી ઐસે જાના હૈ, ભગવાન ઐસા કહેતે હૈ, વસ્તુ ઐસી હૈ. આહાહા! ક્યા ફૂરસદ નહીં, ધંધા આડે ફૂરસદ નહીં, ધર્મને નામે જાય તો ગજરથ ચલાવો ને મંદિર ને, આહા ! પચ્ચીસ પચ્ચીસ હજાર માણસ, હજાર હજાર માણસ વચ્ચે એકેક બેંડવાજા રથ નીકળેને? અમારે રથ નીકળ્યો 'તો ને ત્યાં જયપુર ચાલીસ હજાર માણસ હારે, હમ યે ને તબ એકવીસ તો હાથી મોઢા આગળ, એકવીસ હાથી, હજાર હજાર આદમી બિચમેં એક એક બેન્ડ કેમકે લોકોને સંભળાય એવા હજાર આદમી હો પણ એ તો, બાપુ! એ તો બહારની પ્રવૃત્તિ હૈ એ કાંઈ આત્માસે હોતી હૈ, ને આત્મા કરતે હૈ, તો હોતા હૈ ઐસા હૈ નહીં. આહાહા! ઉસમેં લક્ષ હૈ કોઈ કા તો એ શુભભાવ હૈ એ શુભભાવસે આત્મા પ્રાપ્ત હો ઐસા (ભી) નહીં. આહાહા ! અહીં તો દર્શન જ્ઞાન ચારિત્રસે ભી આત્મા પ્રાપ્ત હો ઐસા અહીં કહા નહિ, કયુંકિ ઐસે તો જોર પર્યાય ઉપર જાયેગા ઉસકા, જો ચીજ દર્શન જ્ઞાન ચારિત્રરૂપે પરિણમતી હૈ એ દ્રવ્ય આત્મા. આહાહા ! બહોત માર્ગ (મું) ફેરફાર હો ગયા વીતરાગ માર્ગ જે જૈનદર્શન સનાતન. જૈનદર્શન તો આ હૈ. વ્યવહારકા આલંબન કરાતે હૈ ઐસા નહીં સમજના. અહિંયા ઐસા કહાને વ્યવહારક દ્વારા હી પરમાર્થકો સમજ સકતે હૈ એ માટે વ્યવહારનયકો પરમાર્થના કહેનેવાલા જાનકર ઉસકા ઉપદેશ કિયા જાતા હૈ. ઇસકા અર્થ યહ નહીં સમજના ચાહિએ કે અહિંયા વ્યવહારકા આલંબન કરાયા, પ્રશ્રુત વ્યવહારકા આલંબન છૂડાકર પરમાર્થમેં પહોંચાતે હૈ. દર્શન જ્ઞાન ચારિત્રકો પ્રાપ્ત હો એ આત્મા, તે દર્શન જ્ઞાન ચારિત્રમ્ આલંબન લેના હૈ ઐસા નહિ, એ જે ચીજ ઉસકો પ્રાપ્ત હોતી હૈ એ ચીજકા આલંબન હૈ. આહાહા! અનંત અનંત કાળ ગયા, અનંત અનંત કાળ, શાસ્ત્ર તો કહેતે હૈ કે કોઈ રાગકા દોષ હો જ્ઞાનીકો ભી તો એ ઉસકે ખ્યાલમેં હૈ, તો એ રાગ છોડેગા ને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008305
Book TitleSamaysara Siddhi 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy