________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ३४८
સમયસાર સિદ્ધિ ભાગ-૧ એ જ્ઞાનકો સર્વ શ્રુતજ્ઞાન કહેતે હૈ. આહાહા ! એ સર્વ શ્રુતજ્ઞાનકો જાનતે હૈ. સર્વ શ્રુતજ્ઞાનકો જાનતે હૈ, એમાં શ્રુતજ્ઞાનસે આત્માકો જાનતે હું પહેલે આયા. આ સર્વ શ્રુતજ્ઞાન સર્વ શ્રુતજ્ઞાનકો જાનતે હૈ. તો પર્યાય આ ગઈ ને વ્યવહાર આયા. આહાહા! સમજમેં આયા? જો સર્વ શ્રુતજ્ઞાનકો જાનતે હૈં વે શ્રુતકેવળી હૈ, પણ એ વ્યવહાર. ક્યુકિ જ્ઞાન સર્વ હૈ, સર્વકો જાના ઐસા જ્ઞાન એ જ્ઞાનકો વ્યવહાર શ્રુતકેવળી કહેતે હૈ, જ્ઞાનકો વ્યવહાર શ્રુતકેવળી કહેતે હૈ અને જ્ઞાનસે આત્માકો જાને એને પરમાર્થ શ્રુતકેવળી કહેતે હૈ. આહાહા!
બધી અજાણી વાતું, ઓલી કોઈ તીર્થ કરવું જાત્રા કરવી આ કરવું બાપુ, આહાહા ! ત્રણલોકનો નાથ અરે પર્યાયના પ્રેમમાં આડસમાં પડ્યો છે એકકોર આડો, (આઘો) રાગના પ્રેમમાં પ્રભુ મોટો ભગવાન અંદર હું પણ એકકોર રહી ગયા. આહાહા !
અહિંયા કહેતે હૈ, જો સર્વ શ્રુતજ્ઞાનકો જાનતે હૈ સર્વ શ્રુતજ્ઞાનકો જાનતે હૈ. પહેલામાં ક્યા કહા થા, કેવળ શુદ્ધ આત્માકો જાનતે હૈ એમ કહા થા, પણ અહિંયા હવે જ્ઞાન-શાનકો જાનતે હૈ. એ ગુણ-ગુણ જ્ઞાન પર્યાય હુઈ ઉસકો જાનતે હૈ. આહાહાહા ! એ શ્રુતકેવળી વ્યવહાર હૈ. એ વ્યવહાર હૈ. આહાહાહા !
રાગ, દયા દાન ભક્તિ ને રાગ એ વ્યવહાર એની બાત અહીંયા હૈ નહિ. આહાહાહા ! એ તો અસદ્દભૂત, આ તો ઉસમેં હૈ પર્યાયમેં, આહાહા ! તો એ જ્ઞાનકો વ્યવહાર કહેતે હૈ. આહાહા !
ક્યોંકિ એ “જ્ઞાન તે આત્મા” એમ જ્ઞાન તે આત્મા ઐસા જ્ઞાનકી સાથ આત્માકા તાદામ્ય સંબંધ હૈ, એ બતાને કો સબૂત વ્યવહારનયસે શ્રુતજ્ઞાનકો જાનનેવાલેનો વ્યવહાર શ્રુતકેવળી કહા. આહાહાહા ! એ ગાથાકા અર્થ હુઆ. હવે ઉસકા સ્પષ્ટીકરણ.
યહાં દો પક્ષ લેકર પરીક્ષા કરતે હૈ.” કિસકા? કે આ શ્રુતજ્ઞાન તે સર્વશ્રુતજ્ઞાન તે શ્રુતજ્ઞાન હૈ એ આત્મા સાથે સંબંધ રાખતે હૈં તાદામ્ય તેથી એને અમે વ્યવહાર શ્રુત કહ્યા. ઉસકા કારણ ક્યા? ઉસકા કારણ- હેતુ ક્યા? યહાં દો પક્ષ લેકર પરીક્ષા કરતે હૈ. લ્યો પરીક્ષા તો આવી. આજ્ઞાકો પ્રધાન રાખકર પરીક્ષા કરના એ તો આયા ઉસમેં બતાયા ને અભી એકલી આજ્ઞા છોડકર એકલી પરીક્ષા કરકે હમ માનેગા તો ભ્રષ્ટ હો જાયેગા. આહાહા! બતાયા હે ને ઉસમેં ?
અલ્પજ્ઞાનીઓમેં બેઠકર મહંત બુદ્ધિ રખે તબ અપના પ્રાપ્ત જ્ઞાન ભી નષ્ટ હો જાયેગા. આહાહાહાહા ! ઈસ પ્રકાર જાનકર નિશ્ચય વ્યવહારરૂપ આગમકી કથન પદ્ધતિકો નિશ્ચય વ્યવહાર આગમ કથન પદ્ધતિકો સમકકર ઉસકા શ્રદ્ધાન કરકે યથા શક્તિ આચરણ કરના. ઈસ કાળમેં, આહાહા ! ગુરુ સંપ્રદાયકે વિના મહંત નહિ બનના. આહાહાહા ! ગુરુગમ, જૈનસે ન મિલી હો, આ ભવમેં કે પર ભવમેં ગુગમ તો મિલા નહીં અને આપની સ્વચ્છેદે વાંચે ને સમજે કહેતે હૈ. આહાહા હૈ? ગુરુ સંપ્રદાયકે બિના મહંત નહિ બનના. જિન આજ્ઞાકા લોપ નહીં કરના, હૈં? આહાહા ! કોઈ કહેતે હૈ તુમ તો પરીક્ષા કરકે જિનમતકો માનેંગે, વે વૃથા (નકામા ) બકતે હૈ.
બાપુ એ વાત અલૌકિક વાતું (છે) પ્રભુ, એ ક્ષેત્ર સ્વભાવ, કાળ સ્વભાવ, ભાવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com