________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૮
૩૦૫ મુનિરાજ આચાર્ય મહારાજ કુંદકુંદાચાર્ય હો કે અમૃતચંદ્રાચાર્ય હો, કોઈ પણ સંત દિગંબર સંત સચ્ચા હો, તો એ દિગંબર સંતોએ આત્મા કહા અને વો સમજમેં ન આયા અને સમજનેકે કારણ બરાબર ટગટગ લગાકર ભાવ હૈ, તો આત્મા કહા વો ભી વ્યવહાર પરમાર્થકા જાનનેવાલા કદાચિત્ હો ઉસકા અર્થ કરનેવાલા, કદાચિત્ દૂસરા ભી હો. હું? આહાહા ! વ્યવહાર વિકલ્પ આયા હૈ ને? સમજાનેકા ભેદ તો આયા હૈ. તો હમ ભી વિકલ્પમેં આયા હૈ, હો પણ એ કાંઈ આદરણીય નહીં. આહાહા! ઔર વ્યવહારની ભાષા હોગી, ઉસકા ભી હમ કર્તા નહીં હૈ, આહાહા! ઔર વ્યવહારસે તુમકો સમજાતે હૈં તો વ્યવહારસે તુમ સમજેગા માટે વ્યવહાર આદરણીય હૈ, ઐસા નહીં હૈ. આહાહાહા!
એક એક ગાથા ને એક એક ટીકા, ભાગ્ય જગતના આ સમયસાર ઐસી ચીજ રહુ ગઈ !! આહાહા ! ને અહીંયા તો ઐસા હી આત્મા લિયા હૈ, ત્યાં ભી લિયાને પાંચમી ગાથામેં પ્રમાણ કરના, મેં કહું છું પણ, ગજબ વાત હૈ તેરી પ્રભુ, મેં નિમિત્ત આયા ઔર તેરે ઉપાદાનમેં ઐસી તૈયારી ન હો, ઐસા નહીં. આહાહા! તેરેકો નિમિત્ત મિલા આત્માકા સમજાનેવાલા આચાર્ય ને સંત, આહાહાહા! ઔર તુમ પ્રમાણ કરો અનુભવ કરેગા. અનુભવ કરકે હા પાડના. આહા! ગજબ વાત છે પ્રભુ. ઓહોહો ! એ ભાષા, એ વ્યવહાર, એ નિશ્ચય, એ સમજનેવાલા, વ્યવહારકો કહેતે હૈ, સમજાનેવાલા પણ વ્યવહારસે નિશ્ચય સમજાતે હૈ. આહાહા ! ઐસી અહીં ચીજ લિયા હૈ. વ્યવહાર કહા હમને અને નહીં સમજતે હૈ ઐસી બાત યહાં હૈ હી નહીં. આહાહાહાહા ! સમજમેં આયા?
બધે ઠેકાણે છે ને આ? ઓલામાં આવ્યું છું ને? કાયા ને આત્મા ને જુદા બતાયા હૈ તો કોણ નહીં સમજે ? કોણ ઐસા આત્મા હૈ કે નહીં સમજે? આહાહા !
યહાં કહતે હૈ, કે આત્મા શબ્દ કહેનેવાલા અને સુનનેવાલા એ સમજે નહીં તો “કહનેવાલા વ્યવહાર નિશ્ચયકા જાનનેવાલા હૈ અથવા દૂસરા કોઈ વ્યવહાર નિશ્ચયકા જાનનેવાલા આત્માકા અર્થ દૂસરાકો સમજાતે હૈ, આહાહા! સમજમેં આયા? કુંદકુંદાચાર્ય, અમૃતચંદ્રાચાર્ય કહેતે હૈ હમારી હાજરીમેં હમેં ઉસકો કહા, આહાહા ! કદાચિત્ હમ કહતે હૈ વ્યવહાર નિશ્ચય તો યે સમયે દોહી કહનેવાલા હમ તો યે સમજાયા જાતા હૈ. પણ હમેં કહા તો હમારા ઉસકા અર્થ કહેનેકા અવસર ન હો, તો ઓ દૂસરા ઉસકી પાસ અર્થ કહનેવાલા મિલેગા હી, આહાહા ! ઔર યે સમજેગા હી. આહાહાહાહા ! આવી વાત છે.
વ્યવહાર પરમાર્થ માર્ગ પર, જો કહે છે કે વ્યવહાર પર આવ્યા કે નહીં? પરમાર્થકા ભી ભાન હૈ ને વ્યવહાર વિકલ્પ આયા હૈ. છદ્મસ્થ લેના હૈ ને? અહીં કેવળી લેના હૈ નહીં, કારણ કે અહીં કેવળી કહેતે હૈ ને ઓલા લોકો સમજતે હૈ યહ ટાઈમ તો યહાં હૈ નહીં. અહીંયા તો અપના ટાઈમકે કાળકી બાત કરતે હૈ. આહાહા! જે સમયે સંતો હાજર થા કુંદકુંદાચાર્ય, અમૃતચંદ્રાચાર્ય આદિ મુનિઓ, એ મુનિએ દૂસરાકો આત્મા કહા અને એ આત્માકા અર્થ નહીં સમજ્યા, તો વો સમય મેં વોહી મુનિ પોતે વિકલ્પમેં આયા ને પરમાર્થકા ભાન હૈ, દો (કા). જ્ઞાન રથોમેં ચલાનેવાલા આયા. આહાહા ! તો યે કહનેવાલા ભી આયા અને કહનેવાલકો વખત ન મિલા અને એ વખતે વો સમજે નહીં, સમજમેં આયા? ઔર પીછે કોઈ કહનેવાલા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com