________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૭
૨૭૧ શિષ્યકો એમ કહેતે હૈ અથવા પ્રશ્નકારકો ટીકાકાર એટલે આ વચનિકાકાર એમ કહેતે હૈ કે તુમ ઐસા કહે સકતે હો. કર્યું કે આત્મા હૈ. ઉસમેં ગુણ હૈ, અને ગુણ હૈ ઉસકો વ્યવહાર કહેના, કહેતા હો તો વો અવસ્તુ હો જાતી હૈ, ઐસા તુમ પ્રશ્ન કર સકતે હો. આહાહા ! દેવીલાલજી! આહાહા! આ વસ્તુ અંદર હૈ ચૈતન્ય પ્રકાશનો પૂંજ, ચૈતન્યચંદ્ર, એકરૂપ ધ્રુવ ઉસમેં ગુણ હૈ અને હૈ ઉસકો તુમ અવસ્તુ કહેકર વ્યવહાર કહો, હૈ ઉસકો વ્યવહાર કહો? હૈ ઉસકો તો નિશ્ચય કહેના ચાહિયે. ઉસમેં નહિ હો, પરચીજ નહિ હો, ઉસકો તુમ વ્યવહાર કહે સકતે હૈ, કયુંકિ યે અવસ્તુ છે. આ વસ્તુની અપેક્ષાએ અવસ્તુ હૈ પર એની અપેક્ષાસે ભલે વસ્તુ છે. પણ આ અપેક્ષાએ અવસ્તુ હૈ તો અવસુ કો તો વ્યવહાર તુમ કહે સકતે હૈ. પણ તેરી ચીજમેં ધર્મ હૈ, ગુણ હૈ, ઉસકો વ્યવહાર કયો કહેતે(હો) ઓ તો નહિ હૈ ઐસા હો ગયા. સમજમેં આયા?
ભૈયાજી! ભૈયાજીને પ્રેમ લાગતે હૈ, વાત તો એસી હૈ પ્રભુ આ તો, દિગંબર સંતોની વાત લોકો મેં અત્યારે સુનનેમેં આતી નહિ. આહાહા! ગજબ વાત હૈ. સમજમેં આયા? કયા કિયા ભૈયા સમજમેં આયા? કયા કહેતે હૈ? કે એક ધ્રુવ વસ્તુ હૈ આત્મા પદાર્થ ઉસમેં જો ચીજ ન હો શરીર વાણી મન દેવ ગુરુ શાસ્ત્ર નહિ હૈ, તો આ અપેક્ષાસે ઉસકો અવસ્તુ કહેનેમેં આતા હૈ. અવસ્તુ કહેકર વ્યવહાર કહેનેમેં આતા હૈ, પણ અપનેમેં ગુણ હૈ, અંદર હૈ, ઉસકો તુમ વ્યવહાર કહેકર અવસ્તુ કહેતે હૈ. સમજમેં આયા? એ તો પ્રશ્ન કારે, પ્રશ્નકારને ચલાયા હૈ, કહે સકતે હો તુમ ઐસા, હૈ? તુમ ઐસે કહે સકતે હો, કયોંકિ ભગવાન આત્મા અનંત ગુણસ્વરૂપ હૈ. દર્શન જ્ઞાન ચારિત્ર આદિ ગુણ સ્વરૂપ હૈ. ઔર ઉસકો તુમ વ્યવહાર કહો તો તો અવતુ હો જાયેગી, અવસ્તુકો વ્યવહાર કહેના હૈ. સ્વવસ્તુકો તો નિશ્ચય કહેના હૈ. દેવીલાલજી! આહાહાહા ! બરાબર આવ્યા છો તાકડે(અવસરે) ગાથા અચ્છીમેં કલકત્તેથી આવ્યા ને બહોત દૂર દિલ્લીસે. આહાહા !
અમારે ભાઈ આવ્યા છે ને લાડનુવાળા નહીં ? ભગવાન, તેરી ચીજ ઐસી હૈ ભાઈ આહાહા! અને એ દિગંબર સંતો સિવાય, આહાહાહાહા ! ઐસી કથની, આહાહા! શું? કયા કહેતે હૈ? આહાહા! અર્થકાર પ્રશ્નકારકે મુખમેં બુલાતે હૈ, કહો ક્યોંકિ ગુણ તો અંદરમેં હૈ, હૈ ઉસકો હમ વ્યવહાર કહેતે હૈ તો તુમ કહે સકતે હો કે હૈ ઉસકો વ્યવહાર કર્યું કહે? નહિ ઉસમેં હૈ, ઉસકો વ્યવહાર કહ સકતે હૈ. આત્મામેં પરિદ્રવ્ય નહિ શરીર કર્મ દેવ ગુરુ શાસ્ત્ર આત્મા સિવાય કર્મ આદિ સબ અવસ્તુ કહેનેમેં આતા હૈ. તો અવસ્તકો તો વ્યવહાર તુમ કહો પણ અંદરમેં ગુણ હૈ, વસ્તુ હૈ, વસ્તુમેં વસ્તુત્વપણાકી શક્તિમાં હૈ, યે હૈ ઉસ) કો તુમ વ્યવહાર કહેતે હો તો ઉસકા અર્થ એ હો ગયા કે યે શક્તિમાં હૈ હી નહીં? અવસ્તુ હૈ, સમજમેં આયા? આહાહા !
સાતમી ગાથા તો આમ સર્વોત્કૃષ્ટ છે, એમાં આ શેઠ આવ્યા છે બરોબર. નેમીચંદભાઈ ! આહાહા! કયા કહેતે હૈ? પ્રશ્નકારકા મુખમેં તુમ પ્રશ્ન કર સકતે હો. ઐસે કહ્યા, કયું? કે ઉસમેં હૈ વો તો નિશ્ચય હૈ, ગુણ હૈ તો સ્વર્ગે નિશ્ચય હૈ ઔર ગુણકો ભેદ કરકે તુમ અવસ્તુ વ્યવહાર કહેતે હો, તો વ્યવહાર તો અવસ્તુ હોતી હૈ. અપનેમેં જો ચીજ ન હો ઉસકો વ્યવહાર કહેનેમેં આતા હૈ, અપનેમેં હૈ ઉસકો તો નિશ્ચય કહેનેમેં આતા હૈ. તો તમારા પ્રશ્ન કરો. દેવીલાલજી!
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com