________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦૦
સમયસાર સિદ્ધિ ભાગ-૧ મૂળ તો માણસ મ્લેચ્છ જૈસા, અહીંની ભાષા (ન આવડ), એવું બોલતો 'તો બાજ...રો.. હૈ, છે? બાજરો એમ. બાજરો બાજરો એમ કાંઈ નહિ. બરાબર સાંભળેલું આ. ૧૯ ની વાત છે. આ... ૫૯, બાજ...રો.. છે? હવે એને એની ભાષા પ્રમાણે, ભાઈ તમે કંઈ બાજ..રો... જુદુ પાડીને કહેતે હો ઐસે નહીં બાજરો આખો શબ્દ. એને ગોરો (અંગ્રેજ) ગોરો હતો દરબાર ગુજરી ગયેલા અને કામ કરવા આવેલો. આહાહા !
આંહી કહે છે, જેમ એ અનાર્યને એટલે કે બ્લેચ્છ ભાષા, મ્લેચ્છ દેશને, મ્લેચ્છના માણસોને એની મ્લેચ્છ ભાષા વિના ઉસકો સમજા સકતે નહીં, ઐસે આત્માકા અજાણ પુરૂષકો આત્માકા ભેદ વ્યવહાર કિયે બિના એ સમજ સકતે નહીં. વ્યવહારસે સમજ સકતે હૈ. વ્યવહારસે હોતા હૈ યહ પ્રશ્ન આહિયાં નહિ. સમજાનેમેં વ્યવહાર આતા હૈ પણ વ્યવહાર સમજાતે કયા? કે તુમ અખંડ અભેદ હો આ ભેદ પાડકર તુમકો અભેદકો બતાતે હૈ. સમજમેં આયા? આહાહાહા!
હૈ? વ્યવહારકે બિના પરમાર્થકા ઉપદેશ દેના અશક્ય છે. આ લોકો જ્યાં હોય ત્યાં એક બારમી ગાથાનો અર્થ અને એક આ. એ બે બધા નિકાલે જ્યાં હોય ત્યાં લોકો કે જુઓ ! વ્યવહારસે, અહીં આવ્યો હતો તે દિ' લીંબડીવાળો ચીમન ચકુ. ચીમન ચકુ અહીં આવ્યો 'તો ને ૯૭ ની સાલમાં કહે જુઓ! આ વ્યવહારથી આવે છે. વ્યવહાર વિના પરમાર્થ. ૯૭ની સાલમાં મંદિર થતું તુંને (સંવત) ૯૭ માં ત્યારે અહીંયા મહીનો રહ્યો હતો. બારમી ગાથાની તકરાર તો અત્યાર સુધી હજી ચાલે છે. હમણાં છાપામાં આવ્યું તું બારમામાં જાઓ! વ્યવહારથી જ નિશ્ચય પમાય છે. વ્યવહારથી જ આ થાય છે. એવું લખાણ જુઓ શાસ્ત્રમાં છે. “વ્યવહાર દેસિકા' એવો પાઠ છે ને? વ્યવહાર દેખાડયો હોવા છતાં, દેખાડયો છતાં પરમાર્થ સમજી શકાય છે વ્યવહારથી.
વ્યવહાર દેખાડયાની વ્યાખ્યા જ દૂસરી હૈ, એ તો આત્મા અંદર જ્ઞાયક સ્વરૂપ (અભેદ હૈ ઉસકો) ભેદ પાડકે બતાયા ઔર વો અભેદ સમજ ગયે, ભેદકો બતાયા, દૂસરા કોઈ ઉપાય નહીં. કારણ આત્મા કયા ચીજ હૈ ઉસકો તો વો સમજતે નહીં, તો ઉસકો ગુણભેદ કરકે બતાના પડે કે દેખો ! (આ) જાણે છે ને ને, જાણે છે કે, જ્ઞાનરૂપે પરિણમતે હૈ ને, એ આત્મા, વિશ્વાસ કરને લાયક જો હૈ ને વો આત્મા, ઔર જો સ્થિરતા હોતી હે ને અંદરમેં યે આત્મા. ઐસા ગુણ ભેદ કરકે બતાયા બિના એ (અજ્ઞાની) સમજ સકતે નહીં, પણ સમજના તો યે અભેદકો હૈ, ભેદસે સમજાતે હૈ તો ભેદકો સમજના ઐસા નહીં, સમજમેં આયા? આહાહા! અર્થમાં ફેર, ભાવમાં ફેર, અને આવી બધી ગરબડો. (શ્રોતાઃ ભેદસે અભેદ સમજમેં આતા હૈ કે ભેદકા લક્ષ છોડ તો અભેદ સમજાય ) ભેદસેને એ તો કહેશે હમણાં, ભેદસે સમજના પણ ભેદકા અનુસરણ નહીં કરના. સમજાનેવાલકો અને સમજનેવાલકો દોહીકો, સમજાનેવાલે ભી વ્યવહારમેં તો આતે હૈ, વિકલ્પમેં આયા તબ ભેદકો સમજાતે હૈ ને? અને ઉસકો ભી ભેદસે સમજાતે હૈ, પણ દોહીકો વ્યવહારકા અનુસરણ નહીં કરના.
ભેદકો તો સમજાનેમેં દૂસરા કોઈ ઉપાય નહીં (હું ) વો કારણ ભેદકો સમજાતે હૈ પણ સમજનેવાલકો અને આંહી તો સમજાનેવાલા છદ્મસ્થ લેના હૈ, કેવળી લેના નહીં યહાં, સમજમેં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com