________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૧૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ જાણવા લાયકની અપેક્ષાએ બેય બરોબર છે. આહાહાહા ! શું થાય ભાઈ ? માથે ભગવાન રહ્યા નહીં, કેવળી રહ્યા નહીં. કેવળજ્ઞાનની ઉત્પત્તિ રહી નહીં. ભલે ભગવાન ન હોય, પણ એય રહ્યું નહી, અવધિ અને મન:પર્યય જ્ઞાન જે પ્રત્યક્ષ, સામાને એમ થઈ જાય કે ઓહો ! આ તો મારા મનની વાત જાણે છે, ભાઈ ! તો એને એય ન રહ્યું. હવે આ શ્રુતજ્ઞાન દ્વારા, ભાવશ્રુતજ્ઞાન દ્વારા આત્માને પકડવો એ વાત એક રહી છે. આહાહા ! અને તે શ્રુતજ્ઞાન ખરેખર તો પરોક્ષ છે, આનંદની અપેક્ષાએ અનુભવની અપેક્ષાએ પ્રત્યક્ષ ભલે કહે–આહાહાહા!
જિન વચન, ભગવાનનું વચન, વાણી તેમાં જે પુરુષો રમે છે આ જિન વચન આવ્યું ને? પણ જિન વચનમાં કહેલી મુખ્યતા, જે વસ્તુ જે છે. પૂર્ણાનંદનો નાથ પ્રભુ! તે ઉપાદેય છે, એ આશ્રય કરવા લાયક છે, એ આદરણીય છે ને એ જ જગતમાં મૂળ પ્રભુ પોતે છે. આહાહા ! એવી વસ્તુમાં જે રમે છે. આહાહા ! તેમાં પ્રીતિ સહિત (જે) અભ્યાસ કરે છે, તે પુરુષો પોતાની મેળાએ અન્ય કારણ વિના મિથ્યાત્વ કર્મના ઉદયનું વમન કરીને, આહાહા ! એટલે? જે શુદ્ધ ચૈતન્ય સ્વભાવ છે ત્યાં અંદર રમે છે એને મિથ્યાત્વનો ઉદય થતો જ નથી. તેણે મિથ્યાત્વને વમી નાખ્યું એમ કહેવામાં આવે છે.
| વિશેષ કહેશે – પ્રમાણ વચન ગુરુદેવ.
પ્રવચન નં : ૨૦ શ્લોક-૪ તા. ૨-૮-૭૮ બુધવાર, અષાઢ વદ-૧૪ સં. ૨૫૦૪
છે ને ચોથો કળશ.
ઉભયનયવિરોધધ્વસિની” ક્યા કહેતે હૈ?કે નિશ્ચય વ્યવહાર દો નયકે વિષય કે ભેદસે પરસ્પર વિરોધ, ક્યા કહ્યા? નિશ્ચયનયકા વિષય ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ હે. શુદ્ધ ચૈતન્ય અખંડ પરમ સ્વભાવભાવ પરમાત્મ દ્રવ્ય વો નિશ્ચયનયકા વિષય હૈ. ઉસકે લક્ષસે પરમાત્મ દ્રવ્ય આશ્રયસે સમ્યગ્દર્શન હોતા હૈ. સમ્યગ્દર્શન જો હોતા હૈ. પ્રથમ ધર્મકી શરૂઆત ઓ ત્રિકાળી જ્ઞાયક પરમાત્મા દ્રવ્ય વસ્તુ ઉસકા આશ્રયસે સમ્યગ્દર્શન હોતા હૈ. વ્યવહારનય હૈ, પર્યાય હૈ, રાગ હૈ ગુણ ભેદ હૈ, પણ વો તો વ્યવહારનયકા વિષય, નિશ્ચયકા વિષયસે વ્યવહારનયકા વિષય વિરૂધ્ધ હૈ, દોનો મેં વિરૂધ્ધ હૈ! આહાહા! જે નિશ્ચય યથાર્થ દષ્ટિ જો હૈ અથવા જ્ઞાન હૈ! વો ત્રિકાળકો વિષય કરતી હૈ, પૂર્ણાનંદ સ્વરૂપ સહજાનંદ પ્રભુ ! ઉસકા વો વિષય હૈ, યે નિશ્ચયનયકા ધ્યેય હૈ, યે સમ્યગ્દર્શનકા આશ્રય કરનેવાલી ચીજ હૈ. આહાહા !
ઔર વ્યવહારનય વર્તમાન પર્યાય અવસ્થા ઔર રાગાદિ ભાવ ઉસકો બતાનેવાલા વ્યવહારનય હૈ, તો દોકા વિષયમેં વિરૂધ્ધ હો ગયા. હું? નિશ્ચય ઔર વ્યવહાર ઈન દો નયોંકે વિષય નામ ઉસકા લક્ષકા જો આશ્રય હૈ ઉસમેં પરસ્પર વિરૂધ્ધ હૈ, ઇસ વિરૂધ્ધકા નાશ કરનેવાલા સ્યાસ્પદસે ચિહ્નિત, આહા! અપેક્ષાસે કહેના હૈ. ત્રિકાળી સત્ય હૈ ઔર પર્યાય અસત્ય હૈ, ઐસા જો કહેના હૈ એ અપેક્ષાએ કહેના હૈ, ત્રિકાળી સત્ય જો ધ્રુવ ચૈતન્યમૂર્તિ પરમાનંદ પ્રભુ વો હિ સત્ય હૈ, ઉસકો મુખ્ય કરકે નિશ્ચય કરકે ઉસકો સમ્યગ્દર્શનકા વિષય બતાયા. આહાહા ! ઝીણી વાત છે બાપુ!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com