Book Title: Samaysara Siddhi 1
Author(s): Kanjiswami
Publisher: Simandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot

View full book text
Previous | Next

Page 533
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્લોક – ૪ ૫૧૯ બનાનેમેં હેતુ સ્વકા આશ્રય કરના વો સારા અનુયોગકા સાર છે. ભાઈ ! આ તો “જિનવચંસિ રમંતે', આવો અર્થ કેમ કર્યો એણે? ભાઈ ! એ તો વસ્તુનો મર્મનો અર્થ કર્યો છે. આહાહા ! જિનવચનમાં આવી વાત લીધી બહોત, પણ ઉસકા ફળ ક્યા? વીતરાગતા પ્રગટ કરવા, તો વીતરાગતા પ્રગટ હોગી કબ? પ્રથમ સમ્યગ્દર્શન ભી વીતરાગ પર્યાય હૈ, સમ્યગ્દર્શન કોઈ સરાગ સમકિત ઐસા ફૈસા હૈ નહીં કોઈ. આહાહા ! સરાગ સમક્તિ ને વીતરાગ સમક્તિ એ તો ચરણાનુયોગમેં દોષકો ત્યાં બતાનેકો, કે સમકિત તો વીતરાગી પર્યાય હી હૈ. પ્રથમ ચોથા ગુણસ્થાનની સમકિત દશા એ વીતરાગી પર્યાય હૈ, તો વીતરાગી પર્યાય છે એ જૈન શાસનકા તાત્પર્ય હૈ, તો વીતરાગતા પર્યાય હૈ એ પ્રગટ કેમ હોગી? તો કહે દ્રવ્ય, ઉપાદેય માનસે. ત્રિકાળકો ઉપાદેય માને પહેલેસે તે ઠેઠ લગ. પૂર્ણ વીતરાગતા પ્રગટ હોનેમેં ભી પૂરણ આશ્રય કરના ઉપાદેયકા વો જૈનશાસનકા તાત્પર્ય હૈ. આહાહા! ગજબ વાત હૈ! કેવી શૈલી ! કેવી શૈલી! આહાહા ! અને કેવી બંધ બેસતી ન્યાયસે. આહાહા ! એવો અર્થ કર્યો. એ લોકોને રુચે નહિ અને એવો અર્થ ઉસમેંસે નીકાલતે હૈ કે “જિનવચંસિ રમંતે', જિનવચને તો દો નય કહા હૈ, તો દો નયમેં રમના, ઐસા હૈ હી નહિ, દો નય તો વિરોધ હૈ, ઓ માટે તો કહેતે હૈ, વિરોધ હૈ, તો દોમેં રમના. નિશ્ચયમેય રમના ને વ્યવહારમેંય? આહાહા ! સમજમેં આયા? ભારે માર્ગ બાપા ! આહાહાહા ! આ તો સન્મેદશિખરની જાત્રા કરો તો કલ્યાણ થઈ જાશે, ધૂળમાંય નથી કાંઈ ન્યાં લાખ વાર જાને કરોડ વાર, સમેદશિખર એ તો શુભરાગ હૈ, આતે હૈ પણ એ ધર્મ નહીં. એ વીતરાગતા નહીં. આહાહાહા! જિનવચનમાં વીતરાગતા બતાના હૈ. પંચાસ્તિકાય! ચેતનજી! પંચાસ્તિકાય ૧૭ર ગાથા. ચારેય અનુયોગનો સાર, શાસ્ત્રનો વીતરાગતા લાના. વીતરાગતા કબ આયેગા? આહાહા ! કે વીતરાગ સ્વરૂપ જે ઘટ ઘટ અંતર જિન વસે, જિન પ્રભુ પોતે ઘટ-ઘટમેં ભગવાન પરમાત્માય પોતે હૈ, સ્વયમ્ હૈ. ઉસકા આશ્રય કરનેસે વીતરાગતા હોગી, તો ચારેય અનુયોગમેં રૂકા આશ્રય કરના વો ઉસકા કહેના હૈ. દેવીલાલજી! હેં? આહાહા ! ગજબ વાત કરી છે ને? એ બધા વિચાર આવ્યા'તા હોં કે અત્યારે, આને આમ કેમ કહ્યું આ, ભાઈ એમ અહીં “જિનવચંસિ રમત” શબ્દ હૈ, ત્યાં જિનવચનમાં ઉપાદેય જિન વસ્તુ જે કીધી તેમાં રમવું એનો અર્થ શું? આહાહાહા ! એ અર્થ એ તો ઈ જ કરે. બીજાનો ભાવ નહીં અંદરથી, ક્યાંયનું ક્યાંય કાઢે એ ક્યાંય. આહાહાહા ! જિન વીતરાગ ત્રિલોકનાથની ગમે તે વાણી હો ચાર અનુયોગની, પણ ઉસમેંસે નીકાલના સાર વીતરાગતા હૈ. વીતરાગ ભગવાન હૈ, તો વાણીમેં વીતરાગતા કેમ પ્રગટ હો ઐસે બતાના હૈ. તો વો વીતરાગતા સારા અનુયોગકા, સારા જિનશાસનકા, સારા શાસ્ત્રકા તાત્પર્ય હૈ, તો એ વીતરાગતા કબ હોગી? આહાહાહા! ત્રિકાળી જૈન સ્વરૂપ ભગવાન આત્મા, પરમાત્મ સ્વરૂપે બિરાજમાન આત્મા હૈ. આહાહાહાહા ! ઉસકા આશ્રય કરને સે ક્યું કે વીતરાગ સ્વરૂપી જિનસ્વરૂપી આત્મા હૈ, ઉસકા આશ્રય કરનેસે વીતરાગતા હોગી. આહાહા ! ચારેય અનુયોગનો પોકાર આ એક હૈ. સમજમેં આયા? વ્રત આના ને ભક્તિ આના, એ આતે હૈ. એ જુદી વાત છે. પણ હૈ હેય ! એ વીતરાગતા બતાના એ ઉસમેં આયા નહિ. આહાહાહા ! આમ વ્રત કરના ને આમ અપવાસ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558