________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્લોક – ૪
૫૧૭ ચાર અનુયોગમેં વીતરાગતા બતાના હૈ, તાત્પર્ય તરીકે વીતરાગતા બતાના હૈ, તો વીતરાગતા જબ બતાના હૈ તો વીતરાગતા હોગી કબ? તો એ તો ત્રિકાળી દ્રવ્યસે ઉસકે આશ્રયસે હોગી. ઉસકા અર્થ એ હો ગયા, “જિનવચંસિ રમતે સમજમેં આયા? આહાહાહા! ભગવાનકી વાણી દિવ્યધ્વનિ ત્રિલોકનાથ પરમાત્મા ઉસકી વાણીમેં ચારેય અનુયોગ આયા. પણ ઉસકા તાત્પર્ય કયા ભલે કથાનુયોગ આયા, કરણાનુયોગ આયા, દ્રવ્યાનુયોગ આયા, ચરણાનુયોગ આયા, પણ ઉસકા તાત્પર્ય કયા? કે, વીતરાગતા. તો જિનવચનમેં તાત્પર્યતા વીતરાગતા બતાના હૈ, તો વીતરાગતા કબ હોગી? શરૂઆતમેં ત્રિકાળી જિનસ્વરૂપી ભગવાન આત્મા! પરમાનંદ સ્વરૂપ પ્રભુ! વો વીતરાગમૂર્તિ પ્રભુ આત્મા હૈ! ઉસકે અવલંબનસે વિતરાગતા સમ્યગ્દર્શન હોગા. આહાહાહા ! સમજમેં આયા?
કયા ક્યિા? “જિનવચંસિ રમંતે 'નો ઐસા અર્થ કયું કિયા ઉસને? આહાહા! કોઈ કહે એ તો કળશકારે કિયા હૈ, પણ કયું કિયા? કારણ કે જિનવચન કિતના હૈ ચારે અનુયોગના કથન ભગવાનકી વાણીમેં આયા. તો પણ ભગવાનકી વાણીમેં આયા, ઉસકા તાત્પર્ય કયા? ઉસકા ફળ કયા, કે વીતરાગતા! ચારેય અનુયોગનું તાત્પર્યતા વીતરાગતા. કોઈ રાગ કરના ને રાગકા ફળ વો જિનવચનમેં હૈ હી નહિ. એ તો જાનનેકી ચીજ કહી. સમજમેં આયા? અને આ તો વીતરાગતા પ્રગટ કરનેકા કહા, તો વીતરાગતા પ્રગટ કબ હો ? વો કોઈ પર્યાય વર્તમાન હૈ કે રાગહે કે નિમિત્ત હૈ–ઉસકે આશ્રયસે વીતરાગતા નહીં હોગી. આહાહાહા !
તો વીતરાગતા પર્યાયમેં કબ હોગી? કે વીતરાગ સ્વરૂપ ભગવાન જિન સ્વરૂપી પ્રભુ આત્મા હૈ, પરમાત્મા! અપ્પા સો પરમાત્મા. આત્મા સો પરમાત્મા. આહાહા ! એ ભગવાન આત્મા પરમાત્મ સ્વરૂપ ત્રિકાળ ઉસકા આશ્રય લેનેસે વીતરાગતા હોતી હૈ, તો જિન વચનકા તાત્પર્ય બતાયા હૈ ઉસમેં. ભાઈ ! એમ કે રાજમલે આમ કયું કિયા, ત્યાં તો જિનવચનસે રમત કહ્યું ને આવો અર્થ કૈસા કિયા? એ વીતરાગ વચનોમાં શાસ્ત્રો જે આયા ઉસકા તાત્પર્ય વીતરાગતા હૈ અને વીતરાગતા જો હૈ એ ત્રિકાળી આત્મા આનંદ સ્વરૂપ ભગવાન ઉપાદેય હૈ ઉસકો ઉપાદેય કરે, ઉસકો વીતરાગતા હોગી. સમજમેં આયા?
(શ્રોતા બતાનેવાલા પ્રત્યે આદર હોય તો આત્મા પ્રત્યે આદર હોય ને) બતાનેવાલેની આંહી જરૂર નથી. બતાનેવાલા બતાનેવાલેને ઘેર ગયા. એ તો રાગ હૈ. બતાનેવાલકો સાંભળતે હૈ ઉસકો રાગ હૈ ઝીણી વાત છે ભાઈ ! આહાહા! બતાનેવાલા આયા ને સૂના વો તો રાગ હૈ, એ રાગ પણ વો રાગકા તાત્પર્ય તો પીછે વીતરાગતા, તો ઉસકા આશય કયા હુઆ? –કે રાગકા ભી નહિ ને સુનના હૈ ઐસા ભી નહિ. આહાહા ! ૧૭ર ગાથા પંચાસ્તિકાય સારા શાસ્ત્ર વીતરાગ જિન શાસન સારા શાસ્ત્રકા તાત્પર્ય વીતરાગતા હૈ ઐસા લીયા ૧૭ર ગાથા. ત્યારે જિનવચંસિ રમંતે નો અર્થ ઐસા કયું કિયા? સાર કિયા હૈ કે, વીતરાગતા બતાના એ જૈનશાસનકા વાણીકા સાર હૈ, તો વીતરાગતા કબ હોગી? કે જિનવચંસિ રમતે, વીતરાગતા બતાનેવાલી વાણી. એ વીતરાગતા કબ હોગી? કે ત્રિકાળી ઉપાદેય માનકર વિતરાગતા હોગી તો જિનવચન એમ કહેતે હૈ. આહાહાહા ! સમજમેં આયા?
આવો અર્થ કેમ કીયા ને આણે અર્થ સાધારણ લિયા હૈ, આણે તો મર્મ લિયા હૈ ભાઈ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com