________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૧૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ શું ? કયા કિયા? આહાહા ! મર્મ ક્યા? કે જિનવચનમેં રમંતે એટલી વ્યાખ્યા શબ્દ પાઠ હૈં. હવે જિનવચન હૈ વો તો જડ હૈ, ઉસમેં તો કોઈ રમના હૈ નહિ, હવે જિનવચનમેં કહેનેમેં આયા જે ચાર અનુયોગ ઉસકા સાર તાત્પર્ય ફળ કયા હૈ કે વીતરાગતા, તો વીતરાગતા જો હૈ એ કબ પ્રગટ હોગી ? એ ત્રિકાળી જ્ઞાયકભાવ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ ઉસકે સન્મુખ હોતેં ઉસકા આશ્રય લેતે હૈ તો વીતરાગતા હોગી. તો ચારેય અનુયોગમેં ઉપાદેય આ આત્મા હૈ, ઉસમેં રમના હૈ એમ કહેનેમેં આયા હૈ. રાજમલજી! દેવીલાલજી! આહાહા!
વસ્તુ કીધી છે. એણે “જિનવચંસિ રમંતે' એ એમ કયું કહા? જિનવચન આત્માકો ઉપાદેય કહેતે હૈ, ઉસકુ કયું કહા? કે જિનવચનમેં તો વીતરાગતા તાત્પર્ય હૈ. સાર એક વીતરાગતા બતાના હૈ ફળ તરીકે, તો વીતરાગતા આત્માકા ફળ કેસે હોગા ? ઓ ત્રિકાળી વસ્તુ ભગવાન પૂર્ણાનંદ જેમાં નિમિત્ત તો નહિં, દેવ-ગુરુ ભી નહિ આશ્રય, કેમ કે દેવ ગુરુ પર હૈ, ઉસકી શ્રધ્ધા કરના ઓ બી રાગ હૈ, અહીં તો વીતરાગતા તાત્પર્ય હૈ. જિનવચનની તાત્પર્યતા તો વીતરાગતા હૈ. આહાહા ! છોટાલાલજી! (શ્રોતા અપૂર્વ વાત છે.) આવી વાતું છે. (શ્રોતા ન્યાલ થઈ જાય એવી વાત છે) શૈલી તો જુઓ પ્રભુની ! આહાહા ! જિનવચન એમ કહે, ચારેય અનુયોગ ચાહે તો કથાનુયોગ હો, ચરણાનુયોગ હો પણ ઉસકા તાત્પર્ય તો વીતરાગતા બતાના હૈ, વીતરાગતા પ્રગટ કરના, તો વીતરાગતા પ્રગટ કરના તો ઉસકા અર્થ એ હુઆ કે ચારેય અનુયોગમેં વીતરાગતા પ્રગટ કરનાકા અર્થ? પૂર્ણાનંદ પ્રભુકા ઉપાદેય કરના, કરે તો ઉસકો વીતરાગતા હોગી. આહાહાહા ! ન્યાય છે કે નહિ? આહાહા!
રાજમલે તો મર્મ નીકાલા હૈ ઐસા કોઈ અર્થ કરી શકે નહિ સાધક! અત્યારે જગમોહનલાલે કીયા હૈ પણ આ તો “જિનવચંસિ રમંતે', કયું કહા ઐસા અર્થ? વીતરાગની વાણી ચાર અનુયોગરૂપે નીકળી “દિવ્યધ્વનિ” તો પણ ઉસકા તાત્પર્ય ક્યા? ફળ ક્યા? કે વીતરાગતા પ્રગટ કરના, તો વીતરાગતા પ્રગટ કરના તો વીતરાગતા પ્રગટ હોગી કબ? કે ત્રિકાળી જિનસ્વરૂપ જિન ઘટ ઘટમેં જિન વસે ભગવાન આત્મા જિનસ્વરૂપી પરમાત્મા હૈ, વોહિ આત્મા હૈ. આહાહા! “ઘટ ઘટ અંતર જિન વસે ને ઘટ ઘટ અંતર જૈન, મત મદિરાકે પાનસો મતવાલા સમજેન” ભગવાન અંદર જિનસ્વરૂપી પ્રભુ છે ઉસકો વીતરાગતા તાત્પર્ય એનો અર્થ જિનસ્વરૂપકા આશ્રય કરના. મોહનલાલજી! ૧૭ર ગાથામેં તો ઐસા કહા. પંચાસ્તિકાય કે ભાઈ સુત્ર તાત્પર્ય તો શબ્દ-શબ્દ ગાથામેં આયા ઓ તાત્પર્ય કહા, હવે સારા શાસ્ત્રકા તાત્પર્ય ક્યા? ચારેય અનુયોગ કહા ભગવાને, પણ ઉસકા ફળ કયા? ઉસકો કહેનકા ફળ ક્યા, કે વીતરાગતા પ્રગટ કરના વો બતાયા, તો વીતરાગતા પ્રગટ કરના વો બતાયા. તો એ વીતરાગતા પ્રગટ હોગી કબ? એ ત્રિકાળી જ્ઞાયકકો ઉપાદેય કરકે જાને માને ઉસકો વીતરાગતા હોગી.
પ્રથમ સમ્યગ્દર્શન ભી વીતરાગ પર્યાય હૈ. ત્રિકાળી ભગવાન જિનરૂપી પરમાત્મા, એ અપ્પા સો પરમાત્મા. અપ્પા સો પરમ-અપ્પા. તારણ સ્વામીમાં એ શબ્દ છે અપ્પા સો પરમપ્પા. આત્મા એ પરમાત્મા હૈ, બીજો પરમાત્મા એને ઘરે રહ્યા, આ આત્મા પોતે જ પરમાત્મ સ્વરૂપ છે અંદર સ્વશક્તિ. આહાહા ! એ વીતરાગ સ્વરૂપ જ પ્રભુ છે. એટલે તાત્પર્ય નામ વીતરાગતા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com